SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૭ ગુરૂ કહે એ અમે પાસ ન રાખું, અમો ભીક્ષા આણ ચાખું રે થ૦. ૨૬ ન્યાયસાગર મનમાં હું ધારી, એ અર્થ અને કારી રે થ; લેભનું મૂલ તે પાપને જાયે, મનમાંહિ વૈરાગ આણે રે થ૦. ૨૭ પંચવિગયના નિયમને લેવે, જાવ જીવ ગ્રહ સખેવે થ; સંવત્ ૧૭૬૩ સારે, કિયા ઉદ્ધાર વિચાર કરે થ૦. ૨૮ પુદગલ ધરમ તે સબહી છેટે, કિયાઉદ્ધાર ાિ મેટો રે થ; પાંચમી ઢાલે એ સાધુને નમતા આપ નિતિ સુખ મન ગમતા રે થઇ. ર૯ દૂહા. अमदावादमां चातुर्मास अने धर्मदेशना। પંડિત ન્યાયાબ્ધિ હવે, મનમાં ધ વૈરાગ વિહાર કરે પૃથવી તલ, ધરૈ જિનધર્મ અથાગ. ભવિજનને પડિ બેહતા, સ્વારથ વિણ ઉપગાર વાણી મીઠી અમૃત સમ, સુણતાં ભવને પાર. જિહાં જેહ ભવિ દેખતા, તિહાં તે ઉપદેશ સર્વકલાધરની પર, આપે માર્ગ વિશેસ. ગુણ સત્તાવીસે ભલા, વયણ કહે સ્યાદ્વાદ અનુક્રમે વિચરંતા થકા, આવ્યા અમદાવાદ. ઢાળ ૬. અરણુંક મુનિવર ચાલ્યા ગેચરી–એ દેશી. ભવિજન સુણાઈ ગુરૂની દેશના, અણુ હૃદય મઝારેજી; માયા જલમાં એ પડે પ્રાણીઓ, સુખ નથી કાંઈ સંસારે છે. ભવિ. ૧ આજ કાલિ પહેરમન ચિત, હું મેલીસ બહુ રિધ્ધાજી; હા હા હૂર્ત લેભ વસે ફરે, પણિ જિનધર્મ ન કીધેછે. ભગ ૨ અંજલી માહિં જલને રાખતાં, તે સવિ નીંકલી જા ; ઇમ દિવસે દિવસે આઉખું ઘટે, પણ જિનધર્મ ન થાયૅજી. ભ૦ ૩ પ્રહ મહિં તે મધ્યાને નહી, તે સંધ્યા નહી ભાવે; અરે ભવિપ્રાણી ! મત સૂઈ રહે, જિનમેં ચિત્ત લાજી. ભ૦ ૪ ૧ પાલે શુદ્ધ અચાર–પાઠાંતર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy