SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ - રાસસાર (૧૬) સેનાના દાંડાવાળા, રૂપાના તાંતણાઓથી બનાવેલ બીજા બે ચામરે આપ્યા, સેના-રૂપાના અને પિત્તલના કલશે આપ્યા. રૂપ્યમય મનેહર આરતી, મંગલદી વિગેરે આપ્યું. સઘળી ચોકીઓ અને મંડપમાં પટ્ટફૂલવાળા, મેતીઓના ઝુમખાવાળા ચંદરવા બાંધ્યા. જિનેશ્વરની આગળ અખંડ અક્ષત, મગ, સોપારી, નાળિયેર, વિભૂષણે વિગેરેથી સં. દેસલે મેરુ પૂ. મેરુ પર થયેલ જિનજન્માભિષેકનું અનુકરણ કર્યું. ઉપવાસી વતનિષ્ઠ સં. દેસલે પુત્ર પત્ર સાથે બીજા સર્વ જિનેને | પૂછ દસ દિવસનો ઓચ્છવ કર્યો. ઘનસાર, * શ્રીખંડ, પુષ્પ, કપુરથી વિલેપન ક્યું. રાત્રે (2) સાહણપાલે કરતૂરીન વિલેપનથી શોભાવ્યું. વિવિધ લાખ ફ્લેથી સાહણે વિચિત્ર મહાપૂજા કરી. સમરાશાહે જિનેશ્વરની આગળ ઘનસારથી શ્રેષ્ઠ કાલાવરુ ધૂપ પ્રજવલિત કર્યો. દેસલે સહજપાલ સાથે મંડપમાં બેસી, અરિહંત પ્રભુ તરફ દષ્ટિ થાપી, તીર્થનાથના ગુણેમાં સાવધાન થઈ પ્રેક્ષણક્ષણ કરાવ્યું. સવારે (બીજે દિવસે) દેસલે સિદ્ધસૂરિ ગુરુને પગે લાગી સુવિ હિત સર્વ સાધુઓને સંપૂર્ણ તૃપ્તિકારક ભકતદાન વિગેરે પાનથી પડિલાથી પુત્ર સાથે પારણું કર્યું. ચારણ, ગાયક, ભાટ વિ સર્વને યથેષ્ટ ભજનાદિ આપ્યું. દીન, અનાથ દક્ટ્રિો માટે સત્રાગાર( દાનશાળા) ખુલ્લું મૂકયું. દશ દિવસ ઓચ્છવ થયા પછી ૧૧ મા દિવસે પ્રભાતે સિદ્ધસૂ રિગુના હાથે દસલશાહે સંઘ સાથે પ્રભુને કંકણબંધ-મેક્ષ કરાવ્યો. સં દેર લે વિશ્વ પ્રભુને પોતાનાં કરાવેલાં નવાં આભૂષણે મુકુટ, હાર, રૈવેયક (કઠે), અંગદ, કુંડલ વિગેરેથી પૂજ્યા. બીજા ભાએ પણું અનુક્રમે મનહર મહાવજે બાંધ્યા, મેરુ ભરાવ્યા, સ્નાત્રા કરાવ્યાં, સંઘમાં આવેલા સંઘપુએ પિતાપિતાના વારાએ સર્વ મહાપૂજાદાનસત્રો કરાવ્યાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy