________________
દિન દિને રોગ વા ન્યાયાબ્ધિને, જાણે મનમાં છેહ વિધાન રે, અસરણ સરણ એક અરિહંતજીરે, તેના કરતાં મનસ્યુ વખાણુરે ગુવક ન્યાનચંદ અમીચંદ બાવક કુલે જે રે, આગેવાન થઈને નિધાન રે, ખોદામ સંપત્તિ પિતા તણું રે, ગુરૂની સેવામાં સાવધાન રે, ગુ ૫ સાહ શ્રી લાલચંદ કુલ સાયર સમે રે, તેમાં મેતીચંદને જન્મ રે; રાજનગરમાં યશ-કીતિ ઘણી રે, જે કુમર થે યવન રે. ગુ. ૬ ગુરૂની સેવા ભક્તિ ઘણું કરે રે, માંડ રાતિ જગાને ઠાઠ રે; સ્તવતા ગુણ જિનવર સાધુ તણા રે, એ છવ કીધે દિહાડા આઠ રે.ગુ. ૭ બહુ પકવાનની પરભાવન કરી રે, નવિ નવિ ભાતિ જાતિ વિસાલ રે; લતર પ્રકારે જિન પૂજા કરી રે, સાહા મોતીચંદે ઉજમાલ રે. ગુ૦ ૮ નવ અંગે મેતીચંદ પૂછયા રે, સેના રુપાને તે દ્રવ્ય રે; હું જાણું મનમાંહિ ઈણિ પરે રે, એવી ભક્તિ હોઈ તે ભવ્ય રે. ગુ૯ સાહ વૈર પાનાચંદ ભ્રાતૃયે રે, ન્યાયની કરતા સેવા ભક્તિ રે; ગુરૂને નવ અંગે પૂજા કરી રે, ખર દ્રવ્ય તે આપણિ શક્તિ, ગુર ૧૦ સામીવચ્છલ કર્યા બૈ ભાઈયેં રે, પુર્વે ખર બહુલે દામ રે, મુખથી નાકારે કહિવે નહી રે, રાખ્યા સાહમિલકચંદ નામ ગુ. ૧૧ ખીર સમુદ્રમાં કમલા ઉપની રે, એવી કુશવ તે માને પેટ રે; બાઈ કુસલ કુસલ પરિણામસ્યર, એષધ હરાવ્યાં તે શ્રેષ્ઠ . ગુ૧૨ મુનિસર શિષ્યને સીખામણ દીર્ય , ઘર જિનવરને તમે ધર્મ રે; શા અભ્યાસ કદી નવિ મુંકારે, પામતે આભવ પરભવ સર્મરે ગુદ ૧૩
ગુરૂજી શિક્ષા દે શિષ્યને હવે રે--આંકણી ગુરૂમર્યાદા જે દોઠી તમે રે, તે હવે ચાલ સુધે પંથે રે ભણ ભણવ શાસ્ત્ર તે જૈનનાર, માયા નવિ કર મન
મંથ રે. ગુ. ૧૪
૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org