SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ રાસ સાર. ૧૧૨ ગ્રંથાને અભ્યાસ કરવાનું તેણીએ ચાલુ રાખ્યુ હતુ. રત્નસિ ંહસૂરિએ આ માલકુમારી સાધ્વી ધમ લક્ષ્મીને સ', ૧૫૦૧ માં મહત્તરાપદ આપ્યું. ત્યાર પછી માલવદેશમાં વિખ્યાત માંડવગઢમાં સૂરિ અને મહત્તરા મને વિહાર કરી ગયાં. મહત્તરા ધમ'લક્ષ્મીએ શ્રાવિકાઓને અતિ ઉત્તમ ઉપદેશ અને એધ આપવા માંડયા. તેની અનેક શિષ્યા એમાં વિવેકશ્રી નામની પ્રવતિની હતી. આ માંડવગઢમાં પ્રવેશ કરવાનું વર્ષ સંવત્ ૧૫૦૭ છે. તે વખતે સ’ઘમાં મ’ડણુ અને ભીમ બંને ભાઇએ સંઘપતિ સાની માણેક ભેાજા વગેરેએ આ મહત્તરા પ્રત્યે ઘણે! પૂજ્યભાવ દાખવ્યેા હતા. આ કૃતિ રચનાર એસવંશી—આનંદમુનિ છે. ઉદયચૂલા મહત્તરા. ૨૬( પૃ. ૨૨૧-૨૨૨) શ્રીલક્ષ્મીસાગરસાર યુગપ્રધાન હતા અને તેમણે ઉદયચૂલાને મહત્તરાપદ આપ્યુ હતુ. તેણીના સંસારપક્ષમાં પિતાનું નામ કર્માંસી હતું. અને માતાનું નામ કરમાદે હતું. તે શિવચૂલાની પાટે આવ્યા. , આ મહત્તરાના ગુણાનુવાદમાં ‘તુહ વાણી અભિનવી સુખડી, સુણી નીગમઈ વિયણ ભૂખડી ' એમ જણાવેલું છે તે પરથી એ ચાસ થાય છે કે સાધ્વીઓ પૂર્વે શ્રાવિકાવર્ગાદિ સમુદાયમાં વ્યાખ્યાન આપતી હતી. હાલમાં તેમ થતું નથી, માટે જ આ વાત પર લક્ષ્ય ખેંચવામાં આવે છે. ગુણનિધાનસુરિ-સ્તુાત ( અ'ચલગચ્છ) ૨૭ ( પૃ.૨૨૩ ) આ સૂરિ અચલગચ્છમાં ૬૨ મા પટ્ટધર થયા. તેમના જન્મ પાટણ નગરમાં શ્રી ( માલી ) વંશમાં નગરાજ નામે શેઠની લીલાદેવી ભાર્યાંથી સવત્ ૧૫૪૮ ના માહ સુદમાં થયા. નામ સેાનપાલ હતુ. ( આમ અચલગચ્છની પટ્ટાવલિમાં જણુાવ્યુ છે. આ સુરિની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy