SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ શમસાર. હર રહી ગઈ છે. આ ઉપદેશ અને ચેતવર્ણી પી તે મહાપુરૂષે સ્વ ત્રાસ કી. રાજાએ તેના તે બંને પુત્રોને બહુ શોક પ્રદર્શિત કરી તેમને વિકાનેર આવવા અને પિતાનું મુખ્ય પદ લેવા કહ્યુ. પણ તે ફાગઢ ગયુ. પોતાની મનમાં ધારેલી નાચ કાણામાં અને પેતાની વેર લેવાની પ્રતિજ્ઞા તાઅને હા ઘણું લાગ્યું, સન. ૧૯૧૧ માં તેને ભયંકર તેને રાગ પ્રાણઘાતક નિવડયા, મરણુ નજીક જાણી પાતાના પુત્ર સૂરિસહુને પોતાની પાસે લાવી અંતિમ ઉપદેશ આપ્યા. મા થયા. અને : મારા પુત્ર, હું નિરાશા લઇને મરૂ છું. મારી છેલી સલાહ તને એ આપુ છું કે કર્મ ચંદ્ર અચ્છાવતના પુત્રાને વકાનેર પાછા લાવી તેમને તેમના (પતાના પાપ માટે પૂરી નસીહત આપજે. ” આ કહી રાજા સ્વગે સર્યાં. રાયસિંહ પછી દલપતસિહ ગાદીપર આળ્યે, અને તેણે સુમારે બે વર્ષ જ ગય કર્યું. ઇ. સ. ૧૬૧૩ માં સુસિંહ રાજા થયા. પેાતાના પ મરતી વખતે જે પેાતાની ઇચ્છા જણાવી હતી તે સુરસિંહ ભૂઃ ન હતા, પણ પેતાના પિતાએ જે પ્રપૌંચ કરી કમ’ચંદ્રના કુટુંબપર વેર લેવાના આજ્ઞા કરી હતી તેની તક જોઈ બેઠા હતા. પે રાજ્યારાહણુ થયા પછી તુરતજ તે દિલ્હી ગયા. ત્યાં મુરાદ બે કાર્ય સાધવાની હતી. એક તે બાદશાહની સલામી લેવી. અને બીજી અચ્છાવત કુટુ ખને વિકાનેર આણવું. આમાં પેાતે વિજય મેળ્યા. તેણે ભાગચંદ અને લખમીચંદ મંનેને મળી તેને ઘણા પવિત્ર વચના તથા ખાત્રી આપી અને વિકાનેર પેાતાની સાથે આવવા તેઓની હા મેળવી. જવાની. નિષ્ફળતા મળવાથી દેવાથી રાયસિંહને પેાતાને ઢાઇ પણ જાતની આંચ આવશે નહિ એવી ઢાંગવાળી ખાત્રીથી લલચાઇ, તેમજ પેાતાના જુના હકકો બધા સ્વાધીન કરવામાં આવશે એવી આશા આપી હતી તેથી-માવત મધુઓએ પોતાના કુટુંબ સહિત પાતાના સ્વદેશ પ્રત્યે પ્રયાણ કર્યું.. તે મનમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy