SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ શશ-સાર, આપ્યું. નામ વિજયસેનસૂર પાડયું. તે વખતે વેગ અમૃતસિદ્ધિ અને અદ્ર મૃગશિરમાં હતું. શ્રી પૂજ્ય હીરસૂરિ ૧૯૩૦ માં પાટણમાં આવ્યા છે જેસંગજીને–વિજયસેનસૂરિને પોતાના પટ્ટધર સ્થાપીને હીરસૂરિ છે તેમને વંદન કર્યું. હવે હીરસૂરિની આજ્ઞા લઈ વિજયસેનસૂરિએ વતંત્ર વિહાર કરવા માંડે. જુદા જુદા દેશમાં જેવા કે દિલ્લી, લાહેર, આગ્રા, મારવાડ, ગુર્જરિ, સેરઠ, કોંકણ, કાન્હતકાનરા, હાલા (હાલાર) વગેરેમાં વિહાર કર્યો. શ્રી ભૂષણ ( દિગમ્બરી સાધુ હશે) એ નામના વાદીને સુરતમાં મદ ઉતાર્યો. રાજનગરમાં સૂબા ખાનખાનાને પિતાના ઉપદેશથી ખુશ ખુશ કરી નાંખ્યું કે જેથી તે તેમના દર્શને આવત. રાધનપુર જઈ ચાતુર્માસ કર્યું. ત્યાં અકબર બાદશાહનું નિમંત્ર આવ્યું. હીરસૂરિને વંદના કરી લાહેર જઈ ત્યાંના લોકેને પ્રબોધી શાહ જલાલુદીન અકબર બાદશાહને જઈ મળ્યા. બાદશાહ દર્શનથી પ્રસન્ન થયે બેધથી શીતલ થ. “હીરસૂરિ કરતાં પણ તમે સવાયા” એમ કહી “હીર સવાઈ” - સવાઈ હીરલા” એ નામનું બિરૂદ બાદશાહે આપ્યું. જીવ માટે અમારિ મેળવી, શત્રુંજયગિરિ તીર્થને ઉદ્ધાર કર્યો, અને અનેક બંદીજનેને મુક્ત કરાવ્યા. હીરસૂરિને બોલાવ્યા એકદમ નીકળી ગુજરાતમાં તેમને મળવા આવ્યા. અણહિલપુર પાટણમાં આવતાં ખબર મળી કે હિરસૂરિ દિવંગત થયા. શેક નિવારી ભટ્ટારક તરીકે તપગચ્છને ભાર લઈ અનેક સત્કાર્યો કર્યા. ૫૦ બિંબ પ્રતિષ્ઠા મોટી કરી (ખંભાતમાં સં. ૧૬૪૫ જેઠ સુદ ૧૫ ને દિન ) વિજય ચિંતામણિ પર્વનાથની પ્રતિષ્ઠા કરી, અનેક જણે મંદિરના ઉદ્ધાર કરાવ્યા. વિજયદેવસૂરિ ( કે જેના પિતાનું નામ ઘેરા અને માતાનું નામ રૂપ હતું અને એ રીવાલ વંશમાં જેને જન્મ હત) જેવાઓને દીક્ષા આપી, આઠને વાચક પદ પર સ્થાપ્યા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy