SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૫૧) સંધપાત સમરસિંહ. સમુદ્રવિજ્ય રાજાના કુલમાં તિલકસમાન હે પ્રભે! વિનતી અવધારે, આરતીને મિષથી ભવિજને કહે છે કે-ચાર ગતિના ફેરાને વારે. જે જગતમાં માત્ર એક આપનું જ મુખ જોઈએ, તેય તૃપ્તિ ન પામીએ. હે સામલ ધીર! નેમિજિન! તું સાર કરજે, વળી વળી દર્શન દેજે ” ઈત્યાદિ વિનતિ કરી પુરુષપ્રધાન સમર રળિયામણું રૈવતગિરિથી ઉતર્યા. ઘેડે સાંકલે સીકરી રાઉલે બહુ માન દીધું. પ્રબંધમાં જણાવ્યું છે કે-ઉજયંતગિરિશિખરના મલિરૂપ નેમિજિનને નમસ્કાર કરવા દેસલ ગુરુ અને સકળ સંઘ સાથે ગિરિપર ચડ્યા. શત્રુંજયતીર્થની જેમ મહાધ્વજા, પૂજા, દાન વિગેરે સર્વ વિધિ સં. દેસલશાહે ત્યાં કર્યો. પ્રદ્યુમ્ન, શાંબ, ઊંચા અવકન શિખરમાં, ત્રણ કલ્યાણક વિગેરે સઘળા મંદિરમાં યાત્રા કરતા સં. સિલે મહાપૂજા, મહાધ્વજા આપી પિતાના પૂર્વજોને ઉર્યા. સંઘપતિ દેસલે જયારે પુત્ર-પૈત્ર સાથે અંબાદેવીને પૂજ, તે જ વખતે સમરને પુત્રલાભ આપવા દ્વારા પ્રસન્ન બાદર્શન, પુત્ર થયેલી દેવીએ સંઘમાં વૃદ્ધિ કરી. ખેાળામાં પ્રાપ્તિ-વધામણી. " રહેલ પુત્રવાળી અંબામાતા પુત્રને આપે એ યુકત જ છે-વિશ્વમાં વિખ્યાત છે” સમરાશાહને ત્યાં પુત્રપ્રાપ્તિથી પ્રસન્ન થયેલ દેસલશાહ અંબાની વિશેષ પૂજા કરી, “ધર્મ શીઘ્ર ફળે છે? એવું વિચારતાં પુત્રલાભ થવાથી વધુપન કરાવ્યું. ગજેન્દ્રપદકુંડના પાણીમાં દેસલશાહ અને સહજ વિગેરે પુત્રએ પણ સ્નાન કર્યું. આનંદ પામ્યા. દસ દિવસ આ તીર્થમાં રહી સં. દેસલ નેમિનાથ પ્રભુની રજા લઈ ગિરનારથી ઉતર્યા. તે વખતે દેવપત્તનને અધિપતિ મુગ્ધરાજ સમરસિંહના દર્શનને દેવપત્તનના રાજાનું ઉત્ક ઠિત થયા, મુગ્ધરાજે પોતાના પ્રધાને સાથે આમંત્રણુ, મહીપાલ વિજ્ઞપ્તિવાળે લેખ મેલી સમરાશાહને જણાવ્યું દેવ તરફથી સમાન. કે. સમરાહ! પવિત્ર કલાધર (ચંદ્ર) એવા આપે તેવી રીતે કરવું કે જેથી હારે ચિત્તરૂપી ચકેર પ્રતિમાનું થાય.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy