SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ SURER પૉંડિત વૃદ્ધિવિજયગણુ. תנחל (રાસ ર, પૃષ્ઠ ૧૪-૨૧. ) Jain Education International છયલ છબીલા જન ઘણા રે, નિવસ્ આદિ જિણેસર દેહરૂ ૨, પ્રણમૈં પ્રેમ રા le શ્રીવિજયસિ’હસૂરિના સુપ્રસિદ્ધ શિષ્ય સત્યવિજય પતિ થયા, તેમણે ગચ્છનાયકની અનુજ્ઞા લઇ ક્રિયાદ્ધાર કરી સવિત્ત માની શુભ સ્થાપના કરી. તેમના શિષ્ય કહા યા પ્રશિષ્ય કહેા નામે પતિ વૃદ્ધિવિજયગણિ કે જેઓ તે સમયમાં તપસીના ઉપનામથી સંવિજ્ઞ-સમુદાયમાં પ્રસિદ્ધિ પામ્યા હતા. તેમનુ નિર્વાણ, તેમના શિષ્ય હ'સવિજયની ઇચ્છાથી કવિ સુખસાગરે રચ્યુ છે. તેનો ટુક સાર આ પ્રમાણે TUE [EURU પ્રથમ કવિ સત્તર હજાર ગામવાળા ગુર્જરદેશના મહિમા વર્ણવતાં શંખેશ્વર, પાટણ, પાલણપુર અને તાર’ગા આદિ પ્રસિદ્ધ તીર્થ સ્થળે। જણાવી હાલના વડનગરા નાગરાનુ' ઉત્પત્તિસ્થાન નામે વડનગર ( સંસ્કૃતમાં વૃદ્ધનગર) કે જેને પહેલાં આનંદપુર પણ કહેવામાં આવતું હતુ, તેનું વર્ણન કરે છે. E mu For Private & Personal Use Only નાગર લોક; થાક, *આ કડીના ભાવાર્થ એવા છે કે—વડનગરમાં સુખી અને આનંદી એવા ઘણા નાગર વસે છે કે જે પ્રેમપૂર્વક આદિનાથ ભગવાનના મંદિરમાં (કે જે વડનગરમાં મુખ્ય મંદિર હાઈ તીર્થં ભૂત ગણાય છે ) પ્રભુની પૂજા કરે છે. આથી એ સિદ્ધ થાય છે કે પ્રથમ નાગરા પણ પાક જૈનધર્મ પાળનારા હતા. એ કથનને બીજા પણ અનેક શિલાલેખા-પ્રશસ્તિ વિગેરેથી ચાસ પુષ્ટિ મળે છે. www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy