SearchBrowseAboutContactDonate
Page Preview
Page 497
Loading...
Download File
Download File
Page Text
________________ ાસચાર ( ૧૪ ) રાત્રે સિંહનું સ્વપ્ન જોઇ પતિને સ્વપ્ન-ફલ પૂછ્યુ' જીવનન ંદે શુભ પુત્રપ્રાપ્તિ સૂચવી. અનુક્રમે પુત્રરત્ન પ્રાપ્ત થતાં માત-પિતાએ હંમરાજ નામ રાખ્યું. ખાલયમાં ખુ ધિપ્રકાશ થતાં અભ્યાસ કરતાં એક દિવસ મુનિરાજનાં દન થતાં હેમરાજે મુર્ખાનને વંદન કર્યું. મન સર્ચમ તરફ આકર્ષાતાં તે ખાને તાતની અનુમતિ માગી. પિતાએ પુત્રને દૃઢ દીક્ષાભિલાષ જાણી સુદર્શનપુરમાં પધારેલા પન્યાસ સુદરચ પાસે આવી પુત્રેભિક્ષા આપી. હેમરાજ કુમાર ગુરુ પાસે રહી આનંદ પૂર્વક ભણવાનો ઉદ્યમ કરવા લાગ્યા. ગુરુએ શુભ લગ્ન સંયમ આપ્યા, આલસ દૂર કરી વિધિપૂર્ણાંક વિહાર કરવા લાગ્યા. માંડલિયાઞ--વહન કરતાં વડી દીક્ષા થઇ. ભગવતીસૂત્રને ષટ્ માસને વેગ--વહન કર્યા ત્યારે ગચ્છનાયકે પતિપદ આપ્યું. મહીમડલમાં વિાર કરતા અનુક્રમે માલવદેશમાં ઉજેણીમાં ચામાસું કર્યું. ત્યાંથી દક્ષિણદેશમાં ખાનપુરમાં આનંદે આવ્યા. ગુરુ કાલધમ પામતાં વૈરાગ્ય આવતાં કપડાં કાથી કર્યાં. સર્પ મમતાભાવ ટાલ્યા, પરિગ્રહ-ત્યાગ કોં. તેઓ ખાર પ્રકારના તપ તપતા, જ્ઞાનીના વિનય-વૈયાવચ્ચ કરતા, આગમ-સ્વાધ્યાય કરતા, શુકલધ્યાન ધ્યાતા, ઉપસગેû સહન કરતાં, પચ મહાવ્રત પાલતા, સુમતિ-ગુપ્તિ શુદ્ધ સાચવતાં, છકાયજીવનું હિત ધરતા, ચાર વિકથા પરિહરી, આત્મ-ધ્યાન ધરી નિત્ય સવરભાવે રહેતા હતા. સમતા રસમાં આનંદ માનતા હતા. હેમચંદ્ર મુનીશ્વર દેશ વિદેશ વિચરવા લાગ્યા. સત્તર ભેઠે શુદ્ધ સચમ પાલતા હતા, પાંચ પ્રમાદને પરિહરી, ચાર ત્રિકથાથી મન વાળી, નવ વાડીની વિધિ સાચવી અખંડ શીલ પાલતા હતા. પચ્ચીસ ક્રિયાઓને ટાલવા ઉદ્યમ કરતા, ઉપશમરસભડાર હેમચદ્રમુનિ સ પ્રકારના શુદ્ધ સાધુધમ સાચવતા હતા. જિનાજ્ઞા સદા મનમાં ધારી, સહેજ શુધ્ધ આચારી થઇ નિશ્ચયય અગ વિચારી, ત્રણ (શલ્ય દૂર નિવારી, ત્રણ ગારવ દૂર કરી, ત્રણ વિરાધના ટાલી, જ્ઞાન,) દર્શન, ચારિત્ર પાહતાં તેઓએ કર્યાં. આત્મા ઉજ્જવલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy