SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ શસ-સાર .. પરબ (પ્રપા) માં પદ્માસનવાળી એવા પ્રકારના કાઈંસ કર્યાં કે જો કચરવાડા ગામમાંથી ચતુધિ સંઘ સહિત ૫ આ નંતિમ ગણુ આવીને વાંદો ત્યારે તે હાઉસગ્ગ પાળીશ. આ અભિગ્રડુ સાડા છ પહેારે પૂરા થયા. પછી અહમદાવાદ પ્રત્યે ચાલ્કા તેની નજદીમાં આવતાં એ અભિગ્રહ લીધે કે. ૯ માન રહેવું, સુવુ* નહિ, અને આહાર લેવે નહિ, ચંપક દુના ( ચાંપાનેરના ) પારેખ કાલા સુત પારેખ જીવરાજ પેાતાન! ઘેર લઈ જઈ ચાર ખાદ્યમાંથી ચાયા ખાદ્ય કાંઈક ન્યૂન આપશે ત્યારે પારણું કરીશ. નહિ તે પાટણ જઈ પારણુ કરીશ. આ અભિગ્રહ ચેથે દિન પૂર્ણ થશે. મે સ', ૧૯૦૨ માં હુમ્માવાદમાં ચાતુર્માસ રહ્યા. ૧૦ ભાદ્રપદ્મ સુદિ ૮ ને દિને એ અભિગ્રડ લીધે કે સાહીરા નામના શ્રાવક એ પ્રહર પછી પટક પપટિકા, ગુડપપ ટિકા, પાલિકા ( પોળી રોટલી ) પોતાના હાથથી વહા રાવશે ત્યારે પારણું કરીશ, પૂર્ણ થયા. આ અભિગ્રહ નવમે ૧૧ આશ્વિન સુદ-૧ ને દિને (પાટણ) ના સં. અમારા મિત્ર ગેરા કાઈ બવહાર વશે ત્યારે પારણુ કરીશ. પૂર્ણ થયા. Jain Education International અભિગ્ર લીધા કે પત્તન આવીને પેાતાને ૨ લ આ અભિગ્રડુ નવમે દિને ૧૨ તેજ વધે વાગડ દેશમાં ગેલ નગરમાં ચૈત્ર સુઃ ૧૪ દિને અભિગ્રહ લીધા કે પાછલા પારે ગ્રમાધિકારી મ`ત્રી કમલે વાંઢીને એમાલશે કે કાઉસગ્ગ પાળે તે હુ પાળીશ. આ ત્રીજે ઉપવાસે છ પહેરે અભિગ્રહ પશુ થયા. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy