________________
૧૭૪
હીરચરણ આવો નમઇ' એ; ઉન્નતપુર પધાર" અતિ આડંબરઇ; સહગુરૂ જાણી નિજસમઇ· એ. દીવનગરના સધ દિન અધિકેરી, સેવા શ્રીગુરૂની કરઈ એ; સુ'કી સયલ પ્રમાદ શ્રીગુરૂ કિમના, અરિહંત ધ્યાન હૃદય ધરઇ એ, વિજયપ્રભસૂરિ પ્રમુખ યતી પ્રતÛ, તેડીનઇં ગુરૂ ઇમ ભગુઇ એ; ઘણી કહુ સી સીખ ધમ્મ દીપાવયે, એ સિવ ખાલઇ તુાતણુઇ એ. ઈમ કહી શ્રીજિનબિબ આગલિ ભાવસુ, માહાવ્રત તવ ઉચ્ચરઇ’એ; ખમાવી જીવરાશિ રે અતિચાર આલેાવઈ, ચ્ચાર સરણુ અંગિ કરઇ· એ. દુર્ગાતિ હેતુ અઢાર પાપસ્થાનક,
ત્રિવિધ ત્રિવિધ તે પરિહરઇ એ; સવત સત્તર તેર આસાઢ માસની,
સુદ્ધિ આઠમિ' દિન સુભ પરઈ એ. અણુસણુ કરઇ ત્રિવિહાર સાવધાનપણુઈ,
સૂત્ર સિદ્ધાંત મુખઇ” ગણુઇ એ; વાચક પંડિત પાસ' સ’ભલાવઇ તિમ, કાન” શ્રીગુરૂજી સુહુઇ એ. સુષ્ઠિ દસમીની રાતિ ચેાવિહાર અણુસણુ, સધ્ધ સાખિ સદ્દગુરૂ ધરઈ એ; જે જે તપ સઝાય માન્યાં તિક્ષ્ણ સમઈ, તે સ`ખ્યા કહેા કુણુ કરઈ એ. સાના રૂપાનાણુઈ” હુરષઈ" પૂજણા,
Jain Education International
For Private & Personal Use Only
૩૦
૩૧
૩૧
૩૩
૩૪
૩૫
૩૬
www.jainelibrary.org