SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચ કરોડ સર્જાય કરી દિવસે કદી પણ નિદ્રા લેતા નહિ, ૧૧ દ્રવ્ય સિવાય અન્ય દ્રવ્યના પચ્ચખાણ લીધા, ને પાંચ વિગય ( વિકૃતિ) ને ત્યાગ કર્યો. હમેશ એક વખત જમતા. સાંજે ચેવિહાર કરતા. તેમને ૧૮ યક્ષ સાંનિધ રહેતા. સ્વામીવાત્સલ્ય કરાવી તેમાં એક લાખ અને એગણસાઠ હજાર સ્વધર્મીઓને જમાડયા. આવા મેટા જમણ કરનારા શ્રીમંત અને આજ્ઞાધીન ચાવડા આચાર્યના તે સમે હતા. સ્થલે સ્થલે જઈ શ્રાવકને પ્રતિબંધ આપી ઉગ્રવિહાર કરતા. રાજનગર પાસેના અહમદપુરમાં એકદા ચાતુર્માસ કર્યું. ત્યાંથી બીબીપુરમાં કર્યું. અત્રે આગ્રાથી સંઘવી ગોવર્ધનદાસ વાંદવા આખ્યા તેમણે પૂજા પ્રભાવનાદિમાં અતુલ દ્રવ્ય ખર્ચો. આ વખતે વાર પ્રકૃતિથી શરીરમાં વેદના થઈ. ચોરાસી ગચ્છના શ્રાવક, યતિ વગેર વંદનાથે આવ્યા. અને આચાર્યની સુખાકારી નિમિતે અનેક ત૫ કર્યો અને મહાજને દાનમાં નવ હજાર ખર્યા. સાતમે દિવસે પુરાય પ્રભાવે શરીર સ્વસ્થ થયું. એક માસમાં બીબીપુર રહી અને રાજનગરમાં આવી માસ કલ્પ કર્યો. કેટલાકને વાચક તે કેટલાકને પંડિત પદ ત્યાં આપ્યાં. પછી સિદ્ધાચલ, અજાહરા પાશ્વનાથ તીર્થન યાત્રા કરવા ચાલ્યા. દવનગરથી ભણશાલી રાયચંદે આ અવસરે આવી આગાયને સ્વનગરમાં પધારવા વિનંતિ કરી. સૂરિજી વિમલાચલની યાત્રા કરી દીવ પહોંચ્યા, ત્યાંના આદિ જિનેશ્વરને જુહારી અનેક અભિગત વૈરાગ્ય હેતુ એ આદર્યો. જાહરા પાર્શ્વનાથને વાલે હીરવિજ્યસૂરિના શુભને નમી ઉનામાં આવ્યા. સંઘે પ્રવેશોત્સવ આબરથી કરો, અહીં આચાર્ય વિનયપ્રભસૂરિ વગેરેને બેલાવી રૂવ શિક્ષા આપી ધર્મ સંભળાવ્યું. સર્વ જીવને ખમાવી સં. ૧૭૧૩ ના આપાડ માસની ઉજળી આઠમે સૂવ સિદ્ધાંત શ્રવણ કરી વિવિહાર અણસણ આદર્યું. દશમને દિને ચેવિહાર અણુશણ કરી (૧૧ મે દિન) દેહોત્સર્ગ કર્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy