SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨૩) સંધપાત સમસિહ. આમ હવાથી શ્રીસંઘની અનુજ્ઞા થાય તે હું તીર્થાધિપતિ કરાવું, મ. વસ્તુપાલે પહેલાં મમ્માણ ખાણથી આણેલી ફલહી ભેંયરામાં અક્ષત વિદ્યમાન છે, એ ફલહી મંત્રીશ્વરે શ્રીસંઘના ઉલ્લંગમાં સ્થાપી છે; તે શ્રીસંઘના આદેશથી તે અથવા બીજા કરાવું.” સમરાશાહની તથા તેના પિતા દેસલની પ્રશંસા કરી સંઘે પ્રત્યુત્તર આ કે-“મંત્રીએ રત્નભૂત એ પૂર્વોક્ત ફલહી ઘણુ દ્રવ્યના વ્યયથી આણેલી છે, તેને સ્થાપવાને અત્યારે અવસર નથી. તો આરાસણ ફલહીથી તું નવી પ્રતિમા કરાવ” સમરાશાહે સંઘના આદેશને શિર ચડાવી ઘરે જઈ પિતાના પિતા દેસલસાહ આગળ તે આદેશ જણાવ્યો. રસકાર ચાથી ભાષામાં જણાવે છે કે-શ્રીસંઘને આદેશ મળતાં અતિધર્મિષ્ઠ ચિત્તવાળા સં. દેસલ અતિર્ષિત થયા. સમરશાહ સાથે ઉપાશ્રયમાં જઈ સિદ્ધસૂરિને પ્રણામ કરી તેઓએ વિનંતિ કરી કેઆપના પસાયથી અહે અનેક મને રથ સફલ કર્યા છે, શત્રુંજય તીર્થ ઉદ્ભરવા ભાવ ઉપજે છે, આપના એક તપાધનને સહાયક તરીકે ૧ મંત્રીશ્વર વસ્તુપાલે આ મમ્માણ ફલહી મેજદીન સુલતાન અને સં. પૂહ દારા કેવી યુકિત પ્રયુકિતથી મેળવી હતી; તે માટે રાજશેખરસૂરિકૃત પ્રબંધ કેપમાં વસ્તુપાલપ્રબંધ' વિગેરે જૂઓ. સંક્ષેપમાં નીચે પ્રમાણે – વસ્તુપાલમત્રોએ ખંભાતની સમી ૫ આવેલી મજદીન સુલતાનની માતાને પહેલાં લુંટાવી હતી, પછી સઘળું પાછું વાળવા પૂર્વક પહેરામણી કરી હજ સુધી સાથે જઈ ત્યાં ત્રણ લાખનું તોરણ કરાવી પાછી મોકલી હતી. તેણી દીલી પહોંચી, ત્યારે સામે આવેલા મોજદીન સુલતાને પૂછયું કે -અમ્મા! સુખે યાત્રા થઈ તેણી(મજદીન સુલતાનની મા)એ કહ્યું કે- સ્વધર્મપુત્ર વસ્તુપાલના પસાથી” ત્યાર પછી સુલતાને વસ્તુપાલને બાંધવ તરીકે સ્વીકાર્યો. વસ્તુપાલને દિલ્લીમાં સામે જવા પૂર્વક મહોત્સવથી બેલા. પિતાનું અર્ધરાજય દેવા લાગતાં મંત્રીએ નાગપુર નાગોર)ની સમીપ રહેલ મમ્માણિ ખાણુની ત્રણ પ્રતિમા માગી. (મન્ના નાનપુરા સન્માધિવાળપ્રતિમાત્રથે તમ ) તુષ્ટ થયેલા સુલતાને ખાણપી. ત્યાર પછી સ્વસ્થાને આવી મમ્માણી શ્રી શત્રુંજયના યુગાદિજિનની પ્રતિમા, પુંડરીક પ્રતિમા, અને તેજલપુરની પાર્શ્વપ્રતિમા એ ત્રણ પ્રતિમા પ્રતિષ્ઠા કરાવી પૂજ્ય કરી હતી.” –ઉપદેશતરંગિણી (થ. વિ. ગ્રંથમાલાથી પ્રકાશિત પુ. ૧૩-૩, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy