SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ વિષ્ણુધવિમલસૂરિ શ્રાવકાને વ્રત-નિયમ આપ્યાં. અને કેટલાંકાને દીક્ષા પણ અપી. પછી તાર’ગા, આબુ, નવાનગર, સિધ્ધાચલ, ગિરનાર, ઉદયપુર, ઉજેણી એમ અનેક સ્થળોએ કર્યાં-તીર્થ યાત્રા કરી. ત્યાંથી બુરહાનપુર ગયા. પછી ત્યાંથી સાદરે આવ્યા. ત્યાં એસવાલ જ્ઞાતિના સારાંખાઈના પુત્ર નામે મૂલચંદે દીક્ષા લીધી અને ભાવિમલ એવું નામ આપવામાં આવ્યુ. ચામાસા પછી ત્યાંથી વિહાર કરી ફરતા ફરતા ગાંદલી ગામે આવ્યા. ત્યાં એક વરસ રહ્યા. પછી ત્યાંથી ખાલાપુર ગયા અને ત્યાંથી અંતરીક્ષતીર્થની યાત્રા કરી આવી પાછા બાલાપુર આવ્યા. તે ચામાસુ` ત્યાંજ કર્યું. ત્યાં ઔરંગાબાદથી મીઠીબાઈ નામની ભાવિક શ્રાવિકા વાંઢવા અર્થે આવી. અને તેણીએ પોતાના ગામમાં આવવા ઘણા આગ્રહ કર્યાં. તે સ્વીકાર કરી વિહાર કરતા કરતા આરંગાબાદ આવ્યા. ત્યાં એક ચામાસુ` પુરૂ થયા પછી છ જણાએ ઘણી ધામધૂમથી દીક્ષા લીધી. પછી ત્યાંથી ઇલેારાની યાત્રા કરવા ગયા. યાત્રા કરી પાછા ર'ગાબાદ આવ્યા અને ચામાસુ પણ ત્યાંજ રહ્યા. ઘણાક લેાકેાને ઉપદેશ આખ્યા. તેમાં કેટલાક નાગર વાણીયા જૈન ધર્મ સ્વીકારી શ્રાવક થયા. પછી ત્યાંના શ્રાવકાના આગ્રહથી સવત ૧૮૧૩ ના ફાગણ સુદી પંચમીના દિવસે મહિમાવિમલને સૂરિપદ આપ્યુ. શ્રાવકોએ ઘણા ઉત્સાહુથી સૂરિષદના મહાત્સવ ઉજવ્યો. પછી વિષ્ણુધવિમલસૂરિ, મહિમાવિમલસરિને આરગાબાદમાં મુકી પોતે જાલણે ગયા. ત્યાંથી પાછા ર'ગાબાદ આવ્યા . અને સવત્ ૧૮૧૪ ના માગસર વદી ૩ ના દ્વિવસે ત્યાંજ સ્વર્ગવાસ પામ્યા. આરગાબાદના શ્રાવક એ ઘણા આડ'બરની સાથે તેમના શબના અગ્નિસ'સ્કાર કર્યો, અને મરણ નિમિત્ત અનેક પ્રકારનાં દાનધમ કર્યા. છેવટે, વિષ્ણુધવિમલસૂરિની પૂર્વ પર‘પરા આપી છે, તે આ પ્રમાણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy