SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ સેમવિમલર. ૧૩ ત્યાંથી ચાલી ઈલદુગ (ઈરગ) માં આવ્યા. ત્યાં વૈશાખ સુદિ પૂર્ણિમા દિને ષષ્ટ તપ (છઠ) કર્યો. પાછલા પહેરે સૂર્યગુફામાં રહી કાર્યોત્સર્ગ કર્યો. દે. તેજાએ સા. સાલિગ સાથે આવી બીજા પહેરના સમયે આવી અભિગ્રહ પૂર્ણ કર્યો. સં ૧૬૦૫ માં સ્તંભતીર્થમાં ચાતુમસ રહ્યા. ત્યાં પારખ વાઘા મેઘાએ કરેલા મહત્સવ પુર:સર આચાર્યશ્રીને ગચ્છત્રય પરિધાપનિકા પરિધાન પૂર્વક દર્શન બહુ સંઘ મળી બહુ દ્રવ્યના વ્યયથી ગચ્છાધીશ પદ સં. ૧૬૦૫ ના માઘ સુદિ ૫ ને દિને આપવામાં આવ્યું. સં ૧૯૦૮ માં રાજપુરમાં ચાતુર્માસ રહ્યા. ચાતુર્માસ પછી રહબદપુરમાં માસકલ્પ કર્યો. ૧૪ અહીં એ અભિગ્રહ મન, શયન અને આહારના - ત્યાગ પૂરક લીધે કે સંઘવી રૂપચંદ ગૃહે બોલાવી પ્રથમ સેવા તિકા મોદક સહિત ચાર જુદી જાતના મોદક (લાડુ) આપશે ત્યારે પારણું કરીશ. છઠું દિને તે પૂરું થયું. સં. ૧૯૧૦ માં ફરી પત્તન (પાટણ) માં ચાતુર્માસ કરી વૈશાખ સુદ ૩ ને દિને પ્રતિષ્ઠા કરી. ચીઠી આ શ્રી અમીપાલે કરાવેલી સ્ફટિકમયી પ્રતિમા બે કહીર (વાસ) ની, અને ૨૫ પાષાણની પ્રતિમા સમવિમલે પ્રતિષ્ઠિત કરી. તેમાં પાંચ લાખ ટકના દ્રવ્યને વ્યય શ્રી અમીપાલે કર્યો. મ. ૧૬૧૭ માં અક્ષયર્ગમાં ચાતુર્માસ રહ્યા. આસો માસની સુદ ૧૪ દિને અશુભસૂચક કંઈક જોઈ આચાર સંઘને કહ્યું કે આ દુગનો ભંગ થશે. તે સાતમાં દિને બન્યું. ગુરૂ હાથિલ ગામમાં આવ્યા. તે સમયે કુંડ૫દ ગામમાં સરકીની ઉત્પત્તિ થઈ. ઘણા માણસો તથા પશુઓ મરી ગયા. તે વખતે હાથિલ ગામમાં શ્રી પૂજ્ય આવ્યા છે એમ જાણે તેના સંવે આવી વિનતિ કરી કે આપ પધારી મરકીનું નિવારણ કર. આચાર્યો ત્યાં જઈ મરકી નિવારી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy