SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ રાસ-સાય લઇ મેપાને ઉજડ કરતા, પછી તે જોધપુર ઝનાના જંગલમાંથી લઈ આવ્યા. ૫ જોધા પોતાના પુત્ર વિક્રમને ખેલાવી (અંત સમયે) કહેવા લાગ્યા કે જે સ્વભુજથી પૃથ્વી મેળવી રાજ્ય કરે છે તે ખરેખર પુત્ર છે, માટે વછરાજ મંત્રીની સલાહ લઇ તેને સાથે રાખી જંગલ દેશ લઇ રાજ કરજો. મંત્રીને પણ શિખમણુ આપી કે જરા પણ નમતું ન મૂકતાં શત્રુને છલ ખલથી વશ કરો, અને કેઇ પણ કામ એવુ‘ ન થાય કે જેથી લાજ આવે. વિક્રમને તમારા ખાળે ભળાવુ છુ. પછી તેણે સ્વર્ગવાસ કર્યાં. કાડુની ગામમાં રહી વિક્રમ રાજ્ય કરવા લાગ્યા. વછરાજે આ ગામને ગઢ કરાવ્યે. અને વાણિયા તેમજ બીજી વસ્તી ત્યાં વસવા આવેલ તેથી ગામની શેાલા વધી. વિક્રમે શુભ મુહુતે કાહુની ગામને કોડમદેસર એ નામ આપ્યું. વછરાજ ત્રિને ‘ પરભૂમિ પંચાનન ’ એ બિરૂદ મળ્યું. તે મ`ત્રીએ શત્રુજ્યાંતિક તીની યાત્રા કરી, દેરાઉરમાં જિનકુશલસૂરિની ( તેનીસ્મૃતિની ) યાત્રા કરી. મુલતાણના રાજાએ આ મંત્રીની કીર્તિ સાંભળી, પેાતાને ત્યાં મેલાવી એક છત્ર ભેટ આપ્યુ. ૧ જોધે.—( સ. ૧૯૯૩-૧૫૪૮) તેણે કાવની ગામમાં ઘણા વિપત્તિના દિન નિવડ્યા. સાત વર્ષ પછી સ. ૧૫૦૦ માં પેાતાના પિતા રિડમલજીની ભડારની ગાદી શિશાદિયા પાસેથી પાછી લીધી. સ. ૧૫૩૫માં મારવાડની પ્રાચીન રાજધાની માંડેરને છેડી પોતાના નામવા જોધપુર વસાવી એક સુદઢ ગઢ ત્યાં બંધાવ્યેા. ૨ વીકાજી ( ક્રિમ ) આ જોધાજીને ત્રીજો બેટા હતા. તેણે વીકાનેર ક્રમ સ્થાપુ' તેતા વૃત્તાન્ત એ છે કે જોધાના નાના ભાઈ કાન્હલજી રાજદ્વારે વીકાજી સાથે જતાં વ્હેધાએ ‘‘હસતા કહ્યું કે ભત્રીજાને હાથ પકડી આજ તમે આવ્યા તે તેને કાષ્ઠ રાજ્ય અપાવશે એમ લાગે છે. કાન્હાજીએ ગંભીરતાથી તે વાત ઉપાડી લીધી, અને સ. ૧૫૨૭ માં વીકાજીને લઇ ૪૦૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy