________________
૧૭૯ વજીરપુર વાઙેજ સહી મળ્યા, મહાજન ગુણુઠાણું રે, સંઘ સકલ પ્રભુ દેખતાં, શ્રીજિનવરની સાખઇ રે; પંચ મહુવ્રત ઉચરઈં, ઉપસમચિતમાદ્ધિ રાખઇ રે. સૂત્ર સિદ્ધાંત પેાતઈ ગઈ, સમમાવઇ' બહુ સાર રે; ત્રિણ અહેારાત્ર જ ગણ્યા, નવકાર અખંડ ધાર રે, લાખ ચેારાસી જીવનઇ, ખમાવી બહુ રંગ રે; માહુ માન માંહિ નવિ પડયા, મમતા મેલી અંગ રે. અણુસણનઈં આરાધના, પાલી નિરતીચાર ૨; વરસ અઠ્ઠાવીસ જાણુઈ, ભોગવી સૂરિપદ સાર રે. ઉપસમ શ્રેણી પ્રભુ ચડયેા, ટાલી પાપના જાલ રે; ચારિત્ર પાલી નિરમલુ, કાલ માસિ' કરઇ કાલ રે. આસાઢ શુદ્ધિ ખીજ જાણીઈ, માસી દેવ વિમાન રે; સૂરીસર સુરપુર ગયા, સુરકુમારી કરઇ ગાન રે.
Jain Education International
ધન૦ ૨૨
For Private & Personal Use Only
ધન૦ ૨૩
ધન૦ ૨૪
ધન૦ ૨૫
ધન ૨૬
ધન૦ ૨૭
ડાળ.
એક દીન સારથપતિ ભણુઈ રે—એ દેશી.
તુજ નિરવાણિ થયા પછી રે, સ'ઘ સકલ દુખ થાય; કઇ બ્રહ્માંડ તૂટી પડયા હૈ, અકસ્માત કહવાયા રે. સુણિ સુણિ સાહિબા, એક કરૂ' અરદાસા રે,
કાં છે.ડયા નિરાસેા રે, સુણિ સુણુિ સાહિબા—આંકણી. ૩૦ હાહાકાર સઘલઇ થયા રે, અસંભવ એહુ વાત;
સુણિ॰ ૩૨
સૂરિ સવાઇ ઉઠિ ચલ્યા રે, જે હતા ધર્મને તાતા ૨. સઘ સકલ આસ્યા હતી હૈ, તપગછ રાખસ્યઇ ઠામ; આણુદ્ધવિમલસૂરિપરઇ', કરસ્યઇ ધર્મનાં કામેા રે. તે લાહેા મનમાંહિ રહ્યા, છેડ ગયા નિરધાર; લલિત વચને ખેલાવતા રે, આણી હું અપાર શ્રાવકે વિલાપજ બહુ કિયા રે, તે કહીએ નવી જાય; વીર નિર્વાણુ થયા પછી રે, જિમ ગાતમ ગણુધારા ૨. સુણિ૦ ૩૪
રે.
સુણિ૦ ૩૩
ધન૦ ૨૦
૨૯
સુણિ ૩૧
>
www.jainelibrary.org