SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૭) સંધપતિ સમરસિંહ. જૈનમંદિર (શાંતિજિનાલય) ના શિલાલેખમાં જણાવ્યું છે. જૂઓ જેસલમેસ્માં સૂચી પૃ. ૬૫] તેઓ લેકહિતાચાર્યને પિતાના પદની શિક્ષા આપી પાટણમાં સં. ૧૪૩૨ ના ભાદ્રપદ સુદ (એક પટ્ટાવલિમાં વદ લખ્યું છે) ૧૧ ને દિને સ્વર્ગવાસ પામ્યા. તેઓ પંચમી તિથિએ ઉપવાસ કરતા. તેમણે બાર ગામમાં અમારિ ઘોષણા કરાવી હતી. સુરતાણ સનાત દેસલહર સારંગનશ્રાએ શ્રી શત્રુંજયની યાત્રા કરી. સા. કેચરે સલખણપુરે પસાર કીધે. પાંચ પ્રાતષ્ઠાકારક આચારિજ ઉપાધ્યાય વાચક મહત્તર પ્રવૃતિની પદ સ્થાપક હતા. એમ એક પટ્ટાવલિ જણાવે છે. તેને પાટે શ્રીજિનરાજસૂરિ આવ્યા. આમાંના રાસના કર્તા જ્ઞાનકલશ, ચરિત્રનાયકના શિષ્ય લાગે છે. આ પટ્ટાભિષેકરા જિનદયસૂરિને જિનચંદ્રસૂરિના પટ્ટ પર સ્થાપિત કર્યા, તે અવસરમાં (સં. ૧૪૧૫ ની આસપાસમાં) રચાયે હશે એમ જણાય છે. જ્યારે વિવાહલાના કર્તા મેરુનંદનગણિ પિતાને જિનદયસૂરિના હસ્તદીક્ષિત શિષ્ય તરીકે ઓળખાવે છે. આ વિવાહલે જિનદયસૂરિના સ્વર્ગવાસ ( વિ. સં. ૧૪૩૨ પછી (૪૨ મી ગાથાથી સમજાતા આશય પ્રમાણે સદગતની સ્તુપ -પ્રતિમા સ્થાપિત થયા પછી) રચાયેલે જણાય છે. અને કૃતિની રચના બહુ સારી છે. પ્રા. 5. ના અભ્યાસીઓને વિશેષ આનંદદાયક છે. સંઘપતિ સમરસિહ. રાસ ૩૨ (પૃ. ૨૩૮-૨૫૩), જૈન સમાજમાં મહામાત્ય વસ્તુપાળની પછી કીતિશાળી પદે સંઘપતિ સમરસિંહ જ શેભી શકે છે. હાલમાં જેમ લેખકે પૂર્વાપરની બાબતેને યથાસ્થાને ગોઠવી વિરપુરુને અમર કરી શકે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy