SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ રાસ-સા. તેઓ દધિપુર ( ડાઈ) મુકામે આવ્યા અને ત્યાંજ સંવત ૧૭૩૪ ના પોશ વદી બીજને દિને સૂરિએ કોલ કર્યો. આ રીતે ૫૫ વર્ષ ને માર માસ આયુષ્ય ભેગવી ચાર શિષ્ય નામે પંડિત રામવિજય, સુમાતવિજય, હેમવિજય અને ગંગવિજય મૂકી સૂરિએ સ્વર્ગગમન કર્યું. પાછળ તે ચારમાંના ગંગવિજયને રાજનગરના સંઘે પટ્ટધર સ્થાપ્યા અને નામ ગુણસાગરસૂરિ આપ્યું. શ્રીમાલી વૃદ્ધ શાખા (લા ?) ના સંઘે (ગદ્ર શાહ, કલ્યાણજી વગેરેએ ) આ આચાર્ય મહત્સવ સારી રીતે ઉજવ્યું. ઉક્ત ચાર શિષ્યમાંના એક નામે સુમતિવિજયે આ રાસ સંવત્ ૧૭૪૯ ના આષાઢ સુદ ૭ બુધવારે એટલે કે સૂરિના સ્વર્ગવાસ પછી ૧૯ વર્ષે રચ્ચે. આથી આ રાસની પ્રામાણિકતા અને વિશ્વસનીયતા સિદ્ધ થાય છે. સદગત વિદ્વાન શ્રાવક ચિમનલાલ ડાહ્યાભાઈ દલાલ, એમ. એ. દ્વારા, ખંભાતના જૈનમંડારમાંથી મળેલી ૭ પત્રાત્મક પ્રાચીન પ્રતિ ઉપરથી આ રાસ મુદ્રિત કરવામાં આવ્યું છે. મૂળ-પ્રતિ ઉપર સાલ વિગેરે લખેલાં નથી તે પણ તેની સ્થિતિ ઉપરથી અનુમાન કરી શકાય છે કે તે રાસ બન્યા પછી તરત જ લખાયેલી હોવી જોઈએ. નામથી લઘુ પણ પ્રતિષ્ઠામાં મહાન એવી શ્રીદેવેંદ્રસૂરિની શિષ્યપરંપરાના (લઘુ તપાગચ્છના) ગચ્છનાયક આ વખતે–ર–કીતિસૂરિના ગચ્છાધિપત્ય સમયમાં-વિજયપ્રભસૂરિ હતા. મહોપાધ્યાય વિનિતવિજય, મેઘવિજય, વિનયવિજય, યશવિજ્ય, માનવિજય આદિ પ્રખર વિદ્વાને અને પ્રસિદ્ધ ગ્રંથકર્તાઓ એ આચાર્યના સિભાગ્યને પિતાના વિનયભાવ–સૂરિ ઉપાસકત્વથી શેભાવી રહ્યા હતા. લઘુતપાપક્ષની માફક વૃદ્ધતપાગચ્છ પણ પૂર્વે જે મહાન ખ્યાતિ પામ્યું હતું અને અનેક પ્રભાવક આચાર્યો તથા પ્રસિદ્ધ પંડિત દ્વારા જે પ્રકાશમાનું થયું હતું તે આ વખતે-પ્રસ્તુત આચાર્યન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy