SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ સધ્ધાંત સમરસિંહ, ( ૧૨૫ ) ટામાં પણ જુગારીએ પણ સોગઠીથી રમતા છતાં મારૂ” એવી વાણી કવિને બેલી શકતા નિહ. ના ઘેાડાએ પણ ગલાથી ગળેલા પાણીને પીતા હતા. માહેશ્વર છતાં પણ જૈનધર્મ પ્રત્યે શ્રદ્ધાવાળા જે રાજા હમ્મેશાં દિવસે જ લેાજન કરતા હતા. તેને મ.પાતા ગંભીરપ્રકૃતિ અને ગુણી હતા. સમાશાહનાં માણસા ભેટણા સાથે વિજ્ઞપ્તિ લઇ રાહા મહીપાલદેવના દર્શને ગયા. રાણાના આદેશથી મંત્રીએ ઉંચા સ્વરે વિજ્ઞપ્તિ વાંચી. તેના અ જાણી રાણાજી મહીપાત્ર માલ્યા સમરસિંહ ધન્ય છે, ના જન્મ સફૂલ છે, કે જેની મતિ આ કલિકાલમાં પણ કૃતયુગને અનુકૂલ છે. હું પણ ધન્યવાદને પાત્ર છું, કે જેને આરાસણ પાષાણેાની ખાણુ છે; અન્યથા આ વિષયમાં હું સ્મરણાચિત ક્યાંથી થાત ? પાતા મંત્રિ! સમરાશાહનું ભેટનું પિ આપ, પુણ્ય માટે ધન કેમ લેવાય ? ધન, પદ્મિવાર અને જીવિત વડે પણ ધમ કરાય છે, તે તે ભેટણામાત્રથી ફોગટ કેમ હારી જવાય ? તેમ જ બિખાને દવિભાગ ગ્રહણ કરનારાએ પાસેથી રાજાને જે વિભાગ ( કર ) લેવાય છે, તે પણ મેં હાલ મૂક્યા છે. આ કાય કરવામાં જે કઇ પણ જીવે, ત્યાં ત્યાં મ્હને પણ પુણ્યના અંશ હા એમ હું કહીશ. ” * * એ પ્રમાણે કહી મહીપાલરાજા સમરનાં માણસા અને મ. પાતા સાથે આરાસણની ખાણે ગયા. ત્યાં દલપાટન કરનાર સર્વાં સૂત્રધારાને સન્માન પૂર્ણાંક એલાવી મૂલબિંબ કલ્પ્ય સૂત્રધારે એ યશ્રેષ્ટ માગ્યે છતે મહીપાલરાણાએ તેનાથી અધિકની અનુમતિ આપી. શુભ મુ་તે રાજાએ ખાણ-પૂજાપૂર્વક આરંભ કરાવ્ચે. તે વખતે સમરાશાહનાં માણસાએ સાનાનાં આભૂષણા, વસ્ત્ર, તાંખલા, ભાજને વિગેરેથી સ સૂત્રધારોનું સન્માન કર્યું હતુ. મહાત્સવ કરી દાન આપી સત્રાગાર ભાજનશાલા ખુલ્લી મૂકી હતી. .. કા ને! આરંભ કરાવી મંત્રી પાતા )ને ત્યાં સ્થાપી અહીપાલરાજા વિસગમપુરે ગયા. રાજા અને સમરાશાહ પ્રતિદ્વિવસ જતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy