SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ હેમવિમલસૂરિ હેમશાખા ઉભી થઈ. સં. ૧૫૫૦માં ટેવે આપેલા સ્વપ્નથી રતંભતીર્થના શ્રીસંઘ સામે શ્રી શત્રુંજયની તીર્થયાત્રા મહોત્સવથી કરી. સં. ૧૫૫રમાં સની છવા જાગાએ કરેલા પ્રતિષ્ઠા મહોત્સવમાં શ્રીદાનધીર સૂરિને સૂરિપદ આપ્યું, પરંતુ તેમનું ટૂંકું આયુષ્ય હે છ માસમાં તે સ્વર્ગે ગયા. ત્યાર પછી ગુર (હેમવિમલસૂરિ) બાલપુરમાં ચોમાસું રહ્યા ત્યાં સં. ધિરાની સાંનિધ્યે શ્રીસૂરિ મત્ર સાથે. સૂરિમત્રના અધિષ્ઠાયકે વર આપે ( ઉપરોક્ત કતબપુરા ગચ્છમાંથી હર્ષવિનય સૂરિએ નિગમ મત કહા અને તેનું બીજું નામ ભૂકટીયા મત પડયું. ત્યાર પછી હર્ષવિનય સૂરિએ નિગમમત છે દી અને બ્રાહ્મણએ તે રા. સં. ૧૫૬રમાં થિરપદ્ર (થરાદ) નગરમાં કટુક વણિકે કટુક (કડવા ) મત કહાડ. તેમાં ગુરૂ પ્રત્યે દ્વેષ-એટલે સત્ય ગુરૂ કોઈ નથી એ સિદ્ધાંત છે. સં. ૧૫૭૦ માં ૯પક મતમાંથી નીકળી વીજા નામના વેશધારીએ વીજામત કાઢ. તેના બે ભંગ છે) સં. ૧૫૭૦ માં હેમવિમલસૂરિએ ડાભિલા ગામમાં ખંભાતીર્થના સેની જીવા જાગાએ આવી મહા મહોત્સવથી શ્રી આણું વિમલસૂરિને સૂરિ. પદ, અને દાનશેખર ગણિ અને માણિકશેખર ગણિ એ બેને વાચક પદ આપ્યાં. તથા એક સાધ્વીને મહત્તશ પટ આપ્યું. સં. ૧૫૭૨ માં શ્રી સ્તંભતીર્થ જવાને ઈલાકાકાર (ઈડરથી) ગુરૂ ચાલ્યા. કર્પટવાણિજ્ય (કપડવંજ ) માં શ્રી પૂજ્યનાં પગલાં થયાં ત્યારે દેઆણંદે સુબ્રાણના આગમન સમયે જેમ તેલીઆ તેરણ થાય છે તેમ સર્વત્ર ધ્વજારોપણ આદિ કરી ઉત્સવપૂર્વક પ્રવેશ મહત્સવ કર્યો. તે જાણતાં એક પિશુને પાતસાહ મુદાફર પાસે ચાડી કરી કે આવી રીતે રાજાને ગ્ય) પ્રવેશત્સવ કર્યો. આથી કપડવંજમાં બંદાઓ મેકલ્યા. ગુરૂએ પૂર્વ તરફ ચાલી ચુણેલિ ગ્રામ આવી ત્યાંથી શ્રાવકને વિશ્વ આવશે માટે રાત્રિએ ચાલવું એગ્ય છે એમ કહી રાતેરાત ચાલી સોજીત્રા ગામમાં આવ્યા. સવારે બંદાઓ ગુરૂની શોધમાં ચુણેસિ ગામમાં આવી ગ્રામાધીશને પૂછયું કે ગુરૂ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy