SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ મંત્રી કર્મચ૬ વશપ્રમ ધ કરવાના છે, અને તસ*'ધી વિશેષ ઐતિહાસિક ઉદ્ઘાપાડુ પણ તેમાં જ કરવાના ધાર્યા છે, તેથી આ સ્થળે ફક્ત ' સાર’ માત્ર જ ાપી અને થ્રેડોક અપેક્ષિત માહાસ'મધ મેળવીને સતાષ પકડીશુ. ૪ર સસ્કૃત-પ્ર ́ધના લેખકે, મત્રોના પૂર્વજો સમધી જે હકીકત લખી છે તે કયાંથી મેળવી ? એ શકા થવી સાહજિક છે, અને તેનું સમાધાન કરવા, એ લેખક પોતે જ પ્રથાંન્ત કહે છે કે वंश्यावली वाचक पुण्यसार मुखाद्यथाऽश्रावि तथा विविच्य । अस्माभिरप्यादर सारचित्तलिवीकतेयं कृतिनां सुखाय ॥ અર્થાત્~~આ બધી વશ્યાવલી અને વાચક પુણ્યસારને મુખેથી જેવી સાંભળી તેવી જ આદરયુકત ભાવથી લખી છે. આથી એ ધ્યાનમાં રાખવા જેવું છે કે મંત્રી કમ ચદ્ર સખથી જેટલી હકીકત છે તેમાં તે સ ંદેહને સ્થાન હોઇ શકે જ નહિ. કારણ કે ગ્રંથકત્તાઁ તે તે સમયે વિદ્યમાન જ છે, એટલુ જ નહિ, પણ કેટલાંક મનાવા તો તેની સન્મુખ જ બનેલાં હોઇ શકે છે; પરંતુ, તે મત્રીના પૂર્વેના સેકટા વર્ષો ઉપર થઇ ગએલા પૂર્વજો સંબધી જે વણન છે તેમાં કિચિત્ અન્યથા કે તિશક્તિયુક્ત પણુ હોય તેમાં અસ ંભવ જેવુ’ નથી, તેની સત્યાસત્યના કે ઐતિહાસિકતાના નિર્ણય કરવા માટે આપણી પાસે કાંઇ સાધન નથી; અને ગ્રંથ લેખકે જેના મુખથી સાંભળી પોતે આ પ્રખંધ લખ્યા છે, તે વણ ન-કરનારે પણ, પરાપૂર્વથી ચાલતી આવેલી લોક કથા કે ભાટા-ચારણાના મોઢેથી સાંભળીને જ તેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હશે, એ શિવાય બીજા સાધના તેના માટે પણ નહિ જ હોય. આવી સ્થિતિમાં, આ પ્રાધમાં, મ ત્રીના પૂર્વજો સબંધી તેમજ જે જે રાજાએ વિગેરેના ઉલ્લેખ કરેલા છે તેમના પત્તા આધુનિક ઇતિહાસામાં ન મળે કે અસ'અદ્વૈતા જેવુ જણાય તે તે વખતે આ ઉપર્યુકત કથન અવશ્ય ધ્યાનમાં રાખવાનું છે. તેમજ આપણા આધુનિક ઇતિહાસામાં પણ કયાં પૂર્ણતા કે સુસંગતતા છે કે જેથી તેમના ઉપર સ`પૂર્ણ વિશ્વાસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy