SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ રાસ-સાર, ઉક્ત લમસાગરસૂરિ પાસે સં. ૧૫૨૮ માં દીક્ષા તે પુત્રે લીધી. નામ હેમવિમલ રાખ્યું. સુમતિસાધુએ સૂરિ પાસે રહી સર્વ શાસ્ત્રને અભ્યાસ કર્યો. એક વખતે તે બંને પંચલારા ગામમાં આવ્યા. ત્યાંના સંઘપતિ નામે પાતરાજ ( પાતાકથી કરેલા સૂરિપદ મહેત્સવ પૂર્વક હેમવિમલને સૂરિપદ (સં. ૧૫૪૮) માં ગચ્છ નાયક પદ સુમતિ સાધુસૂરિએ આપ્યું. ત્યાંથી વિહાર કરતાં ઈડરમાં આવ્યા. અત્ર ગૂર્જર, માલવ, મહઠ, સેરઠ દક્ષિણ દેશના તેમ ગામે ગામના સંઘે મળ્યા હતા. તેમણે હેમવિમલસૂરિને તપગચ્છ ભાર સેં. આને (ગચ્છ નાયક પદને) માહત્સવ કે ઠારી શ્રી સાયર તથા સહજપાલ (શ્રીપાલ) બંનેએ ઉત્સાહથી કર્યો. સરખા-સોમવિમલકૃત ગચ્છનાયક પટ્ટાવલી સઝાય ઐતિહાસિક સઝાયમાલા પૂ. ૪૭ કે જેમાં જણાવે છે કે ગુરૂવિહાર કરતાં પહુતા પુર પંચલાસી, હેમવિમલસૂરીસર થાપ્યા મન ઉલા પંજર અઠતાલિપદ ઉછવ અધિકાર તિહાં સંઘપતિ પતે વેચેવિત્ત અનિવાર ઈડરગઢ મેટે સેહે ભાણે ભૂપાલ, તિહાં વસે કોઠારી સાયરને શ્રીપાલ, માંડે ગરછ નાયકપદ ઉછવ મુંજગ, ચિહું દિસના શ્રીસંઘ આવે કરત રાગ ૪૧ આ ફાગ નામની કૃતિ દાનવર્ધન નામના પંડિતના શિષ્ય હંસધીરે સં. ૧૫૫૪ ના શ્રાવણ માસમાં રચી છે. બીજી કૃતિ એક સઝાય છે તેમાં ઉપર જણાવ્યું તેથી કંઈ વિશેષ મળી આવતું નથી અને તેમાં કર્તાએ પિતાનું નામ જણાવ્યું નથી. એક લઘુ પિશાલિક પટ્ટાવલિમાં વધુમાં જણાવ્યું છે કે - હેમવિમલસૂરિએ ગચ્છનાયક પદ લીધું તે સમયમાં ઈદનદી સૂરિએ અને કમલકલશસૂરિએ જુદા જુદા એમ બે ગણું નેખા પાડયા. તેમાં એકનું નામ કતબપુરા ગચ્છ અને બીજાનું ામ કમલકલશા મૂળશાખામાંથી પાણપુરા એ ત્રીજી શાખા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy