SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ રાસ-રાસ ૪ સેાવિમલસૂરિ સ'. ૧૯૩૭ માં માગ શીષના દિને ચે સ્વગે ગયા. તેમણે મધા મળી ખસેા સાધુને દીક્ષા આપી હતી. હેમસેામસૂરિ પટ્ટ પર આવ્યા. તેમના જન્મ સ’. ૧૬૨૩ માં ધાણધાર દેશમાં ( પાલણપુર આદિ ) તેના નિ પપરપરા. વાસી પ્રાચ્વાટ જ્ઞાતિની વૃદ્ધ શાખામાં સા. જોધરાજને ત્યાં તેની પત્ની રૂડીથી થયા હતા. આઠ વર્ષની ઉંમર થઈ ત્યારે સામસૂરિ વિચરતા વિચરતા વડગ્રામે આવ્યા. ત્યાં સર્વ સઘ સહિત જોધરાજ પેાતાના ઉકત કુમાર હુ'સરાજને લઇને વક્રનાથે આવ્યા. ત્યાં દેશનાથી વૈરાગ્ય પામી હકુમારે સ. ૧૬૩૦ માં દીક્ષા લીધી. ત્યારે ઉપસ્થાપના નદિ મહોત્સવ સ’. પુણ્યપાલ વમાને કર્યાં. નામ અેમસામ પાડયું. સં. ૧૬૩૫ માં સ. લખમણે કરેલા મહેાત્સવપૂર્વક પડિત પદ આપ્યુ. સ ૧૬૩૯ ના વૈશાખ વદ બીજને દિને સં. લખમણે વૃદ્ધનગરમાં સર્વે સઘને દાન આપવા સાથે અને નવકારસી સહિત કરવા ઉત્સવપૂર્વક હમસે મને સમવિમલસૂરિએ સ્વહસ્તે સૂરિપદ આપ્યુ'. સ્વગચ્છને ચેાશી ગચ્છની પરિધાપનિકા થઈ. ત્યાર પછી અનુક્રમે વિમલસેમ, વિસાલસામ, ઉવેમલ, ગજસામ, મુનીદ્રસેામ, રાજસામ, આણંદસામ, ધ્રુવે દ્રવિમલસામ, તત્ત્વવિમલસેામ, અને પુન્યવિમલસેમ-સુરિ થયા. પરના સેવિમલસૂરિએ ગુજરાતી સાહિત્યમાં કલ્પસૂત્ર બાલાવબેધ ઉપરાંત રાસાએ આદિ ચેલ છે. તે નીચે પ્રમાણે છે. ગ્રા. ૐ ધમ્મિલકુમારરાસ. સ. ૧૬૧૫ (૩) ૧૫૯૧ ( ચંદ્રનધાનવલી તિથિ) પાસ સુદ ૧ ને રવીવાર ખંભાતમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy