SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ રાસ-સાર, ૫૮ સ્વ ધી મંત્રી પાસે બહારગામથી આયા તેને સબલ આપી નિજ નિજ થાનકે પહોંચાડયા, તુસમાન સિહી લટતાં એક હજાર જિન પ્રતિમાને તેમાંથી સુવર્ણ લેવા ઉપાડી ગયે અને શાહ દરબારમાં લાવ્યો, ત્યારે મંત્રીએ નૈયા આપી તે છોડાવી. સારંગ નામના શાહનું દુઃખ ટાળ્યું. તરસમખાન જે વાણીઆએને ગુર્જર મંડલમાંથી બંદિવાન તરીકે લાવ્યું હતું તેને મંત્રીએ છેડાવ્યા. શત્રુત્ય અને મથુરામાં તેમજ ઉત્તરમાં કાબુલ પુરી સુધીનાં જણે ચને ઉદ્ધાર કર્યો, ગીતાર્થ ગુરૂ પાસે રચાર સાંભળ્યાં. અને આ ગમ લખાવ્યાં. ગિરનાર અને શત્રુ' પર વાંચે કરાવ્યા ચોદ ૫ માં વાવ્યા. એટલે તે એ રાજ્યમાં કોઈ ઝાડને છેદી ન શકે. સતલજ, ડેક અ ર બી નદીમાં માંછલાં પક'નું 'ભો કરાવ્યું. બલેચીની સા. જ લઈ રાયસિંહે જીન બી અને માં જે મંદી આવે તે સ્ત્રીઓ છોડાવ્યા. દેહ છે આ જિ ના રાત્રે કરાવ્યા. જિકુરાઈ ની શુભ કરાવી, આ ફધિમાં જિનદત્તસૂરિની શુભ રહી. મંત્રીને બે પુત્ર નામે ભાગ્યચંદ્ર અને લખમી ચંદ્ર થયા. આ રીતે ઉછાને વંશ વધતેજ ચાલ્યો. રાયસિંહ રાજને દિલ્લી શાહ (અકબરે ' સન્માન આપી “રાજ” નું બિરૂદ આપ્યું. અને પિતાના “ પાંચ હજારી ” નું માન આપ્યું. રાયસિંહને જસવંતદે રાણથી દલપતરાજ, કૃષ્ણસિંહ અને સૂરજસિંહ કુમાર થયા. આ રાય સહ કનું ચિત્ત પિતાના તરફ કલુષિત થએલું સમજતાં, મંત્રીએ રાજાની આજ્ઞાથી વિકાનેર છોડી મડતામાં વાસ કર્યો. ત્યાંથી ફલેવી પાર્શ્વનાથની પૂજા અને નિદત્તસૂરિની સેવા રાખી. દિલ્લીના સુલતાને મંત્રી અને રાજા વચ્ચેનું વૈમનસ્ય જાણતાં મંત્રીને મેકલવા રાજાને લખ્યું. રાજાએ મંત્રીને કુરમાન કહાવતાં - મંગી સુલતાન પાસે ચાલ્યા. રસ્તામાં અજમેર, ગુરૂની જાત્રા કરી, પછી લાહોર આવી સુલતાનને મળે. સુલતાને ચિંતા ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy