SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ રાસસાર (૧૩) તિના ચરણ પૂજતા હતા. “ભૂખે ભેજન કરે એવી ઉંચા સ્વરે ઉદ્ઘોષણા કરાવવા પૂર્વક સં. દેસલશાહે દાનશાલા ખુલ્લી મૂકી હતી. રાસકાર જણાવે છે કે-કલિકાલમાં પણ સકલ (પ્રભાવ) પાઉં. પ્રભુને સેરીસામાં પૂજ્યા. સરખેજ થઈને સકલ સંઘ ધિલકામાં આવ્યા, ધલકા થઈ લાલિયાણું પહોંચે, નેમિજિનમંદિરમાં ઓચ્છવ કરી પિપલાલી પોંચે. પ્રબંધકાર જણાવે છે કે એવી રીતે અહર્નિશ સંઘ સાથે પ્રયાણ સેરા તી ની કરતાં સંદેસલ સેરીસા પહોંચ્યા. ત્યાં પાર્શ્વજિન ઉત્પત્તિ. " ઊર્ધ પ્રતિમાઓ (કાઉસ્સગથ્થાને રહેલા છે. ધર હેંદ્રથી પૂજાતાચરણવાળા જે પ્રભુ આ કલિકાલમાં પણ સક્લ (સપ્રભાવ) છે. જે બિંબ)ને પહેલાં સૂત્રધારે પિતાની આંખે પાટા બાંધી એકજ રાત્રિમાં દેવના આદેશથી ઘડ્યું હતું. મંત્ર શકિતથી સકલ ઈચ્છિત પ્રાપ્ત કરનાર શ્રીનાગેન્દ્રગણુના અધીશ શ્રી દેવેન્દ્ર સૂરિએ જેની પ્રતિષ્ઠા કરી હતી. તે જ દેવેન્દ્રસૂરિએ સમેત ગિરિથી વશ તીર્થકરે(બિંબે)ને અને કાંતીપુરીમાં રહેલ ત્રણ તીર્થંકર(બિંબે)ને મંત્રશક્તિથી આપ્યા હતા. ત્યારથી આ શ્રેષ્ઠ તીર્થ દવેન્દ્રસૂરિએ સ્થાપ્યું છે, જે દેવપ્રભાવથી ભવ્ય જનના વાંછિતને પૂરે છે. ૧ १ सङ्घप्रयाणकेष्वेवं दीयमानेष्वहर्निशम् । श्रीसेरी साह्वयस्थान प्राप देसलस्वपः ॥ श्रीवामेयजिनस्तस्मिन्नर्ध्वप्रतिमया स्थितः । धरणेन्द्रःशसंस्थ्यन्हिः सकले यः कलावपि।। यः पुरा सूत्रधारेण पछाचादितचक्षुषा । एकस्यामेव शर्वी देवादेशादघट्यत ॥ श्रीनागेन्द्रगणाधीश: श्रीमद्देवेन्द्रसूरिभिः । प्रतिष्ठितो मन्त्रशक्तिसम्पन्नसकलेहितैः ॥ तैरेव सम्मेतगिरेविंशतिस्तीर्थनायक': । आनिन्यिरे मन्त्रशक्त्या त्रय: कान्तीपुरी રિચતા. तदादीदं स्थापितं सत् तीर्थ देवेन्द्रसारीभः । देवप्रभाव विभवि सम्प स्थिताः ॥ नजनवाञ्छितम् ॥ – નાભિનંદનાર પ્રબંધ (પ્રસ્તાવ ૪ થે, લે. ૬૪૬-૫૧) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy