Book Title: Din Shuddhi Dipika
Author(s): Darshanvijay
Publisher: Charitra Smarak Granthmala
Catalog link: https://jainqq.org/explore/008461/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ દિન શુદ્ધિ-દીપિકા વિશ્વપ્રભા અને હસ્તરેખા શાસ્ત્ર : લેખક : મુનિરાજશ્રી દશનવિજયજી મહારાજ સાહેબ (ત્રિપુટી) : પ્રેરક સંશોધક : મુનિરાજશ્રી ભદ્રસેનવિજયજી મહારાજ સાહેબ (સાહિત્ય સેવી–સેવાસંઘ) : સંપાદક : મુનિરાજશ્રી જ્ઞાનવિજયજી મહારાજ સાહેબ (ત્રિપુટી) : હસ્તરેખા લેખક : શ્રી હસમુખભાઈ ૨. ઝવેરી ગોરેગામ, મુંબઈ પ્રકાશક :- શ્રી ચારિત્ર સ્મારક સમિતિ - મુંબઈ. Page #2 -------------------------------------------------------------------------- ________________ ; દિન શુદ્ધિ-દીપિકા ; (વિશ્વપ્રભા અને હસ્તરેખા શાસ્ત્ર) પ્રથમ આવૃત્તિ : સં. ૧૯૮૩ બીજી આવૃત્તિ : સં. ૨૦૪૨ (સુધારા વધારા સાથે) jerving jinshasan 104151 gyanmandir@kobatirth.ory કિંમત ૧૦૦ રૂપિયા બચુભાઈ બેડીદાસ શાહ (રામવાળા) મુદ્રણ સ્થળ : જસવંતલાલ ખેડીદાસ શાહ (રામવાળા) પારસ પ્રિન્ટ સુર્ય નિવાસ, ૧૦, ગૌશાળા લેન, દફતરી રેડ, મલાડ (ઈસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૯૭. Page #3 -------------------------------------------------------------------------- ________________ S 0 A)(OBEY YES K( સ મ પ ણ ... જેની નસેનસમાં જૈનત્વની ધગશ હતી. જેના પ્રાધાસમાં શાસનસેવાને મંત્ર હિતે. જેના શબ્દ શબ્દ સત્ય માગને પાઠ હતો. જેની કૃપાદૃષ્ટિથી મારો આત્મવિકાસ થયો છે. એવા પરમ પૂનિત પૂજ્યપાદ ગુરૂદેવ શ્રીમદ ચારિત્રવિજયજી મ. સા. (કચ્છ) સેવક-દર્શન --- --STAG : TEL Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્તીસ્થાને : શ્રી પંકજભાઈ હિંમતલાલ શાહ ૧૬, કીર્તિકુંજ, પહેલે માળે, મામલતદારવાડી, બેન્ક ઓફ મહારાષ્ટ્ર પાસે, મલાડ (વેસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૬૪. શ્રી હસમુખરાય રસીકલાલ ઝવેરી રાયક, હર્ષવર્ધન ત્રીજે માળે, એસ. વી. રેડ, ગોરેગામ (વેસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૬ર. શ્રી મેઘરાજ પુસ્તક ભંડાર ૨૧૯ એ, કીકાસ્ટ્રીટ, ગોડીજી બીલ્ડીંગ, પહેલે માળે, મુંબઈ-૪૦૦ ૦૦૨, શ્રી સેવંતીલાલ વી. જેના માધવ બાગ, સી. પી. ટેન્ક. મુંબઈ-૪૦૦ ૦૦૪ શ્રી મહેન્દ્ર ગુલાબચંદ શેઠ જેન–ધર્મલાભ કાર્યાલય, દાણાપીઠ, પિ. બે નં. ૧૭૫, ભાવનગર-૩૬૪ ૦૦૧. શ્રી મામદભાઈ હી–શાહ જીવન નીવાસ સામે, પાલીતાણા-૩૬૪ ૨૫૦. શ્રી જસવંતરાય ગીરધરલાલ શાહ દોશીવાડાની પિોળ, કાળપુર, અમદાવાદ-૩૮૦ ૦૦૧. શ્રી સરસ્વતી પુસ્તક ભંડાર રતનપોળ, હાથીખાના, અમદાવાદ-૩૮૦ ૦૦૧. શ્રી યશોવિજય જૈન ગુરૂકુળ ગુરૂકુળ ચેમ્બર્સ, મંમાદેવી તલાવ સામે, મુંબઈ-૪૦૦ ૦૦૨. Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીનત્ય -- પ્રસ્તાવના : * 11 H6F\ Saranasanaaaaa श्रीमद् चारित्र विजयसद्गुरुभ्यो नमोनम: જૈન સાહિત્ય એ સર્વાંગ પૂર્ણ સાહિત્ય છે, જેમાં દરેક વિષયેાને સારા રૂપમાં એળવામાં આવ્યા છે. પ્રભુ મહાવીર દેવથી આગમસૃષ્ટિને નવા પ્રાદુભાવ થયા છે, તેમાં પૂના દરેક તી કરેના આગમોને સમાવેશ થયેા છે; અને એ આગમ પ્રવાહમાંથી કાલિક–ઉત્કાલિક વિગેરે આગમ નહેરે નીકળી છે. કાલિક આગમોમાં જ બુદ્વીપ પ્રાપ્તિ સૂર્ય પ્રજ્ઞપ્તિ, ચંદ્ર પ્રાપ્તિ અને દ્વિષસાગરપ્રાપ્તિ એ સત્યવસ્તુ પ્રરૂપક-પ્રજ્ઞપ્તિ છે. જે પૈકીની જબુદ્રીપ પ્રજ્ઞપ્તિમાં જ બુદ્વીપભરતક્ષેત્રના, સૂર્ય પ્રજ્ઞપ્તિમાં સૂય વિગેરેના, ચંદ્રપ્રજ્ઞપ્તિમાં ચંદ્ર વિગેરેના અને દ્વીપસાગર પ્રજ્ઞપ્તિમાં સમસ્ત દ્વીપસમુદ્રોના વિષય ચચ્ચે છે. એટલે એ આગમામાં ભગાળ આપી છે. અને એ આગમામાં ખગેાળનુ આલેખન છે. અત્યારે તો સ્પષ્ટ થયું છે કે-હિંદમાં પ્રાચીનમાં પ્રાચીન ચેતિષ વિષયક જે કાઈ સ્વતંત્ર ગ્રંથ હોય તે તે સૂર્ય-ચંદ્ર પ્રાપ્તિએ છે, જેમાં તિથિ, નક્ષત્ર, કરણ, સૂર્યાચાર, યેાગ, ગુરૂ, શનિ, ગ્રહણ અને ૮૮ ગ્રહેનેા અધિકાર છે. ત્યાર પછી * ભદ્રબાહુ સહિતાની રચના થઈ છે, જે અત્યારે ઉપલબ્ધ થતી નથી. આ સિવાય પણ ગણિત-જાતક મૂહૂત વિગેરેના અનેક ગ્રંથ રચાયા હશે. કેટલેક કાળે દુષ્કાળ વિગેરે વિષમ પ્રસ ંગો ઉપસ્થિત થતાં આ વિષયમાં પીછેહઠની શરૂઆત થઈ. અર્વાચીનતા- ૧ વળી વિક્રમની બીજી સહસ્ત્રાબ્દીના પૂર્વોમાં જૈનાચાર્યએ દરેક સાહિત્ય સાથે ગણિત, હારા અને મુહૂત જ્યાતિષને પણ સારૂ પોષણ આપ્યું છે; અને તેમાં મંગળ, બુધ, શુક્ર, રાહુ, કેતુ તથા વારાને પણ સ્થાન આપ્યુ છે. *ભદ્રબાહુ સંહિતા પ્રાકૃતમાં હોવી જોઈએ, જેનાં સંસ્કૃત તરન્નુમામાં ભૃગુસ ંહિતાના જન્મ થયું છે, અને ઉપલબ્ધ થતી ભદ્રબાહુ સહિતા અયાઁચીન છે; એમ મારૂ માનવું છે, ENENENESENENBUENASE BENETESENENESEEN Page #6 -------------------------------------------------------------------------- ________________ KIMIMISANAKIMIMITEISIMISOMMTSAMMA SANATOMIEMSaNaNaMAKANAMMASO આર્યાવર્તામાં રાહુ કેતુ અને વારના ઉલ્લેખો વધારે નજીકના કાળના છે, કેમકેએશિઆના તારણમાં સં. ૧૦૩૫ આ. શું રવિવાર-સ્વાતિનો (લેખાંક ૭૯૮) ઉલ્લેખ છે. તથા ઘટીઆળાના જીનમંદિરમાં એક બ્રાહ્મણે સં ૯૧૮ ચૈત્ર શુદિ ર હસ્તનક્ષત્ર-બુધવારે હાટ સમર્પણ કર્યાની પ્રાકૃત યાદી છે. (લેખાંક ૯૪૫) હવે આ પહેલાંના ગ્રંથમાં કે લેખોમાં રાહુ કેતુ કે વારના ઉલ્લેખો નથી, એટલે સમજી શકાય છે કે-લગભગ તે અરસામાંજ વાર વિગેરેની પ્રવૃત્તિ થઈ છે, અને પછીના ગ્રંથોએ તેને સ્વીકાર કર્યો છે. પ્રસ્તુત દિનશુધિ પણ આ યુગને જ મહૂતિક ગ્રંથ છે. દિનશુદ્ધિકર્તા વિક્રમ સંવત્ ૧૩૩૦ થી ૧૩૬ માં બૃહદગચ્છમાં શ્રી યશેખર સૂરિની પાટે શ્રી વજ સેન નામના આચાર્ય હતા, આ સૂરિ ઉપદેશ કરવામાં લખ્યીવંત હતા. જેથી તેમને સારંગ ભૂપતિએ દેશના જલધરનું બીરૂદ આપ્યું હતું. અલાઉદ્દીન ખીલજીએ શિહડ રાણા દ્વારા આ સૂરિની ખ્યાતિ સાંભળીને બહુ માન આપ્યું હતું. તથા તેમના યોગના ચમત્કાર વડે ખુશી થઈને મંત્રિશિહડરાણ દ્વારા રૂણે ગામમાં એક સુંદર હાર અને કેટલાક ફરમાન સમર્યા હતા. પ્રો. પીટર્સન અને વેબર પણ પિતાના રીપોર્ટમાં આજ યાદીને ઉલ્લેખ કરે છે. આ સૂરીશ્વરે વિ. સં. ૧૩૪ર માં લેઢાણ ગત્રિય ૧૦૦૦ ઘરોને જેન બનાવ્યા છે. ગુરૂષડિગ્રંશિકા અને લઘુ ત્રિષષ્ઠી પુરૂષ સારની રચના કરી છે તથા શ્રી મહેશ્વરસૂરિને શ્રી મુનિચંદ્રસૂરિકૃત આવશ્યક સપ્તતિપર ટીકા રચવામાં મદદ કરી છે. તેમના શિષ્ય ગણમાંથી બે શિષ્યોના નામે મળી શકે છે. ૧--શ્રી હેમતિલકસૂરિ–જેમણે સં. ૧૩૮રમાં ભાટી રાજાને અને દુલચીરાયને ઉપદેશ આપી જેન બનાવ્યા હતા. માની શકાય છે કે ભૂવન દીપકની વેતિ પણ તેઓએ બનાવી હોય. ૨-હરિમુનિ-પિતાના કપૂર પ્રકરણમાં લખે છે કે श्रीवज्रसेनस्य गुरोत्रिषष्टि सार प्रबंध स्फूटसद्गुणस्य शिष्येण चक्रे हरिणेयमिष्टा सूक्तावली नेमिचरित्रका || શ્રી હેમતિલકસૂરિના શિષ્યરત્ન શ્રીમાન રત્નશેખરસૂરિ હતા. જેમને જન્મ સં. ૧૩૭૨ માં દિક્ષા સં. ૧૩૮૫માં સૂરિપદ સં. ૧૪૦૦ બીલાડા ગામમાં, અને સ્વર્ગગમન PABALLEYSSENENESE NESTE SISENESEVE SESSIESEVE SESSIESESNESESENSIESE STESEN Page #7 -------------------------------------------------------------------------- ________________ TITSEREMONTSANTINIO STRESSANONIMNIMMUNASTNINAMAMA M સં. ૧૪૨૮ પછી થએલ છે. જેમણે ખરતર ગચ્છાધિપતિ જનસિંહ સૂરિના શિષ્ય જીનપ્રભસૂરિ પાસે અભ્યાસ કર્યો હતો. તેઓશ્રીને “મધ્યાંધકાર નભમણિ”નું બિરૂદ હતું. દિલ્હીપતિ ફિરોજશાહ તઘલક (ઈ. સ. ૧૩૫૧ થી ૧૩૮૮) પાસે પથસંઘવી (સં. ૧૪૪૪) ની સારી પ્રતિષ્ઠા હતી. તેમની દ્વારા આ સૂરિને પરિચય થતાં પાદશાહે સૂરિજીને ફરમાને લખી આપ્યાં હતાં. જેમના શિષ્ય શ્રી હેમચંદ્રસૂરિ થયા છે. આચાર્ય રત્નશખર સૂરિજીએ લગ્નના વિષયને અલગ રાખી માત્ર પંચાગ શુદ્ધિથી દિવસ જોવા માટે લક્ષ્ય સ્થિર કરી આ દિનશુદ્ધિ ગ્રંથ બનાવ્યો છે તેઓએ આ ગ્રંથમાં એવી ગુંથણી કરી છે કે જે મુગ્ધ અને પ્રાથમિક શિક્ષણમાં એક ભેમિઆની ગરજ સારે છે. તેમજ આ ગ્રંથ પ્રતિષ્ઠિત–પ્રમાણભૂત રેચક શૈલીદાર અને સરલ છે. જેનું માપ તેના અભ્યાસીજ આંકી શકે. તે સૂરિની જ બનાવેલી અન્ય કૃતિઓ નીચે મુજબ છે. પણ વીરજય ક્ષેત્ર સમાસ. ( પ્રકાશક-આત્મા, ભાવનગર) સ્વપજ્ઞ ગુણસ્થાનક ક્રમા, (પ્ર. દે. લા. પુ. ફંડ. સુરત) પ્રાકૃત શ્રી પાલ ચરિત્ર રચના સં ૧૪૧૮ (પ્ર દેલા.) સિદ્ધચક્ર લિખન વીધિ. ગુરુગુણ ષત્રિશિકા-વૃત્તિ. છંદ રત્નાવાળી (જે અમદાવાદ ભંડાર-૨ ને પ્રાકૃત છંદ કેજ, ગાથા ૧૦૦ સંભવે છે.) સંબધ સત્તરી ટીકા ન્યાયકંદલી (આ ગ્રંથ કર્યો હશે? તે સમજી શકાતું નથી ) * વસંતગઢના શિલાલેખ (ભૂજ)માં ઉલ્લેખ છે કે તપગચ્છાધિપતિ સમસુંદરસૂરિશિષ્ય શ્રી મુનિસુંદરસૂરિશિષ્ય શ્રી જયચંદ્રસૂરિના શિષ્ય બાલસરસ્વતી શ્રી રત્નશેખરસૂરિ (વિ. સં. ૧૪૫૭ થી ૧૫૧૭ પોષ વદિ ૬ ) થયા છે. તેમણે સ્વો પણ શ્રાદ્ધવધિ, રત્નચુડાસ આચારપ્રદીપ. અને શ્રાદ્ધ પ્રતિક્રમણ વૃત્તિ બનાવેલ છે. આ ઉપરાંત પડાવશ્યકવૃત્તિ (સં. ૧૮૯૬), લક્ષણ સંગ્રહ (ડેક્કન), હેમ, અવચુરિ (અમ. ભ. ૨) તથા પ્રબોધ ચ દ્રોદય વૃત્તિ આદિના કરનારા અને નેમિ રાજીમતીના બાર રાસા કાર અંચલગ૭િય કપૂરવિયના ગુરૂ વિગેરે પણ જુદા જુદા રત્નશેખર સૂરીશ્વરે છે. ડે. ત્રિભુવનદાસ લહેરચંદ કૃત અપ્રકટ “જેને જ્ઞાન મહેદધિ” તથા જૈન ગ્રંથાવલી” ના આધારે NENAS DIENAS MESES DELS ESTELLERS ES Page #8 -------------------------------------------------------------------------- ________________ વિશ્વપ્રભા-ભાષાંતર. Sasarana sasasasas મારા પૂજ્ય ગુરૂદેવ કહેતા કે પ્રત્યેક સાધુ સમુદાય વિવિધ ભાષા-શક્તિ-વિજ્ઞાનવાળા મુનિએથી રચાયેલા હોવા જોઇએ. એટલે તેએશ્રીએ મને જ્યેોતિષ વિષય અને અગાળી ભાષાનું જ્ઞાન સંપાદન કરવાને અનુકુળતા કરી આપી. અને મને પૂજ્ય ગુરૂદેવની કૃપાથી સ૦ ૧૯૭૩ ના ચોમાસામાં હીરસૌભાગ્ય, નૈષધ, હિંદી ખ'ગલા શિક્ષા, અને માળધ જ્યોતિષનું જ્ઞાન મળ્યું. અને સ'. ૧૯૭૫ ના ચૈામાસામાં ગ્રહલાધવ ભણવાને પ્રસંગ મન્યે. આ દરમ્યાન જે વિષયની ખીલવટ કરવી હોય તે વિષયમાં કાંઇ સ્વત ંત્ર લખવુ જોઈએ. એ ઇચ્છાથી મે' વિજયકમલ જ્યાતિષ” તથા “વિનય સામુદ્રિક છ‰” લખ્યા હતા, અને સ્વતંત્ર મૌસ્કૃતિક ગ્રંથ લખવા ભાવના રહ્યા કરતી હતી. પરંતુ મહાન જૈનાચાર્યાંના સામ સામે મારી કિતની બામીને મને ખ્યાલ હતા, માટે પ્રાચીન પ્રતિષ્ઠિત ગ્રંથોની નામાવલીમાં એક ક્ષુદ્ર ગ્રંથ ઉમેરવા કરતાં તેમાંના એક ગ્રથને જાહેરાતમાં લાવવા પ્રયાસ કરવા, એથી જ્ઞાન વધારે ખીલશે, એમ મને લાગ્યું; અને ટ્વિનશુદ્ધિ તથા લગ્નશુધ્ધિ ઉપર દૃષ્ટિ પડી, અમારૂં સં૰૧૯૭૯ નું ચાર્તુમાસ શ્રી સંઘના આગ્રહથી ધાંગધ્રામાં થયું, ત્યારે શેઠ હરિભાઇ તથા ભુરાભાઇએ તેમનાં માતુશ્રી મીઠીબાઈના કહેવાથી ઈચ્છા દર્શાવી કેપ મુનિમહારાજોને ઉપયાગી થઈ પડે અને જેમાં ધાંગધ્રાના ચોમાસાની યાદી રહે, એવુ એક પુસ્તક તૈયાર કરો; અમે તેને છપાવવામાં કઇ રકમ આપી જ્ઞાનની ભક્તિ કરવા ભાગ્યશાળી થઇશું.” તેમની આ પ્રેરણાથી કયું નવું પુસ્તક તૈયાર કરવુ ? એ પ્રશ્ન ઉડયે. દિનશુદ્ધિએ દિવસનુ અળ દર્શાવ્યું છે, જ્યારે લગ્નશુદ્ધિએ લગ્નબળ પર ભાર મૂકયે છે. દિનશુદ્ધિ અભ્યાસના પ્રારંભમાં ઉપયોગી છે, જ્યારે લગ્નશુદ્ધિનું અધ્યયનમાં પછી સ્થાન છે. આ પ્રમાણેની વિચારમાળામાં મણકે એ સ્થિર થયા કે—આબાલવૃદ્ધને ઉપયાગી થઈ પડે તેવુ ક્રિનશુદ્ધિનું વિવરણુ લખવું, ખીજે દિવસેજ વિશ્વપ્રભાના પ્રારંભ કર્યો. સાથે સાથે વિષયને સુંદર રીતે છણવા માટે પ્રસ્તુત ગ્ર ંથેનુ' અધ્યયન પ્રારંભ્યુ. ૪ 12) Page #9 -------------------------------------------------------------------------- ________________ ત બેડાલવૃત્તિ. " SaNaNaNAMUNAMARANIMINIMIRANIM NARASIMONENESANANANANIMMTEMMING ગ્રંથ ગ્રંથ ર્તા ૧ સૂર્યપ્રાપ્તિ–ટીકા. - સૂધીરશુંગારવર્તિક. શ્રીહેમહંસગણિજી ચંદ્રપ્રાપ્તિ. જૈનમતપ્રભાકર ન્યા. વિ. શાંતિવિજય ૨ નારચંદ્ર શ્રી નરચંદ્રસૂરિ મુહૂર્તચિંતામણી. દૈવજ્ઞવલ્લભ , ટીપ્પન શ્રી સાગરચંદ્રસૂરિ ટીકા પ્રશતક. શ્રી નરચંદ્રોપાધ્યાય પ્રતિષ્ઠાકલ્પ. પૂર્વાચાર્ય બાળબોધ જ્યોતિષ પ્રચતુર્વિશતિકા. બૃહજ્યોતિષસાર લગ્નશુદ્ધિ. શ્રી હરિભદ્રસૂરિ શિલ્પદીપક ભુવનદીપક, શ્રી પદ્રપ્રભસૂરિ સર્વતોભદ્ર. ઈસહીર, આ૦ શ્રી વિજયહીરસૂરિ કાળીજ્ઞાન. પં. શંભુનાથ મેઘમહોદય. ઉ૦ શ્રી મેઘવિજયજી પંજીકા (બંગાળી) ગુસપ્રેસ આરંભસિદ્ધિ. શ્રી ઉદયપ્રભસૂરિ આ વિશ્વપ્રભામાં આરંભસિદ્ધિ-વાર્તિકને મુખ્ય રાખેલ છે, બાકીના ગ્રંથોની જુદા પડતા પાઠમાં સહાય લીધી છે, અને કોઈ પણ જરૂરી વિષય રહી ન જાય તે તરફ પુરતું લક્ષ્ય રાખેલ છે. ૧ સૂર્યપ્રજ્ઞપ્તિના યંત્રો અને ચંદ્રપ્રપ્તિ મૂળ છપાવવાની જરૂર છે. ૨ નરચંદ્રસૂરિ અનેક થયેલ છે. देवानंद मुनीश्वर पदपंकज सेवनैक षट्चरण: ज्योतिःशास्त्रमकार्षित् नरचंदाख्यो मुनि प्रवरः ॥१॥ આ સૂરિએ ચતુર્વિશતિ જનતેત્ર પણ રચ્યું છે. તેમના શિષ્ય સાગરચંદ્રસૂરિએ “નારદચંદ્ર ટિપ્પન” કરેલ છે. માંગરોળ જૈન સંઘના ભંડારમાં જેની સં.૦ ૧૪૭૬ દ્વિ. જેઠ. શુદિ ૧૦ ભમે શ્રી સેમસુંદરસૂ—િશિષ્ય સોમદેવસૂ—િશિષ્ય સંયમરૂચિગણિ-શિષ્ય કુલદય ગણીએ લખેલ એક પ્રત છે. મેં આ ગ્રંથમાં તેને ઉપગ કરેલ છે. આરભસિદ્ધિવાર્તિકમાં અવતરણ કરેલ નારચંદ્ર ટિપનના લેકે અને આ પ્રતના તેજ શ્લોકમાં બહુ તફાવત છે. __ श्रीकाशहृदगणेशोद्योतन सूरीष्ट सिंहसूरिभूत : नरचंद्रोपाध्याय: शास्त्रंचक्रेर्थबहुलमिदं ॥ प्रकाश ७ श्लोक ९ ॥ તેની જ્ઞાનદિપિકાવૃત્તિમાં લખ્યું છે કે—કાશેન્દ્રગપતિ ઉદ્યોતનસૂરિના પ્રીતિપાત્ર Page #10 -------------------------------------------------------------------------- ________________ MMMMMANAMTHIMINIRANESANTNIMIRANAMKANANMUNANIMININAMA NAMIKUSTM સિંહસૂરિએ બાલ્યકાળથી લઈ અન્નાનાદિથી પિોષી કક્કો-વ્યાકરણ-સાહિત્ય-છંદ-કાવ્ય અને જ્યોતિષ વિગેરે ભણવી દીક્ષા આપી ઉ૦ પદવી પર સ્થાપેલ અને જન્મપ્રકાશવાળો પ્રતપ્રકાશ જન્માધિ તથા તેની બેડાવૃત્તિના કરનાર નરચંદ ઉપાધ્યાયે બહુઅર્થવાળું અલ્પાક્ષરી પ્રશતકશાસ રચેલ છે. અને સં૦ ૧૩૨૪ મહા શુદિ ૮ રવિવારે તેની બેડાલલઘુભગીની૧૦૫૦ શ્લેકપ્રમાણુ જ્ઞાનદીપિકા રચેલ છે. c–-જૈન જ્ઞાનમહોદધિમાં લખ્યું છે કે—હર્ષપુરી) (કૃષ્ણર્ષિ) ગીય પાંડવ ચરિત્રકાર મલધારી શ્રી દેવપ્રભસૂરિના શિષ્ય શ્રી નરચંદ્રસુરિ (સ્વર્ગ. સં. ૧૨૨૭ ભા. ૧૦ ૧૦) એ મંત્રીશ્વર વસ્તુપાળની પ્રેરણાથી કથા (૧૫) રત્નસાગર, તિસાર, પ્રાકૃતદીપિકા –હૈમપ્રાકૃતરૂ૫ સિદ્ધિ લેક ૧૫૦૦, અનઈરાઘવ ટિપ્પન, પાંડવચરિત્ર સંશાધન, ઉદયપ્રભસૂરિ કૃત ધર્માલ્યુદય સંશોધન, પરમતિય (ન્યાય) કંદલીનું ટિપ્પનક, સંબધનપંચાશિકાઔપદેશિક, અને ગીરનાર પરના સં. ૧૨૮૮ ના વસ્તુપાળના મંદિર માટેની પ્રશિસ્ત રચેલ છે. જેના શિષ્ય –નરેંદ્રપ્રભે વસ્તુપાળની પ્રેરણાથી અલંકાર મહેદધિ, ર–ઉદયપ્રભસૂરિએ ઉપદેશમાળાકર્ણિકા (સં૧૨૯૯), અને ૩–પદ્ધદેવના શિષ્ય તિલકસૂરિએ.......રચેલ છે. D–ગુણભદ્રના ભ્રાતૃ પંડિત નરચંદ્રસૂરિના શિષ્ય રત્નસૂરિ (સં. ૧૪૧૮) હતા. હું આ ભાષાંતર ચોમાસામાં જ લખતા હતા. એક નાનકડું પુસ્તક રચવાની ભાવના હતી, પરંતુ વિશ્વપ્રભાનું કદ વધતું ગયું, ઉત્સાહ વેગિત બજે, અને જ્ઞાનવરણીય પ્રકૃતિને ક્ષય પણ થતું આવ્યું. છેવટે એ ભાવના ત્રણગણ પૂર-પ્રમાણ ગ્રંથને તૈયાર કરી સંતોષ પામી. કેટલીક વિશેષતાઓ – - આ ગ્રંથમાં ગાથા ૪૫ ના ઉત્તરાર્ધમાં-મરણ વિગેરે નક્ષત્રે સાત ગ્રહના જન્મ નક્ષત્ર છે, જે અશુભ છે એ સિધો અર્થ નીકળે છે. જેઈસહારમાં પણ એવું જ સૂચન છે, પરંતુ અન્ય સ્થાને તે ભેગને વજ મુશળ તરીકે ઓળખાવી જન્મ નક્ષત્રો જુદા પાડયા છે એટલે મેં પણ આ બીજા માર્ગને સ્વીકાર કર્યો છે. વાસ્તુનું જન્મનક્ષત્ર કૃતિકા છે, અને મેષના છેલ્લા નવાંશથી રાશિપ્રારંભ થાય છે. પણ આરંભ સિદ્ધિની ટીકામાં આ નક્ષત્ર અશ્વિનિથી ગણેલ છે, જેથી મેં પણ એજ રીતિએ વસ્તુને અધિકાર આપે છે અને રાશિમાં એક ભપાદનો તફાવત ન રહે એમ અર્થ સંકલના કરી છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ AMMINIMUMMONINMIMBUNANIMINISAMNINMMMMMIMIMINIKANINAND કેટલાએક તિવિંદ વૃશ્ચિકના ચંદ્રને અને ફાગણ શુદિમાં બીજા અઠવાડીઆને દુષ્ટ માને છે. પરંતુ તે ભ્રમ છે કેમકે અનુરાધા અને યેષ્ઠા નક્ષત્રો પ્રમાણમાં સિદ્ધિદાયક છે ગાથા ૬૮) એટલે માની શકાય છે કે–વીંછીડાનો દોષ સર્વથા કલ્પિત છે, દેશભેદવાળો છે કાર્યને આશ્રીને સ્વીકારે છે. શ્રીયુત પૂરણચંદજી નાહાર M.A. સંગ્રહીત લેખ સંગ્રહના ૪૦૯, ૫૩, ૬૨૮, ૭૭, ૮૦૬, ૮૦૭, ૮૧૩, ૮૮૨, ૯૧૪ અને ૯૨૦ નંબરના લેખમાં ફાગણ શુકલ પ-૮૯-૧૧-૧૩ અને ૧૪ તિથિની પ્રતિષ્ઠા થયાનું લખેલ છે. લગ્નબળ વિશેષ હોય તો વૃદ્ધિમાસ ચૈત્ર અને જેઠ પણ શુભકાર્યમાં સ્વીકાર્યા છે. જુઓ તેજ લેખ સંગ્રહમાં લેખાંક ૭૭૨ મા બીજા ચૈત્ર શુદિ ૮, ૬૦૬ માં બીજે વૈશાખ, ૮૩૮ માં પ્રથમ અષાઢ વદી ૭૨૫-૨૬ માં બીજે આષાઢ અને ૮૩૨ માં સં. ૧૨૦૯ નો બીજા જેઠ વદિ ઉલ્લેખ છે. લેખાંક ૭૬૨-૮૦૫ અને ૯૨૦ માં ચૈત્ર શુદિની યાદી છે, અને લેખાંક ૫૫૮, ૭૭૫, ૮૦૧ અને ૮૧૦ (વદિ ૪ માં જેઠ માસનાં બન્ને પક્ષો પ્રતિષ્ઠા માટે ગ્રહણ કર્યા છે.) અત્યારે ઉઘાપન, શાંતિસ્નાત્ર, વૃદ્ધસ્નાત્ર અને પદાધિ પણ વિગેરે મંગળ કાર્યો પણ શુક્રાસ્તમાં કરાય છે પણ જોતિષ શાસ્ત્રની દષ્ટિએ એ માર્ગ પ્રશ્ય નથી. માત્ર રોગાદિ શાંતિ માટે શાંતિસ્નાત્ર–મહાનાત્ર શુકાસ્તમાં પણ કરી શકાય છે. ત્રણુદાન આ ગ્રંથ રચવામાં મુનિ જ્ઞાનવિજય અને મુનિ ન્યાયવિજય અવિભક્ત મદદનીશ છે, શેઠ હરિભાઈની ખાસ પ્રેરણા છે. પૂ પાદ આચા–મહારાજ શ્રી વિજય મેઘસૂરિએ લગ્નશુદ્ધિમાની ઉદયાત શુદ્ધિ ગાથાની નેય અને નેહની ભુલ સુધરાવી છે. એ વયેવૃદ્ધ-અનુભવ વૃદ્ધ પૂજ્ય અમર-વિજયજી મ. સા. ને તે કેમ ભૂલાય? તેમણે જરૂરી સાધન પૂરાં પાડયાં છે. પૂ. વિચક્ષણ વિ. મ. પરિશિષ્ટ ૯-૧૦ અને ૧૨ ની કેપી પૂરી પાડી છે. અમૃતલાલ અમરચંદ તે આ પુસ્તકની સંપૂર્ણ પ્રેસ કોપી કરી આપી છે અને પ• અંબાલાલભાઇએ અનુક્રમણિકા તથા શુદ્ધિપત્રક કરેલ છે. હું આ દરેકને ઉપકૃત છું. વાચક મહાશો આ ગ્રંથમાં જે ભૂલ લાગે તે સૂચવશે તો બીજી આવૃત્તિમાં સુધારવા તરફ લક્ષ્ય રાખીશ સં. ૧૯૮૩ ચા. ક. સં. ૯ લીટ ચારિત્રચરણે પાસક-દશન વસંતપંચમી-રવિવાર, મુબઇ. Page #12 -------------------------------------------------------------------------- ________________ પ્રેરક તરફથી.... હું ક્યા શબ્દોથી મારા સદ્દભાગ્યનું વર્ણન કરૂં ! જગતના જંગલમાં ભટકતાં ભટકતાં કોઈ શ્રમિત કઠિયારાને લાકડાં વીણતાં વીણુતાં શુદ્ધ ચ'નનું કાષ્ટ મળી જાય, કેાઈ મહાદરિદ્રને છાણાં વીણુતાં વીણુતાં પારસમણી સાંપડે તે તેના હૃદયની પ્રસન્નતા એ કયા શબ્દેશી સાંભળાવે ! આને હુ એ કેમ વ્યક્ત કરે ! પરમપૂજ્ય મુનિરાજશ્રી દનવિજયજી મહારાજ, પરમપૂજ્ય મુનિરાજશ્રી જ્ઞાનવિજયજી મહારાજ તથા પરમપૂજ્ય મુનિરાજશ્રી ન્યાવિજયજી મહારાજ સાહેબેની આ ત્રિપુટી ગુરુભગવંતાની સેવા કરવાની જે કઈ તક મારા માટે એવાજ સદ્રભાગ્યના વિષય છે. જીવનની એ મગળ પળે તેએશ્રીની પ્રેરણાથી હું આ સયમમાગે વર્યાં, એ માટે તેઓશ્રીને મારા ઉપર અનંત ઉપકાર ને અમીદ્રષ્ટી વર્ષાવી રહેલ છે. તેએશ્રીના સ્વવાસ પછી પણ તેમની ભાવ–પ્રેરણા અને સંયમ માગ માં સ્થીર રહેવાની મકમતા મળતીજ રહેલ છે. આવા ઉપકારીને ઉપકાર વાળવા માત્રજ નહીં પણ જૈનશાસનના અણુમૈલ સાહિત્ય દ્વારા અણુમેલ ખાને ત્રિપુટી મહારાજોએ રજુ કરેલ છે. તેના લાભ-વમાન જૈન સંધનેશ્રમણાને મળે તેવી ભાવનાથી એક અદના પિરસણીયા–તરીકે મારી સેવા સ્વીકારશે. પરમ પૂજ્ય શ્રમશ્રેષ્ઠ મુનિરાજ શ્રી ચારિત્રવિજયજી મહારાજ (પાલીતાણા જૈન ગુરૂકુળ સ્થાપકની) જન્મ શતાબ્દિ નિમિત્તે માનવજીવનમાં પ્રેરક બળ મળે તથા ઉપયાગી થાય તેવા મનેરથાથી સાહિત્ય પ્રકાશન કરવાની ભાવના થઇ. અનેક પ્રકારનું સાહિત્યસર્જન કરતાં તેમના જ સ્વસ્થ શિષ્યરત્ના મુનિરાજશ્રી દનવિજયજી મહારાજ, મુનિરાજ શ્રી જ્ઞાનવિજયજી મહારાજ, તથા મુનિરાજશ્રી ન્યાયરિયજી મહારાજની ત્રિપુટી મહારાજ દ્વારા તૈયાર થયેલ જૈન પર પરાના ઇતિહાસ ’ ભાગ ચોથે તથા “ ચારિત્ર વિજયજી ”નું જીવન ચરિત્ર પ્રથમ પ્રગટ કરેલ છે. અને હવે “ દિનશુદ્ધિ-દીપિકા ”નું આ પ્રકાશન હાથ ધરેલ હોઇ તેની ઉપયેગીતા આપ સૌ પણ સ્વીકારશે. 16 22 (( વર્તમાનમાં દરેક પ્રકારના સાહિત્યનું ખેડાણુ અને સજ્જન ખેડાણ અને સર્જન જે કાઈ શ્રમણ ભગવતે એ કરેલ હોય તે તે મારા મહાન ઉપકારી અને સંયમના પ્રેરણા દાતા પરમ પૂજ્ય ત્રિપુટી મહારાજેએ કરેલ છે. તેની વિશેષ જાણકારી તે તેમની કૃતિઓની આદિ ઉપરથી જ આપણે સમજી શકીશુ. ENEVENEMENTENGENENENE BARBIE BEST BUZESENE Page #13 -------------------------------------------------------------------------- ________________ SAMMMMMMMMMMMINISTRAMNINMMNMNMNANIMINNAMMININ તેઓમાંના એક પરમપૂજ્ય સ્વ. મુનિરાજશ્રી દર્શનવિજયજી મહારાજ રચિત “દિનશુદ્ધિ દીપિકા” અને “વિશ્વપ્રભા”નું આ પ્રકાશન ૬૦ વર્ષ (સં. ૧૯૮૩) બાદ કરી મુંબઈની ધરતી પરથી જ ચગાનુગ હાથ ધરતાં આનંદ અનુભવું છું. અને હવે પછી તેમના અધુરા રહેલા “જૈન પરંપરાને ઇતિહાસ” ભાગ-પાંચમાનું પ્રકાશન હાથમાં લેવાની ભાવના સેવું છું, તેમ જ આ સ્વર્ગસ્થ ત્રિપુટી મહારાજની કૃતિઓને, લેખન સામગ્રીને ગ્રંથસ્થ કરવાની ભાવના છે. આજને યુગ તે વિજ્ઞાનનો યુગ છે. તેમાં દરેક વસ્તુ વિજ્ઞાનની સરાણે ચડતી હોય છે. અને તેમાં સર્વપ્રથમ જ્યોતિષ આવે છે. એ વિશ્વનું સૌથી વધુ પ્રાચીન વિજ્ઞાન છે. બીજા બધા શાસ્ત્ર માત્ર મનોરંજન કે જાણકારી માટે છે. તે પૃથ્વી ઉપર કે આકાશમાં કઈ બતાવી શકે તેમ નથી. પરંતુ જે તિષશાસ્ત્ર ડગલે ને પગલે પિતાની પર્યાયતાની સાબીતી આપી પિતાની સત્યતા સિદ્ધ કરે છે. અને એથી જ વિશ્વના મહાન દેશ કે જે ભૌતિક વિજ્ઞાનમાં ખુબજ આગળ આવેલા છે. ત્યાં પણ જ્યોતિષ શાસ્ત્રનો દિનપ્રતિદિન વધુ ને વધુ ફેલાવે થઈ રહ્યો છે. જે બતાવી આપે છે કે જ્યોતિષશાસ્ત્ર પણ એક મહાન વિજ્ઞાન જ છે. તિષ એ મારે પરમ શોખનો વિષય છે. પ્રેરણા પરમ પૂજ્ય ત્રિપુટી મહારાજે દ્વારા જે જ્ઞાન મળ્યું તેથી આ વિષયમાં રસ-રૂચી વધતી રહેલ અને અનુભવ્યું છે કે તિષ મનન, દર્શનને અનુભવનો વિષય છે જેમ વિજ્ઞાનને કોઈ સીમા હતી નથી તેમજ જ્યોતિષ વિજ્ઞાનને પણ કોઈ સીમા ન હોઈ શકે. આપણું ધાર્મિક પ્રસંગો જેવા કે પ્રવેશ, અંજનશલાકા, પ્રતિષ્ઠા, દીક્ષા, ઉપધાન આદિ અનેક પ્રસંગ નિવિદને પાર પાડવા ( સામાજીક કે સંસારીક પ્રસંગ ) માટે તિષના જ્ઞાનની જરૂરિયાત ઉપયોગીતા સર્વ કઈને રહેવાની અને તેના પ્રથમથી દરેક વિષયની જાણકારી તથા જ્ઞાન મળી રહે તેવું ઉગી પ્રકાશન આ દિનશુદ્ધિ દીપીકા છે. જેમાં તિષ શાસ્ત્રની પ્રાથમિક દરેક માહિતિ તેના મુળ સુધીની સમજુતી, દાખલા સાથે આપેલ છે. જે સર્વેને ઉપયોગી અને માર્ગદક થશે. વર્તમાનમાં આ વિષયના ઓછા કે અધુરા જ્ઞાનને કારણે કે એકસાઈન કરવાને લીધે આ જ્ઞાન અવિશ્વાસને પાત્ર બનતું જાય છે. અને અંધશ્રદ્ધામાં પરીણમતું જાય છે. અને તેને કારણે સ્વાર્થી અને લોભી વર્ગ દ્વારા જ્ઞાનને બદલે અજ્ઞાનતા ફેલાય છે. અને આવા વિષયનું ગંભીરપણું ન રહેવા દેતા તેનું અવમુલ્યાંકન કરે છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ દિનશુદ્ધિ-દીપિકાની સાથે વર્તમાન સમયમાં સને જ્યોતિષના વિષયમાં રસ રૂચી થાય તે માટે શ્રી હસમુખભાઈ ઝવેરીએ હસ્તરેખા-વિજ્ઞાન સચિત્ર રૂપે મહેનત કરીને તૈયાર કરી આપેલ છે. તેમજ મુફ સંશોધનનું કાર્ય ઉદાર ભાવે કરી આપેલ છે. અંતમાં આ પ્રકાશનમાં જૈન શાસ્ત્રને આધારે તૈયાર થયેલ જ્યોતિષને લગતા આ ગ્રંથમાં મારી પ્રેરણાથી જે સંઘોએ તથા શ્રાવક-શ્રાવિકાઓએ કેટા વિગેરે મુકાવી આર્થિક સહાય કરનાર તેમજ પ્રેસવાળા ભાઈશ્રી પુનમચંદભાઈ (બચુભાઈ) શમવાળા અને જશુભાઈ આદિ નામિ-અનામિના સહયોગથી આ કાર્ય પૂર્ણ થયેલ છે તે બદલ હું તેમને ઉપકૃત છું. જિનાજ્ઞા વિરૂદ્ધ કાંઈ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. મુનિ ભદ્રસેન સં. ૨૦૪૨ વૈશાખ સુદ-૩ અક્ષય તૃતીયા WIESBA D ESPADRILLESSENEN ENESESESESSIESE SITEN E SOSTENIBLES ૧૦ Page #15 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશયિ.... પરમ પૂજ્ય સેવાભાવી મુનિરાજશ્રી ભદ્રસેનવિજયજી મહારાજની પ્રેરણા તથા માદ નથી તેએશ્રીના પરમ ઉપકારી ગુરૂદેવ મુનિરાજ શ્રી દનવિજયજી મહારાજ, પરમ પૂજ્ય મુનિરાજશ્રી જ્ઞાનવિજયજી મ. સા, પરમ પૂજ્ય મુનિરાજશ્રી ન્યાયવિજયજી મ. સા., દ્વારા માનવજીવનમાં દરેક ક્ષેત્રને ઉપયાગી થાય અને જૈન સઘનુ અણુમાલ સાહિત્ય સર્જન કરેલ તે સાહિત્ય જૈન સોંઘ ઉપર પરમ ઉપકારી પૂજ્ય મુનિરાજશ્રી ચારિત્રવિજયજી મહારાજના શુભનામે શરૂ કરેલ શ્રી ચારિત્ર સ્મારક ગ્રંથમાળાના નામે અનેક પ્રકાશને કરેલ, પૂજ્ય ત્રીપુટી મહારાજોના સ્વર્ગવાસ થતા પ્રકાશન પ્રવૃત્તિ બંધ થઈ ગયેલ. અને તેમાંથી ઘણા પ્રકાશનેાની ઉપયોગીતા તથા માગણી રહેતાં તથા જૈત પરંપરાના ઇતિહાસ જેવા અલભ્ય સર્જનનું પ્રકાશન પણ થયેલ નહી. હાઈ.... તે પ્રકાશને પ્રગટ થાય તેવી ભાવનાથી પુનઃ પ્રકાશનની પ્રવૃત્તિ હાથ ધરેલ છે. આજથી બે વર્ષ પહેલાં જૈન પર પરાના ઈતિહાસના ચોથા ભાગનું પ્રકાશન કરેલ, બાદ પાંચમા ભાગના પ્રકાશનનું કાર્ય હાથ ધરેલ પરંતુ તે પહેલાં જૈન જ્યોતિષ-મુર્હુત કાઢવાના અભ્યાસપ્રદ ગ્રંથ શ્રી દિનશુદ્ધિ–ઢીપિકા અને વિશ્વપ્રભા’ની માગણી વિશેષ ઉભી થતાં આ પ્રકાશન કરેલ છે. આજથી સિત્તેર વર્ષ પહેલાં આ ગ્રંથની તૈયારી કરતાં પૂજ્ય ત્રિપુટી મહારાજે દસ વના મહાન પરિશ્રમ ખાદ તૈયાર કરેલા આ નિશુદ્ધિ–દીપિકાનું પ્રકાશન સાઈઠે વર્ષ પહેલાં મુંબઈથીજ પ્રગટ થયેલ અને તેની બીજી આવૃત્તી પણ મુંબઈથી પ્રગટ થાય છે. તે માટે પરમ પૂજ્ય સેવાભાવી મુનિરાજશ્રી ભદ્રસેનવિજયજી મ. સા. ની પ્રેરણા અને માગદશનથી શકય બનેલ છે. તે માટે અમે તેઓશ્રીના ખૂબજ ઋણી છીએ. ખી' આ પ્રકાશનને વિશેષ લેક ઉપયોગી અને વર્તમાન યુગને અનુરૂપ વિશેષ જ્યાતિષની જાણકારી મળે તે ષ્ટિએ વ્યવસાયએ ઝવેરી પણ શૈાથી અને જ્યાતિષ અંગેની વધુ અભ્યાસની દૃષ્ટિએ કાર્ય કરતા શ્રી હસમુખભાઈ રસિકલાલ ઝવેરીએ પશુ હસ્ત રેખા અંગેની વિપુલ માહિતી સચિત્ર સમજુતી સાથે આપેલ છે તેથી અમે તેમના પશુ વિશેષ આભારી છીએ. BIZUZENENE ૧૧ DENENESETESENE Page #16 -------------------------------------------------------------------------- ________________ Merasaan danananananananananananananananananananasTRINNMM આ દિનશુદ્ધિ-દીપિકાની ઉપયોગીતા તથા જરૂરીયાતને આવકાર આપતાં પરમપૂજ્ય આચાર્ય દેવશ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબ, પ. પૂ. આચાર્ય શ્રી લબ્ધિસુરીશ્વરજી મ. સા. પરમ પુજ્ય મુનિરાજ શ્રી હરિષભદ્રવિજયજી મહારાજશ્રીના તથા તિષ–સાતા શ્રી રઘુનાથ શાસ્ત્રી (ગાયત્રી પંચાગવાળા) શ્રી નવિનભાઈ ઝવેરી એજે આવકાર લખેલ છે તેઓશ્રીના અમે આભારી છીએ. ૫,૧૦૧ શ્રી કાંદીવલી મહાવીર નગર (શંકરગલી) જૈન સંઘ મુંબઈ ૫,૧૦ શ્રી નમિનાથ જૈન સંધ (પાયધુની) મુંબઈ ૧,૧૧૧૩ શ્રી કાંદીવલી મહાવીર નગર (શંકરગલી) ની બહેને તરફથી મુંબઈ ૭૦૧) શ્રી ભાદરણનગર જૈન સંઘ મલાડ (વેસ્ટ) મુંબઈ પ૦૧) શ્રી કિર્તલાલ મંગળજી શાહ (મજાદરવાળા) મુંબઈ ૫૦૧ શ્રી ોિરભાઈ અહીચંદ દોશી, મુંબઈ ૨૫૧ શ્રી નેમિનાથ જૈન બહેન તરફથી (પાયધુની) મુંબઈ ૫૦૧ શેઠશ્રી કાન્તીલાલ મેહનલાલ શાહ (કાંદીવલી) મુંબઈ - ૧૦૧) શ્રી ચાણસ્મા જૈન યુવા મંડળના ભાઈઓ તરફથી, મુંબઈ ૧૦૧] શ્રી કેશુભાઈ શાહ (ગેરેગામ) મુંબઈ ઉપર મુજબની રકમ અમને પરમ પૂજ્ય સેવાભાવિ મુનિરાજ શ્રી ભદ્રસેન વિજયજી મ. સાહેબની પ્રેરણાથી મળેલ છે. તે બદલ અમે તે સર્વેના ખુબજ આભારી છીએ તેમજ ફેટા આદિ આ પુસ્તકમાં મુકાવી આર્થિક સહાય થનાર દરેકના અમે ખુબજ આભારી છીએ. આ પ્રકાશનમાં આર્થિક જવાબદારીમાં સહાય કરનાર શેઠશ્રી પ્રદિપભાઈ એસ. પારેખની હુંફ મળવાથી આ કાર્ય પૂર્ણ થઈ શકેલ છે તે બદલ અમો તેમના ણિ છીએ. શ્રી હસમુખભાઈ પી. પંચમીયા, શ્રી મહેન્દ્રભાઈ ગુલાબચંદ શેઠ (ભાવનગરવાળા) શ્રી જીતેન્દ્રભાઈ વરવાડીયા, અધ્યાપક શ્રી હરેશભાઈ એચ. ઝોટા, શ્રી પ્રફુલકુમાર સી. મેરખીયા આદિ નામી—અનામી જે કોઈપણ વ્યક્તિએ અમને સાથ સહકાર આપેલ છે. તે બદલ અમે તેમના આભારી છીએ. આ રીતે શ્રુતજ્ઞાનની સેવા કરવાનું સદ્ભાગ્ય ફરીથી મને મળે તેવિ અભિલાષા શુદ્ધિ ઉપર ધ્યાન આપેલ છે. છતાં પણ પ્રેસ દેશના કારણે કોઈપણ અશુદ્ધિ રહી ગયેલ હોય તે અમને જાણ કરશે જેથી બીજી આવૃત્તિ વખતે અમે તે સુધારી શકીએ આપશ્રીએ જે રીતે સાથ-સહકાર આપે છે. તે રીતે આપશે તેવી અપેક્ષા.... જિનાજ્ઞા વિરૂદ્ધ કાંઈ લખાયું હોય તે મિચ્છામિ દુક્કડમ. મલાડ –શ્રી ચારીત્ર મારક સમિતિ વતી. મુંબઈ-૪૦૦ ૦૬૪. પંકજ હીંમતલાલ શાહ સં. ૨૦૪૨ જેઠ સુદિ ૯ PELANNESWESESENDSE SE SUSTENENESENE SEXELESENELESESPYENESENELIANISTES ૧૨ Page #17 -------------------------------------------------------------------------- ________________ ahamraNaMMMMMMMMMMMMMMMMMMMMMMMM આવકાર અને આશિર્વાદ આજથી છ વર્ષ પહેલાં પૂજ્ય આ. શ્રી રત્નશેખરસૂરિશ્વરજી મહારાજ રચિત બહુમુલ્ય દિન-શુદ્ધિ-દીપિકા વિશ્વપ્રભા વિવેચન સહિતની જતિષને માર્ગદર્શક ગ્રંથ આજથી ૬૦ વર્ષ પહેલાં મુનિરાજ શ્રી દર્શનવિજ્યજી મહારાજે (ત્રિપુટી) એ પ્રગટ કરેલ જે ઘણા વર્ષોથી અપ્રાપ્ય હતા. આથી મેં વર્ષો પૂર્વે મુનિરાજશ્રી દશનવિજયજી મહારાજને પણ જણાવેલ કે “તમારા ઉપયોગી અને અપ્રાપ્ય પુસ્તકનું ફરી પ્રકાશન કરવા જણાવેલ.” પણ તેમને સ્વર્ગવાસ થતાં આ પ્રકાશને શક્ય ન બનેલ. બાદ સેવાભાવી મુનિશ્રી ભદ્રસેન વિજયજીએ તેનું પ્રકાશન હાથ ધરી આ દિનશુદ્ધિ ગ્રંથને બીજી આવૃત્તિ રૂપે પ્રગટ કરી રહેલ છે. તે આવકાર પાત્ર છે. આ જોતિષ શાસ્ત્રના અભ્યાસી અને માર્ગદર્શક ગ્રંથને તે વિષયના પિપાસુને ઉપયેગી બની રહેશે. આવી રીતે મુનિરાજશ્રી ભદ્રસેનવિજયજી આમ સાહિત્યની પ્રવૃત્તિ કરતા રહે તેવા આશીર્વાદ. –આ. વિજય પ્રેમસૂરિ ૧૩ Page #18 -------------------------------------------------------------------------- ________________ MIMMINSANE MREMSENMINARANASARUDARAMANMARAMINEM MINIM મહાન તિધર શ્રી ઉદયપ્રભસૂરીશ્વરજી મહારાજે તિષના મહાન ગ્રન્ય આરંભસિદ્ધિની રચના કરીને જૈન શાસનને અર્પણ કર્યો. તિર્વિ જૈનાચાર્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે “લગ્નશુદ્ધિ” નામને ગ્ર બનાવીને ફળાદેશના વિષયમાં સારે પ્રકાશ પાડ્યો. તેમજ અદ્વિતીય તિવિ આચાર્ય દેવશ્રી રત્નશેખરસૂરીશ્વરજી મહારાજે “દિનશુદ્ધિ–પિકા' નામના ભવ્ય ગ્રન્થને તૈયાર કરીને જૈન શાસન ઉપર મહાન ઉપકાર કર્યો છે. “દિનશુદ્ધિ-દીપિકા' ખરેખર નાના દીપકનું કામ કરે છે. આ મહાપુરુષે જીવનને સ્પર્શતા તમામ મુહૂર્તો આવરી લીધા છે, આરંભસિદ્ધિ, લગ્નશુદ્ધિ અને દિનશુદ્ધિ આ ત્રણ વિષયોનો સમાવેશ કરીને આરંભસિદ્ધિ ગ્રન્થ બાર વર્ષ પૂર્વે મેં સંપાદિત કરી છપાવ્યું હતું. જે આજે અલભ્ય છે. દિનશુદ્ધિ-દીપિકા' ગ્રન્થ ઉપર વિશ્વ-પ્રભા નામની ટકા વીર સં. ૨૪૫૩ માં જ્ઞાનપંચમી (કાર્તિક સુદિ ૫) એ અનેક વિષયના જ્ઞાતા વિદ્વદર્ય મુનિશ્રી દશનવિજયજી મ. [ ત્રિપુટી મ.] રચી હતી તેને પુસ્તકાકારે વર્ષો પૂર્વે બહાર પાડી હતી. પરંતુ તે અલભ્ય હેવાથી અમદાવાદના ત્રિપુટી મહારાજના પરમભક્ત શ્રી ચંદુલાલ લખુભાઈ પાસેથી પુસ્તક મંગાવી, તેને સાદયત જોઈ અને છપાવવા માટે મેં મારી ઈચ્છા પ્રગટ કરી હતી. ચંદુભાઈએ તે માટે સંમતિ આપવા સાથે તેને અંગેની પડેલી રકમ આપવાની પણ તૈયારી બતાવી હતી પરંતુ ત્યાર બાદ અમારે મુંબઈ આવવાનું થતાં તે કાર્ય રહી ગયું. કહ્યું છે ને કે, “ભવિતવ્યતાનો પરિપાક થાય ત્યારે જ કાર્ય થાય છે.” ગાનુયોગ જેન પરંપરાનો ઈતિહાસ-ચોથા ભાગનું વિમોચન મારી નિશ્રામાં થયું ત્યારે મારા પ્રશિષ્ય સેવાભાવી મુનિશ્રી ભદ્રસેનવિજયજીએ આ દિનશુદ્ધિ-દીપિકા” પ્રકાશન કરવાનું નક્કી કરેલ. મુનિશ્રી ભદ્રસેનવિજ્યજી ઉપર ત્રિપુટી મહારાજનો મહાન ઉપકાર છે, તે ઉપકારના ત્રણમાંથી મુક્ત થવા માટે પ્રતિવર્ષે ત્રિપુટી મહારાજનું સાહિત્ય અનુકુળતા મુજબ પ્રગટ કરવું તેવી તેમની ભાવના તદનુસાર આ ગ્રંથ બહાર પડી રહ્યો છે. તે મારા માટે તે વિશેષ આનંદને વિષય છે. કારણ કે આ વિષય મને વિશેષ પ્રિય છે. BESTYRELSENSE SESLENMEYENLETES NASI LAYAL ET ESSE MENSE STANETESERIENSIS ૧૪ Page #19 -------------------------------------------------------------------------- ________________ AMOROSAMOSTMINSAMANTHANAMTHIMMAMSANMMMMMMMMMM જ્યોતિષ શાસ્ત્રએ મહાન દીપક છે. વ્યવહારિક અને ધાર્મિક અને પ્રકારે તેને ઉપયોગ થાય છે આસ્તિક કે નાસ્તિક સહુ કોઈ આ વિષયને રસપૂર્વક જાણવા માંગે છે. જો કે કેટલાક લેકે એવા હોય છે, જેઓ એમ બોલતા હોય છે કે, “અમે જ્યોતિષને નથી માનતા. અમને તે વિષયમાં શ્રદ્ધા નથી” પરંતુ એ જ લેકે પાછા અવસરે તિષીઓના બારણું ખટખટાવતા જોવા મળે છે. શ્રી તીર્થકર ભગવંતોને જન્મ થાય છે ત્યારે સાત ગ્રહે પરમ ઉચ્ચનો હોય છે. આવી રીતે એક ઉત્સર્પિણીમાં ૨૪ વખત અને એક અવસર્પિણીમાં ૨૪ વખત જ સાત ગ્રહે પરમ ઉચ્ચ કક્ષાના થાય છે. માટે જ તીર્થકર ચોવીશ જ થાય છે. આ બધું જોતિષશાસ્ત્રનું ગણિત છે. કેટલાક તે વળી એવું પણ બોલતા સંભળાય છે કે, “જેન સાધુઓથી જોતિષ ભણાય જ નહિ, અને ભણાય તે મુહૂર્તો કઢાય નહિ. અને ફળાદેશ પણ કહેવાય નહિ.” આવું કહેનારા લોકોને મારે જણાવવું છે કે, સાવધોગના વિષય સિવાય તમામ મુહૂર્તી અને ફળાદેશ પણ કહેવાય. જીવનમાં શાંતિ માટે મન્ચ પણ આપી શકાય ધર્મમાં સ્થિર રાખવા એવા જીવને લાભાલાભની દષ્ટિએ શાંત્વન પણ આપવું જરૂરી હોય છે. દિનશુદ્ધિકારે તે જન્મથી માંડીને તમામ વ્યવહારિક [ લગ્ન, વ્યાપાર, ખેતી, રાજ્યાભિષેક ] સાવધ મુહૂર્તી અને ફળાદેશ પણ આપ્યા છે. સુષ કિબહુના. આ દિનશુદ્ધિ-દીપિકા ગ્રન્થને વાંચી, વિચારી અને ભણને સહુ કોઈ શુભ કાર્યોમાં પ્રવૃત્તિશીલ બને. શાસ્ત્ર તથા શાસનને દિવ્ય બનાવે તથા ભવની પરંપરાને મિટાવે એ જ શુભાભિલાષા. વિજય લબ્ધિસૂરિ જેઠ સુદ ૧; રવિવાર, વિ. સં. ૨૦૪૨, ઈરાનીવાડી, કાંદિવલી (વેસ્ટ 3. ૧૫ Page #20 -------------------------------------------------------------------------- ________________ MIMISANDESASTRANANararanaMMINANANAMREIRADAMINEMAM SAMIMINIMIMANA વાંચકોના હાથમાં “દિનશુદ્ધિ દીપિકા” જેવા દળદાર ઉપયોગી ગ્રંથનું પુનઃ મુદ્રણ ઇતિહાસત્તા આજીવન સાહિત્યોપાસક પૂ. મુનિરાજ શ્રી ચારિત્ર વિજયજી મહારાજની શતાબ્દી વર્ષના પાવન પ્રસંગે જે પહોંચી રહેલ છે તે આનંદ હર્ષની વાત છે. જૈન શાસ્ત્ર સંપૂર્ણ શાસ્ત્ર છે. જ્યોતિષ સંબંધિ જૈન શાસ્ત્રમાં કેવા સત્ય વિચારે આલેખાયા છે. તેના પ્રતિક રૂપે આ એક નાનકડે ગ્રંથ છે. આવા અનેક ગ્રંથ તિષ વિષયના જ્ઞાતા-ભોમિયા થવા માટે ઉપલબ્ધ છે. તે કહેવું અસ્થાને નથી. તિષમાં-મુખ્ય તિથિ-વાર-ગ્રહ-નક્ષત્ર અને તારા એ પાંચના મિલન ઉપરથી તૈયાર થએલ નકશે અથવા પંચાંગ મહત્વને ભાગ ભજવે છે. આ પાંચની મદદથી જ જન્મમરણને કુંડલી વિચાર, હસ્તરેખા, આદિ ભવિષ્ય કથનના પ્રશ્નોના ઉત્તર મળે છે. જેનું બીજુ નામ ફળાદેશ” પણ કહેવાય. - જ્યોતિષશાસ્ત્ર અંગવિદ્યા, સ્વરવિદ્યા, દિનશુદ્ધિ, સ્વપ્ન–શુકન-લગ્નબળ-રાશિમળછાયાલગ્ન જેવા અનેક વિભાગમાં વહેચાઈ જાય છે. અને તેના દ્વારા શુભ ઘડી–સમયચૌઘડીયા અને પળે જિનમંદિરાદિની ખનન–પૂજન-પ્રતિષ્ઠા આદિ વિધિએ દિક્ષા–પ્રયાણ-- પ્રવેશ–આદિ માંગલિક કાર્યો કરવાના નિર્ણ થાય છે. - એક અપેક્ષાએ તિષશાસ્ત્રમાં સમય ને પળની કિંમત ઘણું આંકવામાં આવી છે. કારણ એકક્ષણ પૂર્વે જન્મેલ બાળક રાજા બને છે ને બીજી ક્ષણે જમેલ ભીખારી થાય છે. એક ક્ષણ પૂર્વે પ્રારંભલે કાર્ય યશસ્વી બને છે અને બીજી ક્ષણે શરૂ કરેલ અધુરુ રહે છે. આ ગ્રંથનો મુખ્ય વિષય દિનશુદ્ધિ છે એના કર્તા પૂ. આ. શ્રી રત્નશેખરસૂરીશ્વરજી મહારાજ છે. આજથી લગભગ ૬૦ વર્ષ પૂર્વે પૂ. મુ. શ્રી દશનવિજયજી મહારાજ અને પૂ. મુ. શ્રી જ્ઞાનવિજયજી મહારાજે એ જ્યોતિષ ગ્રંથ-સાહિત્યને સમ્પાદીત કરી સરળતાપૂર્વક સમજાય તેવું બનાવી-છપાવી જેને સમાજની અને શ્રુતજ્ઞાનની મહાન સેવા કરી છે. જેને ઉપકાર વિચારક સમાજ કોઈપણ રીતે ભૂલી શકે તેમ નથી. આજે એજ અપ્રાપ્યગ્રંથને ફરીથી સમાજની સમક્ષ મૂકવા અને જેને શાસ્ત્ર અને જેને શાસ્ત્રના સત્ય જતિષજ્ઞાનને સુરક્ષિત અખંડીત રાખવાની ભાવના સાથે પોતાના ઉપકારી પૂજ્ય ગુરુદેવશ્રીની મુતભકિતની ભક્તિ કરવા વૈયાવચ્ચ રસિક પૂજ્ય મુનિરાજ શ્રી ભદ્રસેન વિજયજી મહારાજે જે પ્રયત્ન કર્યો છે તે ખરેખર અનુમોદનીય છે. સાથે સાથે આ કાર્યમાં શ્રી હસમુખભાઈ ઝવેરીએ જે થોડો અનુકુળ વિષય ઉમેરી ગ્રંથની શોભામાં ઉમેરો કર્યો છે તે પ્રસંશનીય છે. અપૂર્ણ તિષનું જ્ઞાન ધરાવતા માનવંતા ષિએ આવા ગ્રંથનું અવલોકન કરી, ફળાદેશના અર્થઘટનને બરાબર ઘટાડી અને જ્યોતિષવિદ્યા પ્રત્યે જે સમાજમાં અશ્રદ્ધાના બીજા પણ થઈ રહ્યા છે. તે દૂર કરવા પુરુષાર્થ આ ગ્રંથ દ્વારા કરશે એવી મહત્વાકાંક્ષા. ૨૦૪૨, ગુરુસપ્તમી, મુંબઈ મુનિશ્રી હરિષભદ્રવિજય વિજય ભદ્ર ૧૬ Page #21 -------------------------------------------------------------------------- ________________ આ ગ્રંથ અંગે........ આજથી લગભગ છસા (૬૦૦) વર્ષ પહેલાં ૫. પૂ. સ્વ. આચાર્ય દેવશ્રી રત્નશેખર સૂરિશ્વરજી મ સા. દ્વારા લખાએલ શ્રી દિનદ્દિદીપિકા સંસ્કૃત ગ્રંથનું અનુવાદન કરી લગભગ સાઇડ (૬૦) વર્ષ પહેલાં પ. પૂ. સ્વ. મુનિરાજશ્રી દર્શનવિજયજી મ. સા. દ્વારા લખાએલ અને શ્રી ચારિત્ર સ્મારક ગ્રંથમાળાના નામે બહાર પડેલ આ ગ્રંથ ચેતિષ જ્ઞાન માટે ખુબજ ઉપયાગી છે. હાલમાં આ ગ્રંથ મળતા ન હોવાના કારણે-જ્યાતિષના જાણકારો માટે ઉપયાગી હોવાથી મારા પૂજ્ય ગુરૂદેવશ્રી ભદ્રસેન વિજયજી મ સા. એ અલભ્ય ગ્રંથને લભ્ય બનાવવા માટેનું કાર્ય હાથ ધરેલ છે. અતિ મુશ્કેલ કાર્ય ને પાતાના હાથમાં લઈ ખ ંતથી તેમજ ધીરજથી આર્થિક તેમજ માનસિક મુશ્કેલીએ વચ્ચે પણ અડીખમ ઉભા રહીને આ પુસ્તકનુ પુનઃ પ્રકાશન કરે છે. તે ખરેખર આનંદની વાત છે, આજના જમાનામાં લેાકેાને ઉધે રસ્તે દોરનારા પેાતાની વાહ-વાહે કરાવનારા ઘણા જ્યોતિષિઓ છે, જેમની પાસે સાચુ (પુરૂ) જ્ઞાન પણ નથી. પેાતાના સ્વાર્થ ખાતર કે પૈસા કમાવવાની લાલસાથી સાચા ખોટા મહેતા આપીને લેાકેાને ઘણુ નુકશાન પહોંચાડે છે. ચૈાતિષના અભ્યાસીઓને શ્રી દિનશુદ્ધિ-દીપિકા પુસ્તક સાચેારાહ બતાવનાર છે. તેનું વાંચન સામાન્ય માનવી પશુ સમજી શકે તેવી સરળ ભાષામાં લખેલ છે આ સાથે વિશેષ જાણકારી મળે તે દ્રષ્ટિએ હસ્ત રેખા વિભાગ પણ આપવામાં આવેલ છે. આ વિભાગમાં હાથની જુદી-જુદી રેખાઓની જાણકારી મળે તે દ્રષ્ટિએ સચિત્ર હાથની આકૃતિએ. આપીને સમાવવામાં આવેલ છે. જેનાથી દરેક વ્યકિત પોતાનું ભવિષ્ય ખુબજ સરળ રીતે જાણી શકે છે. આ વિભાગ લખવા માટે મને પ. પૂ. સેવાભાવિ મુનિરાજ શ્રી ભદ્રસેન વિજયજી મ. સા. એ પ્રેરણા આપી છે તેમના આશીર્વાદથી હું આ કા` પૂર્ણ કરી શકેલ છું તે બદલ હું તેમને ખુબજ આભારી છુ. મારા ધર્મપત્ની શ્રી જ્યંતિબેનના સહકારથી હું જ્યોતિષનું જ્ઞાન મેળવી શકેલ છું અને તેમના સહકારથી હું આ વિભાગ તૈયાર કરી શકેલ છું. તે બદલ હું તેમને પશુ આભાર માનુ છું. અમારી આપ સૌને નમ્ર વિન ંતિ છે કે આપશ્રીની પાસે યાતિષને લગતા કેઈપણુ પ્રાચિન પુસ્તક હોય અને આપને જરૂરી ન હેાય તે અમને મોકલાવવા માટે નમ્ર વિનતિ છે. અમે જુદા-જુદા પુસ્તકમાંથી અગત્યનું તેમજ દરેકને ઉપચેાગી થાય તેવુ' એક પુસ્તક છાપવા ઈચ્છીએ છીએ. જિનાજ્ઞા વિરૂદ્ધ કાંઈ લખાયુ હોય તે મિચ્છામિ દુકકડમ્ ૨/૫૩, હવન, આશીવાલાબ્રીજ, એસ. વી. રાડ ગોરેગામ (વે.), મુંબઈ - -૪૦૦૦૬૨. ફાન ન. : ૬૭૨ ૩૪૭૧ BURUZNESENENE TESTSPRENESES ૧૭ લી. હસમુખલાલ આર. ઝવેરી SESSI Page #22 -------------------------------------------------------------------------- ________________ Elsa ભારતીય ચેાતિષ શાસ્ત્રની અમુલ્ય સેવા ભારતીય શાસ્ત્રામાં ચૈતિષશાસ્ત્ર મહત્ત્વનું સ્થાન ધરાવે છે. સર્વ પ્રથમ જયાતિષવિદ્યાને પ્રારભ થયેલ અને તે પણ ભારતમાંજ અને પછી આખા ભૂમ ડલમાં ફેલાયેલ છે. જયેતિષશાસ્ત્રના મુખ્ય ત્રણ અંગેડુ છે. (૧) સિદ્ધાંત (૨) સ ંહીતા (૩) હોરા, મુહૂર્ત સંહીતા વિભાગમાં આવે છે. છતાં ત્રણે અંગે સાથે મુહૂત શાસ્ત્ર સંકળાયેલ છે. સિધ્ધાંત એટલે ગ્રહગણિત આદિ, હારા એટલે ભાવિકથન, ભવિષ્યફળ, ગ્રહેાના ફેરફારાથી માનવ, પશુ અને પૃથ્વી પર થતી અસરાની માહિતી, સહીતા વિભાગમાં શુભાશુભ સમયની જાણકારી, મુહૂત શુકન, નીમિત્ત, વાસ્તુવિદ્યા, વૃષ્ટિવિચાર, સ્વપ્નસ્વર આદિ વિભાગોને સમાવેશ થાય છે. મુહૂત શાસ્ત્ર માનવના જન્મથી મરણ સુધી દરેક કાર્ય માં વ્યાપ્ત છે. અશુભ સમયને જાણી વિઘ્નમાંથી માનવને બચાવવાનું અને શુભસમયને જાણી માનવમાત્રની ઉન્નતિને સમય અનાવવા તે મુર્હુત શાસ્ત્રનું કર્તવ્ય છે. ચેતિષશાસ્ત્ર પ્રત્યક્ષ છે. અને પૂર્ણવિજ્ઞાન છે, ગ્રહોના આધારેજ ગરમી, શરદી, વરસાદ, ઋતુપરિવતન, રોગ, ધરતીકંપ, ગ્રહણ, સમુદ્રમાં ભરતી. એટ આદિ અનેક પ્રત્યક્ષ બનાવે. નૈતિષશાસ્ત્રના આધારે જાણી શકાય છે ભારતીય યેતિષશાસ્ત્રના અમૂલ્ય ગ્રંથા નષ્ટ થઇ ગયા છે, ઘણા ગ્રંથે અને હસ્તલેખિત સાહિત્ય અન્ય દેશમાં જતુ રહ્યુ છે પ્રાકૃત અને સંસ્કૃતના જૂના અનેક જ્યાતિષ ગ્રંથા ભંડારામાં ભૂગર્ભીમાં નષ્ટ થઈ રહ્યા છે. જેનું પુનઃનિર્માણુ અતિ આવશ્યક છે ભારતીય જ્યાતિષ શાસ્ત્રમાં જૈનાચાર્યોને ફાળે ઘણાજ માટે છે. પ્રસ્તુત ગ્રંથ નિશુધ્ધિ-દીપિકા જ્યાતિષ શાસ્ત્રના પ્રચંડ વિદ્વાન શ્રીમદ્ આચાર્ય દેવ શ્રી રત્નશેખરસૂરીશ્વરજી મ. સા. જે ખગેાળ, ભૂંગાળ અને યેતિષશાસ્ત્રના પ્રકાંડ વિદ્વાન હતા. તેમણે ઘણા ગ્રંથેાની રચના કરી છે. જેમાં આ ગ્રંથ યા ને દિનશુદ્ધિ દીપિકા વિક્રમ સંવત ૧૪૧૦ આજથી લગભગ ૭૦૦ વર્ષ પૂર્વે જેમણે રચના કરેલ છે. આ ગ્રંથમાં-સ’સ્કૃત, પાલી, માગધી ભાષા સ ંમિશ્રણથી તૈયાર કરેલ છે. આમાં પાકૃત ગાથાઓ જ્યોતિષવિષયમાં મહત્ત્વપૂર્ણ છે. મુહૂત શાસ્ત્રમાં દિવસની શુદ્ધિ મહત્વની છે. દીક્ષા, પ્રતિષ્ઠા, પ્રયાણુ, વાસ્તુ લગ્નાદિ માંગલિક કાર્યો માટે તથા મુહૂર્ત શાસ્ત્રના અનેક ઉપયોગી સિદ્ધાંતે જેમાં રજુ કરેલ છે. આ ગ્રંથમાં અનેક ગ્રંથોના સાર સમન્વય રજુ કરેલ છે. જેવાકે આરભસિદ્ધિ, રત્નમાલા, નરપતિજયચર્યાં, હુ પ્રકાશ, ત્રૈલોકયપ્રકાશ, યતિવલ્લભ, જયાતિષસાર, વહેવાર પ્રકાશ, મુહૂત માતન્ડ, મુહૂત ચિંતામણી, કણ કુતુહલ નારચંદ્ર જૈન જ્યોતિષ, આદિ ગ્રંથા તથા મહાન જ્યોર્તિધરા જેવા કે ઉદયપ્રભસૂરિ, હૅમહુશગણી, ભલ, હરીભદ્રાચાય ગર્ગાચાય, નારચંદ્રસૂરિ, ભાસ્કરાચાર્ય આદિ અનેક જયેતિષ મહિના વચને પ્રસ્તુત 2012 BEZIE ENESEENESBURSES ૧૮ Page #23 -------------------------------------------------------------------------- ________________ AMINAMIMMININANAMANSAMMANARAMANMARANTANMADANAMMANAMM ગ્રન્થમાં સમાવેલ છે. મુહર્ત શાસ્ત્રમાં પંચાગ શુદ્ધિ અને દિન શુદ્ધિ માટે પ્રસ્તુત અલંકાર રૂપી અને મહાન તિ (દીપક) સમાન છે. પૂજ્ય શ્રી ભદ્રસેનવિજયજી મહારાજે આ અમુલ્ય ગ્રંથ જે અતિ લોકોપયોગી શાસ્ત્રને જીવંત રાખવા માટે અગાધ પરિશ્રમ અને ખંતથી પુનમુદ્રિત કરે છે. જે ભારતીય જતિષ શાસ્ત્રની અમૂલ્ય સેવા સમાન છે. આશા છે કે તેઓ આવા અમૂલ્ય ગ્રંશે જે લુપ્ત થઈ રહ્યા છે તેમને પુન મુદ્રિત કરી જોતિષ જગતનાં જીજ્ઞાસુઓની આશાઓને નવા પ્રાણ પુરશે. જોતિષ જીજ્ઞાસુઓને માટે અભ્યાસ કરવા માટે આ ગ્રન્થ ઉત્તમ છે. શાસ્ત્રી રઘુનાથ ચુનીલાલ દવે (સાહિત્યશાસ્ત્રી – જ્યોતિષાચાર્ય) ગાયત્રી પંચાંગ કાર્યાલય દેશીવાડાની પિળ, અમદાવાદ–૧. ઉપગીતા અંગે. પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્દવિજય રત્નશેખરસૂરીશ્વરજી મ. સા. વિરર્ચિત અને પ. પૂ. મુનિરાજશ્રી દશનવિજયજી મ. સા. (ત્રિપુટી) દ્વારા અનુવાદન કર્યા પછી શ્રી દિનશુદ્ધિ દીપિકા આજથી લગભગ સાંઈઠ વર્ષ પહેલાં બહાર પડેલ. આજે તેની બીજી આવૃત્તિ બહાર પડે છે તેથી પ્રસ્તાવના લખતાં પિસ્તાલીસ વર્ષના જતિષના વાંચન, મનન અને વિના વેતન વિના જ્યોતિષના વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાના અનુભવ છતાં. આ અનેક લક્ષી જોતિષના પુસ્તક વિશે લખતાં આનંદ સાથે સંકોચ અનુભવું છું. પૂજ્યશ્રીએ આ પુસ્તક દ્વારા જોતિષના જાણનારા, શિખનારા અને કદાચ ઉદાસીનતાથી એ શાસ્ત્ર પર અવિશ્વાસની નજરથી જોનારા દરેકને મઝધારમાં દિવાદાંડી રૂપ બને તેવી વિગતે સરળતાથી સમજુતી પૂર્વક બીજા લલ્લ, દૈવજ્ઞ વલ્લભના પુસ્તકમાંથી નારચંદ્ર, ગણેશ દેવજી, શ્રી ચિદાનંદજી સ્વામી વગેરે અનેક મહાસ્થીના ફલીત સાથે ગણિતને આધાર લઈ ઘણું કષ્ટ ઉઠાવી આ દળદાર પુસ્તક લખવા બદલ મસ્તક નમ્યા વગર રહેતું નથી. ગૃહસ્થ જીવનમાં શુભ અને અશુભ દિવસ, કાળ, હેરા નક્ષત્ર તેમજ કોઈપણ કાર્યની શરૂઆત કરતાં તેનું શુભ પરિણામ આવે, સુખ સમૃદ્ધિ શાંતિ તેમજ દેવ આરાધનામાં મન પરેવાય તેવા હેતુથી દરેક પ્રસંગને ખુબજ ઝીણવટથી છણાવટ કરી દરેકને મોટા પાયે ઉપકાર કર્યો છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ KEMAMIMINIMIRESEISMISASAMINENSIMMANETINUIRAMIMISEMINISMO ગૃહસ્થ જીવનમાં ઈચ્છિતકર્મ, અને પછીત કર્મ અને અનિચ્છિતકર્મ કરતાં જાણે, અજાણે પાપના બંધનમાં ફસાઈ જવાય છે ને મોહજાળમાં લપટાતાં બચવા માટે અનેક તિથિ, વાર, નક્ષત્ર વગેરેને પૂર્ણ ખ્યાલ આપી જીવનમાં સરળતાથી પિતાને કુટુંબીજનોને ભવસાગરમાંથી કેમ પાર પાડવા તેનું સુચન, માર્ગદર્શન અને મુહુર્તો આપ્યા છે. હાલના જમાનામાં સુઇને ગાંગડે ગાંધી થનારા ધંધાકીય તિષીઓએ કરેલાં ઉટાંગ અને આપેલા મુહુર્તા પ્રમાણે ઘર પ્રવેશ, ધંધા કે નોકરીની શરૂઆત, પ્રયાણ કે પછી દેવમંદિરની સ્થાપના કરવી કે જુના દેવાલયને જીર્ણોદ્ધાર કરી પુણ્યાઈ ને નામના કમાવવા અપાતા એ મુહુર્તે કેટલા અશુદ્ધ અને દુઃખદાયક નિવડે છે. આ પુસ્તકમાંથી કોઈપણ સંસારી તેવા મુહુર્તે શુભદિન, દેહ શુદ્ધિના મનને સ્થિર કરી ધર્મલાભ મેળવી શકે છે. એટલું સરળ અને શુદ્ધ વિવેચન આ પુસ્તકમાંથી મળે છે. દેવ મંદિરે નવા થાય છેલોકો તેમાં ખર્ચ કરે છે. મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરે છે છતાં પણ તેમાં ભાવિકેને એટલે આનંદ આકર્ષણ કે ઉત્સાહ રહેતા નથી, જ્યારે કેટલા મંદિરે ભલે હેય નાના હોય છતા પણ તે સ્થાનમાં દર્શને જતાં આત્માને અને આનંદ ને શાંતિ મળે છે કારણ કે તે મૂર્તિની સ્થાપના અને મંદિરને પાયો નાખતાં લીધેલા મુહૂર્તો અતિ શુદ્ધ રીતે ફાળવેલા હોય છે. આજ પ્રમાણે દીક્ષા લેનાર તથા પ્રયાણ કરતાં પણ નાડી, સૂર્ય, ચંદ્ર, એટલે શિવસ્વરદયને, તેમજ વસ્ત્ર ધારણ કરવાની બાબતને ખૂબજ વિસ્તારથી ઉલ્લેખ છે. બધા કાનુનને માન આપી. મનન કરી શુદ્ધભાવનાથી કરેલા દરેક કાર્યો યશવેતા બને છે, તે આ પુસ્તકમાં સરળ રીતે સમજાવવામાં આવેલ છે આ પુસ્તકને દરેક જ્યોતિષ શિખનારે અને વ્યવહારુ જ્ઞાન તથા માર્ગ દર્શન માટે અને એક પાઠય પુસ્તક તરીકે જ્યોતિષના વર્ગોમાં શિખવવામાં આવે તે જીવનમાં આવતી ઘણી અડચણે અને આટી ઘુંટીમાંથી મુકિત મેળવી શકાય. લખવાનું અને વિચારવાનું તે ઘણુ છે પણ પ્રસ્તાવના કારે પુસ્તકના રચતાને (ચૈતાને) નમન કરી આટલેથી વિરમવું તે ઉચીત છે. ઇતિશુભ નવીનભાઈ ઝવેરી ફાગણ સુદ અષ્ટમી બુધવાર તા. ૧૯-૩-૮૬ EAST ASIASANAYAN ESE SELLEMESES D ESSEN B ENESESEBNE SESSIES ૨૦ Page #25 -------------------------------------------------------------------------- ________________ MMMMMMMSIMAMAMOSI ManananananasMMIKOMMIMMAMMINASIMMO છે દિનશુદ્ધિ દીપિકા અંગે છે દિનશુદ્ધિ દીપિકા અને વિશ્વપ્રભા ગ્રંથનું પુનઃ પ્રકાશન થવાનું છે તે જાણ હું આનંદિત થશે. તેમજ જરા અચકા પણ ખરે કારણ કે પૂજ્ય મુનિવર્ય શ્રી ભદ્રસેન વિજ્યજી મ. સાઆ કાર્ય કરી શકશે કે કેમ તેવી મને શંકા જાગી, પણ તરત તેનું નિરાકરણ થયું તેમણે આજથી બે વર્ષ પહેલાં શ્રી જૈન પરંપરાને ઇતિહાસ ભાગ ૪થે ખુબજ મહેનત કરીને બહાર પાડેલ. તેવી જ રીતે ખુબજ જહેમત ઉઠાવીને આ ગ્રંથનું ખંત પૂર્વક પુનઃ પ્રકાશન કરી રહેલ છે. પ. પૂ. સ્વ. દશનવિજયજી મ. સા. શ્રી દિનશુદ્ધિ દીપિકા ગ્રંથનું અનુવાદન કરી પ્રકાશન કરવામાં ઘણી મહેનત કરેલ અને એમને ઘણા ગ્રંથની અવગાહના પણ કરી હતી, તે તેમની લગભગ સાઈઠ વર્ષ પહેલાની વાતચીતથી હું જાણી શક હતે. મેં પણ લગભગ સાઈડ વર્ષ પહેલાં આ ગ્રંથ વાંચેલ અને પૂ. શ્રી ને તે અંગે કેટલીક હકીકત પણ કહેલી હતી. પ્રાચીન ઘણા આચાર્યો, જોતિષ વિદ્યાનું જ્ઞાન ધરાવતા હતા અને તેમાં મતમતાંતર પણ હતાં અગાઉ મુખ્ય નવગ્રહ હતા આજે હર્ષલ, નેપયુમ, લુટે આ ત્રણ ગ્રહે દાખલ થયા છે. તેમાં પણ સંશોધન થયું હર્ષલ, નેપ્યુમ, લુટો આ ત્રણ ગ્રહે પંચાગોમાં ઉપલબ્ધ છે અને તેનું પણ ફળાદેશ છે. પહેલાં જયેતિષ કલ્પતરૂ, જાતક, પારિજાતક (સોમેશ્વર દ્વારકાદાસમાં) ગણિત અને ફલિત વિભાગ સહ સુંદર હતા, અભ્યાસનીય હતા. આપણે ત્યાં ઘણા ગ્રંશે છે જેમાં આરંભસિદ્ધિ, નારચંદ્ર, ભદ્રબાહુ સંહિતા વિગેરે અને ઘણા ગ્રંથે આજે પણ છે મુહુર્ત વિષે નિશુદ્ધિ દીપિકા એકંદરે સુંદર છે. સુંદર મુહુર્ત પણ સાચી તિથિ પર નભે છે. સાચી તિથિ સુક્ષ્મ પંચાંગ પરથી મળે છે. કલા, વિકલા, પ્રતિવિકલા સુધી આકાશના ગ્રહ સાથે મળી રહે તે જ સાચુ પાંચાગ આ વિષય પર મેં ઘણા વર્ષો પહેલાં ઘણું લખેલું છે. સ્વ. આચાર્ય શ્રી વિકાશચંદ્ર સૂરિ મ. સા. અને સ્વ આચાર્ય લલિતસૂરિના શિષ્ય સ્વ. આચાર્ય પુર્ણાનંદસૂરિ સાથે અભ્યાસ કરેલ હતા સ્વ. પૂ. આચાર્ય શ્રી વિકાસ વિજયજી મ. સા. (તે વખતે) મહેન્દ્ર પંચાંગ બહાર પાડી પાંત્રીસ વર્ષ સુધી ચલાવ્યુંઆ મહેન્દ્ર પંચાંગ ઘણું શુદ્ધ-સુમ હતું અને તેને સંપાદક A SENESTE NILSENESTE STELSESDATESES DESESLEXIESE SERIESENEVLENEYE YES YES B ૨૧ Page #26 -------------------------------------------------------------------------- ________________ Samanalasanaa manananananananananananananasasamanMSIMAM વર્ષો સુધી હું હવે આ વિષે આચાર્ય લબ્ધિસૂરીશ્વરજીના જેદય પંચાંગ તથા સીમંધર સ્વામિ પ્રત્યક્ષ પંચાંગની પ્રસ્તાવનામાં પણ સુક્ષ્મ પંચાંગજ કાર્યરત છે તે જણાવેલ છે. ' આજે ચોકખુ મુહુત આવતું હોય કે નહિ તે માટે પણ તહેવાર રજાને દિવસ રવિવારને વધુ અગત્ય આપવામાં આવે છે. જ્યારે સાચા મુહને અભાવ હોય ત્યારે તેને સાચા મૂહુત તરીકે ખપાવવામાં આવે છે. આનું નામજ જ્યોતિષનું અવમુલ્યન કર્યું કહેવાય. ઉચ્ચ-નીચના ગ્રહનું પણ પુરૂ જ્ઞાન નથી તેઓ જોતિષ માર્તડ કહેવાય આવુ આવુ આજે ઘણું ચાલે છે. આજે તે પંચામાં વિસ્તીર્ણ માહીતી આપવામાં આવે છે એટલે અભ્યાસથી સાચી વસ્તુની બેજ કરી શકાય તેવી સુલભતા પ્રાપ્ત છે. એટલે સાચુ મુર્હત કાઢવું હોય તેને શુદ્ધદિલ્સ માટે સાચું પંચાંગ ગ્રહણ કરવું જ પડે. શુદ્ધદિવસ માટે આવા “દનશુધિ દીપિકા” જેવા ગ્રંથનું અવલંબન લેવું પડે એટલે સાચુ મુહુત નીકળી શકે યોતિષએ ઓપચારિક વિષય છે એટલે તેનુ ફલિત પણ તે રીતે અંતિમ જાણવું જરૂરી છે. ભગવાન રામચંદ્રનું રાજ્યાભિષેકનું મુહુત મહર્ષિ વશિષ્ઠ જેવા કષિએ અપેલ હતું અને તેજ મુહંતે ચોદ વર્ષનો વનવાસ ભેગવ પડ્યો ! એટલે શું મુહુત ખોટુ હતુ ? ના મુહુત કાઢનાર અષ્ટાંગ નિમિત્તના જાણકાર એવા વશિષ્ઠ ઋષિ હતા. ત્યાં જૈન શાસન સમન્વય કરે છે કે ગમે તેવા ઉચ્ચ ગ્રહવાળી કુંડળી હોય પણ જ્યારે આ શાતાને ઉદય થાય છે ત્યારે શુભ ગ્રહો પણ અશુભ બની જાય છે. કહ્યું છે કે कर्मण्येव प्रधानत्वं, किं कुर्वन्ति शुभाग्रहाः; वशिष्ठत्त लग्नेन, रामोप्रवजिते वने. એટલે કે ફળ દેશ માટે કોઈ એકાંતિક નિયમ નથી છતાં તિષ એક મહાન દિપકના પ્રકાશની ગરજ સારે છે. આ વિષે વધુ ન લખતાં પરમ પૂજ્ય સેવાભાવિ મુનિ શ્રી ભદ્રસેન વિજયજી મ. સા. (પૂ સ્વ, ચારિત્ર વિજયજી મ. સા.) એ ગુરૂશતાબ્દિ પર આ ગ્રંથનું નિર્માણ કરવા–પુનઃમુદ્રણ કરવા માટે હું અભિનંદુ છું, તેઓ મારા ચીર-પરિચીત હોવાથી તેમને પ્રસ્તાવના લખવા માટેનો આગ્રહ પાછો ઠેલી શકે નહિ. ઉપરની હકીકતમાં કઈ ક્ષતિ જણાયતો વિદ્વદવર્ય જણાવશે તો સુધારી લેવામાં આવશે. હી. વાડીલાલ જીવરાજ શાહ ૭, ગૌતમ નિવાસ, દતરી રેડ, મલાડ (ઈસ્ટ), મુંબઈ DESEMBUSSOS DE SENESTENE SOSETESESATENKINESISTE DES YES ESENTES ESTELLE Page #27 -------------------------------------------------------------------------- ________________ શ્રી દિનશુધ્ધિ–વિશ્વપ્રભાની અનુક્રમણિકા પૃષ્ઠ પૂ8 આ છે % G ૦ જે ૦ જે E જે ૦ 1 ૦ . . S ઇ જે ઇ S જે ગાથા વિષય ૧ મ ગલાચરણ # વારિદ્વાર. ૨ વારે અને સ્વભાવે , વાર લાવવાની રીતિ.... ક વાર ફળ... , વારમાં કાર્ય સિદ્ધિ..... , વારોની ચર સ્થિરતા..... ૩ કાલહેરા દિનરાત્રિ હિરા યંત્ર.... રાત્રિ હોરા યંત્ર ચોઘડિયા નામે.... કચેઘડીયાનો કઠે... શુભાશુભ ઘંટી યંત્ર.... , બાર માસનો ધટી યંત્ર ૪ વાર પ્રારંભ , સંક્રાન્તિમાં દિનમાનક્રમ છે દિનમાન વૃદ્ધિ હાનિ... દિનમાન યંત્ર... , ૨-વાર પ્રવૃત્તિ. - ૩–વાર પ્રવૃત્તિ , ૪–વાર પ્રવૃત્તિ.... ૫ વારમાં સુવેલા ૬ કુલિકાદ ૪ કુવેલા , કુલિકા નયન પ્રકાર.. » ત્રિશ મુહૂર્તો.... » મુહૂર્તનાં સ્વામી » કુલિક મુહૂર્તો... » કુલિક બળ F જ o ' ગાથા વિષય ૭ વચ્ચે અધ પ્રહર ૧૮ + દિવસનાં શુભાશુભ ચોઘડીયાં.... ૧૯ ૭ અંત્ય વજર્ય કાળ ,, ઘડિપળાદિનું માપ-ચહાના નામે ૨૦ ,, વારની વિશ ઘડીએ–રાશી ભગ ૨૦ ગૃહ ચાર વિવરણ ,, ગ્રહોની ગતિ.. , ત્રિશાંશ ભેગ... , વગ ભોગ.... ,, હરાદિનું સ્વરૂપ... , ઉદયાસ્ત દિશા.... ઉદયાસ્ત કાઠી.... , આતચાર , વક્રી ગ્રહ ફળ. , ગ્રહનાં સ્વભાવ લિંગ | ગ્રહોની મૈત્રી શત્રુભાવ , ગ્રહ સંજ્ઞા વિવરણ... છે, + ગ્રેહચક્ર.. તિથિદ્વાર. ૭ વર્ષારંભ વિચાર... , સિંહસ્થ ગુરૂ..... , ગુરૂનિષિદ્ધ કાર્યો..... » લુપ્તસંવત્સર દેષ...” સૌર વર્ષ.... , ચાંદ્ર વર્ષ.. , ત્રણ પ્રકારના મહિના.... » ઋતુ તૈથા અયન... , શુભાશુભ મ.સ... , ધનાર્ક મીનાકે વિચાર...... , અધિકમાસ, ક્ષમાસ ૩૭ ,, અધિકમાસ લાવવાનું... م છે જ م છે ' ' જ હ છે ઇ مم مم مم مم هم هم છે 4 જ 4 ૪ ક 4 - ૧૬ 2 4 & 4 ૧૭ ૧૭ ૧૭ 4 c 4 ન 4 ત હ ૧૭ ૧૭ @ , ઉપકુલિક... જ કાળવેળા ૧૮ ૩૮ Page #28 -------------------------------------------------------------------------- ________________ SHIKIMIMIMMINIMIMMIMAMMAMMMMMMMMMMMMMM ૪૧ ગાથા વિષય પૃષ્ઠ , ક્ષય માસનાં વ.... છ માસ શુદ્ધિ. ૮ નન્દા-ભદ્રાદિ તિથિઓ , તિથિઓના કાર્યો.... , હીન મધ્યમ-ઉતમતિથિઓ.... ૯ વજ્ય તિથિ વર્ણનમ ,, તિથિઓમાં વિષ ઘડીઓ.... , વૃદ્વિતિથિ તથા ક્ષયતિથિની સમજણ ૪૨. , સંક્રાન્તન્ય દિવસ..... વજર્ય ગ્રહણ દિન , જન્મ તિથિ વિગેરે જન્મ દેષ શમન. , કેટલાક ગ્રહણે.... એ ગુરૂ-શુક્રની બાલ-વૃદ્ધ દશા , વજ્ય દિવસો... » કુચિન્હો.. , અકસ્માત્ર ૪પ ૧૦ કૃર તિથિનું વર્ણન , વજર્ય તિથિ-ભાગ ૧૧ સૂર્યદગ્ધા વર્ણનમ્ , દૂગ્ધાતિથિનું વર્ણન.. સૂર્યદગ્ધા તિથિ.. , સ્થૂલ શુદ્ધિની આવશ્યકતા.... , ચંદ્રદગ્ધા તિથિ.... , દગ્ધાતિથિ ફળ.... » કુલ્યાદિ તિથિ સંજ્ઞા » નક્ષત્રદગ્ધતિથિ..... તિથિ ચક્રમ... કરણદાર ૧૨ સ્થિર કરણનું વર્ણન » કરણ લાવવાની રીત.. , કરણું ભાગ.. ગાથા વિષય ૧૩ ચરકરણનાં નામ તથા ફળ ૫૧ , વિષ્ટિ કરણનું ફળ.. ,, શુભવિષ્ટિ.... ૧૪ ભદ્રાનો કાળ ૧૫ પ્રવાસમાં વર્ષભદ્રાના સ્થાન તથા કામ , વજ્યભદ્રા જાણવાને બીજો પ્રકાર ૫૪ , વિષ્ટિ પ્રયાણનું ફળ ૧૬ ભદ્રાની શુભાશુભ ઘટી અને ફળ ૫૫ , વિષ્ટિની ઘડીઓ ,, વિષ્ટિનો પ્રારંભ , વિહિટ નિવાસ , ત્રિલે વિષ્ણુનું ફળ ૧૭ કરણની અવસ્થાનું વર્ણન , કાન્તિના નામ તથા ફળ છે, સંક્રાંતિ નક્ષત્ર ફળ 2 નક્ષત્રદ્ધાર ૧૮-૧૯ નક્ષત્રના તારાઓ , નક્ષત્રનાં નામ નક્ષત્રના ઉદય પળ , નક્ષત્રની આકૃતિ-તારે , નક્ષત્રના તારા , ચંદ્રગી નક્ષત્રો , નક્ષત્રનાં મુહૂર્ત એ નક્ષત્રનો સ્વામી , ચાદિ સંજ્ઞા ફળ , કુપકુલ્યાદિ નક્ષત્ર » નક્ષત્ર મુખ , નક્ષત્રોની દૃષ્ટિ , નક્ષત્રોની નાડી એ નક્ષત્રોની ની , નક્ષત્રના અક્ષરો DE L ESBIKESPEARE BENESSERE NECESIDADES DE SERVESES DES ૨૪ Page #29 -------------------------------------------------------------------------- ________________ MMMMMMMMMANAMANSARANAMIMIMMMMMHONANAMAN MOM પૃષ્ઠ ૯૪ ૯૪ ૬૮ ૬૮ જ તે કે દે * 99 * * ગાથા વિષય પૃષ્ઠ છે, નક્ષત્રના કાર્યો » નવ પ્રકારના નક્ષત્ર અ +પદ્મચક નક્ષત્ર પીડા - રવિ નક્ષત્ર છે, નક્ષત્રદગ્ધ તિથિ , ભદગ્ધ ફળ પાક છે નક્ષત્ર ચક્ર ૭૦ થી ૭૪ , નક્ષત્ર શુદ્ધિ ૭૫ » પુપ નક્ષત્રનું બળ અભિજિત્ નક્ષત્ર નિર્ણય , તિથિ વાર નક્ષત્ર કરણનું બળાબળ * લગ્ન બળ ર રાશિદ્વાર ૨૧ રાશિ પાદ વિચાર બાર રાશિ , બાર રાશિનાં નક્ષત્રો , ઈન્ટ ઘટિનું જ્ઞાન , મધ્યાન્હ છાયા પદ , રાશિની આંતભુત » સૂર્ય ભુકિત સ્થૂલ લગ્ન સાયન લગ્ન » ગુજરાતનાં લગ્ન પળો એ સ્પષ્ટ સૂર્ય અ9 ગાથા વિષય » રાશિને રંગ , રાશિની દિશાઓ , રાશિની સંજ્ઞા , રાશિનો સ્વભાવ , રાશિનો ઉદય ,, રાશિનાં લિંગ ,, રાશિના સ્વામીઓ , ગ્રહોના ઉચ્ચાશે , ઉચ્ચ ગ્રહ ફળ , સ્વગ્રહી ફળ , નીચ ગ્રહ ફળ , ત્રિકોણ સ્થાન , ઉચાંદે શ્રેષ્ઠ ત્રિશાશે છે મૈત્રીભાવ , લગ્નશુદ્ધિ વર્ણનામ કુંડલિની રીતિ * લગ્નદ્રાર , રાશિ લગ્ન ચકમ બારભાવ » બાર લગ્નનાં કાર્યો , સામાન્ય ગેચર શુદ્ધિ , વિશેષ ગોચર શુદ્ધિ » વિલનો , ૬-૮-૧૨ સ્થાને કે, જન્મ રાશિ , અનિષ્ટ ગ્રહ શુદ્ધિ , નિષિદ્ધ ગ્રહ , કુગ દોષ છે, લગ્નને ચંદ્ર , ભાવકફળની દુષ્ટતા , ક્તરી દોષ , જામિત્ર દેષ , યુતિ દોષ ૯૮ થી ૧૦૪ ૧૫ ૧૦૫ ૧૦૭ ૧૦૯ , છ વર્ગની શુદ્ધિ , નવાંશની મુખ્યતા » ષવર્ગ શુદ્ધ ત્રિશાશે ૨૧ ષડૂવગપતિ ફળ , રાશિનક્ષત્ર પાયા , રાશિના અક્ષરે , રાશિનું સ્વરૂપ ૧૧૦ ૧૧૦ ૧૧૧ ૧૧૨ ૧૧૩ ૧૧૩ ૧૧૪ ૧૧૪ SYENKIELISENSIE SPAENEISE SEINEN ESE SESSION ENESEABI SE ૨૫ Page #30 -------------------------------------------------------------------------- ________________ માથા વિષય ૨૧ ક્રાંતિસામ્ય દોષ , બુધ પંચક એકસત્તાક વિલા » ગણુસત્તાક વિલગ્ન અસાધ્ય સાધ્ય દ "" વિલગ્નોની શુદ્ધિ ܕܙ 53 ૨૧ ગુરૂ શુક્રબળ ઉદયાસ્ત શુદ્ધિ * ,, ગુરૂ-શુક્ર ઉદયાસ્ત ૧૬૧ જન્મરાશિ ગોચર (૧૯૩) .. પનાતી ” દા 27 "" 27 ,, ગ્રહોનું બળાબા ' "> 22 77 "" 29 79 ,, "" 22 "" ,, "> ગ્રહશાંતિ પૂજા વેધક સ્થાને + યામવેધ ચક્ર "" તાન-કારક ચેાગ ૧૬૭ ચાર હર્ષ સ્થાને દૃષ્ટિવ ન નિમૂળ ગ્રહે વીશ ગ્રહ્મળા ગ્રહેાનુ વિશેષ મળ રી:ગિક અળ ગ્રહેાનુ સ્થાનબળ પ્રત્યેક ગ્રહબળ ગ્રહની રેખાએ રેખાની રીતિ-ફળ સવ` રેખા કુંડળી ગ્રહવેાગે +ગ્રરેખા ચક્ર લગ્નભુવન ચક્ર પૃષ્ઠ ૧૧૨ ૧૧૯ ૧૧૯ ૧૨૦ ૧૨૦ HERBANESE ૧૨૦ ૧૨૧ ૧૨૨ ૧૨૩ ૧૨૪ ૧૨૫ ૧૨૫ ૨૬ ૧૨૬ ૧૨૭ ૧૨૮ ૧૨૮ ૧૨૮ ૧૨૯ ૧૨૯ ૧૩૦ ૧૩૦ ૧૩૧ ૧૩૨ ૧૩૪ ૧૩૫ ૧૩૮ ૧૩૯ ૧૩૯ १४० ૧૪૪ *ચ દ્વાર ૨૨-૨૩ ચંદ્રની અવસ્થા અને ફળ ૧૪૬ ૨૬ ગાથા >> 32 * "> دو ', ', અશુભ જન્મચંદ્ર આરમે! શુભ ચંદ્ર ઘાતચંદ્ર તિથિ વિગેરે રાશિઘાત ચક્રમ 22 ,, ચંદ્રના પંદર ખળેા પથારાહુમાં ચંદ્ર 22 ૨૪ શ્રષ્ઠ ચંદ્રદશન પ્રકાર "" ג, "" "" 22 વિષય ૨૨-૨૩ ચંદ્રમળની મુખ્યતા જન્મને રિવ (૧૬૨) જન્મને ગુરૂ (૧૬૨) ,, 27 ચંદ્રગોચર (૧૬૨) જન્મરાશિ ચક્ર તારા દ્વાર "" ૨૫ તારા અને ફળ તારા કાષ્ટક ૨૬-૨૭ નવ તારા અને ફળ ” શુભાશુભ તારા તારાબા 22 ચંદ્રોદય ફળાફળ વિષુવવતી ફળ ગ્રહયુતિ ચંદ્ર ફળ દિવ્યકાળ *ચાગદ્વાર ૨૮ શુભ વ યાગ ચાગના પાંચ વગ વિયેાગાનુ ફળ "" ” મૃત્યુ મેગ '; ભસ્મ ચેગ ,, દણ્ડ યાગ આડલ ચેાગ ,, →• ભ્રમણ યાગ 33 ” ચતુષ્ક યાગ ધૂમિતાદિ ચેાગે! પૃષ્ઠ ૧૬૭ ૧૪૭ ૧૪૭ ૧૪૭ ૧૪૮ ૧૪૯ ૧૫૦ ૫૦ ૧૫૨ ૧૫૩ ૧૫૬ ૧૫૯ ૧૫૯ ૧૬૦ ૧૬૧ ૧૬૨ ૧૬૩ ૧૬૪ ૧૬૫ ૧૬ ૧૬૭ ૧૬૭ ૧૬૮ ૧૬૯ ૧૬૯ ૧૭૦ ૧૭૦ ૧૭૦ ૧૭૧ ૧૭૧ ૧૭૧ Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૭ર ૧૯૨ ૧૯૨ MahaNanananakakasama INAMISAMIMMIAMANMAMMOND ગાથા વિષય પૃષ્ઠ ગાથા વિષય પૃષ્ઠ , કુલ્ય વેગ ૧૭૨ ૪પ-જમ ગ્રહ , હિંબર વેગ ૧૭૨ શત્રુયોગ ૧૯૦ ૨૯ કુમાર ગ , ચરાગ ૧૯૦ ,, ત્રિકગ કુમાર ફળ ૧૭૩ , યમદંષ્ટ્રા ચેગ ૧૯૧ ૩૦ રાજયોગ १७३ ૪૬ વજય ચોગ ૧૯૧ છે. ત્રણ ગાનું બળ ૧૭૪ ૪૭–૪૮ વારતિથિનાં અશુભ ગ ૧૯૧ ૩૧ સ્થવિર યોગ ૧૭૪ , મૃત્યુ વેગ ૧૯૨ , અમૃત સિદ્ધિધ વેગ ૧૭૫ દગ્ધ ગ ૧૯૨ 9 અબળાદિ વેગ ૧૭૫ ચોથનું ઘર , વિષ વેગ ૧૭૬ , સંવર્તક વેગ સર્વાક યોગ ૧૭૬ , સવાર યુગ ચક ૧૯૩ એ ત્રણ ગો ૧૭૬ ૪૯-૫૦ ગડાંત ગ ૧૯૭ ૩૨-૩૩ દિપુષ્કર ત્રિપુષ્કર-પંચક ૧૭૭ , ગંડાંત ફળ ૧૯૭ ,, ત્રિયાગ યંત્રકમ્ ૧૭૮ , સંધિદોષ ૧૯૮ ૩૪ વિષ્ક ભાદિની વજર્ય ઘટી ૧૭૯ ૫૧ વજપાત યોગ ૧૯૮ , વિષ્કભાદિ ૨૭ યોગ ૧૭૯ ૧૯૯ , વિશેષ ક્રૂરતા ૧૮૦ » જવાળા મુખી એ વ્યતિપાતનું નિવારણ - વજર્ય ગ ૩૫-૩૬ આનંદાદિ ઉપગે ૧૮૦ પર-પ૩-૫૪ મૃતક નક્ષત્રે , શુભાશુભ ગો ૧૮૪ » દુષ્ટ યોગો » વજર્ય ઘટી ૧૮૪ » કુયોગ વર્ય ઘડી ૨૦૧ છે જ્યાગ ચક્ર ૧૮૩ , યોગ શુદ્ધિ ૨૦૧ , સતક સાત યોગો , તિથિ મૃત્યુ યોગ ચક્ર ૩૭-૩૮ વાર તિથિના શુભ યોગે ૧૮૪ , પ્રવજ્ય યોગ ૨૦૨ , રિક્તા તિથિનું યોગબળ ૧૮૫ ૫૫–૫૯ નક્ષત્રની તીણદિસંજ્ઞા ૨૦૩ ૩૯-૪૦-૪૧-૪૨ વાર નક્ષત્રનાં , તિક્ષણાદિનાં કાર્ય ૨૦૩ શભાગે ૧૮૫ ક ગામને દ્વાર , સાત વારને શુભ ભેગ ૬૦ પ્રસ્થાન ? ૪૩ અમૃતસિદ્ધિ યોગ ૧૮૭ , નક્ષત્રને લઈને પ્રસ્થાન દિવસે ર૦૪ , વજર્ય અમૃતસિદ્ધિ , પ્રસ્થાનમાં સ્થાપવાની વસ્તુ ૨૦૪ ,, (અમૃતલો ) ૩૧૬ ૬૧ લગ્ન વિગેરેનું ફળ ૨૦૫ ૪૪ ઉપાદિ ચાર યોગ ૧૮૭ » લગ્ન વિચાર ૨૦૫ ૪૫ યમઘંટ અને જન્મ નક્ષત્ર ૧૮૮ , પ્રયાણ તિથિ ૨૦૬ કે, વજ મુશળ » પ્રયાણ મુહૂર્તો २०६ કાલમુખી ૦. ૦. ૧૮૦ ૦ ૦ لم ૦ ૦ له ૨૦૧ ૧૮૬ २०४ ૧૮૭ ૧૮૯ ESTATELY PRENDIENSNESESELESTISESEISEVENESETENKINSEILYPSIES ASESINENSSIESES ૨૬ Page #32 -------------------------------------------------------------------------- ________________ SAMMMMMMMMMMSAMKaNasanam MamaNaNaNaMMMNASIMM ગાથા વિષય ૭૪ દિક-વિદિ શૂળનું કોષ્ટક ૭૫ વરશુળનો પરિહાર મતાંતર ૭૬ નક્ષત્ર શુધી પૃષ્ઠ ૨૧૯ ૨૧૯ ૨૨૦ ૨૨૧ ૨૨૧ ૨૨૧ ૨૨૨ २२२ ૨૨૨ ૨૨૩ ૨૨૩ ૨૨૩. ૨૨૪ ગાથા વિષય १०४ ૬૧ પ્રયાણનાં શુભ નક્ષત્રો ૨૦૭ » પ્રયાણમાં શકુન અયન-માસ ૨૦૭ ૬૨-૬૩ પ્રયાણની શુભ તિથિઓ ૨૦૭, ૬૪ પ્રમાણમાં વિર્ય તિથિઓ ૨૦૮ દપ પ્રમાણમાં વયે વાર २०८ * સાત વારોના ફળ २०८ » શુભ અશુભ વારો ૨૦૯ ૬૬ પ્રયાણુમાં શુભ ચગે ૨૧૦ , વયે અમૃત સિદ્ધિ २१० ૬૭ પ્રયાણના સિદ્ધ નક્ષત્રો २११ એ અપવાદ દેશ ૨૧૧ ૬૮-૬૯-૭૦ પ્રયાણનાં શુભા ૨૧૧ શુભ નક્ષત્રે » વજર્ય નક્ષત્ર ઘડી ૨૧૨ , અભિજીતનું ગમન , નવીન દીક્ષિતને વિહાર ૨૧૨ ૭૧ પ્રયાણુને કાળ ૨૧૩ , સંધ્યા-વિજય યોગ ૨૧૩ કે, કાળ અને દિશા ૨૧૩ ,, નવમ દિવસ २१४ , દુર્દીિન-મર્યાદા લેપ ૨૧૪ » ચંદ્રસ્થાન ફળ ૨૧૫ ૭૨ પરિષ રેખા ૨૧૫ , દિશા જાણવાની રીતિ ૨૧૬ , દિશા-વિદિશાનો મેળ ૨૧૬ એ દિશામાં રાશિભુવને ૨૧૭ , નક્ષત્ર દ્વારે ૨૧૭ એ પરિઘ લાવવાની રીતિ ૨૧૭ , સ્વજન દિશા–વાર વેગ ૨૧૭ , પરિધ ચક્ર ૨૧૮ ૭૩ દિફ શુલનું કથન ૭૪ વિદિક શુલનું કથન ૨૧૯ ૨૨૫ ૨૨૫ ૨૨૫ २२६ २२७ એ દિશાવર્ય નક્ષત્રો » શુભાશુભ નક્ષત્રો ૭૭ વસચાર અવશ્ય મુખતા , અપવાદ » + વસુચક , સર્વ ગ્રહાચાર ૭૮-૭૯ ગીનીના બે વાસ , ગીનીનું ફળ ,, ગિનીની દૃષ્ટિ ૮૦ રાહુ વિચાર . • વાર રાહુ » + રાહુ ચક્ર ૮૧ શિવચાર , પલસંક્રમણ ,, + શિવચાર ચક્ર , શિવચાર ફળ ૮૨ રવિચાર » અયન વિભાગ , + રવિચાર ચક્ર ૮૩ ચંદ્ર ચાર એ ત્રણે ઉદય » રાશિ ચંદ્ર + + ચંદ્રચાર ચક ૮૪ શુક્રચાર કથન આ સન્મુખ શુક્ર ફળ , અપવાદ-અંધશુક્ર ૨૨૭ ૨૨૭ ૨૨૮ ૨૨૮ ૨૨૮ ૨૨૯ ૨૨૯ ૨૨૯ ૨૩૦ ૨૩૦ ૨૩૧ ૨૩૧ ૨૩૨ ૨૩૨ ૨૧૮ P RESSIPENDISSEMENESESERIASISESED TELESNE SESLENWIENES ૨૮ Page #33 -------------------------------------------------------------------------- ________________ MMMMMMMMMMMMITAMINASAMMANAMIMINIMMMMMMMMMMMM ગાથા વિષય , બુધ-મંગળનો નિષેધ , અયન વિભાગ tપ પાશ અને કાળ » વાર કાળ + મહાન દિશાચક :૬ હંસા ચાર » સ્વરદય નાડી ૨૫૫ ૨૫૫ ૨૫૫ ૨૫૬ પૃષ્ઠ ૨૩૨ ૨૩૨ ૨૩૩ ૨૩૪ ૨૩૬-૨૩૭ ૨૩૫ ૨૩૫ ૨૩૯ ૨૪૦-૨૪૧ ૨૫૬ છે તો ૨૫૬ ૨૫૭ ૨૫૮ ૨૫૮ ૨૫૮ ૨૫૮ ૨૫૮ ૨૪૨ २४२ ૨૪૩ ૨૪૩ ૨૪૪ ૨૪૫ २४९ ૨૫૯ २६० ૨૬૦ ગાથા વિષય , (૨) આયનું વર્ણન , (૩) ગ્રહ જન્મ નક્ષત્ર , (૪) તારા છે (૫) દ્વાર y (૬) રાશિ , (૭) વ્યય (૮) અંશ-શુભઘર , (૯) અધિપતિ , (૧૦) વગર v (૧૧) ઉત્પત્તિ , (૧૨) તત્વ , (૧૩) આયુષ્ય » પ્રહારંભ , તિથિવાર નક્ષત્ર પાશ , વૃષ ચક્ર : , લગ્ન ગ્રહો » ભૂમિ પરીક્ષા » ખાતના માસે , શરણુ પંચક-કૃતિકા નવા ઘરનું દ્વાર ૮૮ પ્રવેશનાં નક્ષત્રો , ગામની રાશિ-વશા , માસ-તિથિ-વાર , શુભાશુભ નક્ષત્ર , અશુભ નવમું ૮૮ ગ–લમ • ચતુમુખી ઘર , એક દિને બને પુર્વાન્હ કાળ , પાંચ માગ + નક્ષત્ર કુંભ ચક્ર w w २४६ w w , + સ્વરોદય તત્ત્વ ચક્ર , ત્રણ નાડીનું જયોતિષાંક - તત્ત્વ વિવરણ , ગ નાડીમાં શુભ કાર્યો » તત્ત્વમાં શુભ કાર્યો » પૂણુગનાં કાર્યો , ચંદ્રનાડીનાં કાર્યો , સૂર્યનાડીનાં કાર્યો , સુષુણ્ણા નાડીનાં કાર્યો , તનાં જુદાં જુદાં કાર્યો , સ્વરોદયની મહત્તા ,, નિર્વાણ રોધ લગ્નોનાં તો કે, પ્રયાણુમાં પૂર્ણ નાડી દાર :૭ સૂત્રપાત શિલાસ્થાપના પ્રશ્ન ફળ ભુવન દિશા છે વાસ્તુને જન્મ , સોળ ઘરનાં નામ , (૧) ક્ષેત્રફળ , જાળીમાં નળ વેધ , નામાંકનું ફળ w ૨૪૭ २४७ २४८ २४९ ૨૫૦ w w २६४ २६४ ૨૬૫ ૨૫૧ २६७ ૨૫૧ ૨૫૧ ૨૫૨ ૨૫૩ ૨૫૪ ૨૫૪ ૨૬૭ ૨૬૮ ૨૬૮ Page #34 -------------------------------------------------------------------------- ________________ Sam m aMasalasanasamsanasana Msasan asanaSasam ગાથા વિષય ૮૯-૯૦ નક્ષત્રના મુખ અને ૨૬૯ વજારેપણના નક્ષત્ર જ પડષ્ટકાદિ દાર ૯૬ ષષ્ટકાદિ છ २६८ ૬-૮ અને ૧૩ ભેદ २७० , ચિવિશ જનોનાં નામ ૨૭૧ , જિનેશ્વરનાં નક્ષત્રો ૨૭૧ , જિનેશ્વરની રાશિઓ ૨૭૧ - + જિનરાશિ ચક્ર ૨૭૨–૨૭૩ , + સ્થાપક રાશિફૂટ ચક્ર ૨૭૪ ૯૨-૯૩ રાશિકુટ ૨૭૧ ૬૮, ૨+૧૨, ૯૫ ૨૭૬ ,, સ્વામી ગ્રહ અલી , ઉત્તરોત્તર બળ २७७ અ + રાશિકુટ ચક ૨૭૮ , વર્ણ તથા સ્ત્રી દૂર २७८ , વશ્ય, તારા, યુજી ૨૭૮ પાઘડીએ મંગળ ૨૭૯ ૯૪-૯૫ નક્ષત્ર યોનિ કથન ર૭૯ ૯૬ પેન વૈર २८० ૯૭ અણવર્ગ ૯૮ નાડી વેધ વર્ચે તારા ૨૮૧ , ૯૯ વિશાપક ૨૮૩ ,, + લેણદેણું ચક ૨૮૩ ૧૦૦–૧૦૧ ગણનું કથન ૨૮૪ » + ગણુ ચક ૨૮૫ અ + અક્ષર ચક્ર * કાર્ય દાર ૧૦૨–૧૦૩ વિદ્યારંભના વાર અને ૨૮૫ નક્ષત્રો - ૨૮૯ , લીપી, ગણિત, વ્યાકરણ, ગાથા વિષય શિ૯૫, નૃત્ય કાવ્ય મંત્ર ૧૦૪-૧૫ લોચનાં નક્ષત્રે ૧૦૬ કર્ણવેધ-નૂપદર્શન ,, સ્વામી સેવા ૧૦૭ વસ્ત્રધારણના વારે કે, નક્ષેત્રેનું ફળ છે, વસ્ત્રનિમિત્ત જ્ઞાન બાળક માટે ૧૦૮ નવા પાત્રનું મુહુર્ત ૧૦૯ નષ્ટ પ્રાપ્તિના નક્ષત્રે ૧૧૦ નષ્ટ પ્રાપ્તિની બીજી રીતિ ,, પ્રાન જ્ઞાન , + ચોરી રોગ જ્ઞાન ચક ૧૧૧ સર્પદંશ ફળ ૧૧૨-૧૧૩ રેગ શાંતિનાં નક્ષ ૧૧૪ ઔષધ તથા સ્નાન ૧૧૫ મૃત્યુ યોગ ,, અન્ય મૃત્યુયોગ , મૃત્યુ પ્રસનજ્ઞાન ૧૧૬ નાડીચક્રની રચના • + ત્રણ નાડીચકા ૧૧ ૭ મૃતકાર્યમાં મુનક્ષત્ર ૧૧૮ અગ્નિસંસ્કાર વિધિ. ૧૧૯-૧૨૦ નક્ષત્રના ' , નવા ગામમાં વાંસ , જાતકર્મ–આળકનું નામ અગ્નિસ્થાપન ,, નવું અનાજ , ક્ય, વિકય વ્યાજ ,, નવી દુકાનનું મુહુર્ત , વહાણ માટે ૨૯૦ ૨૯૧ ૨૯૨ ૨૯૨ ૨૯૩ ૨૯૪ ૨૯૪ ૨૫ ૨૯૫ ૨૯૫ २८६ ૨૯૭ ૨૯૮ ૩૦૦ ૩૦૦ ૩૦૧ ३०२ ૩૦૩ ३०४ ૩૦૫ ३०६ ૩૦૭ 3०७ ૩૦૮ ૩૦૮ ૩૦૮ ૩૦૮ ૩૦૮ ૩૦૯ 306 ૩૦૯ VVV , તિથિઓ ૩૦. Page #35 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ ૩૨૬ ૩૨૮ ૩૩૧ પૃષ્ઠ 306 ૩૧૦ ૩૧૧ ૩૧૧ ૩૧૨ ૩૧૩ ૩૧૩ છે. બ જ % છ ઇ ૩૩૩ ૩૩૪ ૩૧૫ ૩૧પ ૩૧૬ ૩૩૪ ૩૩૫ ૩૩૫ ૩૩૬ ૩૩૭ ૩૩૭. ૩૩૭ ૩૧૬ ૩૧૭ ૩૧૮ \ ગાથા વિષય , વિવાહ માટે , વિવાહના મુહુર્તો ૪ વિવાહ કુંડળી કેપ્ટક , વિવાહમાં અપવાદ રાજયાભિષેક ૪ રાજયાભિષેક ગૃહસ્થાપના કુર કાયે » સત્કાર્યો , શુક્રાસ્તમાં શાંતિ કર્યો , અશ્લેષા શાંતિ , અમૃત લગ્નો * શુદ્ધિાર કથન ૧૨૧ શુદ્ધિ પ્રકાર ૧૨૨-૧૨૩ માસ દિવસની શુદ્ધિ ,, વિલગ્ન નામાવળી ૧૨૪ દિનશુદ્ધિ - દિક્ષા દ્વાર ૧૨૫ દીક્ષાના નક્ષેત્રે , માસ-સંક્રાંતી-અસ્ત , વાર-તિથિ-નક્ષત્રો , પ્રવ્રજયા યોગ-ગે , લગ્ન, નવાંશ. વર્ગ » શુભ ત્રિશાશે » + દીક્ષાકુંડળી કોષ્ટક , ગુરૂશિષ્યને બળ–નામ » સૂરિપદ મુહુર્ત પ્રતિષ્ઠા દ્વાર ૧૨૬ પ્રતિષ્ઠા દીક્ષાના નક્ષત્રો છે, સિંહસ્થ ગુર્વાદિ » માસ-તિથિ , વારફળ , નક્ષત્ર, ગ, લગ્ન » નવાંશ ફળ ગાથા વિષય ૧૨૬ ષડવર્ગો–એ–નવશે , ગ્રહસ્થાપના » બાર ભુવનનું ફળ અ + પ્રતિંઠા ગ્રહ ચક્ર ૧૨૭ વજર્ય નક્ષત્ર , અન્ય દેવદેવી માટે , પ્રતિષ્ઠા કાળ શંકા * નક્ષત્ર દોષ દ્વાર ૧૨૮-૨૯-૩૦ સાત દે ૧૩૧-૧૩૨ તેનું ફળ ૧૩૩ ઉપગ્રહ ૧૩૪ એકાગલ ,, x ખજુર ચક્ર ,, બીજી રીતે એકાગલ ,, એ કાર્ગલ ફળ » x પાદવેદ યંત્ર ૧૩૫ પાત યોગ , છ પાતનાં નામે - પાતનું બાળ ૧૩૬ લત્તા , લતાદેષ ફળ ૧૩૭ સપ્તશલાકા વધ સતશલાકા યત્ર , પાદાંતરિત વેધ ફળ , વેધ મતાન્તરે , વેધ નિવારણ કે ત્રણ પ્રકારનાં વે ૧૩૮ પંચશલાક વેધ . પંચશલાકા ચંદ્ર » બળ ફળ અને પાદ શિપ્રસિદ્ધિ દ્વાર ૧૩૯ છાયા લગ્ન , આંગળ લગ્ન ૧૩૯ છાયા પળ છે એ છે છે છે . છે જ ૩૧૯ ૩૧૯ ૩૧૯ ૩૨૦ ૩૨૦ ૩૪૦ ૩૪૧ ૩૨૧ ૩૨૪ ३२७ ३२३ ३४१ ૩૪૨ ૩૪૨ ૩૪૨ ३४३ ૩૪૩ ૩૪૪ ૩૪૩ ૩ર૪ ૩૨૫ ૩૨૫ ૩૨૫ ૩૨૫ ૩૨૬ ૩૪૪ ૩૪૫ ૩૪૫ LESENELESEN LIBYENESESENDVIELSESRINESESEDES VIES ENESKENE SIETE 3 Page #36 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૩૯ કાર્યો પ્રારંભ લગ્નનાં દ્વેષ! છાયાનું મૂળ "" ધ્રુવ ચક ધ્રુમાંકડીનું ” મુલગ્ન કાળ • ધ્રુવ લગ્નનાં કા ૧૪૧ શકુંછાયા ખળ અને ફળ " એ અભી » મધ્યાહન કાળ વજય ૨૦ પળે "" " . 27 ઉષાકાળ 29 ,, સધ્યાકાળ ?? ગરજ લગ્ન ,, - જ્ઞાન ૧ જૈન પંચાગ ૨ વીર વષ નિય ૩ લઘુ પ'ચાગ ૪ માસ વૃદ્ધિ હાનિ વિચાર + યંત્ર 23 27 ૫ ગ્રહ નામમાળા ૬ રાશિ વિવરણુ ૭ X શુભત્રિશાંશ સ્વામીચક .. ૧૨ વાગ્યાના ટાઈમે ૮ પાદછાયા–લગ્ન, ઘટિકા × છાયા યંત્ર અઘ કાંડ ધ્રુવાંકા વિષય " ૧૦ ઉપદેશમાળાના શકુન જીવિત વિજ્ઞાન "" ,, વસ્તુપ્રન પૃષ્ઠ ૩૪૫ ૩૪૫ ૩૪૫ ૩૪૬ ૩૪૬ ૩૪૬ ૩૪૬ ३४७ ૩૪૭ ૩૪૭ ૩૪૭ ૩૪૭ ૩૪૭ ૩૪૮ ૩૪૮ ૩૫૭ ૩૫૭ ૩૫૯ ૩૬૧. ૩૬૧ ૩૬૨ ૩૬૩ ૩૬૪ ૩૬૫ ૩૬૭ ૩૬૮ ગાથા ३७० ૩૭૧ ३७२ ૩૭૩ કર ,, કાળ અને મા આવશ્યક શુદ્ધિ ગેારજમાં દ્વેષે ગોધૂલિકે ધૂલિ , ” શુભ વર્ણ વિવાહ શિચક્ર મળ ગૃતિ કાર્યાં ખંડ સમાપ્ત પરિશિષ્ટા. "" ૩૫૫ ૧૧ પારસી જાતક વિષય 33 "" 2. શકુન ચિત્તોદ્યાસ ૧૪૨ નદી પ્રમુખ મુહુ ૧૪૩ ગ્રંથ રચના ફળ ગ્રંથના ઉદ્દેશ સાધુના માગ ', ', ૧૪૪ ગ્રન્થકારની પ્રશસ્તિ વિવેચનકારની પ્રશસ્તિ ' ૧૨ જીનીઅ શિલ્પ-માન પ્રતિમાં વિચાર >> ૧૩ જનમિષ્મ પ્રતિષ્ઠા ૧૪ ખાતમુહુત ૧૫ દીક્ષા ૧૬ રાશિની સમજ આપતા કાઠી નવગ્રહોની સમજ આપતા કાઠે "" ૧૭ સંક્રાન્તીના દીવસે ચંદ્રમાસ નક્ષત્ર 15 ૧૮ યાત્રા–પ્રવાશ–પ્રવેશ-પ્રમાણ ૧૯ મૈત્રી ૨૦ અંગસ્કુરાહ અને તેનુ ફળ ૨૧ જન્મ કુંડળીના ફળે ૨૨ હસ્ત રેખા વિભાગ Sasa પૃ ૩૪. ૩૪૮ ૩૪૯ ૩૪૯ ૩૫૦ ૩૫૦ ૩૫૦ ૩૫૦ ૩૫૧ ૩૫૧ ૩પ૧ ૩૫૧ ૩૫૨ ૩પર ૩૭૪ ૩૭૫ ३७७ ૩૮ ૩૦૯ ૩૮૧ ૩૮૨ ૩૮૩ ૩૮૪ ૩૮.૪ ૩૫ ૩૮. ૩૮૯ ૩૯૧ ૪૧૧ NENENESENENESTEN Page #37 -------------------------------------------------------------------------- ________________ MMMMARNA ananananananananaRMANNANEMISARANAN Saranasanasana श्रीवर्धमानस्वामिने नमो नमः। लब्धिनिधये गणधराय श्रीगौतमस्वामिने नमः। श्री रत्नशेखरसूरि विरचिता. દિન શુદ્ધિ -- SUGA— विश्वप्रभा-विवेचन सहित પ્રણમું વીર જીણુંદને પ્રીતિ ધરી, માંગલ્ય દાતારને શ્રીમદ્ ગૌતમ સ્વામિને મન થકી, ને શ્રુતને જ્ઞાનને શ્રીચારિત્ર મુનીંદ સદ્ગુરૂ નમી સન્મિત્ર ચાહી સદા; દિનશુદ્ધિ દીપિકાનું તેજ લઈને, વિસ્તારું વિશ્વપ્રભા ૧ जोइमय जोइगुरूं, वीरं नमिऊण जोइदीवाउ । दिनसुद्धिदीविअमिण, पयडत्थं चेद पयडेमि ॥१॥ અર્થ - જતિષમય અને જતિષના ગુરૂરૂપ શ્રી મહાવીર સ્વામીને નમસ્કાર કરીને જતિષ દીપથી આ પ્રગટ અર્થવાળી દિનશુદ્ધિ નામની દીપિકાને પ્રગટાવું છું વિવેચન-ગ્રન્થર્તા શ્રીરત્નશેખર સૂરીશ્વરજી દિનશુદ્ધિ નામના તિષના ગ્રન્થને બનાવતાં પ્રારંભમાં જોઈમયં ઈત્યાદિ શબ્દોથી મંગલાચરણ કરે છે. જોકે મંગલાચરણ કરવામાં અનેક ધ્યેય પદાર્થો હોય છે, પણ ગ્રન્થકારને જે ક્રિયા કરવાની છે તે ક્રિયાની પૂર્ણતાની ટોચે પહોંચેલા મહાપુરૂષનું મંગલાચરણ કરવાથી કાર્યસિદ્ધિ શીધ્ર થાય છે. એ જ કારણથી પ્રસ્તુત ગ્રન્થકાર મહાત્મા પણું, સચરાચર જગતના ભાવથી ઉત્પતિ સ્થિતિ અને લયને જાણનારા સર્વજ્ઞ ભગવંતને તે કોટિમાં સ્થાપી સંપૂર્ણ હદે પહોંચેલા તે પરમાત્માની પ્રથમ સ્તુતિ કરે છે. વળી અંતિમ તીર્થંકર Page #38 -------------------------------------------------------------------------- ________________ TRANSGRESSINGSINSENERINGSGEGREESTRENESANS GRIEGOSIASIRINN પરમાત્મા શ્રી મહાવીર સ્વામી અનંત ગુણવાળા અને અચિંત્ય સામર્થ્યવાળા છે, તે પણ અહીં ગ્રન્થની સિદ્ધિ માટે ઉપયોગી ગુણે દેખાડવા પૂર્વકજ તેમની સ્તુતિ કરે છે. તે પ્રથમપદ જોઈમય શ્રી જણાવે છે કે વીરપ્રભુ જ્યોતિષ છે, એટલે જેમના નામમાત્રથી જ્યોતિષની સિદ્ધિ થાય છે. કેમકે–ઉત્તરોત્તર બળ દેખાડવામાં સમસ્ત નક્ષત્ર અને ગ્રહના બળ કરતાં ધર્મને અધિક બળવાન કહેલ છે. અથવા તિમય એટલે જે પ્રભુ ઝળહળતા જ્ઞાનથી યુકત છે. વળી જોઈશુરૂ” એ વિશેષણથી જણાવે છે કે-જે પરમાત્મા જ્યોતિકના સામર્થ્યવાળા છે અને તેથી જ તેમના પૂજ્ય છે, એવા વીર પરમાત્માને નમસ્કાર કરીને દિનશુદ્ધિ દીપીકા નામના ગ્રન્થને હું કરું છું. આથી ગ્રન્થકારે ગ્રન્થનું નામ સૂચવ્યું છે, અને ગ્રન્થનો વિષય પણ પષ્ટ કર્યો છે. એટલે--જ્યોતિષશાસ્ત્ર ગણિત મુહૂર્ત અને ફલાદેશ એમ ત્રણ સંજ્ઞાથી વિભક્ત છે, મુહૂર્ત જ્યોતિષ પણ લગ્નના બળથી તથા દિવસની શુદ્ધિથી તપાસાય છે, તે પૈકીમાં પ્રતિષ્ઠામાં લગ્નની શુદ્ધિ લઈ કામ કરવું વધારે જરૂરી છે, બાકીના દરેક કાર્યો તો દિન શુદ્ધિથીજ કરી શકાય છે, માટે આમાંથી લગ્નશુદ્ધિને વિષય ન ચર્ચતાં માત્ર દરેક કાર્યોમાં કેટલી દિનશુદ્ધિ જોઈએ? તે વાત આ ગ્રંથથી સ્પષ્ટ કરાશે. આટલી ભલામણ ગ્રંથકાર સૂરિજી ગ્રંથના નામથી જ જણાવે છે. આ ગ્રંથ કે છે ? તે જણાવવા સૂરિજી “પયડW એ શબ્દથી કહે છે કે, દીપિકાથી દરેક પદાર્થો પ્રગટપણે જોઈ શકશે, અથવા આબાલગોપાલ પણ તેના અર્થને સહેલાઈથી સમજી શકશે. વળી ગ્રંથકાર જણાવે છે.--કે કોફીવાક એટલે કેટલાક જ્યોતિષદીપકે છે, તેમાંથી આ દિનશુદ્ધિ દીપિકા પ્રગટાવેલ છે. એ ૧ છે આ રીતે મંગલાચરણ કરી સૂરિજી પ્રથમ વારના અધિપતિઓ તથા તેમના સ્વભાવને જણાવતા કહે છે— વિનં-ઓન-જુદ-જુसुक्कसणिया कमेण दिणनाहा। चं सु गु सोमा म स र, રા ર પુરો કરાય છે જે . અથ-રવિ સોમ મંગળ બુધ ગુરૂ શુક્ર અને શનિ, એ દિવસેના સ્વામી છે. (આ સાતે દિનનાથે વારાફરતી આવે છે. જે માંહેના ચંદ્ર શુક અને ગુરૂ સેમ્ય સ્વભાવવાળા છે મંગળ શનિ અને રવિ કુર સ્વભાવના છે, બુધ મધ્યમ–સહાયક સમાન છે, વિવેચન-રવિ આદિ સાતે ગ્રહો એકેક દિવસનો ભોગ લે છે, જેથી જે ગ્રહનો જે દિવસ હોય તે તે ગ્રહને વાર તરીકે એટલે રવિવાર સોમવાર એમ બોલાય છે. (આ વાર લાવવા માટે Page #39 -------------------------------------------------------------------------- ________________ એવી સામાન્ય રીતિ છે કે-ચૈત્ર શુદિ એકમથી ગયેલા માસને દેઢા કરી ગત તિથિ જોડી સાતથી ભાગ દેવા, જેટલા આંક શેષ રહે તેટલે વર્ષે શવારથી ૧ ઈષ્ટવાર જાણવે. જેમકે શકે ૧૮૪૫ માં આસે શુદિ ૧૦ દિન કયા વાર હતા ?, તે જાણવુ હોય તે ચૈત્ર શુદ્ઘિ ૧ ને રવિવારથી અધિક જેઠ સહિત ભાદરવા સુધી છ માસ ગયા છે, તેને દાઢા કરી ગત તિથિ મેળવતાં શુક્રવાર આવે છે. (આ ગણુના સ્થૂલ છે, તેથી વારની આસપાસના વાર પણ આવે છે.) આ વાર પોતપોતાના કાર્ય માં તુરત ફળ દેવાવાળા છે, અને બીજા વારના કામાં હાનિ કરનારા છે, તે દરેકનું ૩/૪ ખળ હોય છે. વારાનુ કાર્ય નારચંદ્રમાં નીચે મુજબ જણાવેલ છે— મુર્નિવારે મને ૨ જી:, युद्धे च भौमो नृपदर्शनेऽर्कः । ज्ञाने च सौम्यः सुव्रते च शौरिः, सर्वेषु कार्येषु बली शशाङ्क १ અ-વિવાહમાં ગુરૂ, જવામાં શક, યુદ્ધમાં મગળ, રાજાના દર્શીનમાં રિવ, જ્ઞાનમાં બુધ દીક્ષામાં નેિ, અને સ કાર્યોમાં ચંદ્રામ અળવાન છેઃ” યુતિ વલ્રભમાં કહ્યુ` છે કે “નાયામિવેદ વિવાદે, सत्क्रियासु च दीक्षणे ॥ धर्मार्थकामकार्ये च ગુમા યારા: નં વિના. અથ—રાજ્યભિષેક વિવાહ શુભક્રિયા તથા ધમ અથ અને કામના કાર્યમાં મ`ગળ સિવાયના દરેક વાર શુભ છે. સોમ બુધ ગુરૂ અને શક્રવારમાં સ કાર્યો સિદ્ધ થાય છે, પણ રવિ મગળ અને નેિવારે તે તે વારમાં કરવાનાં કામેજ સિદ્ધ થાય છે. તેને માટે કહ્યુ છે કે રવિવારે રાજ્યનાં દરેક કામે પુણ્ય અને ઉત્સવ, મગળવારે આરંભ-સમાર ભયાળાં કુરકામ, અને શનિવારે દીક્ષા વાસ્તુશીલા ખાત ગૃહાર'ભ વિગેરે સ્થિર અને કુરકાર્યો કરવા તે તુરત સિદ્ધિને માટે છે; તે સિવાયના કાર્યો બાકીના વારમાં કરવાથી સિદ્ધ થાય છે. ૧ ચૈત્રશુદિ એકને વાર વષેશ, મેષસ ક્રાતિના વાર મત્રી, ક` સંક્રાતિના વાર શસ્ત્રેશ, શુદિ એકમને વાર માસેશ, અને સાત સાત દિવસે બદલાતા વાર દિનેશ કહેવાય છે, જેમાં સ્વામી તરીકે તે નામના ગ્રા હાય છે. SEBU ૩ TENDNUNGS Page #40 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ લેાકથી ગ્રહો-વારે કેવા કેવા સ્વભાવના છે, અને તેથી તેના સ્વભાવને ચેષ્ય શું શું કાર્યાં છે, તે સમજી શકાય છે. તેમાં જણાવેલ છે કે સામ ગુરૂ અને શુક્ર એ સૌમ્ય વારે છે, તે વાદમાં શાંતિનાં કાર્યો સિદ્ધ થાય છે. રવિ મંગળ અને શશિને એ ક્રુર ગ્રહેા છે, તેમાં કુર કાર્યો કરવાથી સિદ્ધ થાય છે. બુધવાર પણ સૌમ્ય છે, પણ બુધ નામને ગ્રહ સહચારી છે, એટલે સૌમ્ય કે ક્રુર ગ્રહના સ્વભાવને અનુસરે છે. તાત્પર્ય કે-લગ્નકુ'ડલીમાં સૌમ્યગ્રહ સાથે સૌમ્ય સ્વભાવવાળા અને ક્રુર ગ્રહ સાથે ક્રુરતાવાળે બની રહે છે. માટે તેને મધ્યમ સ્વભાવી કહેલ છે. બુધવારે શાંતિના અને બુદ્ધિચાતુરીનાં કાર્યો તુરત ફળ આપે છે. સામાન્ય રીતે આ સાતે વારનાં કાચ પાતપાતાના વારમાં કરવાં, પણ પ્રતિકૂલ વારોમાં કરવા નહિંવારના દોષો રાત્રિએ નિબળ થઈ જાય છે, જેથી કુર વારાની ક્રુરતા પણ રાત્રિએ રહેતી નથી. વળી લલ્લુ તો કહે છે કેविट्यामारके चैव मध्याह्णात् परतः शुभम् । ', અ. વિષ્ટિ કે મંગલવારે મધ્યાહ્ર પછી શુભ છે. 23 આ ગાથાથી વારાની પેઠે ગ્રહેાના પણ નામ અને સ્વભાવ સૂચવ્યા છે, જે ગ્રહગાચરમાં બરાબર સમજાવાશે. વારેની પેઠે ગ્રહો પણ સૌમ્ય અને કુર કાર્યોંમાં પોતાના કાર્યોના ઉપચય અને બીજા ગ્રહના કાર્યોમાં અપચય અપૂર્ણતા કરે છે. આ સિવાય બીજી રીતે પણ વારની ચાદિ સત્તા છે. चरः स्थिरस्तथोग्रश्च, मिश्रो लघुरथो मृदुः । तीक्ष्णश्च कथिता वाराः, प्राच्यैः सूर्यादयः क्रमात् ॥ १॥ અ—પ્રાચીન પુરૂષએ રવિ વગેરે સાત વારેને અનુક્રમે ચર, સ્થિર, ઉગ્ર, મિશ્ર, મૃદુ, તીક્ષ્ણ કહેલા છે. હવે સાત વારને આશ્રીને કાળહેારા કહે છે--- चंस गुमं र सु बु वलय कमसो दिणवारमाइड किया । स घडी दो माणा, होराहिंव पुण्णफलजणया ॥ ३ ॥ અચંદ્ર શનિ ગુરૂ મગળ રવિ શુક્ર અને મુધના વલયાકારમાં દિવસના વારને મુખ્ય કરીને અઢી અઢીની ઘડીની હેારા આવે છે, જે પેાતાના વારની સાથે આવે તે પરિપૂર્ણ ફળ આપે છે. વિવેચન–એકેક હેારા અઢી અઢી ઘડીની હોય છે, એમ રાત્રિ દિવસની ૬૦ ઘડીમાં ચોવીસ હોરા આવે છે, તેમાં એવા ક્રમ છે કે પ્રથમ સવારમાં પહેલી હોરા એસતા વારની હોય છે. ત્યાર પછી અનુક્રમે છઠ્ઠા છઠ્ઠા વારની હોરા આવે છે. આજ વાત મૂળ ગાથામાં ગ્રહોના વલયાકારથી જણાવેલ છે. એટલે સામવારે પહેલી હોરા ચંદ્રની, બીજી શનિની, ત્રીજી ગુરૂની, ચેાથી મ`ગળની, પાંચમી રિવેની, YENESENESEENEIZAMABABYBEND SUBSIDY BABIESKI MAZIWAZUNGENDALIK ૪ Page #41 -------------------------------------------------------------------------- ________________ ROBER SARE છઠ્ઠી શુક્રની, સાતમી બુધની, આઝમી ચંદ્રની; એમ અનુક્રમને ગણ્યા જતાં ચાવીશમી હોરા ગુરૂની આવે છે. વળી બીજે દિવસે સવારે મંગળવાર હોવાથી પહેલી મંગળની હારા આવે છે. આ રીતે દરેક વારમાં સાતે વારની હેારા આવે છે, તે પેાતાના વારના કાર્યોંમાં ૧/૪ ફળ આપે છે, જેથી દરેક વાર પોતપાતાની હારામાં કરેલા કાર્યને સંપૂર્ણ વીશવા ફળ આપે છે. તેમજ સૌમ્ય વારાની હેારાના યોગમાં કરેલ કાય પણ સોંપૂર્ણ શુભ ફળ આપે છે, પણ અશુભ ગ્રહની હેરા અને ક્રુરવાર હાય તો તે સર્વથા સારા કાર્યોંમાં ગ્રહણ કરવા નહિં, વાર કે હેારા એમાંથી એક સારૂ હાય તે તેમાં પણ શુભ કાર્ય કરી શકાય છે. હેારા માટે કહ્યું છે. કે~ लग्नं पञ्चचतुर्वर्ग, दृष्यते क्रूरहोरया । अपि षडूवर्गसंशुद्धं, कुलिकेन विहन्यते ॥ १ ॥ અ—ગ્રડાનાં પાંચ કે ચાર વ ́વાળુ' પણ લગ્ન કુર હારા વડે દૂષિત થાય છે અને છ વથી શુદ્ધ લગ્ન કુલિક વડે હણાય છે. દિન હેારા યન્ત્ર. રિવ ઉદ્વેગ ચળ લાભ શુભ રાગ ઉદ્વેગ શુભ અમૃત । રેગ કાળ ઉદ્વેગ ચળ લાભ અમૃત કાળ સામ. I અમૃત કાર્યો ચળ લાભ અમૃત કાળ શુભ રાગ ઉદ્વેગ મગ ગ ઉદ્વેગ ચા લાભ અમૃત કાળ શુંભ ગ ઉદ્વેગ થો શુભ અમૃત ! સુધ લાભ અમૃત કાળ શુભ રોગ ઉદ્વેગ લાભ અમૃત કાળ શુભ રાગ ' ગુરૂ શુભ રાગ ઉદ્દેશ ચા લાભ અમૃત કાર શુભ રાગ ઉદ્વેગ ચા લાભ શુકે ચળ લાભ અમૃત કાળ શુભ શ ઉદ્વેગ ચલ લાભ અમૃત કાળ શુભ 1 શન કાળ શુભ ગ ઉદ્વેગ ચી લાભ અમૃત ફાળ શુભ ગ ઉદ્વેગ ચળ UNYNYNEN UNG SABABASSES Page #42 -------------------------------------------------------------------------- ________________ રાત્રિ હેરા અન્ય. સોમ. મંગળ બુધ | ગુરૂ શનિ શુભ ચલ કાઈ ઉદ્વેગ અમૃત રાગ લાભ અમૃત રે લાભ શુભ ચી ઉગ ચી કાળ ઉદ્વેગ અમૃત લાભ શુભ રેગ લાભ શુભ ચળ કાળ ઉંગ અમૃત કાળ ઉદ્વેગ અમૃત રોગ લાભ ચી લાભ શુભ ચળ કાર અમૃત રિગ, ઉદ્વેગ અમૃત લાભ ભા ચી કાળ શુભ ચી અમૃત રાગ લા અમત ! . ચી કાળી ચૂળ કાળ અમૃત લાલ શભ રોગ લાભ કાઈ શુભ ' ચળ અમૃત રોગ કાળ | લાભ ઉદ્વેગ શુભ અમૃત ચળ કાળ | ઉદ્વેગ હરાની પેઠે ચોઘડીયા પણ આ ગાથામાં કહેલ વલયાકાર ગ્રહોને વારાફરતી આવે છે. તે ઘડીયા એક અહેરાત્રિમાં સોળ આવે છે, તેના નામ ગ્રહોના સ્વભાવને મળતા નીચે મુજબ છે– “રા -મૃત-રોજ, જામ- તથા I कालश्च दिवसे षडिः, रात्रौ पञ्चभिरेव च ॥१॥ અર્થ—-ઉદ્વેગ અમૃત રોગ લાભ શુભ ચળ અને કાળ, એ નામે દરેક વારના પ્રારંભમાં પહેલા ચોઘડીયાના હોય છે. ત્યાર પછી દિવસે છઠ્ઠા છઠ્ઠા નામવાળા ચોઘડીયા આવે છે. એટલે રવિવારે પહેલું ચેઘડીયું ઉદ્વેગ, બીજું ચળ, અને ત્રીજું લાભ; એમ આઠમું ઉદ્વેગ આવે છે. ત્યાર પછી રાત્રે પહેલું ચોઘડીયું પિતાનાથી પાંચમા વારનું હોય છે, અને ત્યાર પછી રાત્રિના Page #43 -------------------------------------------------------------------------- ________________ MARDISASTREINAMISASEBASEDRAKANANEMIRESIMISTARABANDSINEMASAN NAMA Sande દરેક ઘડીયા પણ પાંચમા પાંચમા નામના આવે છે. જેમકે રવિવારની રાત્રે પહેલું ઘડીયું શુભ છે, જે દિવસના છેલ્લા ઉદ્વેગથી પાંચમું છે. પછી બીજું અમૃત, અને આજ રીતે આઠમું શુભ આવે છે. બીજે દિવસે તે સમવાર હોવાથી પહેલું ચોઘડીયું પિતાનું અમૃત છે. આ ચોઘડીયાઓનું ફળ સામાન્ય રીતે નામ પ્રમાણે છે. અહીં ઉગ વિગેરેને “ઘડીયું” એવી સંજ્ઞાથી ઓળખાવે છે, પણ તે ચાર ચાર ઘડીનાં હોતાં નથી જેથી અહીં વારને પ્રારંભ થાય ત્યારથી સૂર્યાસ્ત સુધીમાં જેટલી ઘડી વાર હોય તેના આઠમા ભાગને “ચેઘડીયું” એવી સંજ્ઞા આપેલ છે, જેનું બીજું નામ અર્ધપ્રડર (અર્થે પહેર) પણ છે. જે દિવસે ત્રિશ ઘડીને વાર હોય તે દિવસે ચોઘડીયું અધ પ્રહર--પોણા ચાર ઘડીનું હોય છે. અત્યારના જ્યોતિષીઓ આ ચોધડીયાની પ્રવૃત્તિને બહુ માન્ય રાખે છે. આ સિવાય એક શુભાશુભ ઘટી યંત્ર (જેન ઘડીયાં) પણ ઉપલબ્ધ થાય છે, તે પણ સૂક્ષ્મબુદ્ધિથી રચાયેલું છે, અને વિશ્વાસ કરવા લાયક છે. કેટલાક લોકો તે ઉપરથી પણ શુભાશુભ સમય કાઢે છે. દિવસના ચોઘડીયાં. એમ મંગળ બુધ ' ગુરૂ શનિ ઉદ્દેશ અમૃત ગ લાભ ચી કાળ ચળ કાળી અમૃત ! રેગ લાલ લાલ શુભ ચી કાવી અમૃત ! રાગ અમૃત રેગ લાભ શુભ ચી કાળ ઉગ કાળ ઉગ અમૃત લાભ ચી શુભ ચડી કાળી ઉગ અમૃત લાભ લાભ શુભ ચૂળ અમૃત અમૃત રેગ લાભ શુભ SESENEXE SLYSAVAS ELEVENESSENZILLAISSELLESENELE SEU SENES, Page #44 -------------------------------------------------------------------------- ________________ anakaaalalaRaKalasaRaRatanakasasasasasasaRaMaRasa makana. રાત્રિનાં ઘડીયા રવિ મંગળ ગુરૂ શનિ શુભ કાળી ઉદ્વેગ અમૃત ગ લાભ અમૃત રાગ લાભ શુભ ચળ કાળ ઉદ્વેગ ચળ કાળ ઉદ્વેગ અમૃત રોગ લાભ શુભ રોગ | લાભ શુભ કાળ ઉદ્વેગ અમૃત કાળી ઉદ્વેગ અમૃત લાભ ચી લાલ શુભ ચકી કાળ ઉગ અમૃત રેગ ઉદ્વેગ અમૃત રાગ લા ચળ કાળી શુભ અમૃત શુભ કાળ ઉદ્વેગ રેગ લાભ શુભાશુભ ઘટી યંત્ર (જૈન ચેઘડીયા) આસે, કાતિક, માગશર અને પિોષ માસના દિવસની ઘડી. રવિવાર સેમવાર મંગળવાર બુધવાર અ–૬ ચ-૮ -૮ શૂ૨ મ–૨ ૨-૨ ચ-૨ અ--૪ ચ-૪ અ–૬ ચ–૧૬ અ-૨ શૂ-૨ અ–૧૦ ચ-શૂ-૬ ચ-૪ શુ-૨ મ-૪ અ–૨ શ્ર-૨ -૪ શૂ-૨ અ-૪ શૂ-૧૦ અ-૪ ચ-૬ અ-૪ -૪ ચ-૪ શૂ-૪ અ--૪ અ-૨ ચ-૬ અ–દ ચ-૬ અ-૮ શૂ-૨ શૂ-૪ ચ-૪ અ--૪ -૮ અ– -૪ ગુરૂવાર શુક્રવાર શનિવાર Page #45 -------------------------------------------------------------------------- ________________ samaram Masasasasasasasasasasasa ananasara Mananalasanaakamalaka - આસે, તિક, માગસર અને પિષ માસની રાત્રિની ઘડી. રવિવાર સોમવાર મંગળવાર બુધવાર ગુરૂવાર શુક્રવાર શનિવાર | શુ–૨ ચ-૪ અ– ચ-૬ અ-૪ ચ-૪ શુ–૨ ચ-૨ ચ-૪ અ૮ ચ-૮ અ-૨ ચ-૬ શું-૨ ચ-૬ અ-૨ શુ૨ અ–૧૨ મ–૨ અ-૪ શુ–૨ મ-૪ અ-૪ ૨-૮ અ-૬ શુ-૮ શૂ-૮ અ-૨ ચ-૬ અ-૪ ચ-૬ મ–૨ - ૨ ચ-૪ અ-૪ શૂ-૪ મ-૨ ચ-૬ અ-૬ શૂ-૪ ચ-૪ અ-૪ ચ-૬ અ-૪ શૂ-૪ ચ-૪ અ– શૂ-૨ મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, શ્રાવણુ અને ભાદરવા માસની દિવસની ઘડીયો. રવિવાર સોમવાર મંગળવાર બુધવાર ગુરૂવાર શુક્રવાર શનિવાર મ–૨ ૨-૨ -૮ ચ-૬ દૂ-૧૦ મ–૨ એ-૪ ચ-૮ અ-૬ ચ-૬ અ–૪ શૂ-૨ ચ-૪ -૨ અ-૬ ૨-૪ -૨ અ– શૂ-૪ અ-- ચ-૪ અ-૪ શૂર ચ-૪ મ-૨ અ-૪ ૨-૪ અ-૪ શૂર અ--૬ ૨-૪ અ-૪ શ્-૨ અ-૧૪ -૨ અ-૧૬ ચ-૮ અ-૨ શં-૨ શૂ-૪ ચ-૪ શૂ-૪ અ-૪ શૂ-૪ ચ-૬ ૧૪ મહા, ફાગણ, ચિત્ર, વૈશાખ, શ્રાવણુ અને ભાદરવાની રાત્રિની ઘડી. રવિવાર સોમવાર મંગળવાર બુધવાર ગુરૂવાર શુક્રવાર શનિવાર શૂ-૪ મ-૪ ચ-૨ શૂ-૨ અ-૪ શૂન-૨ ચ-૬ શૂ-૬ ચ–૨ અ--૬ ૨-૬ અ-૮ ચ૮ અ-૬ -૨ અ-૨ ૨-૪ મ-૨ શૂ-૪ અ– શૂ-૪ શૂ-૪ અ–૬ જૂ-ચ-૬ શૂ-૪ અ-૬ ચ-૪ મ-૪ અ-૨ ચ-૮ અ-૪ શૂ-૪ અ-૪ -૨ ચ-૪ અ-૬ શૂ-૪ અ-૬ મ-૨ ચૂ-૬ -૨ ૨-૪ અ–૬ -૪ અ--૬ ચ-૨ શૂ-૬ BIENESELELE YA ENERGIELLSETELELEVELENZUELEWBSENEYELESEDENGKENELLES Page #46 -------------------------------------------------------------------------- ________________ MABABAN Saha masasasasasasaBASANAMBADENanasasasasasasamarasan જેઠ અને અષાડ માસના દિવસની શુભાશુભ ઘડી. અ-૨ રવિવાર સોમવાર મંગળવાર બુધવાર ગુરૂવાર શુક્રવાર શનિવાર શુ-૪ અ--૮ ચ-૬ અ-૬ ૨-૪ શૂ-૨ ચ-૮ અ–૪ -૨ ચ-૪ અ–૬ મ-૬ અ-૪ ચ-૪ જૂ-૨ અ-૬ ચ-૬ મ–૨ ૨-૪ શૂ-૨ ચ-૪ અ-૮ ચ-૬ અ-૮ શૂ-૨ અ-૨ શૂ-૪ ચ-૬ અ-૬ -૨ ચ-૪ અ-૬ શુ-૨ -૧૬ ૨-૮ અ–૨ શુ–૨ શુ-૪ ચ-૪ –૪ અ-૪ શૂ-૪ ચ-૬ શૂ-૪ જેઠ અને અષાડ માસની રાત્રિની શુભાશુભ ઘડી. રવિવાર સોમવાર મંગળવાર બુધવાર ગુરૂવાર શુક્રવાર શનિવાર અ-૪ શૂ-૪ ૨-૪ અ-૬ ૨-૮ શૂ૪ શૂ-૪ ચ-૮ અ-૪ ચ-૪ ૨ ચ-૪ શૂ-૪ ચ-૬ અ-૬ ૨-૪ અ-૨ -૨ ચ-૪ અ-૪ શૂટર અ-૮ ચ-ર શૂ-૪ અ-૪ શૂ-૬ અ-૬ મ-૪ અ-૪ શૂ-૨ ૨-૪ શૂ-૨ અ-૬ ચ-૬ -૨ દૂ-૨ ૨-૪ અ-૬ -૪ અ- મ-૨ શૂ-૬ શૂ-૨ ૨-૪ અ-૪ ૨-૪ અ-૬ ૨-૪ અ-૨ શૂ-૪ આ શુભાશુભ ઘટીયંત્રમાં લગ્ન, મુહૂર્ત, ચોઘડીયા, હેરા, કુલિક, ઉપકુલિક, કાળવેળા, અર્ધપ્રહર, સુવેળા વિગેરેની આવશ્યક શુદ્ધિનો સમાવેશ થાય છે. આ યંત્રની ઘડીની શરૂઆત સૂર્યોદયથી થાય છે. તેમાં મ–મહેન્દ્ર અને અ-અમૃતની ઘડીયે શુભ છે, અને ચચક્કર, શું-શૂન્યની ઘડી અશુભ છે. એટલે મહેન્દ્ર શુભ, અમૃત શુભ, ચક્કર વિલંબ કરાવનાર, અને શૂન્ય વિઘ કરાવનાર, છે. ( આ સંબંધમાં વિશેષ શિવચક્રમાંથી તપાસવું. ) . ૩ હવે વાર પ્રારંભ કયારે થાય તે કહે છે – विच्छिअ-कुंभाइ तिए, निसिमुहि विस-धणुहि ककि-तुलि मज्झे । मक-मिहुण-कन्न-सिंहे, निसि अंते संकमइ वारो ॥ ४ ॥ અર્થ—વૃશ્ચિક અને કુંભાદિ ત્રણ સંક્રાંતિમાં વારની પ્રવૃત્તિ પ્રારંભમાં થાય છે, ૧૦ Page #47 -------------------------------------------------------------------------- ________________ ANASANASTASTBASABASABanananaKaHaMaharanasarana SalaMRAMMDAMMSANI વૃષ, ધન, કર્ક, અને તુલા સંક્રાંતિમાં મધ્યરાત્રે વારની પ્રવૃત્તિ થાય છે, તથા મકર, મિથુન કન્યા અને સિંહ સંક્રાંતિમાં રાત્રિના અંતભાગમાં વાર બેસે છે. વિવેચન–વારની શરૂઆત સૂર્યોદયથી થાય એવું હોતું નથી, પણ તે આ ગાથાના કહેવા પ્રમાણે સંક્રાંતિને આ શ્રીને જુદે જુદે વખતે બેસે છે. મેષ વિગેરે બાર રાશિ છે. તેમાં સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં બદલાય તેનું નામ સંક્રાંતિ કહેવાય છે. તે સંક્રાંતિઓ પણ બાર છે. જ્યારે સૂર્ય વૃશ્ચિક, કુંભ, મીન, અને મેષમાં હોય ત્યારે રાત્રિના આદિ ભાગથી વાર ગણાય છે. સૂર્ય, વૃષ, કર્ક, તુલા, અને ધન રાશિમાં હોય ત્યારે મધ્યરાત્રિથી વારની ગણના થાય છે, વળી મિથુન, સિંહ, કન્યા અને મકરરાશિમાં સૂર્ય હોય ત્યારે વાર રાત્રિના અંતભાગમાં સંક્રમે છે –-બદલાય છે. આ વખતના સપષ્ટીકરણ માટે દિનમાન અને રાત્રિમાનની આવશ્યકતા છે, તે દિનમાન જાણવા માટે સ્કૂલ ઉપાય આ પ્રમાણે છે મકરથી માંડીને મિથુન સુધીની છ સંક્રાંતિમાં અનુક્રમે દિનમાન વૃદ્ધિ પામતું હોય છે. તેમાં મકર સંક્રાંતિમાં પહેલે દિવસે દિનમાન ૨૬ ઘડી ૧૨ પળ, કુંભમાં ૨૬ ઘડી ૪૮ પળ, મીનમાં ૨૮ ઘડી ૧૪ પળ, મેષમાં ૩૦ ઘડી વૃષમાં ૩૧ ઘડી ૪૬ પળ, અને મિથુન સંક્રાંતિમાં ૩૩ ઘડી અને ૧૨ પળનું દિનમાન હોય છે. કર્ક સંક્રાંતિમાં પહેલે દિવસે ૩૩ ઘડી અને ૪૮ પળનું ઉત્કૃષ્ટ દિનમાન હોય છે, ત્યારે પછીની કર્કથી ધન સુધીની છ સંક્રાંતિમાં દિનમાન ઘટતું જાય છે. જેથી સિંહ સંક્રાંતિમાં ૩૩ ઘડી ૧૨ પળ, કન્યામાં ૩૧ ઘડી અને ૪૬ પળ, તુલામાં ૩૦ ઘડી, વૃશ્ચિકમાં ૨૮ ઘડી ૧૪ પળ, ધન સંક્રાંતિને પહેલે દિવસે ૨૬ ઘડી ૪૮ પળ, દિનમાન હોય છે, અને તેના ત્રિશ દિવસો જતાં મકર સંક્રાંતિમાં વળી ર૬ ઘડી અને ૧૨ પળનું દિનમાન હોય છે. આ દિનમાનમાં હંમેશાં કેટલી વૃદ્ધિ- હાનિ થાય છે? તેને માટે માસમાં વધેલા કે ઘટેલા પળને વિશે ભાગ દેવાથી હંમેશના દિવસનું પ્રમાણ આવે છે– १-१२ २-५२ ३-३२ ३-३२ २-५२ १-१२ "एकार्क पक्षद्विशराः त्रिदन्ताः, त्रिदन्तपक्षद्विशराः कुसूर्याः । मृगादिषट्केऽहनि वृद्धिरेवं, कर्कादिषट्केऽपचितिपलाद्याः ॥१॥" અર્થ–મકર સંક્રાંતિમાં દરેક દિવસે ૧ પળ ૧૨ વિપળ, કુંભમાં ૨ પળ પર વિપળ, મીનમાં ૩ પળ ૩૨ વિપળ, મેષમાં ૩ પળ ૩૨ વિપળ, વૃષમાં ૨ પળ પર વિપળ, અને મિથુનમાં ૧ પળ ૧૨ વિપળની વૃદ્ધિ થાય છે. અને ત્યાર પછીની છએ સંક્રાંતિમાં પ્રત્યેક દિવસે આ છ સંક્રાંતિમાં દર્શાવેલ પળ અને વિપળની અનુક્રમે હાનિ થાય છે. એક અહેરાત્રિ Page #48 -------------------------------------------------------------------------- ________________ દિનમાનનું યંત્ર. સંક્રાંતિ મેષ | વૃષભ | મિથુન | કર્ક | સિંહ | કન્યા | તુલા | વૃશ્ચિક | ધન | મકર | કુંભ | મન ૩૦–૦ ૩૧-૪૬ |૩૩-૧૨૩૩-૪૮ ૩૩-૧૨ /૩૧-૪૬ ૦ {૨૮-૧૪ ૨૬-૪૮ ૨૬-૧૨ ૨૬૪૮ ૨૮-૧૪ વૃદ્ધિ | વૃદ્ધિ | વૃદ્ધિ પ્રથમ દિનમાન ઘટ–પળ હાનિ-વૃદ્ધિ દિનમાન પ્રતિદિન હાનિ વૃદ્ધિના પળો પ્રતિમાસ વૃદ્ધિ હાનિના પળે સંક્રાંતિના કુલ ૩-૩૨ | ૨-૫૨ [૧-૧૨ ૩૧-૧૨]૨-પર ૩-૩૨ ] ૩૩૨ ૨-૫૨ | ૧-૧૨ J૧-૧૨ [૨-૧ર T૩-૩૨ { ૩૬ [ ૩૬ [ ૮૬ ૧૦૬ ] ૧૦૬ | ૮૬ | ૩૬ [ ૩૬ [ ૮૬ | ૧૦૬ ૦૦ ૧૯૦૬ ] ૧૯૯ર | ૨૦૧૮ | ૧૯૯૨ T૧૯૦૬ ૧૮૦ ૯૪ ૧૬૦૮ [૧પ૭ર | ૧૬૦૮ ] ૧૯૯૪ માસને વેગ | ચૈત્ર વૈશાખ | | શ્રાવણ ભાદર | આ | કાર્તિક માગશર પિષ | મહા | ફાગણું વસંત | ગ્રીમ ! ઝીમ | શિશિર | શિશિર, વસંત અયન ઉત્તર | ઉત્તર ! ઉત્તર | દક્ષિણ દક્ષિણદક્ષિણ | દક્ષિણ દક્ષિણ | દક્ષિણ | ઉત્તર | ઉત્તર | ઉત્તર Page #49 -------------------------------------------------------------------------- ________________ ૬૦ ઘડીની હાય છે, તેમાંથી ક્રિનમાનની ઘડી અને પળ બાદ કરતાં બાકી રહેલ ઘડી અને પળ જેટલું રાત્રિમાન હેાય છે. (જીએ-દિનમાનનુ યંત્ર.) વારની પ્રવૃત્તિ માટે આવી રીતે રાત્રિમાન કાઢી તેને આદિ, મધ્ય કે અંતભાગ શેાધી વારની ગણના કરવી. આ ગાથામાં દર્શાવેલ વારની પ્રવૃત્તિ અત્યારે ક્યાંઈ દષ્ટિગોચર થતી નથી. તેવીજ રીતે બીજી પણ એક વારની ભાગ્ય ઘડીયેાનુ" માપ મળે છે, તે ઉપરથી પણ કાઇ વાર બેસારતું નથી, તે આ પ્રમાણે "राम रस नन्द बाणा, वेदाऽष्टौ सप्त दश हताः कार्याः । मन्दादीनां दिनतः क्रमेण भोग्यस्य नाड्यः स्युः ॥ १ ॥ અશનિવારના સવારથી આરભીને દરેક વારેાની ભાગ્ય ઘડીએ અનુક્રમે ૩૦-૬૦-૯૦--૫૦-૪૦-૮૦ અને ૭૦ છે, એટલે નિવારના સવારથી શુક્રવારની રાત્રિના અંતે આ ઘડીએ પૂરી થાય છે. આ ગણના અનુસારે શનિવારની રાત્રે રવિવાર બેસવાથી નિવાર સૂતા ગણાય છે. માટે શનિવારની રાત્રિ શુભ કહેવાય છે. ઉદયપ્રભસૂરિજી વારપ્રવૃત્તિ માટે કહે છે કે— “વારા વિદ્યાવૃધ્ધ, મેષાનેિ વૌ । तुलादिगे त्वस्त्रिंशत्, तद्युमानान्तरार्धजैः ॥१॥ અદિનમાનની ઘડી પળ અને ત્રીશની વચ્ચે જેટલુ આંતરૂ હોય તેને અધ કરવાથી આવેલ ઘડી અને પળે વારના પ્રારંભ થાય છે. વળી મેષાદ્ધિ છ રાશિમાં સૂર્યોંદય હોય ત્યારે સૂર્યંદય પછી અને તુલા વિગેરે છ રાશિમાં સૂર્ય હોય ત્યારે સૂર્યાંયની પહેલાં તેટલી ઘડીચે વારની શરૂઆત થાય છે જેમકે—ક સંક્રાંતિમાં ૩૩ ઘડી ૪૮ પળનું દિનમાન હોય ત્યારે ૩૦ની સાથે સરખાવતાં ૩ ઘડી ૪૮ પળ વધે છે, તેને અર્ધો કરતાં સૂયૅદય પછી ૧ ઘડી પ૪ પળ જતાં ક સક્રાંતિને પહેલે દિવસે વાપ્રવૃત્તિ થાય છે. આજ રીતે મકર સંક્રાંતિના પહેલે દ્વિવસે સૂર્યાંય પહેલાં ૧ ઘડી ૫૪ પળ બાકી રહેતાં વારની શરૂઆત થાય છે. ભાસ્કરાચાર્ય ને સમ્મત થઈ શ્રીપતિ દેશાંતર ચરના સંસ્કારથી વાર પ્રવૃત્તિ માને છે, જે રીતિને સ ંક્ષેપથી મુહૂત ચિંતામણિમાં એક àાકથી સમાવે છે કે—મધ્યરેખાના દેશોથી પૂર્વ-પશ્ચિમમાં જે નગરની વાર પ્રવૃત્તિ જાણવી હેાય તે નગર અને મધ્યરેખાના ચેાજનને BENEVENTEENENDABIBIRSENENENENDEN KETENKER ૧૩ Page #50 -------------------------------------------------------------------------- ________________ Mmasasasasasasasasamasasasasasamasama mabasa amaranmadarasa પિણ કરી પંદર ઘડીમાં હીનાધિક કરવા, એટલે મધ્ય રેખાથી તે નગર પૂર્વમાં હોય તો તે પળે બાદ કરવા, અને પશ્ચિમમાં હોય તે તે પળો વધારવા. પછી આ સંખ્યાવડે તે ઈષ્ટ દિવસના અર્ધ દિનમાનમાં ઘડીનું આંતરૂં કાઢવું. જે તે સંસ્કાર સંખ્યા દિનાર્ધમાનથી ઓછી હોય તો તે આંતરા પ્રમાણ ઘડીથી સૂર્યોદય પછી વાર પ્રવેશ જાણ, અને તે સંખ્યા દિનાર્ધમાનથી અધિક હોય તો સૂર્યોદય પહેલાં આંતરા પ્રમાણ ઘડીપળથી વાર પ્રવૃત્તિ જાણવી. જેમકે—બનારસની વાર પ્રવૃત્તિ જાણવી હોય તે, તે નગર મધ્યરેખાવાળા કુરુક્ષેત્રથી ૬૩ જન છે, તેને પિણ કરતાં ૪૭ (૪૭) આવે છે, બનારસ મધ્યરેખાથી પૂર્વમાં હવાથી ૧૫ ઘડીમાંથી ૪૭ પળ બાદ કરતાં ૧૪ ઘડી ૧૩ પળ આવે છે. ઈષ્ટ દિવસનું અર્ધદિનમાન ૧૭ ઘડી ૨ પળ છે, જેના કરતાં ૧૪ ઘડી ૧૩ પળ ઓછા છે, અને બન્ને વચ્ચે ૨ ઘડી ૪૯ પળનું આતરૂં છે, તો બનારસમાં ૩૪ ઘડી ૪ પળનું દિમાન હોય ત્યારે સૂર્યોદય પછી ૨ ઘડી ૪૯ પળે વાર પ્રવૃત્તિ થાય છે. આ સિવાય બીજી રીતિઓ પણ મળે છે, આ વાર પ્રવૃત્તિ હોરા અર્ધપ્રહર આદિ માટે જરૂરી છે, પણ તિથિ અને નક્ષત્રથી થતા એગોમાં તો વાર સૂર્યોદયથી ગણાય છે. | ૪ | હવે વારને આશ્રીને સુવેળા કહે છે – चउघडिअ सुवेला एग दो छच्च सूरे, पण इग अड सोमे अट्ठ चऊ सत्त भोमे । छ तिअ अड बुहम्मि पच दोसत्त जीवे, छ अडिग चउ सुक्के तिन्नि सत्तट्ठ पंच ॥५॥ અથ–રવિવારે પહેલું બીજું અને છઠું ચોઘડીયું, સોમવારે પાંચમું પહેલું અને આઠમું ચોઘડીયું, મંગળવારે આઠમું છું અને સાતમું ચેઘડીયું, બુધવારે છઠું ત્રીજું અને આઠમું ચેઘડીયું, ગુરૂવારે પાંચમું બીજું અને સાતમું ચેઘડીયું, શુક્રવારે છઠું આઠમું પહેલું અને ચોથું ચેઘડીયું, તથા શનિવારે ત્રીજું સાતમું આઠમું અને પાંચમું ચેઘડીયું સુવેળા છે. વિવેચન--અહીં દિવસના અષ્ટમાંશ એટલે અર્ધ પ્રહરને ચોઘડીયું એવી સંજ્ઞા આપેલ છે તે ઉત્કૃષ્ટ દિનમાન હોય ત્યારે ચાર ઘડીથી અધિક, અને જઘન્ય દિનમાનમાં ચાર ઘડીથી ઓછા પ્રમાણુવાળું હોય છે. દિવસના આઠ ચેઘડીયામાં કેટલાક ચોઘડીયા કુલિક કંટક વિગેરે દેથી દુષિત છે, માટે જેટલા ઘડીયો શુભ છે તેની તારવણી કરી તેને Page #51 -------------------------------------------------------------------------- ________________ સુવેળા તરીકે ઓળખાવેલ છે. આ ચોઘડીયાની શુદ્ધિ માત્ર દિવસ માટેજ છે, અને આગળના લેકમાં કહેવાતા કંટક કુલિક અર્ધપ્રહર વિગેરે પણ દિવસે જ સમજી લેવા, કેમકે અર્ધપ્રહર વેળા વિગેરે સૂર્યને આશ્રીને આવે છે રવિવારે પહેલું પાંચમું અને છડું ચોઘડીયું સુવેળા છે, સોમવારે પહેલું પાંચમું અને આઠમું ચોઘડીયું સુવેળા છે, મંગળવારે ચોથું સાતમું અને આઠમું ચેઘડીયું સુવેળા છે, બુધવારે ત્રીજું છઠું અને આઠમું ચોઘડીયું સુવેળા છે, ગુરૂવારે બીજું પાંચમું અને સાતમું ઘડીયું સુવેળા છે, શુક્રવારે પહેલું ચોથું છઠું અને આઠમું ચેઘડીયું સવેળા છે. અને શનિવારે ત્રીજું પાંચમું સાતમું અને આઠમું ચોઘડીયું સુવેળા છે આમાં રવિવારથી ગુરૂવાર સુધીના વાના બાકીના પાંચ પાંચ ઘડીયાં કુલિક આદિથી દૂષિત છે, પણ શુક્રવારે સાતમા ચેઘડીયામાં બે દે સાથે રહેલા છે, તેમજ શનિવારે છઠ્ઠા ચોઘડીયામાં બે દે સાથે રહેલા છે, માટે આ બન્ને વારના ચાર ચાર ચેઘડીયા અશુભ હોવાથી બાકીના ચાર ચાર સુવેળા કહેલ છે. I ૫ | હવે કુલિક વિગેરે ચાર કુવેળા કહે છે-- रवि-बुह-सुक्का-सत्त उ, हायंता कुलिअ कंट उवकुलिआ । अड ति छ इग चउ सग, दो सूराइसु कालवेलाऔ ॥६॥ અર્થ–રવિવાર બુધવાર અને શુક્રવારના સાતમા ચોઘડીયાથી એકેક ઓછું કરવાથી દરેક વારના કુલિક કંટક અને ઉપકુલિક ચે થાય છે. તથા રવિ આદિ સાતે વારેનું અનુક્રમે આઠમું, ત્રીજું, છઠું, પહેલું, શું, સાતમું અને બીજું ચેઘડીયું કાલવેળા કહેવાય છે. વિવેચન—આ કુયોગે પણ દિવસના અષ્ટમાંશને આશ્રીને કહેલા છે, તેથી રાત્રે તે ગો હતા નથી, અને અહિં અષ્ટમાંશને સમય પણ પૂર્વની પેઠે ચાર ઘડીથી જૂનાધિક જાણુ. તેમાં રવિવારના સાતમાં અષ્ટમાશે કુલિક રોગ હોય છે, ત્યાર પછીના દરેક વારે એકેક સંખ્યાએ ઓછા અષ્ટમાંશમાં અર્થાત્ સોમવારે છઠ્ઠા, ભમવારે પાંચમા, બુધવારે ચેથા, ગુરૂવારે ત્રીજા, શુક્રવારે બીજા અને શનિવારે પહેલા દિનાન્ટમાંશમાં કુલિકામાં આવે છે. આ ચોગ લાવવા માટે એવી પણ ગણતરી છે કે–પોતાનાથી શનિવાર જેટલા હોય તે વારને તેટલા દિનાષ્ટમાંશ કુલિક હોય છે. અથવા અવળી રીતે ગણતાં શનિવારથી પિતે ૧૫ Page #52 -------------------------------------------------------------------------- ________________ SaramaNaRaManananananananananananananasasasasaDARAMBENASTITI જેટલા વાર હોય તેટલામે પિતાને અષ્ટમાંશ કુલિક કહેવાય છે. આ રીતે પણ ઉપર કહેલા અર્ધપ્રહરાજ કુલિક યોગવાળા થાય છે. કુલિકમાં શુભ કાર્ય કરવાનો સર્વથા નિષેધ છે, તે માટે વ્યવહાર પ્રકાશમાં કહ્યું છે કે – "छिन्नं भिन्नं नष्टं, ग्रहजुष्टं पन्नगादिभिद्दष्टम् । નારાકુવતિ રિય, વાર્તા કન્ય તત્ર !ા. અર્થ-કુલિકમાં છેદાયેલ, ભેદાયેલ, ભૂતે ગ્રહણ કરેલ, કે સાપે ડંસેલ હરકોઈ વસ્તુ (પ્રાણી કે બીજે પદાર્થ) અવશ્ય નાશ પામે છે તથા તેમાં કરેલ બીજું કાર્યો પણ નાશ પામે છે. દિનાષ્ટમાંશમાં કુલિક હોય છે એ કથનમાં શ્રીમાન નરચંદ્રસૂરિ સમ્મત છે, પણ ઉદયપ્રભસૂરિ ઉપર કહેલ દિનાષ્ટમાંશમાં પ્રથમ અધભાગ વજી બીજા અર્ધાભાગના મુહૂર્તમાં કલિક હોવાનું જણાવે છે. તેઓ કહે છે કે–પિતાથી શનિવાર જેટલામો હોય તેની બમણ સંખ્યાવાળું દિવસનું મુહૂર્ત કુલિકોગવાળું હોય છે, અને રાત્રિએ તેથી એકેક ઓછી સંખ્યાવાળું મુહૂર્ત કુલિક હોય છે. આ રીતે રવિવારથી શનિવારે સાત વાર હોવાથી રવિવારે દિવસે ચૌદમું અને રાત્રે તેરમું મુહૂર્ત સમવારના દિવસે બારમું અને રાત્રે અગીયારમું; એમ અનુક્રમે શનિવારે દિવસે બીજું અને રાત્રિએ પહેલું મુહૂર્ત કુલિક હોય છે. પંદર દિવસના અને પંદર રાત્રિના એમ કુલ ત્રીશ મુહૂર્તે છે. તેનું પ્રમાણ પણ દિનમાન અને રાત્રિમાનના પંદરમા ભાગનું હોવાથી ઉત્કૃષ્ટ દિનમાનમાં બે ઘડીથી અધિક અને જઘન્ય દિનમાનમાં બે ઘડીથી ઓછું આવે છે. આગમમાં ત્રીશ મુહૂર્તના નામ આ પ્રમાણે છે–૧ રૂદ્ર ૨ શ્રેયાન ૩ મિત્ર ૪ વાયુ ૫ સુપ્રતીત ૬ અભિચંદ્ર ૭ મહેન્દ્ર ૮ બલ ૯ બ્રહ્મા ૧૦ બહુ સત્ય ૧૧ ઈશાન ૧૨ ત્વષ્ટા ૧૩ ભવિતાત્મા ૧૪ વૈશ્રમણ ૧૫ વારણ ૧૬ આનંદ ૧૭ વિજય ૧૮ વિશ્વસેન ૧૯ પ્રજાપતિ ૨૦ ઉપશમ ૨૧ ગંધર્વ ૨૨ અગ્નિવેશ ૨૩ સત્યવૃષભ ૨૪ આતાવાન ૨૫ અર્થવાનું ૨૬ ઋણવાન ર૭ ભૌમ ૨૮ વૃષભ ૨૯ સર્વાર્થદ્ધિ ૩૦ રાક્ષસ. પુરાણ ગ્રંથમાં પણ આની જેવાજ થોડા ફેરફાર સાથે મુહૂર્તોનાં નામે છે, અને તેમાં કહેલ છે કે દિવસના ક્ષણમાં વેત (શ્રેયાન) ૩ મૈત્ર ૫ સાવિત્ર (સુપ્રતીત) ૬ વૈરાજ (અભીચંદ્ર) ૮ અભિજિતુ (બલ) ૧૦ બેલ (બહુ સત્ય) અને ૧૧ વિજય (ઈશાન) મુહૂર્તો શુભ છે Page #53 -------------------------------------------------------------------------- ________________ (SAMSIDA SananananananananananaSaSANAN SANADERA NARANASABARTHanananana જતિષ ગ્રન્થમાં નક્ષત્રના નામના અનુસાર મુહૂર્તના નામે કપેલાં છે. દિવસના પંદર ક્ષણેના નામ-૧ આર્દ ૨ અશ્લેષા ૩ અનુરાધા ૪ મઘા પ ધનિષ્ઠા ૬ પૂર્વાષાઢા ૮ અભિજિત્ (અભચ) ૯ રહિણ ૧૦ જયેષ્ઠા ૧૧ વિશાખા ૧૨ મૂલ ૧૩ શતતારા ૧૪ ઉત્તરાફાલ્ગની અને ૧૫ પૂર્વાફાલ્ગની છે. રાત્રિના પંદર ક્ષણોના નામ ૧ આદ્ધ ૨ પૂ. ભા. ૩ ઉ. ભા. કવતિ ૫ અશ્વિની ૬ ભરણ ૭ કૃત્તિકા ૮ રોહિણે ૯ મૃગશિર ૧૦ પુનર્વસુ ૧૧ પુણ્ય ૧૨ શ્રવણ ૧૩ હસ્ત ૧૪ ચિત્રા અને ૧૫ સ્વાતિ છે. ત્રીશ મુહૂર્તના સ્વામીના નામ-શિવ, ભૂજંગ, મિત્ર, પિતૃ, ઘસુ, જલ, વિશ્વ, વિરચિ, બ્રહ્મા, ઈ, અગ્નિ, નિશાચર, વરૂણ, અર્યમા, નિ, રૂદ્ર, અજ, અહિબુધ, પુષા, દસ્ત્ર, અંતક, અગ્નિ, ધાતા, ઈન્દુ, અદિતિ, ગુરૂ, હરિ, રવિ, ત્વષ્ટા, અને અનલ છે. આ દરેક મુહુર્તમાં દિવસનું આઠમુ મુહૂર્ત અભીચ દક્ષિણ દિશા વિના સર્વ દિશાના મનમાં દીક્ષા અને પ્રતિષ્ઠાદિ સમસ્ત કાર્યમાં સર્વ સિદ્ધિને દેવાવાળું છે, કેમકે પૂર્વની અને પછીની એકેક ઘડી મળીને કુલ બે ઘડીને સૂર્ય ઉત્પાત, વિષ્ટિ, વ્યતિપાત, દગ્ધતિથિ અને પાપગ્રહાદિ સર્વ દોષોને બાળી નાખે છે. આ મુહૂર્તોમાંથી કયા કયા મુહૂર્તે કુલિક છે તે માટે કહ્યુ છે કે – “ ગ્રામ: જે ક્ષેત્ર, પુરાવા ર ાક્ષરઃ | રા ગ્રાહ્ય રાનૌ રૌદ્રો, મુત્ત: શિપદ છે?” અર્થ—–સોમવાર મંગળવાર ગુરૂવાર શુકવાર અને શનિવારે અનુક્રમે બ્રહ્માનું મુહૂર્ત પત્ર મુહૂર્ત, રાક્ષસ મુહૂર્ત, બ્રહ્માનું મુહૂર્ત, અને રૂદ્રનું મુહૂત કુલિક થાય છે. કુલિક માટે કહ્યું છે કે--કુલક છ વગે શુદ્ધ લગ્નને પણ હણે છે. કંટકગ બુધવારના દિવસે સાતમા ચેઘડીયામાં હોય છે, અને ત્યારપછી દરેક વારે એકેક ઓછા આંકવાળા ચોઘડીયામાં કંટકયોગ હોય છે. આ રીતે બુધવારે સાતમે, ગુરૂવારે છો. શુક્રવારે પાંચમે, શનિવારે ચિ, રવિવારે ત્રીજે, રમવારે બીજો અને મંગળવારે પહેલે દિનાષ્ટમાંશ કંટકગ હોય છે. આજ અષ્ટમાં લાવવા માટે એવી પણ ગણુના છે કે ઈષ્ટવારથી મંગળવાર જેટલા હોય તેટલામો અષ્ટમાંશ અથવા અવળી રીતે મંગળવારથી પિતે જેટલા વાર હોય તેટલામે અર્ધપ્રહર કંટક થાય છે. શુક્રવારના દિવસે સાતમું ચેઘડીયું ઉપકુલિક છે, એજ રીતે પછીના દરેક વારમાં એકેક સંખ્યાથી ઓછા થતાં ચોઘડીયાં ઉપકુલિક છે. બીજી રીતે ગણીએ તે–પિતાથી ગુરૂવાર જેટલાભ હોય તેટલામું ચોઘડીયું, તેમજ ત્રીજી રીતે–વામગણનાથી ગુરૂવારથી પિતે જેટલા ૧૭ Page #54 -------------------------------------------------------------------------- ________________ sanasana sana anasaharanasaHARASAAN A T M anakalabanana YTBANE વાર હોય તેટલામું ચોઘડીયું ઉપકુલિક છે. આ ત્રણે રીતે ગણતાં શુક્રવારે સાતમું, શનિવારે છઠ્ઠ, રવિવારે પાચમું, સોમવારે ચોથું, મંગળવારે ત્રીજી અને ગુરૂવારે પહેલું ચોઘડીયું ઉપકુલિક છે. આ ત્રણે વેગોને એ ક્રમ છે કે-જે વારે જે ચોઘડીયું કુલિક હિય તેનાથી પૂર્વના પાંચમાં વારનું ચોઘડીયું ઉપકુલિક અને તેથી પૂર્વના પાંચમા વારનું ચેઘડીયું કંટક હોય છે. આ ત્રણે કુયોગ સારા કામમાં વજર્ય છે. ગાથાના પૂર્વાર્ધથી ત્રણ યોગ દેખાડી ઉત્તરાર્ધથી અડ ઈત્યાદિ શબ્દથી કાળવેળા દેખાડે છે. અનકમે રવિવારે આઠમું ચોઘડીયું, સોમવારે ત્રીજું, મંગલવારે છઠું, બુધવારે પહેલું ગુરૂવારે ચોથું, શુકવારે સાતમું, અને શનિવારે બીજું ચોઘડીયું કાળવેળા છે. દરેક વારને ત્રણે ગુણ ગુણાકારમાંથી ત્રણ બાદ કરવાથી કાળવેળાનું ચોઘડીયું આવે છે. જેમકે-શનિવાર સાતમે છે, તેને ત્રણે ગુણવાથી એકવીશ, અને તેમાંથી ત્રણ બાદ કરતાં ૧૮ રહે છે. હવે ચેઘડીયા આઠ છે, માટે આઠથી ભાગતાં પૂર્ણાકમાં બે અને શેષ બે રહે છે. તે આ શેષ રહેલ બીજું ચોઘડીયું શનિવારે કાળવેળા છે, તે શુભ કાર્યમાં ગ્રહણ કરવું નહિ . ૬ In હવે અર્ધપ્રહર અને તેની ખાસ વજર્ય ઘડીઓ કહે છે ता चउजुअ अद्धपहरा, तेसिं सोलडदुतीसदुएगचऊ । चउसट्ठी मज्झपला, हेया पुवाउ दिसि छट्ठी ॥७॥ અર્થ-કાળવેળામાં ચાર ભેળવી તે વજર્ય અધપ્રહર આવે છે. અને રવિ આદિ સાત વારમાં અનુક્રમે અધપ્રહરના મધ્યના સેળ, આઠ, બત્રીશ, બે, એક ચાર અને ચેસઠ પળે પૂર્વાદિક છઠ્ઠી છઠ્ઠી દિશાએ યાત્રાદિકમાં વજધા ગ્ય છે. વિવેચન–સાત વારમાં જે જે ચોઘડીયા કાળવેળા છે તેનાથી પાંચમું પાંચમું ઘડીયું વજર્ય અર્થ પ્રહર હોય છે, જેથી કાળવેળામાં ચાર મેળવતાં વજર્ય ચેઘડીયાં આવે છે. વળી તેવીજ રીતે વજર્ય અર્ધપ્રહરમાં ચાર મેળવતાં કાળવેળા પણ આવે છે. જેમકેરવિવારે આઠમું ચેઘડીયું કાળવેળા છે, તેમાં ચાર મેળવતાં (બારમું અને આઠે ભાગતા શેષ રહેલું) ચોથુ ચોઘડીયું રવિવારે વજર્ય અર્ધપ્રહર છે. ૧૮ Page #55 -------------------------------------------------------------------------- ________________ ફ્ M X ૩ ૪ ૫ | ઉપલિક ૬ સુવેળા રવ સુવેળા સુવેળા કટક વજ્ર | ઉપયુલિક | સુવેળા કુલિક વ સુવેળા કુલિક ૮ કાળવેળા 9 દિવસના શુભાશુભ ચાઘડીયા. મગળ બુધ સામ સુવેળા કટક ફટક વર્જ્ય | ઉપ લિંક કાળવેળા ઉપકુલિક સુવેળા કુલિક કાળવેળા સુવેળા સુવેળા ગુરૂ કાળવેળા ઉપકુલિક સુવેળા કુલિક કાળવેળા સુવેળા કુલિક વ સુવેળા કટક સુવેળા શુક્ર સુવેળા કુલિક વ સુવેળા ફટક સુવેળા કટક સુવેળા સુવેળા કાળવેળા ઉપ લિક સુવેળા વર્જ્ય નિ કુલિક કાળાવેળા સુવેળા ફટક સુવેળા વજય ઉપકુલિક સુવેળા સુવેળા દરેક વારના આંકને ત્રણે ગુણી એક મેળવવાથી પણ આ વજય અપ્રરાના આંકે આવે છે. અથવા કાળવેળાના આકેને અનુકમે માંડી પાંચને આંક વધારવા, જેના પાંચમા આંકથી રવિવાર વિગેરે સાત વારના વજય અપ્રહરો આવે છે, જેમકે ~~~~૩~૬-૧-૪-૭ ૨-૫ તેમાંથી પાંચમે આંકે રહેલું ચોથુ ચેાઘડીયુ' રિવવારે વજય અપ્રહર છે. ૧૯ પૂર્વ, અગ્નિ, દક્ષિણ, નૈઋત્ય, પશ્ચિમ, વાયવ્ય ઉત્તર અને ઇશાન, એ આઠ દિશા છે. તે પૈકી ઉપરાકત રિવવાર વિગેરે સાત વારાના વજય અધ પ્રહરના મધ્યના સાળ વિગેરે પળામાં અનુક્રમે પૂર્વથી માંડી છઠ્ઠી છઠ્ઠી દિશાએ યાત્રા કરવી નહિ. કેમકે તે અત્યંત વજ કાળ છે. તે આ પ્રમાણે— રવિવારે ચાથા પ્રહરના મધ્યની સાળપળમાં પૂર્વ દિશાની યાત્રા વર્જ્ય છે. સમવારે સાતમા અધ પ્રહરના મધ્યની આઠ પળમાં વાયવ્ય ખુણાની યાત્રા વર્જ્ય છે. મંગળવારે બીજા અ`પ્રહરના મધ્યની મંત્રીશ પળમાં દક્ષિણ દિશાની યાત્રા વર્જ્ય છે. બુધવારે પાંચમા અધ પ્રહરના મધ્યની એ પળમાં ઈશાન ખુણામાં યાત્રા વર્જ્ય છે. ગુરૂવારે આઠમા અધ પ્રહરના મધ્યની એક પળમાં પશ્ચિમ દિશાની યાત્રા વર્જ્ય છે. શુક્રવારે ત્રીજા અધ પ્રહરના મધ્યના ચાર પળમાં અગ્નિ ખુણાની યાત્રા વર્જ્ય છે. શનિવારે છઠ્ઠા અપ્રહરના મધ્યની ચાસઃ પળમાં ઉત્તર દિશાની યાત્રા વર્જ્ય છે. પળ આદિ માટે નીચે પ્રમાણે કાષ્ટક છે— TENEMESENENENENENEN NBUENENZNESENENENENENENZYLIESENENENENBIENES Page #56 -------------------------------------------------------------------------- ________________ સાઠ વિપળ (એક ગુરૂ અક્ષર બલવાને કાળી ને એક પળ. સાઠ પળ (કામક્રીડા છંદ બેલતાં લાગતો કાળ) ની એક ઘડી. બે ઘડીનું એક મુહૂર્ત. સાઠ ઘડી અથવા ત્રીશ મુહૂર્તને એક દિવસ. ત્રિીસ દિવસને એક માસ. બે માસની એક હતુ ત્રણ ઋતુનું એક અયન. અને બે અયનનું એક વર્ષ થાય છે. સાઠ વિલિપ્તાની એક લિસા, સાઠ લિપ્તાને એક અંશ ત્રીશ અંશની એક રાશિ, બાર રાશિનું એક ભગાણુ અને સૂર્યના એક ભગણુકથી એક સૌર વર્ષ થાય છે. (આ ભગણમાં ફરતાં સૂર્યને એક વર્ષ થાય છે, જે તેનું સૌરવર્ષ કહેવાય છે. વળી કળા અને વિકળાનાં લિપ્તા અને વિલપ્તા એવાં બીજા નામે છે. મુહૂર્ત ચિંતામણિની ટીકામાં વારની કેટલીક વિષ ઘડીએ વર્જવાનું કહેલ છે. नखा द्वयं द्वादश दिक् च शैलाः, बाणाश्च तत्त्वानि यथाक्रमेण । सुर्यादिवारेषु परं चतस्त्रो, नाड्यो विषं स्यात् खलु वर्जनीयम् ॥१॥ અથ–રવિ આદિ સાત વારમાં ૨૦–૨–૧૨–૧૦–૭-૫-રપ ઘડી પછીની ચાર ઘડીએ વિષ હોવાથી વર્જવા લાયક છે. આ ગ્રન્થમાં દિનશુદ્ધિ દેખાડવાની હોવાથી ગ્રહોચર વિગેરેનું વિવેચન કરેલ નથી. પણ તે કેટલેક સ્થાને જરૂરી હોવાથી બીજા ગ્રન્થોના આધારે આગળ સવિસ્તર વર્ણવેલ છે, પણ તેઓની ગતિ અને નામે અહીં જ કહીએ છીએ. રવિ, સોમ, મંગળ, બુધ, ગુરૂ, શુક્ર અને શનિ, એ સાત ગ્રહ દરેક ગ્રન્થોમાં વર્ણવ્યા છે. તે સિવાય કેટલાક તિશાસ્ત્ર ગ્રન્થમાં રાહુ અને કેતુની પણ અગત્ય મનાય છે, તે તે બન્નેને સાથે ગણુતાં નવ ગ્રહો છે. પણ આ બન્ને ગ્રહે હંમેશાં સામસામા સ્થાનમાં, પિતાની રાશિથી સાતમી રાશિમાં સમનવાશે અને સમત્રિશાંશે હોય છે, એટલે રાહુના સારા કે ખરાબ ફળ ઉપરજ કેતુનું ફળાફળ વિચારાય છે. તે નવે ગ્રહોનું ગ્રહ ગેચર આ પ્રમાણે છે – રવિ એક રાશિમાં એક માસ રહે છે, અને એક દિવસમાં રાશિને અકેક અંશ એમ Page #57 -------------------------------------------------------------------------- ________________ Bananananananasababaraha BABA Nasaaranasanasanahamisasasalahan Rasa ત્રીસ દિવસમાં આખી રાશિ ભેગવી બીજી રાશિમાં સંક્રમે છે. તે જ રીતે ચંદ્ર ૧૩૫ ઘડીમાં, મંગળ દોઢ માસમાં, બુધ એક માસમાં, ગુરૂ તેર માસમાં, શુક એક માસમાં, શનિ અઢી વર્ષમાં તથા રાહુ અને કેતુ દેઢ વર્ષમાં એકેક રાશિને ઉપભોગ કરે છે. આ દરેક ગ્રહ અનુક્રમે મેષાદિ બાર રાશિમાં ભમે છે. પણ રાહુ અને કેતુ તે બાર રાશિમાં અવળી રીતે ફરે છે, કેમકે તેમની વામગતિ ગણાય છે. ચન્દ્ર વગરના આઠ ગ્રહોને રાત્રિને એકેક ત્રિશાંશ ભેળવવામાં ૧-૧ – ૧ ૧૩-૧-૩૦-૧૮ અને ૧૮ દિવસ લાગે છે, અને ચન્દ્રને સાડાચાર ઘડી લાગે છે. તથા શશિનો દ્વાદશાંશ ભોગવવાને ત્રીશાંશ કાળથી ૨ ગણે, દ્રષ્કાણ ભેગમાં ત્રીશાંશથી દશ ગણે, હરાભગમાં ત્રીશાંશથી ૧૫ ગણે અને રાશિભેગમાં ત્રીશાંશથી ત્રીશ ગણે કાળ લાગે છે તથા રાશિને નવાંશ ભોગવવાને રવિને દિન ત્રણ ઘડી વીશ, ચન્દ્રને ઘડી પંદર, મંગળને દિન પાંચ બુધને દિન ત્રણ ઘડી વીશ, ગુરૂને દિન તેંતાલીશ ઘડી વિશ, શુકને દિન સાત ઘડી વીશ શનિને દિન સો, રાહુને દિન સાઠ, તથા કેતુને દિન સાઠ લાગે છે. રાશિના અર્ધા ભાગને હોરા, ત્રીજા ભાગને દ્રોકાણ અને તેથી અધિક ગમે તે ભાગને તેટલામો અંશ એવા નામથી સંબોધાય છે. જેમકે–શિને નવમ ભાગ તે નવમાંશ, બારમે ભાગ તે દાદશાંશ અને ત્રીશમે ભાગ ત્રિશાંશ વિગેરે. આ ગ્રહ પૂર્વમાં ઉગે છે, અને પશ્ચિમ માં આથમે છે. પણ બુધ અને શુક્ર પૂર્વમાં પણ આથમે છે, અને પશ્ચિમમાં પણ ઉગે છે. તેમાં સૂર્ય ચાર પહોર આથમે છે, અને તે સિવાયના ગ્રહ સૂર્યના અમુક અંશમાં જવાથી અસ્ત પામે છે. અસ્ત અને ઉદયના અંશેનું પ્રમાણ આ પ્રમાણે છે-- - સૂર્યના ૧૨ ત્રીશાંશ મથે ચન્દ્ર, ૧૭ ત્રીશાંશ મધ્યે લેમ, ૧૩ ત્રીશાંશ મધ્યે બુધ ૧૧ ત્રીશાંશ મધ્યે ગુરૂ, ૯ ત્રિશાંશ મધ્યે શુક્ર અને ૧૪ ત્રીશાંશ મધ્યે શનિ અસ્ત પામે છે. સૂર્યના તે ત્રીશાંશ બહાર હોતાં ગ્રહોને ઉદય જ હોય છે. તે અસ્ત પામેલા મંગળ આદિ ગ્રહ ચાર માસ, સેળ દિવસ, બત્રીસ દિવસ, નવ દિવસ અને બેતાલીશ દિવસ અસ્ત રહી ઉગે છે. ચન્દ્ર બે દિવસ અસ્ત રહી ત્રીજે દિવસ ઉગે છે અને બુધ તથા શુક્ર પૂર્વમાં આથમે ત્યારે છત્રીશ અને સત્યોતેર દિવસ પછી ઉગે છે. વળી ઉદ્ગમનના દિવસથી માંડીને ચંદ્ર દિવસ અઠ્યાવીશ, મંગળ દિન છસો સાઠ, બુધ દિવસ છત્રીશ, ગુરૂ દિવસ ત્રણસે તેર, શુક્ર દિન બસ એકાવન અને શનિ દિન ત્રણ બેંતાલીશ સુધી અસ્ત થતું નથી. - સૂર્ય રાશિથી બાર રાશિમાં ફરતાં મંગળ વિગેરે પાંચે ગ્રહે કયા ભાવને પામે છે?” તે માટે પ્રસનશતકની વૃત્તિમાં કહેલ છે કે सुर्यभुक्ता उदीयन्ते, शीघ्रा अर्के द्वितीयगे। समं तृतीयगे यान्ति, मन्दा भानौ चतुर्थगे ॥१॥ ELSESENENESESESVESENESESEISESEISESELELESE SEXYESASIESES SESESEISESELERESSE ૨૧ Page #58 -------------------------------------------------------------------------- ________________ SAMMMMMMMMMasakan Sam MasasasasamaMMMMMANANDMINE नवमे दशमे मार्गाः, सरला लाभ रिष्यगे ॥२॥ [ સા મ ર રા પાયાન્તર ] અથ–સૂર્યથી છુટા થયા પછી સવ ગ્રહે ઉદય પામે છે, સૂર્ય બીજી રાશિમાં જાય ત્યારે તે શીવ્ર ગતિવાળા થાય છે, સૂર્ય ત્રીજી રાશિમાં જતાં તે સમગતિ કરે છે, સૂર્ય જેથી રાશિમાં જતાં મંદગતિવાળા થાય છે, સૂર્ય પાંચમે છઠે હેય ત્યારે વક થાય છે, સુર્ય સાતમે આઠમે હતાં અતિવક્ર થાય છે. સૂર્ય નવમે દશમે જતાં માર્ગગામી થાય છે. અને સૂર્ય અગીયારમી બારમી રાશિયે જાય ત્યારે સરલ થાય છે. આ રીતિ મંગળ ગુરૂ અને શનિને આશ્રીને છે, બાકી બુધ અને શુક તે સૂર્યની પાસે જ અતિચારી થાય છે. જ્યારે ગ્રહ સિધી ગતિમાંથી વામ ગતિવાળા થઈ પાછલી રાશિમાં જાય ત્યારે તે વકી કહેવાય છે અને મંગળ વિગેરે વક્રી થયા પછી અનુક્રમે ૬૫-૨૧-૧૧૨-૧ર અને ૧૩૪ દિવસ વક્રગતિવાળા રહે છે. ગ્રહ નિત્યની સામાન્ય ગતિ કરતાં વધારે ઝડપથી રાશિનો ભોગ કરે ત્યારે તે અતિચાર ગમન કહેવાય છે. તેઓના અતિચાર દિવસ કેટલા છે તે લઠ્ઠ એક લોકથી જણાવે છે– पक्षं दशाहं त्रिपक्षी, दशाहं मासषट्त्रयी । अतिचारः कुजादीना-मेष चारस्त्वितोऽपरः ॥१॥ અથ-મંગળ બુધ ગુરૂ શુક્ર અને શનિના અતિચારના દિવસો અનુક્રમે ૧૫-૧૦-૪૫ -૧૦ અને ૧૦૦ છે, ત્યાર પછીના દિવસે ચાર ગતિવાળા કહેવાય છે. આ મંગળ વિગેરે પાંચ ગ્રહો વક્રી થયા હોય તે પછીની રાશિનું અને અતિચારી થયા હોય પૂર્વની રાશિનું ફળ આપે છે. પ્રશ્નપ્રકાશકાર તો કહે છે કે– ગુરૂ અને શનિ તે પિતાની વિદ્યમાન રાશિનું ફળ આપે છે. નારચંદ્ર ટીપ્પણમાં કહ્યું છે કે-વક્રી કે અતિચારી ગુરૂ વિનાના દરેક ગ્રહ પૂર્વ રાશિનું ફળ આપે છે. દરેક ગ્રહે આ પ્રમાણે ફળ આપે છે पक्ष दशाहं मासं च, दशाहं मासं पञ्चकम् । वक्रेऽतिचारे भौमाद्याः पूर्वराशिफलप्रदाः ॥१॥ અથ–વકી કે અતિચારી મંગળ વિગેરે ૧૫-૧૦-૩૦-૧૦ અને ૧૫૦ દિવસ સુધી પૂર્વરાશિ (વક્રી કે અતિચારી થવાની રાશિ) નું ફળ આપે છે. મુહૂર્ત ચિંતામણિમાં વકી વકી ગ્રહે ભગવાતું નક્ષત્ર અપઢારિત કે વિડવર કહેવાય છે. ૨૨ Page #59 -------------------------------------------------------------------------- ________________ અતિચારી ગુરૂના દિવસ ૨૮ વર્ષે કહ્યા છે. પણ પ્રધાન ગોચર બળ કે લગ્ન હોય અથવા ગુરૂ ત્રિકોણ ધન સ્ત્રી કે લાભ રાશિમાં જાતે હોય તે ગુરૂ શુભ છે. મંગળ વિગેરે ગ્રહે અનુકમે ૭૪૫-૯૨-૧૪૪–૫૨૪–૨૪૦ દિવસ માગગતિ કરે છે. આ ગ્રહમાંથી સૂર્ય અને ભોમ રાશિના આદિ ભાગમાં, ગુરૂ અને શુક રાશિના મધ્ય ભાગમાં, ચંદ્ર અને શનિ રાશિના અંત ભાગમાં તથા બુધ આખી રાશિમાં ફળદાયક છે. આ પ્રમાણે સ્થૂલ ગ્રહગતિ જાણવી. હવે ગ્રહના નામે કહીએ છીએ--ચંદ્ર, બુધ, ગુરૂ, અને શુક સૌમ્ય ગ્રહો છે તથા રવિ, વદ ચૌદશથી શુદી એકમ સુધીને કૃશ ચંદ્ર, મંગલ ક્ર ગ્રહ સાથે રહેલો બુધ, શનિ અને રાહુ કુર ગ્રહો છે. નરપતિ જયચર્યામાં કહ્યું છે કે राहु-केतू सदा वको, सदा शीघ्रौ विधूण्णगू । कुरा वक्रा महाकूरा; सौम्या वक्रा महाशुभाः ॥१॥ शूकेन्द्र योषितौ मन्द-बुधौ क्लीबो परे नराः ॥ અર્થ—રાહુ અને કેતુ નિરંતર વકી ગ્રહ છે. સૂર્ય ચન્દ્ર નિરંતર અતિચાર ગ્રહ છે. અને ક્રૂર ગ્રહ વક્રી થાય તે મહાકુર થાય છે, તેમજ સૌમ્ય ગ્રહ વક્રી થાય તે મહાસૌમ્ય થાય છે. શુક્ર અને ચન્દ્ર સ્ત્રીગ્રહ છે, બુધ અને શનિ નપુંસક છે, તથા રવિ મંગળ અને ગુરૂ પુરૂષ ગ્રહ છે. રવિ, સોમ, મંગળ અને ગુરૂ તથા બુધ, શુંક શનિ અને રાહુ, એ ચાર ચાર પિતાપિતામાં મિત્રગ્રહ છે. અને સામ સામા શત્રુગ્રહ છે. પિતપોતામાં પણ સૌમ્યની સૌમ્ય સાથે અને કૃરની કુર સાથે અતિ મૈત્રી છે અને સામાન્ય રીતે સામાસામામાં સૌને સૌમ્ય સાથે અને કુરને કિંર સાથે અતિ શત્રુભાવ છે. ગ્રહની મૈત્રી અને શત્રુભાવ સૂક્ષ્મતાથી આ પ્રમાણે છે. રવિને શુક્ર શનિ શત્રુ છે, બુધ મધ્યમ છે, અને બીજા મિત્ર છે. ચંદ્રને રવિ અને બુધ મિત્ર છે, અને બીજા મધ્યસ્થ છે. મંગળને બુધ શત્રુ છે, શુક્ર શનિ મધ્યસ્થ છે, અને બીજા મિત્ર છે. બુધને ચંદ્ર શત્રુ છે, રવિ શુક મિત્ર છે, અને બાકીના માધ્યમ છે. ગુરૂને બુધ શુક શત્રુ છે, શનિ મધ્યસ્થ છે અને બીજા મિત્રો છે. ENESESESSISESEDERHALLESPINELLISESEISVENTES PASSESVESENELYNESIELESHNESSE ૨૩ Page #60 -------------------------------------------------------------------------- ________________ શુક્રને રિવ સામ શત્રુ છે, બુધ શર્માને મિત્ર છે અને મગળ ગુરૂ મધ્યસ્થ છે. શનિને શુરૂ મધ્યસ્થ છે, બુધ શુક્ર મિત્ર છે, અને ખાકીના ત્રણ શત્રુ છે. લગ્ન કુંડળીમાં પેાતાથી ખીજે, ત્રીજે, ચેાથે, દશમે, અગીયારમે અને બારમે સ્થાને રહેલા ગ્રહ તત્કાળ મિત્ર છે, અને બાકીના સ્થાનમાં રહેલા ગ્રહ તત્કાળ શત્રુ કહેવાય છે. મિત્ર ગ્રહે તત્કાળ મિત્ર થાય તે તે વધારે સારા છે, અને શત્રુ ગ્રહો તત્કાળ શત્રુ થાય તે તે વધારે અશુભ છે. શિન અને ખુધ રિવે અને ચન્દ્રના પુત્રા છે. गुर्वककन्दवः कुल्या, उपकुल्यः कुजः सितः । तमश्चाथ बुधो मिश्र - स्तत्र नक्षत्रवत् फलम् ॥१॥ અથ—સૂર્ય ચંદ્ર ગુરૂ અને શનિ કુલ્ય છે. મગળ અને શુક્ર ઉપકુલ્ય છે તથા બુધ અને રાહુ કુલ્યાપકુલ્ય છે. તે સવ વારાનુ સ્થિરબળ ચરબળ અને મધ્યમબળ રૂપી ફળ કુલ્યાદિ નક્ષત્રની પેઠે જાણવુ - બીજા સંચાગી થનારા ગ્રહ નામા નીચે મુજબ છે ઃ ૧ ચૈત્ર સુદી એકમને દિવસે જે ગ્રહને વાર હોય તે ગ્રહ વષૅશ (વર્ષાધિપતિ) કહેવાય છે. ૨ મેષ સંક્રાંતિના વારના ગ્રહ મત્રી કહેવાય છે. ૩ કર સંક્રાંતિના વારના ગ્રહ શસ્ત્રેશ કહેવાય છે. ૪ દરેક માસની શુદિ એકમના વારના ગ્રહ માસેશ ગણાય છે. ૫ હમેશના વારને ગ્રહુ દિનેશ ગણાય છે. ૬ હેારાના પતિ હેારેશ કહેવાય છે. છ રાશિના (આગળ કહેવાશે તે) પતિ ગ્રહે તે તે રાશિના સ્વામી છે. ૮ રવિની રાશિમાં અમુક અંશે ગયેલા ગ્રહે અસ્ત કહેવાય છે. ૯ વિથી અમુક અંશ દૂર રહેલા ગ્રહેા ઉદયી કહેવાય છે. ૧૦ વામ ગતિવાળા ગ્રહ વક્રી કહેવાય છે. રાહુ અને કેતુ સદા વક્રી છે. VENENES NEATENEUKENZIESBUENAVEVEN LEVEN HANYANNANHAL ૨૪ Page #61 -------------------------------------------------------------------------- ________________ ૧૧ નિત્યના વેગ કરતાં અધિક ઝડપથી ચાલનારો ગ્રહુ અતિચારી છે. સૂર્ય અને ચંદ્ર સદા શીઘ્ર (અતિચારી) છે. ૧૨ સમ ગતિશીલ ગ્રહ માગી કહેવાય છે. ૧૩ ઉદય પછી અને અસ્ત થવા પહેલાં સાત દિવસ સુધી ગ્રહ બાળ અને વૃદ્ધ કહેવાય છે. તથા થાડા દિવસથી ઉદય પામૈલે અને અસ્ત થવામાં સન્મુખ થયેયેા ગ્રહ પણ માળ અને વૃદ્ધ કહેવાય છે. ૧૪ ઘણા દિવસથી ઉગેલા વૃદ્ધ નહિ થયેલા, અને વિશાળ શિંખવાળા ગ્રહ વિપુલ કહેવાય છે. ૧૫ સૂર્ય રાશિથી બહુ દૂર થઈ આકાશમાં દેખાય એટલે સ્પષ્ટ કિરણવાળા હોય તે ગ્રહ સ્નિગ્ધ છે. ૧૬ નક્ષત્રના એકજ પાદમાં ભેગા થયેલા ગ્રહો કે તારાઓ યુદ્ધસ્થ ગ્રહી કહેવાય છે, ૧૭ યુદ્ધ પછી શુક્ર વિના ખીલે ઉત્તરગામી ગ્રહુ જચી છે. ૧૮ યુદ્ધ પછી દક્ષિણગામી ગ્રહ હારેલા-પીડિત કહેવાય છે. ૧૯ રાહુ પાસે રહેલા શિવની પેઠે કુરથી જીતાયેલા ગ્રહ કુરાકાન્ત કહેવાય છે. २० प्रविविक्षुः प्रविष्टो वा, सूर्यशशौ बिरश्मिकः । સૂર્ય રાશિમાં પ્રવેશ કરવાવાળા કે તેમાં ગયેલા ગ્રહ વિસ્મિક થાય છે. २१ क्रूराक्रान्तः क्रूरयुतः क्रूरदृष्टस्तु यो ग्रहः । विशश्मितां प्रपन्ना, स विनष्टो बुधैः स्मृतः ॥ १ ॥ પદ્મપ્રભસૂરિ કહે છે કે—કુરથી જીતાયેલા, કુરની સાથે રાશિના એક નવાંશમાં રહેલે કુરની સ`પૂર્ણ દૃષ્ટિથી દેખાયેલા અને સૂર્યની રાશિમાં પેસવાવાળા ગ્રહ વિનષ્ટ થાય છે. ૨૨ ઈષ્ટ દિવસે ગેચર અને પ્રતિકૂલ વેધથી શુભ થયેલ ગ્રહ સઃ સફળ કહ્યો છે. ૨૩ ઈષ્ટ દિવસે ગેાચર અને અનુકૂલ વેધથી અશુભ થયેલ ગ્રહ સઃ અફળ મનાય છે. HAKKEBEN EVENE BL BEBE Page #62 -------------------------------------------------------------------------- ________________ ૨૪ જન્મ કુંડલીમાં હરકોઈ ગ્રહથી ઉપચયના ૩-૬-૧૦-૧૧ સ્થાને રહેલા ગ્રહો પૂર્વ પ્રહના તાન-પરસ્પર કાર્યના પિષણ કરનાર ગણાય છે. ૨૫ લગ્નસ્થગ્રહ સ્વરાશિથી ચોથા અને દશમા સ્થાનમાં રહેલ ગ્રહ યોગ પામે તો પરસ્પર કારક કહેવાય છે. ૨૬ કેન્દ્રમાં રહેલ સ્વસ્થ ઉચ્ચ (દીપ્ત) અને ત્રિકોણસ્થ ગ્રહો પરસ્પર કારક છે. ૨૭ ઈષ્ટ દિવસે સૂર્યના ઉદય અને અસ્ત સ્થાનથી ઉત્તર તરફ ઉગીને આથમનાર ગ્રહ ઉત્તરચર છે. ૨૮ ઈષ્ટ દિવસે સૂર્યના ઉદય સ્થાનમાં ઉગી સૂર્યના અસ્ત સ્થાનમાંજ અસ્ત થનાર-- અર્થાત સૂર્યના ભ્રમણ મંડળમાંજ ચાર કરનાર ગ્રહ અંતર છે. ૨૯ સૂર્યોદય સ્થાનથી દક્ષિણમાં ઉદય પામી દક્ષિણમાં આથમનાર ગ્રહ દક્ષિણચર છે. ૩૦ શીવ્ર ગતિવાળા ગ્રહ મંદ ગતિવાળા ગ્રહના એક ત્રીશાંશમાં મળે, અને ત્યાર પછી તેમાં પાછળ રહે ત્યાં સુધી તે શીધ્રગતિવાળા ગ્રહ મુથુશિલ કે ઈથિ શાલ (ગવાળો) કહેવાય છે. ૩૧ મંદ ગતિવાળા ગ્રહના એક ત્રીશાંશમાં મળી આગળ નીકળી તેજ રાશિને ભેગવનાર શીવ્ર ગતિવાળે ગ્રહ મુશરીફ કહેવાય છે. ૩૨ એક ત્રીશાંશમાં થોડા દિવસ ભોગવનાર ગ્રહ શીઘામી હોય છે. લાલ ગ્રહની આ પ્રમાણે ૧૧ અવસ્થા દેખાડે છે. ૩૩ પિતાની રાશિમાં રહેલ ગ્રહ સ્વસ્થ કહેવાય છે. ૩૪ ઉચ્ચ સ્થાને રહેલ ગ્રહ દીપ્ત કહેવાય છે. ૩૫ મધ્ય ઘરમાં રહેલ ગ્રહ મુદિત છે. ૩૬ પિતાના વર્ગમાં રહેલ ગ્રહ શાંત કહેવાય છે. ૩૭ પ્રગટ કિરણવાળે ગ્રહ શકિત છે. ૩૮ નીચ સ્થાનને ઓળંઘી સર્વોચ્ચ સ્થાન સન્મુખ થયેલ ગ્રહ પ્રવૃદ્ધવીય હોય છે. ૩૯ દુષ્ટ સ્થાનમાં પિતાના અંશમાં રહેલ સૌમ્ય ગ્રહ અધિવીય મનાય છે. Page #63 -------------------------------------------------------------------------- ________________ ૪૦ સૂર્યથી હણાયેલેા ગ્રહ વિક્લ થાય છે, ૪૧ શત્રુ સ્થાનમાં રહેલા ગ્રહ ખલ છે. ૪૨ બીજા ગ્રહથી યુદ્ધમાં જીતાયેલે ગ્રહ પીડિત કહેવાય છે. ૪૩ પેાતાની નીચ રાશિમાં ફરેલ ગ્રહ દીન મનાય છે. ૪૪ છ વર્ગ પૈકીના પેાતાના ત્રણ, ચાર કે પાંચ વ માં રહેલ ગ્રહ સ્વવી કહેવાય છે. ૪૫ પર ગ્રહના હૈારાદિ ત્રણ, ચાર કે પાંચ વધુમાં રહેલ ગ્રહ પરવી અથવા અન્યવી મનાય છે. ૪૬ ભાવ રાશિ અને દિવસ આશ્રીને થતા ચાર હુ સ્થાન પૈકીના હરકેાઈ હ સ્થાનમાં રહેલ ગ્રહ હર્ષી મનાય છે. ' ,, ગ ૪૭ હરકેાઈ રાશિ ભાવ નક્ષત્ર વિગેરેમાં રહેલ ગ્રહ તે નામની સાથે “સ્થા કે “ શબ્દ જોડવાથી સમજી શકાય છે. જેમ કે-પોતાની રાશિમાં રહેલ ગ્રહ સ્વસ્થ અથવા સ્વરાશિગ કહેવાય છે, ૪૮ પેતપેાતાની દિશા કે વિદિશાના લગ્નભુવનામાં રહેલા ગ્રહ લલાટસ્થ કહેવાય છે. લગ્નને પૂર્વ દિશામાં કેન્દ્રોને ચાર દિશામાં અને કેન્દ્ર મધ્યના યુગ્મ સ્થાનાને વિદિશામાં સ્થાપવાથી આઠ દિશામાં આર ભુવનેાને! સમાવેશ થાય છે. લલાટસ્થ ગ્રહનું સ્ત્રીનું નામ સન્મુખગ્રહ છે. [ જુએ ગ્રહુ ચક્ર. ] JEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE 9 Page #64 -------------------------------------------------------------------------- ________________ ક ગ્રહ ચક્ર ET નામ : રવિ. | સમ | મંગળ, બુધ. ! ગુરૂ. | શુક. શનિ. | રાહુ | કેતુ ત્રિશાંશ ભૂગ દિન : દિન ૧ ઘડી ૪ દિન ના દિન ૧ | દિન ૧૩ દિન ૧ | દિન ૩૦ દિન ૧૮ દિન ૧ દ્વાદશશાંશ ભૂગ દિન ૨-૩૦ ઘડી ૧૧ ૩-૪૫ | ૩૨-૩૦ ૧ ૨-૩૦ | ૭૫-૦ ( ૪૫-૦' ૪પ૦ નવમાંશ લેગ દિન-ઘડી ૦ ૦-૧૫ ! પ-૦ | ૧૦૦-૦, ૬૦-૦ : ૬૦-૦ કાણ ભેગ દિન ૧૦ ઘડી ૪૫ ૧૫ | હિરા ભાગ માસ | વા ઘડીયા , રાશિ ભોગ માસ ૧ ઘડી ૧૩૫ ભગણ ભેગ વર્ષ દિન ૨૭ અસ્ત ત્રિશાશે અસ્તકાળ દિન | ૪ર (પૂર્વમાં બુધ ૩૬ શુક ૭૭) ઉદયકાળ દિન વકી દિન ૧૮ ૧૮ | " ૧૨ , ૧૨૦ ૧ ૨ ૯ ૨૮ ! ૬૦ ૩૪૨ ૬૫ ૨૧ | ૧૧૨ ! પ૨ | ૧૩૪ ક ૧૧ Page #65 -------------------------------------------------------------------------- ________________ ઉદય પછી વકી અતિચાર દિન માર્ગ દિન વિમાગ ફળ દિન ૨૪૦ - ૧૫ વર્ણ કાળા આકૃતિ-૧ આકૃતિ-૨ સ્વભાવ લિંગ પરસ્પર મૈત્રી મિત્ર ગ્રહો | ૦ ૦ ૦ ૦ ૦ ૦ ] ૨૯૪ | ૩૦ : ૧૨૮ | ૨૭૨ { ૧૦૧ ] (મતાંતર મં. ૭૩૫ ગુ. ૧૧૭) ૧૫ | ૧૦ ૧૦ ૧૮૦ |. ૧૨ ૧૭૪૫ ! ૧૪૪ ૫૨૪ ૧૩ ૧૫ ૧૦ ૩૦ (૨૮) | ૧૦ ૧૪ લાલ | બેબો લાલ-ળ] લીલ પીળો | ધૂળે કાળો કાળે | ૧૫ ચતુષ્કોણ સ્થલ : ચોરસ ગોળ { ગેળ ! (પં) ખંડ દી દીઘ દીર્ઘ હસ્વ હિ હસ્વ મધ્યમ દીર્ધા | હૃસ્વ | દીર્ધા દીર્ઘ દીર્ઘ કુર સૌ. કુરકુર સૌ. કુર ! સૌમ્ય / સૌમ્ય કુર | પુરૂષ સ્ત્રી પુરૂષ સ્ત્રી ને પુરૂષ સ્ત્રી ! (સ્ત્રી. . ૩ (ન.) સે. મ ગુ. ૨. મ.ગુ. વિ.સ. ગુ. શુ. શ. રા. ૨. સ. મ. બુ શ. . બુ. શુ. રા. બુ. શુ. શ. સ. મ. ગુ. રવિ-બુધ રવિ-સો ગુ. વિ. શુ ૨. સ. મ. બુ શ. બુ. શું | | બધી મ. શ . શ શ || * | શુ. શ. આ મં.ગુ. શ. છે શ.. ગુ. ગુરૂ | શુક-શનિ + બુધ ચંદ્ર | બુ. શુ. ૨. સે. ૨. મ. - ૭ / ૧ ૨ ૩ | ૪ | ૫ ૧ મધ્યમ ગ્રહ પિતાથી ૧૧-૧ર-૧૦ – ૭ ૮ ૨-૩-૪ સ્થાને રહેલા ગ્રહો સારા છે. શત્રુ ગ્રહ પરસપર બળ ગ મિશ્ર કાઠીબી ઋતુબળી રાશિબળ રાશિઅંશ ફળ કાળાબળ સ્વધર ઉચ ઘર કુલ્ય | કુલ્ય મુલ્ય | ઉપકુલ્ય | કુલ અયન ; મુહૂર્ત ! દિન તું ! માસ || પક્ષ ) વર્ષ વર્ષ શર૬ ગ્રીમ હેમંત, શિશિર | વસંત ! શિશિર પુરૂષ સ્ત્રી રાશિ પુ. રાશિ પુ રાશિ પુ. શિ. સ્ત્રી રાશિ | પુ. રાશિ | આદિમાં | અંતમાં | આદિમાં આખીમાં મધ્યમાં | મધ્યમાં | અંતમાં મધ્ય | પરાઠું | મધ્ય પ્રાતઃ પ્રાતઃ ! પરાä | સંધ્યા સંધ્યા સિંહ | કર્ક | વૃષ–મેષ કે. મિધ. મી. | પૃષ–તુ મ. કું. કન્યા મેષ | વૃષભ | મકર ! કન્યા 1 કર્ક | મીન | તુલા | મિથુન સંધ્યા મીન ધન | Page #66 -------------------------------------------------------------------------- ________________ મિથુન ૩૧ ૧૫ | ૩૨ કે જે નીચ ઘર પરમાંશ મૂળ ત્રિકોણ ભાગ-ભાગા અયનબળ પક્ષબડી દિન-રાત્રિ બળ લગ્ન દિશા બળ તુલા | વૃશ્ચિક | કર્ક ( મીન : મકર | કન્યા : મેષ | ધન ૩ | ૨૮ | ૧૫ { ૫ | ૨૭ ૨૦ સિંહ ( વૃષભ : મેષ કન્યા | ધન | તુલા કુંભ આ ૨. ! નં. ૩ આ. ૧૨ : આ. ૧પઆ. ૧૦ : આ. ૧૫ ' આ, ૧૦ ઉત્ત, ઉત્ત, દક્ષિ. દક્ષિ. દક્ષિ. દક્ષિ. શુકલ | કૃણુ શુકલ શુકલ - શુકલ દિન | રાત્રિ | રાત્રિ અહોરાત્રિ, દેન દિન કૃણ X ૧ હર્ષસ્થાન ૨ હજસ્થાન ૩ હર્ષ સ્થાન . ૪ હર્ષસ્થાન ૪૨ - = 8 % 3 3 = • = 87 8 PP સ્થાપનાથી ઉલ્કમે ૯ ૩ | ૬ | ૧ | ૧૧ | ૫ | ૧૨ : મેષ વૃષ ! મકર કન્યા કર્ક | મન | તુલા | મિથુન | દિવસ | રાત્રિ દિવસ રાત્રિ | દિવસ | રાત્રિ | રાત્રિ | ૧૦+૧ '' ૧+૪ એમ પુરૂષ ગ્રહોનું રવિ પેઠે અને સ્ત્રી ગ્રહોનું ૪૭ ૩+૧૦ સોમ છે ૧૦ | ૧૦ | ૧૦ ૧ | ૧૦ ૭ ૧-૩-૧૧ . ! ૭ | છ | ૪-૭-૮ | ૭ | ૫-૭--૯૯ ' છે [૩-૭–૧૦| ૫-૭-૯ : ૪૩ ૦૬ પસંદસ્થાન પૂર્ણ દષ્ટિ | | * જ * છે. * v * પાન દષ્ટિ પિણી ૪-૮ + ૪-૮ ૪-૮ ૪-૮ | ૪-૮ ૪૮ અર્ધ દષ્ટિ ! ૫-૯ ૫-૯ એક પાદ દષ્ટિ (પા). ૩/૧૦ ૧ ૩૧૦ ૩/૧૦ | ૩/૧૦ | ૩/૧૦ ૩/૧૦ | + | ૩/૧૦ ગોચર શુદ્ધિ { ૩-૬-૧૦૨-૩–૫-૩-૬-૧૦- ૨-૩પ ૨-૫-૭ ૨–૩–૭ : ૩-૬-૧૦ ૩-૬ ૧૧ ૧ ૬-૭–૯-] ૧૧ | ૭–૯–૧૦ ૯-૧૦ ૯-૧૦ ૧૧ ૧૦-૧૧ ૧૧ : ૧૧ ૧૧ લલાટ ગ્રહસ્થાન ૧ : ૫-૬ ૧૦ | ૪ ૨-૩ ૧૧-૧૨ ૭ ૮-૯૯ યાખ્યાદિ યાયી { યાયી ! યાયી ! સ્થાયી ! સ્થાયી | યાયી સ્થાયી * Page #67 -------------------------------------------------------------------------- ________________ ભ. ૧ અ. | પર ૫૩ જન્મ નક્ષત્ર કાર્યબળ લને ફળ દષ્ટિ સ્વભાવ સર્વ દિગબળ ક્ષય ૫૪ અંતક અધે અ. દિગબળ દક્ષિણ | વ પ દિમુખ કુંડળીબળ દિગીશ પૂર્વ દક્ષિણે વેદ સામ | ન . પ્રા. | વિ. | કૃ. | ૫ પ. | શ્ર. | પૃ ફા. ૬ જ. ! નૂપદર્શન| સર્વ યુદ્ધ | જ્ઞાન ! વિવાહ ગમન વ્યાલ રસતી ! | ઉર્ધ્વ | સમ ઉર્ધ્વ | તિર્યંગ , સમ તિય અથા વા. ઉ પૂર્વ પૂર્વ પૂર્વ પશ્ચિમ ઉ. 1 ઉ. ઉત્તર | ઈશાન અનિ અથર્વ ચન્દ્ર નાગ સ્વર્ગો | સ્વર્ગ ના છે, બ્રા.. અંત્યજ | તપસી | સોની | બ્રાહ્મણ | વસુફ વૈશ્ય ભીલ રાજ | રાજ | નેતા | કુમાર ! પ્રધાન મે ત્રી | દોસ ચતુષ્પદ સરીસૃપ ચતુપદ | પક્ષિ દ્વિપાદ દ્વિપાદ | પક્ષિ * દુધ કાષ્ઠ મંદિર જી . અગ્નિ વનચર | જળચર | વનચળ | ગામચર | ગામચર જળચર વનચર દેવ અગ્નિ કીડા ખજાનો શા મેલીન જળ કંકી | ઉકરડે : ચૈત્ય જળ ગતો આમા ) સરવ જ્ઞાનસુખ ! મદન લેહી માજાર – મેદ વિર્ય શિરા સવ | સરવ તમસ ૨જ સવ રજસ્ત તમસ. અગ્નિ ! જી | અગ્નિ | પૃથ્વી | આકાશ | વાર્યું. મૂળ ધાતુ (જી) ધાતુ જીવ (ધા.) નાગ. અ વૃષલ | | લેક જાતિ જાતિ અધિકાર પ્રાણીવર્ગ ૨થાન-૧ ભ્રમણસ્થાન પ્રીતિસ્થાન સ્થાન-૨ નાગ અં. પૃષલ પશું શું સરિં૫ અગ્નિ વનચર સરિસૃપ અગ્નિ વનચર ૬૮ લીંબડે છે. ગેતો નવૃત્ત દેહાંગ મન (૭૦ દેહધાતુ અસ્થિ ૭૧ ગુણ વાયુ તત્ત્વ મૂળાદિ ધાતુ 93 પ્રશ્નવૃત્તિ 193 મધ્યમ વૃદ્ધ ૭૫ વય (ગપૃચ્છા) સ્થિતિ સૂત્રાયુ જ્ઞાન ' આધેડ | મધ્યમ જીર્ણ | જીણું | ધવજ | ધૂમ તરૂણ બાળક નવ્ય દધા સિંહ | ધાન ! 3 વિચિત્ર 95 ઉત્તમ | ગજ | કાક વૃષ ખર Page #68 -------------------------------------------------------------------------- ________________ t૭૫ યુદ્ધજાતિ ડ મ. તમ 9 મોતી ૭૯ આણ ૩ જુનું હૂં #ze = = - - સમ. વાત છે વાત ગરમી 1 મ ] ^લ મ ગ્લેમ . તૃષા ભૂખ તીખા એ : ૬ વધુ શ એ જ ૩૪) માતા અદિતિ અત્રિ , ( પૃથ્વી | હિ. ફાલ્ગન | મહા સિંહિકા | અલી . પિતા, અધિ ચંદ્ર | ચિત્રશિ | ભુગુ ધૂમ દંડ | ભેદ સામ | સામ ધાતુ-૧ સેનું | કાંસું | રૂ૫ | મુક્ત ધાતુ-૨ (ભુવન.) | ત્રિપુ (સાસુ) રવણું સહેમ રત્ન રૂપું અસ્થી થુલદંત નવું-જીનું ૮૦ પિત્તાદિ રેગ જ્ઞાન સમ સે કફ વાત ત્રિદોષ ઘાતગ (પ્રશ્ન) | અગ્નિ અસ્ત્ર જવર (મંગળ-૨–સપાત) ૮૩ રસ (પ્ર.) ક્ષારા કરું કસાણું કસાણ મધુર ક્ષશિલ તીખે ! તીખો અષ્ટોત્તરી દશા ! આ ઉ. ભા ! | ૫ . ફા. 1 ચિત્રા ઉષા | ૫ | ઉ. ફ. સ્વાતિ || \ ભા, અાભ. જ. ચં ચ | - ૬ ૧૫ [ ૮ ૧૭ ! ૧૯ | ૨૧ વિંશત્તિરી | કૃત્તિ | રોહિ. મૃગ અલે. ને પુન ! પૂ ફા. | પુષ્ય ! આદ્રો મઘા દશા વર્ષ જે. ચં ઉફા ઉષા હસ્તે શ્રવ ચિત્રા ધનિ જે રેવ વિશા.પૂ-ભા પૃષા ભર. અનુ. ઉ-ભા સ્વાતી શત મૂળ આધ. ૩/૨ ૧૬. (૨) ૧૦ | (૩) ૭ (૭) ૧૮ (૫) ૧૬(૯) ૧૯ | (૬) ૧૭ (૪) ૭ | (૮) ૨૦ ! માસ દશા ક્રમ | ૧ | ૨ | ૩ | ૪ | જ માસ દશાકાળ-દિન | ૨૦ | ૨૦ | ૨૮ { ૫૬ | પ૮ | ૭૦ ૭ ૩૬ ૪૨ માસ દાત. ૮,૮ | ૧૨૦ . ૬/૧૦ [ ૯૦ માસ દશાફળ ચિત્તનાશ ધર્મલાભ રેગ-મૃત્યુ સંપદા સુખ | અભીષ્ટ | મંદકાળ એ ધને ઉત્તરાર બળ ૭. વિસા ૩. ગ્રહેશ જિને ! પદ્મપ્રભ ચંદ્રપ્રભ વાસુપૂજ્ય વિમલનાથ આદિનાથ સુવિધિનાથ મુનિ નેમીનાથ મલ્લીનાથ ૯૨ નેહ શાંત સુતજી પાર્શ્વનાથ વર્ગ અ | ય-શ | ક | ટ | ત | ચ | || પ્રા સમાપ્ત .. . - ૮૯ - ૪ Page #69 -------------------------------------------------------------------------- ________________ હવે તિથિદ્વારમાં આચાર્ય સદેષ તિથિ જવાની સૂચના કરે છે, પણ તેમાં વર્ષ અને માસની શુદ્ધિ અવશ્ય લેવી પડે છે. તેને બીજા ગ્રન્થોને અનુસરે સંક્ષેપથી કહીએ છીએ. ચોથા આરાના ત્રણું વર્ષ અને સાડા આઠ માસ બાકી રહેતાં વીર પ્રભુ દીવાળીને દિને નિર્વાણપદ પામ્યા છે. વીર નિર્વાણ પછી ૪૭૦ વર્ષે વિક્રમસંવત્ શરૂ થયો છે, તથા વિક્રમ સવંના પ્રારંભથી એકસો પાંત્રીશ વર્ષ અને પાંચ માસ જતા શક સંવત પ્રવર્તે છે. પ્રદ્યુમ્ન સૂરિ કહે છે કે छवाससएहिं सम्म, पंचहिं वासेहिं पंचमासेहि। सिद्धिगयरस राया, "सगुक्ति" नामेण विक्खाओ।१। ૧૪૧ હા અર્થ–મહાવીર પ્રભુ મિક્ષ ગયા પછી ૬૫ વર્ષ અને પાંચ માસ થતાં શક નામે વિખ્યાત રાજા થયેલ છે. આધુનિક લૌકિક તિષશાસ્ત્ર શક સવંતની ગણનાથી જ ચાલે છે, પણ સામાન્ય પ્રવૃત્તિમાં વિક્રમ સવંતના વર્ષો લેવાય છે. વળી પૂર્વકાળે વર્ષ પ્રારંભ શ્રાવણ વદી એકમ (ગુજરાતી અષાડ વદી એકમ) થી થતો હતો. અત્યારે પૂર્વદેશમાં ચૈત્રશુદી એકમથી થતું મનાય છે. કેટલેક સ્થાને અસાડ સુદી બીજથી અને કેટલેક સ્થાને કાર્તિક સુદી એકમથી વર્ષ પ્રારંભ મનાય છે. અયનાંશ લાવવાની રીતિમાં અષાઢથી પ્રારંભ થતા વિક્રમ વર્ષને ઉપયોગ થતે સમજી શકાય છે, વળી સંવતને પ્રારંભ તે ચૈત્ર સુદી એકમથી જ ગણાય છે. આ સિવાય ચંદપન્નત્તિમાં પાંચ પ્રકારનાં વર્ષો જણાવતાં ગુરૂ અને શનિની ગતિને આધારે બે જાતિનાં વર્ષો દેખાડેલાં છે. તે પૈકીના ગુરૂવર્ષને વિષય મહિતિક ગ્રન્થમાં ચલ છે, જેનું સંક્ષિપ્ત કથન નીચે મુજબ છે. નારચંદ્રમાં કહેલ છે કે– सिंहस्थिते देवगुरौ च कन्या, विवाहिताः पञ्च करोति भर्ता । विवाह-क्षौरं व्रतबन्ध-दीक्षा, यात्रा प्रतिष्ठा च विवर्जनीया ॥१॥ शोको विवाहे मरणं व्रते स्यात, क्षौरै दरिद्रं विफला च यात्रा। मौख्यं च दीक्ष्ये विघ्नं प्रतिष्ठिते, सिंहस्थिते सर्वविवजनीयम् ।।२।। ૩૩ Page #70 -------------------------------------------------------------------------- ________________ NaranasanakasasamanINANTNAAN NasaTMANDSAMISASamasaMAMMOOTTI रविक्षेत्रगते जीवे, जीवक्षेत्रगते रवौ। दीक्षामुपस्थापनां वा, प्रतिष्ठां च न कारयेत् ॥३॥ અથ–સિંહનો ગુરૂ હોય તો પુરૂષ ઉપરા-ઉપરી પાંચ કન્યા સાથે વિવાહ કરે છે; અર્થાત્ ચાર સ્ત્રી મૃત્યુ પામે છે. માટે સિંહસ્થ ગુરૂમાં વિવાહ, મુડન, વ્રતબંધન, દીક્ષા, પ્રવાસ અને પ્રતિષ્ઠા વિગેરે કાર્યનો ત્યાગ કરે [૧] સિંહસ્થ ગુરૂ હોય તે વિવાહમાં શેક, વ્રતમાં મૃત્યુ, મુંડનમાં દરિદ્રતા, યાત્રામાં નિષ્ફળતા, દીક્ષામાં મૂઢતા અને પ્રતિષ્ઠામાં વિશ્વ વિગેરે ફળ મળે છે, માટે સિંહસ્થ ગુરૂમાં સર્વ કાર્યને ત્યાગ કરે. [૨] રવિના ક્ષેત્ર સિંહ રાશિમાં ગુરૂ હોય અને ગુરૂનાં ક્ષેત્ર ધન તથા મીન રાશિમાં રવિ હોય ત્યારે દીક્ષા ઉપસ્થાપના (વડી દીક્ષા) તથા પ્રતિષ્ઠા કરાવવી નહિં. તેમજ સિંહસ્થ ગુરૂમાં ઉજમણું, નવું વ્રતગ્રહણ વિગેરે વજવા. [૩] સપ્તર્ષિ કહે છે કે સિંહસ્થ ગુરૂ હોય ત્યારે વિવાહ કો નહિ, પણ ગંગાની ઉતર તરફ અને ગોદાવરીના મધ્ય પ્રદેશમાંજ સિંહસ્થ ગુરૂ ત્યજ. - શૌનક વિગેરે કહે છે કે-સિંહસ્થ ગુરૂ મઘા નક્ષત્રમાં હોય ત્યાં સુધી જ અશુભ છે. પારાશર કહે છે કે—સિંહસ્થ ગુરૂ સિંહ રાશિના પ્રથમ પાંચ નવાંશ ભગવે ત્યાં સુધી જ અશુભ છે, અને ત્યાર પછી શુભ છે. મુહર્તચિંતામણિકાર તે કહે છે કે–સિંહસ્થ ગુરૂ હોય તે પાંચ સિંહનવમાંશજ સર્વથા ઈટ છે, માટે તેનો ત્યાગ કરી દીક્ષા, પ્રતિષ્ઠા વિવાહ આદિનું મુહુર્ત લેવું. મેષમાં જ્યારે ગુરૂ હોય ત્યારે સિંહસ્થ ગુરૂને દેષ હણાય છે, મુહૂર્ત ચિંતામણિમાં પણ આ સ્પષ્ટ વિધાન છે. કેટલાક આચાર્યો સિંહસ્થ ગુરૂની નિર્દોષતા માટે કહે છે કે-- सिंहडिअ जइ जीवो, महभुतं होइ अह रवि मेसे । तो कुणइ निव्विसंकं, पाणिग्गणाइ कल्लाणं ॥१॥ - અથ–સિંહસ્થિત ગુરૂ જ મઘા નક્ષત્ર ભેળવી લ્ય, અથવા મેષ રાશિમાં રવિ હોય, તે નિઃશંકપણે પાણિગ્રહણ વિગેરે કલ્યાણ માંગલિક કાર્ય કરવા / ૧ / નીચ રાશિને ગુરૂ પણ શુભ કાર્યમાં વજેલ છે, તે વિષે વિવાહ પટલમાં કહ્યું છે કે वाक्पतौ मकरराशिमुपेते, पाणिपीडन विधिन विधेयः । तत्र दूषण मुशन्ति मुनीन्द्राः केवलं परमनीचनवांशे ॥१॥ અર્થ—ગુરૂ મકરરાશિમાં આવે ત્યારે વિવાહ કરવો નહિ. પરંતુ કેટલાક મુનિઓ મકરના નીચ નવાંશમાંજ દોષ માને છે. ૩૪ Page #71 -------------------------------------------------------------------------- ________________ HIMSHAHISANA BAMNASA.Mદ્વાણHISASASASASASASAMAMSHAH લેકશ્રી વિગેરે ગ્રન્થનાં આધારે પાંચ ત્રિશાશે પરમ નીચ અંશ છે, તેથી કેટલેક સ્થાને પાંચ નીચશે ત્યાજ્ય કહ્યા છે બૃહજજાતક નારચંદ્ર વિગેરેમાં મકરના પાંચમાં ત્રિશાંશને પરમ નાચ કહેલ છે, તેથી મકરના પાંચમાં ત્રિશાશે રહેલ ગુરૂ સર્વથા વન્ય છે; પરંતુ અહીં તે જ્યોતિષ શાસ્ત્રના નેતાઓ પોચે ત્રિશાશને સર્વથા શ્રેષ્ઠ માને છે. વળી લુણસંવત્સર દેષ આ પ્રકારે થાય છેકુંભ મીન મેષ કે વૃષ રાશિમાંથી કઈ પણ રાશિને ગુરૂ ભગતો હોય, તે રાશિમાંથી અતિચારી થઈ શીવ્ર ગતિ કરે અને પીસ્તાલીશ દિવસના અતિચાર પછી માગી થાય ત્યાર પછી કેટલેક દિવસે વક્રી થતાં વામગતિ કરે ત્યારે તે જો પૂર્વે ભગવેલ રાશિમાં ન આવે તે તે વર્ષ લુપ્તસંવત્સર થાય છે. મુહૂર્ત ચિંતામણિમાં કહ્યું છે કે-ગુરૂ તે ચાર રાશિમાં અતિચાર કરે તે લુપ્તસંવત્સરને દોષ નથી. તથા આ દોષ ખાસ કરીને રેવા અને ગંગાના મધ્યપ્રદેશમાં વર્ષે છે. વળી આરંભસિદ્ધિની ટીકામ દૂષણરૂપ પગત નામે દેષ આ પ્રમાણે થાય છે. अभिजिद-वारणाऽऽदित्य-रेवती संगते सति । तदा लोपगते जीवे, विवाहादि विवर्जयेत् ॥१॥ અર્થ-અભિજિત શતભિષા પુનર્વસુ અને રેવતી નક્ષત્રમાં જોડાયેલે ગુરૂ લાગત કહેવાય છે, તે વખતે વિવાહ વિગેરે શુભ કાર્ય કરવાં નહિ. આ પ્રમાણે ગુરૂવર્ષનું વિધાન અન્ય ગ્રન્થમાં વિસ્તારથી વર્ણવેલ છે. સૂર્ય એક રાશિમાં બ્રમણ કરતાં એટલે કાળ કાઢે તે એક સૌરમાસ કહેવાય છે. એમ બાર રાશિમાં ભ્રમણથી સૌરવર્ણ થાય છે અને સાઠ સૂર્યમાસને એક પાંચ વર્ષવાળે યુગ થાય છે. શુદિ એકમથી અમાવાસ્યા પર્વતના દિવસથી કાર્તિક ચૈત્ર વિગેરે ચાન્દ્રમા થાય છે. અને તે બાર માસનું એક ચાન્દ્રવર્ષ તથા બાસઠ ચાન્દ્રમાસનો એક યુગ થાય છે. ચન્દ્રને ભોગવ્યા પછી તે નક્ષત્ર ફરીવાર ચંદ્રના ભાગમાં આવે તે દરમ્યાન ગયેલા દિવસે નક્ષત્રમાસ કહેવાય છે. આવા સડસઠ નક્ષત્રમાસનો એક યુગ થાય છે. મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીન એમ સૂર્યની બાર સક્રાંતિના બાર સૂર્યમા છે. ચૈત્ર, વૈશાખ, જેઠ, અસાઢ, શ્રાવણ ભાદર, આ. કાર્તિક BOLLLADESETENGAH SEMESLIESHI LILAS PILIESTERELLAYELENILLE DE SEDE DE SO *गोऽजान्त्यकुम्भे तरलेऽतिचारगे, नो पूर्वराशिं गुरुरेति वक्रितः । तदा विलुप्ताह ईहातिनिदितः शुभेषु रेवासुरनिम्नगान्तरे ॥१॥ ૩૫ Page #72 -------------------------------------------------------------------------- ________________ sasasasas માગશર પેષ મહા અને ફાગણુ, એ ખાર ચદ્રમાસે છે. આ ખારે સક્રાંતિ અને મારે માસે ઘણું કરીને સાથેજ હોય છે. એટલે-મેષ સંક્રાંતિ અને ચૈત્ર સાથે હોય છે, અને તેજ ક્રમથી મીન અને ફાગણુ સાથે હોય છે. (અહીં વિક્રે ૧ થી શુદ્ધિ પૂર્ણિમાં સુધીના ચંદ્રમાસ લેવા. ) વળી ચૈત્રાદિ દરેક માસની પુનમે સાંજે સંધ્યાકાળે ઘણું કરીને તેના નામવાળા ચિત્રા વિશાખા જયેષ્ઠા વિગેરે નક્ષત્રાના ઉદય થાય છે. દિનશુદ્ધિમાં નક્ષત્રમાસની અને લગ્નશુદ્ધિમાં સૌરમાસની મહુ આવશ્યકતા રહેલી છે. વૃષ આદિ બબ્બે સૌરમાસમાં યાને વૈશાખ વિગેરે બબ્બે ચ ંદ્રમાસમાં એકેક ઋતુ બદલાય છે. આ ઋતુ છ છે, તેના નામ નીચે મુજબ છે. ગ્રીષ્મ, વર્ષા, શરદૃ, હેમંત, શિશિર અને વસત વળી સૂઈ દિ છ રાશિમાં હોય ત્યારે દક્ષિણ તરફ્ના માંડલામાં કરે છે, તેથી તે ભ્રમણ દક્ષિણાયન કહેવાય છે. આ દક્ષિણાયન શુભ કાર્યોંમાં વર્જ્ય છે. સૂર્ય ધનમાંથી નીકળી મકર આદિ છ રાશિમાં ભ્રમણ કરે ત્યારે ઉ-તરાયન કહેવાય છે, જેમાં દરેક શુભકાર્યો કરી શકાય છે. હવે કયા કયા માસે શુભ છે, તે શ્રી હરિભદ્રસૂરિ કહે છે– “મિતિરા, મામદ, ચિત્ત જોવા િવિ પુત્તુ મુદ્દા !” અથ..ચૈત્ર, પોષ અને અધિક માસ વને માગશર વિગેરે આઠ માસ શુભ છે.” ઉદ્દયપ્રભસૂરિ કહે છે કે વો મારા ખર્ચે, મેષાદ્વિ યો િ૨,” અ—સૂર્ય જયારે મકર કુંભ મેષ વૃષ અને મિથુનના હોય ત્યારે વિવાહ દીક્ષા કે પ્રતિષ્ઠાનું મુહૂત' લેવુ શુભ છે.” તેમજ-~ “માણ-હાજીનો રાજ્ય-કોષ્ઠયોગ્રાઽત્તિ માલો છ અથ་—મહા ફાગણ વૈશાખ અને જેઠમાં લગ્ન શુભ છે.” તથા કેટલાક હીન જાતિના લગ્ન માટે કાર્તિક અને માગશર માસ પણ સારા છે. તે માટે વ્યવહાર પ્રકાશમાં કહ્યું છે કે— દેવ ઉઠી અગીયારશ પછી ગુરૂ રવિ શુદ્ધ હોય, અને ક્રુર ગ્રહ રહિત નક્ષત્રમાં ચંદ્ર બળવાન હાય તે શુભ કાર્ય થઇ શકે છે. આવીજ રીતે અષાડ શુદિ દશમ સુધીના પ્રથમ ત્રિો ભાગ મિથુન સક્રાંતિવાળા હાય તે તે શુભ છે, એમ ત્રિવિક્રમ કહે છે. TENBENZUE LESZJZSESETENENESZESE ૩૬ ENSUETENES Page #73 -------------------------------------------------------------------------- ________________ વળી જેઠ માસ શુભ કહેલ છે, છતાં તેને માટે વિશેષ એટલું છે કે- વર અને કન્યા બન્ને પોતાના ભાંડુ માં (ભાઈ-બેનમાં) મેટા હોય તો તેને જેઠમાસમાં વિવાહ કરવો નહિ. પણ વર-કન્યામાંથી જો એક ચેષ્ડ હાચ તે જેઠ માસ અશુભ નથી. આવીજ રીતે બીજા કાર્યાંને આશ્રીને હું પ્રકાશમાં કહ્યું છે કે જોઇએ.” મુને વો, શ્રેિિના નિર્દેમ્સ નિ તિ ” અસ શુભ કાર્ય માં જ્યેષ્ઠ ( મોટા પુત્ર-પુત્રી) અપત્યને જેઠ માસ વવે હરિભદ્રસૂરિએ માગશર આદિ આઠ માસ કહેવાથી ચામાસામાં શુભ કાર્યાના નિષેધ કર્યો છે, તેમજ નામગ્રહણ પૂર્ણાંક પાષ અને ચૈત્ર માસને નિષેધ કર્યો છે. જો કે રત્નમાલાના ભાષ્યમાં તથા ખીન્ન કેાઈ ગ્રન્થમાં તે માસના એકેક પક્ષ શુભ હાવાનું સૂચવ્યું છે. પરંતુ શ્રીપતિ દૈવજ્ઞ વલ્લુભ વિગેરે પંડિતા તે હ-તરાયણુ હેાવા છતાં પેાષ અને ચૈત્ર માસ શુભ હેાવાને સર્વથા ઈનકાર કરે છે. આવીજ રીતે ધના અને મીનાક પણ શુભ કાર્યમાં વર્જ્ય કહેલાં છે. વિદ્યાધરી વિલાસમાં આ પાષ ચૈત્ર ધન અને સીનના અપવાદ આ પ્રકારે છે. " अषो न निन्यो यदि फाल्गुने स्यात, अजस्तु वैशाखगतो न निन्द्यः । मध्वाश्रितौ द्वावपि वर्जनीयौ, मृगस्तु पोषेऽपि गतो न निन्द्यः” ॥१॥ અલ્ફાગનમાં મીનનેા સૂય હાય, વૈશાખમાં મેષને સૂર્ય હોય, અને પાષમાં મકરના સૂર્ય હોય, તે તે નિન્ય નથી-શુભ છે. માત્ર ચૈત્ર માસમાં મીન કે મેષ સક્રાંન્તિ હોય તા તે સર્વથા ત્યાગ કરવા. આ ઉપરથી ધના અને ચૈત્રમાસ સર્વથા અશુભ હોવાનું સમજી શકાય છે, કેટલાક પડિતા આ શ્ર્લાકના બીજા અને ત્રીજા ચરણને ફેરફાર કરી એવું જણાવે છે કે ચૈત્રમાસમાં મેષના સૂ` પણ નિંદ્ય નથી. અધિક માસ પણ શુભકાર્યોંમાં નિષેધેલ છે, આથી ય માસના પણ નિષેધ સમજી લેવાના છે. કહ્યુ છે કે— " यस्मिन्मासे न संक्रान्तिः संक्रान्ति हवमेव च । મરુમાર: સ વિશેષઃ, સર્વેશ્વર્યષુ-વર્જિતઃ ॥શા અ—જે માસમાં સૂર્ય સંક્રાંતિ થઇ ન હાય, અથવા એ વાર સૂર્યસક્રાંન્તિ થઈ હોય BUESENBENEN BABABIRIBIRS પત્રકોની ३७ Page #74 -------------------------------------------------------------------------- ________________ HAMMASSASARA Naka NASESTSANA Sarasa AMASEDA SADANANASEKARANMASININ તે સર્વકાર્યમાં વર્જવા લાયક મલમાસ કહેવાય છે. આ બન્ને પ્રકારના મલમાસને કાલનિર્ણય ગ્રન્થમાં વિશેષ સ્પષ્ટ કરે છે असंक्रान्तिमासोधिमास: स्फुटं स्यात, द्विसंक्रान्तिमासः क्षयाख्यः कदाचित् । क्षयः कार्तिकादित्रये नाऽन्यत: स्यात्, ततो वर्षमध्येऽधिमास द्वयं स्यात् ॥१॥ અથ–“જે માસમાં સૂર્યસંક્રાન્તિ ન હોય તે અધિક માસ કહેવાય છે, અને એક માસમાં બે સંક્રાતિ હોય તો એક ક્ષયમાસ કયારેકજ આવે છે. અને ત્યારે કાર્તિકાદિ ત્રણ માસ પૈકીને માસજ ક્ષય પામે છે. વળી જે વર્ષમાં એક માસને ક્ષય થાય તે જ વર્ષમાં બીજા બે માસ વધે છે.” જેમ સૂર્યને સ્પર્શનારી તિથિ પ્રમાણ છે, તેમજ સંક્રાન્તિવાળો માસજ પ્રમાણે છે. હવે ધારે કે–વૈશાખ વદ ૦)) ના દિવસે સુર્યસંક્રાન્તિ થઈ હોય, અને ત્યારપછી એક માસ એધી ત્રીજા માસમાં શુદિ એકમને દિનેજ સૂર્યસંકાન્તિ થાય તો વચલો સંક્રાન્તિ વગરનો માસ અધિકમાસ કહેવાય છે. તે અધિક માસ શુભકાર્યમાં વિર્ય છે. વળી એકજ માસમાં શુદિ એકમ અને વદિ અમાસના મધ્યમાં બે સંક્રાન્તિ થાય, તે કાતિક-માગશર કે પિોષ માસનો ક્ષય થાય છે એટલે આવા સંયોગો તે ત્રણ માસમાં જ થાય છે, અને તે ક્ષયમાસનો ભગ પૂર્વ માસમાં થાય છે, એટલે તે શુભકાર્યમાં વજ્ય છે. પરંતુ આ ક્ષય માસવાળા વર્ષમાં બે અધિકમાસ ચકકસ આવે છે. તેમાં ક માસ વૃદ્ધિમાસ ગણવો? તે માટે કાલનિર્ણય ગ્રન્થના આધારે આટલું વિશેષ છે : "मासद्वयेऽब्दमध्ये तु, संक्रान्ति नं यदा भवेत् । प्राकृतस्तत्र पूर्वः स्यात्, अधिमासस्तथोत्तरः ॥१॥ અથ–“એક વર્ષમાં (ક્ષય માસ થવાથી) જુદા જુદા બે માસમાં સંક્રાન્તિ થતી નથી, એટલે બે વૃદ્ધિ માસ બને છે ત્યારે પ્રથમ બેવડાયેલે માસ પ્રાકૃત-શુભકાર્ય કરવા યોગ્ય મનાય છે, અને બીજે બેવડાયેલ માસ અધિકમાસ ગણાય છે. પ્રાચીન આર્ય તિષના અનુસારે વીશ વર્ષમાં આઠ અધિકમાસ આવતા હતા, અને તેમાં પિષ તથા અસાડની વૃદ્ધિ થતી હતી. પણ આધુનિક ગણિત પ્રમાણે ગણીશ વર્ષમાં આઠ અધિકમાસ આવે છે, અને મહા તથા ફાગણ વિના દરેક માસ વધે છે. પંન્યાસ નેમકુશાલ ગણિ કહે છે કે – માઘ ફાગણ ચુટે નહિ, વધે નહિં કઈ કાળ; ૧ પા. એકસો અયાશી વર્ષમેં, બૌતેર અધિક માસ ક્ષય માસ દે દાખીયા, નેમકુશલ પંન્યાસ. ૧૬ અધિક માસ લાવવાનું કરણગણિત આ પ્રમાણે છે – ૩૮ Page #75 -------------------------------------------------------------------------- ________________ વર્તમાન શિક વર્તમાન ૯૨૫ બાદ કરી બાકી રહેલા આંકને ૧૯ થી ભાગ દે, અને જે શેષ રહે તે ઉપરથી માસનો આંક શોધ બીજી રીત એવી છે કે--વિક્રમ સંવમાં 8 મેળવી ૧૯ થી ભાગ દે, અને શેષ રહેલ આંક ઉપરથી અધિક માસ શોધવ. શેષ રહેલ આંકમાં ૦ આવે તો જેઠ, ૨ વધે તે આસો (કાર્તિક), ૫ વધે તો શ્રાવણુ, ૮ શેષે જેક, ૧૧ વધે તે વૈશાખ, ૧૩ આવે તે ભાદરે, અને ૧૬ શેષ રહે તે અસાડ માસની વૃદ્ધિ થશે એમ જાણવું. જેમકે-શાકે ૧૮૪૫ માં ક માસ વધે છે? તે જાણવું હોય તે, શકમાંથી ૨૫ બાદ કરતાં ૯૨૦ રહે છે, તેને ૧૯ થી ભાગતાં ભાગમાં ૪૮ અને શેષમાં ૮ આવે છે. આ રીતે ૮ શેષ રહે તે જેઠ માસ વધે એમ નકકી છે, તેથી શાકે ૧૮૪૫ માં જેઠ માસ વધે છે. ચીત્રથી પ્રારંભ થતા વિક્રમ સંવત ૧૯૮૦માં પણ ૪ મેળવી ૧૯ થી ભાગતાં શેષ ૮ વધે છે. તે દિવસની પંચાગશુદ્ધિ તપાસીયે તે પણ આ સ્કૂલ રીતિ પ્રમાણે જેઠ માસની વૃદ્ધિ થયેલ છે કેમકેવૈશાખ વદિ ૧૪ દિને વૃષને રવિ થયે હતો, એટલે પ્રથમ જેઠ શુદિ એકમ અને બુધવારે વૃષને સૂર્ય હો ત્યાર પછી પ્રથમ જેઠ વદિ અમાસ દિને મિથુનમાં સૂર્ય સંક્રમણું થયું હતું, જેથી દ્વિતીય જેઠ શુદિ એકમ અને શુક્રવારે મિથુનને સૂર્ય હતા, પછી તે માસમાં સૂર્ય સંક્રાંતિ થઈ નહિ. અશાડ શુદિ એકમ અને શનિવારે પણ મિથુનના ર૭ મા અંશે સુર્યની સ્થિતિ હતી તથા અસાડ શુદિ ત્રીજ અને સોમવારે કર્કમાં સૂર્ય પ્રવેશેલ છે, તેથી આ રીતે બે જેઠ થયા હતા. આવી જ રીતે દર ત્રીજે વરસે ગયેલા અધિક માસથી બત્રીશ માસ, સોળ દિવસ અને ચાર ઘડી જતા નવો અધિકમાસ આવે છે. આ અધિક માસની પેઠે ક્ષયમાસ બહુ વાર આવતા નથી, તે તે કયારેકજ આવે છે. ૧૮૮ વર્ષમાં અધિક માસ ૭૨ આવે છે, ત્યારે ક્ષય માસ બે આવે છે. અને તેમાં પણ એવી રીત છે કે–એક ક્ષય માસ આવ્યા પછી ૧૪૧ વર્ષ જતાં ન ક્ષય માસ આવે છે. અને વળી ૧૯ વર્ષે બીજે ક્ષયમાસ આવે છે. આ રીતે વિક્રમ સંવત ૧૮૯૮માં ક્ષયમાન હતું, અને હવે સંવત ૨૦૪૦ માં ક્ષયમાસ આવી ગયો. આ અધિકમાસ અને ક્ષયમાસમાં શુભ કાર્ય વર્જવા જોઈએ. નરચંદ્રસૂરિ માસશુદ્ધિમાં કહે છે કે – “શિયડધિનારે, પુરત્તે ન સમજો. लग्नेशांशाधिपतयो, नीचाऽस्तगमे च न शुभं स्यात" ॥१॥ અર્થ–“હરિશયન (ચોમાસા) માં, અધિક માસમાં ગુરૂ અને શુક્રના અસ્ત કાળમાં તથા લગ્નાધિપતિ કે નવાંશ પતિ નીચ સ્થાનમાં હોય અથવા અસ્ત પામ્યા હોય ત્યારે લગ્ન લેવું નહિ, કેમકે તેમાં કાર્ય કરવાથી શુભ થતું નથી. અશુભ થાય છે. દરેક કાર્તિકાદી બાર માસમાં ચંદ્રની ગતિથી શુકલ અને કૃષ્ણ એમ બબ્બે પક્ષ હોય ૩૯ Page #76 -------------------------------------------------------------------------- ________________ SAMNAMSOSAMIMISISTAMMMMMIMSIMAMISIMAMIMISSI છે, અને એકેક પક્ષમાં પંદર પંદર તિથિઓને સમાવેશ થાય છે. શ્રી રશેખરસૂરીશ્વર વર્ષ અને માસની શુદ્ધિ જોવાનું ગૌણ રાખી તિથિગૃદ્ધિ કહે છે नंदा भद्दा य जया, रित्ता पुणा य तिहि सनामफला । पडिवइ छठि इगारसि, पमुहा उ कमेण नायव्वा ॥८॥ અર્થ-નંદા, ભદ્રા, જયા, રિકતા, અને પૂર્ણ, એમ ક્રમે પિતાના નામ સદશ ફળ આપનારી તિથિએ છે, અને તે અનુક્રમે એકમ છઠ અને અગીયારશથી પ્રારંભીને જાણવી ૧૮ વિવેચન–એકેક પક્ષની અંદર તિથિઓના નંદા, ભદ્રા, જયા, રિકતા અને પૂર્ણ એ મુખ્ય પાંચ નામે છે, અને તે નામમાં એકમથી પ્રારંભીને પાંચ તિથિઓને સમાવેશ થાય છે. એટલે પંદર તિથિઓના વારાફરતી તે તે પાંચ નામો આવે છે. સામાન્ય રીતે આ તિથિઓમાં શું કાર્ય કરવું હિતકર છે, તેનો ખુલાસો પણ નંદા વિગેરે તિથિઓના નામ ઉપરથી મળે છે. અર્થાત નંદા વિગેરે પાંચ નામો પણ યથાર્થ છે. આ કથનનું તારણ આ પ્રમાણે છે.--એકમ છઠ અને અગીયારશ, આ ત્રણ તિથિએ નંદા છે, અને તેમાં આનંદના-ઉત્સવ ચિત્ર વાસ્તુ નૃત્ય વિગેરે કાર્યો કરાય છે. બીજ, સાતમ અને બારશ, આ ત્રણ તિથિએ ભદ્રા છે, તેમાં વિવાહ પ્રમાણે શાંતિક પૌષ્ટિક વિગેરે ભદ્રિક કામે કરાય છે. ત્રીજ, આઠમ અને તેરશ, આ ત્રણ તિથિઓ જયા છે, તેમાં વાદ યુદ્ધ વિગેરે જય ફળવાળા કાર્યો કરાય છે. ચોથ, નેમ અને ચૌદશ, આ ત્રણ તિથિઓ રિકતા છે, તેમાં વધ બંધ અગ્નિ વિષ વિગેરે કાર્યો કરાય છે. પાંચમ, દશમ અને પુનમ, આ ત્રણ તિથિઓ પૂણું છે, તેમાં દીક્ષા યાત્રા વિવાહ વિગેરે શુભ કાર્યો કરાય છે. આ તિથિઓના ઉત્તમ, મધ્યમ અને અધમ એમ ત્રણ ભાગ પડે છે. શ્રી ઉધ્ય પ્રભ સૂરિ કહે છે કે "हीना मध्योत्तमा शुक्ला, कृष्णा तु व्यत्यया तिथि:" અર્થ શુકલ પક્ષની નંદા વિગેરે નામવાળી પાંચ પાંચ તિથિએ અનુક્રમે હીન, મધ્યમ અને ઉત્તમ છે, અને કૃષ્ણ પક્ષમાં તેથી ઉલટી રીતિ છે, એટલે ઉત્ક્રમે-ઉત્તમ, મધ્યમ અને હીન છે. આ સિવાય માસના ત્રણ ભાગ પાડીને તેના દસ દસ દિવસો ઉત્તમ, મધ્યમ અને હીન હોવાનું કેટલાક આચાર્યો કહે છે. કેટલાએક તે બન્ને પક્ષની બે આઠમથી ઉત્તમ અને અધમ દિવસે સૂચવે છે, જ્યારે કયાંક માત્ર વદ દશમથી સાત દિવસે અધમ જણાવ્યા છે. અને સૂક્ષ્મ દષ્ટિએ તો વદિ ચૌદશથી એકમ સુધીના ત્રણ દિવસે સર્વથા વર્યું છે. Ni Vi TimliyજHTA TENWUNGINVATAMANTENNE WANANKAN RESENSES Page #77 -------------------------------------------------------------------------- ________________ HWEINSTENNENEINANNUNENEINGINANANANEIRA VISSCHERTRETENUTI WYMIYNEENVANNANIMENEANSENSUSANAMANA SUE હવે વર્ષે તિથિઓ કહે છે - छट्ठी रित्तट्ठमी बारसी अ अमावसा गयतिही उ । - बुड्ढे तिहिकूरदद्धा, वज्जिज्ज सुहेसु कम्मेसु ॥९॥ અર્થછડું, રિકતા, આઠમ, બારશ, અમાસ, ક્ષય તિથિ, વૃદ્ધિ તિથિ, કૂર તિથિ અને દગ્ધ તિથિ, આ તિથિએ શુભ કાર્યમાં વજવી. વિવેચન–છઠ્ઠ ચોથ નોમ ચૌદશ આઠમ બારશ અને અમાસ, આ તિથિઓમાં શુભ કાર્ય કરવાથી તે કાર્ય સિદ્ધ થતું નથી. શુકલ કે કૃષ્ણ, એમ ગમે તે પક્ષની આ તિથિઓ શુભકાર્યમાં વિર્ય છે. ઉદયપ્રભસૂરી નવમીને કઈક શુભ કાર્યમાં સ્વીકારવાનું કરે છે. પણ તે દિવસે પ્રયાણ કે પ્રવેશ કરવાનો સર્વથા નિષેધ કહે છે, કેટલાકના મતે છઠ્ઠ અને બારશ ધ્રુવ કાર્યમાં શુભ કહેલી છે, પણ પ્રવાસમાં સર્વથા વજેલ છે લલ્લ-ચૌદશના દિવસે યાત્રાને વર્ય કહે છે. આ દરેક તિથિઓ પક્ષછિદ્ર કહેવાય છે. તે શુભ કાર્યમાં વર્ષ હોવાથી અશુભ કાર્યમાં વિશેષ સિદ્ધિકર પણ મનાય છે. અર્થાત્ શુભ તિથિએ શુભકાર્યમાં સારી છે, તેમ અશુભ તિથિએ અમુક શુભમાં (બીજી વાર ન કરવા પડે તેવા સ્થિરમાં) તથા અશુભ કાર્યમાં સારી છે. લલ્લ કહે છે કે “શુન્ન મત્ર રક્ષા ક્ષા--હુજુ સુ ને . રિn રસ્સભ્ય: સત્તા અથ_યંત્ર, મંત્ર, રક્ષા, દશા, કાર્યો અને સ્નાનમાં રિક્તાતિથિ, અમાવાસ્યા અને આઠમ શુભ છે.” મુહૂર્ત ચિંતામણિકાર દરેક તિથિઓની અમુક ચાર ઘડીઓને વર્ય “તિર્થ-જુ ના T-s-f-y-વાધિHિ-દિ-તિ-વ-વિશ્વ વારંવાર છે मुनी-भसंख्या प्रथमातिथेः भान्, परं विषं स्याद् घटिका चतुष्टयम् ॥१॥ અર્થ_“શુકલપક્ષ કે કૃષ્ણપક્ષની સાઠ ઘડી પ્રમાણવાળી પ્રતિપદાથી દરેક તિથિઓની અનુક્રમે ૧૫–૫–૮–૩–૭–૧–૪–૮–૩–૧૦–૩–૧૩–૧૪-૭-૮ ઘડી પછી ચાર ચાર વિષઘટિકાઓ છે ના વળી તેજ ગ્રન્થમાં પક્ષછિદ્ર તિથિઓ માટે આ વિશેષ છે–ચેથની આઠ ઘડી, * ચોથ, નેમ અને ચૌદશ ૪૧ Page #78 -------------------------------------------------------------------------- ________________ MMMMDANMMMMMHANAMMANAMMAMMAMMAMMA છઠ્ઠની નવ ઘડી, આઠમની ચૌદ ઘડી, નોમની પચીશ ઘડી, બારશની દશ ઘડી, અને ચૌદશની દશ ઘડી અશુભ છે અને તેટલી ઘડીઓ ભોગવ્યા પછીની તેજ છિદ્રતિથિએ પણ શુભ છે. આ વર્ય ઘડીઓ ૬૦ ઘડી પ્રમાણુવાળી તિથિની છે, પણ તિથિમાનમાં અમુક ઘડીઓની વૃદ્ધિ હાનિ થતાં તિથિમાં જેટલી વૃદ્ધિ હાનિની ઘટિકા હોય છે તેટલા પળની વૃદ્ધિ હાનિવાળી જ આ ઘડીઓ લેવાય છે. તથા ક્ષયતિથિ અને વૃદ્ધિતિથિ પણ શુભ કાર્યમાં વસ્યું છે. સૂર્યોદય થાય ત્યારે જે તિથિ હોય તે તિથિ પ્રમાણ છે, અને તેજ તિથિ બે સૂર્યોદયને જુવે તે વૃદિતિથિ કહેવાય છે, તેમાં પહેલી વૃદ્ધિતિથિ અને બીજી પ્રકૃતતિાવે છે. વળી જે તિથિ છે સૂર્યોદયને ન જુવે તે પૂર્વની તિથિમાં લય પામવાથી ક્ષયતિથિ કહેવાય છે. અથવા જે તિથિ ત્રણ વારને સ્પર્શ કરે તે વૃદ્ધિ કે ફાલ્ગતિથિ કહેવાય છે. અને જે ત્રણ તિથિઓ એક વારમાં આવે તે પૈકીની વચલી ક્ષયતિથિ કહેવાય છે. આ બન્ને તિથિઓની દરેક ઘડીઓ શુભકાર્યમાં ત્યાજ્ય છે. જેમકે શુદિ બીજ અને સોમવાર હોય, પછી સોમવારની રાત્રિના અંતભાગની ૪૫ પલ બાકી રહેતાં ત્રીજને પ્રારંભ થાય અને મંગળવાર પૂર્ણ થતાં સુધી ત્રીજ રહે, તેમજ બુધવારના સવારે ઘડી એક ૧ પછી ચેથ બેસે, તે અહીં સોમ, મંગળ અને બુધ એમ ત્રણ વારને સ્પર્શનારી ત્રીજ વૃદ્ધિતિથિ કહેવાય છે. વળી તે મંગળવાર અને બુધવાર એમ બે વારના સૂર્યોદયને જુવે છે, તે મંગળવારે ત્રીજ વૃદ્ધિરૂપે તથા બુધવારે ત્રીજ સ્વાભાવિક રૂપે મનાય છે. એટલે સેમવારની રાત્રિથી બુધવારના સવાર સુધીની ત્રીજની ૬ શુભ કાર્યમાં વર્જ્ય છે, પણ બુધવારે ૧ ઘડી પછી વૃદ્વિતિથિને દોષ નાબુદ થાય છે. આજ રીતે સોમવારે સવારે ઘડી એક આઠમ હોય, અને પછી મને પ્રારંભ થાય છે. છેવટે સોમ વારની રાત્રિના અંતમાં ઘડી બાકી રહેતાં દશમને પ્રારંભ થાય, તે અહીં આઠમ નામ અને દશમ એમ ત્રણ તિથિએ સોમવારે આવે છે, તે પૈકીની વચલી નેમ છે. તે સૂર્યોદય થયા પછી શરૂ થઈ અને બીજા સૂર્યોદય પહેલાં પૂર્ણ થઈ જાય છે, તેથી નામ ક્ષયતિથિ છે; અને સોમવારે નામની ઘડી ૫૮ શુભકાર્યમાં વસ્યું છે. આ ક્ષયતિથિમાં કાર્યને ક્ષય થાય છે, અને વૃદ્ધિતિથિમાં કાર્ય કરવાથી ઉત્પાત થાય છે, માટે ક્ષયતિથિ અને વૃદ્ધિતિથિને શુભકાર્યમાં સર્વથા ત્યાગ કરે હિતાવહ છે, સારંગમાં “નિરબ્યુના સન્ન, તથા કૃદ્ધિા તિઃ Ps અથ_“જેમ જળ વડે અગ્નિ નાશ પામે છે તેમ તિથિને વૃદ્ધિ-ક્ષય હતા લગ્ન નાશ પામે છે.” વળી કુરતિથી તથા દશ્યતિથિ પણ વર્જવા લાયક છે. આ બન્ને તિથિનું લક્ષણ | દ સૂર્યોદય પછી પળ ૩૭થી અધિક પ્રમાણુવાળાં તિથિ અને નક્ષત્ર પ્રમાણ છે, એમ ઉમાસ્વાતિ મહારાજનું કથન હોવાનું સાંભળ્યું છે. ૪૨ Page #79 -------------------------------------------------------------------------- ________________ ગ્રન્થકારેજ નીચેની ગાથાઓમાં આપને સ્પષ્ટ કરેલ છે. આ સિવાય બીજા પણ કેટલાક દિવસના દે ત્યાગ કરવા, તે માટે નરચંદ્રસૂરિ કહે છે કે "त्यज संक्रमवासरं पुनः, सह पूर्वेण च पश्चिमेन च ।" એટલે—“સંક્રાતિને દીવસ, તેની પહેલા દિવસ અને પછીના દિવસ, એમ ત્રણ દિવસ ત્યાજ્ય છે.” પણ ઘણા આચાર્યોનો એ મત છે કે —-અત્યંત આવશ્યક કાર્ય હોય, અને ત્રણ દિવસને ત્યાગ ન થઈ શકે તેમ હોય, તે સંક્રાંતિના સમયથી પહેલી અને પછીની સેળસેળ ઘડીઓ વધી. સૂર્યચંદ્રનું ગ્રહણ થાય તે ગ્રહણનો દિન, તે પહેલાનો એક દિન, અને તે પછીના સાત દિન એમ કુલ નવદિવસ વર્જવા તેમાં આ પ્રમાણે વિશેષ છે. "सर्वग्रस्तेषु सप्ताह, पश्चाहं स्याद् दलग्नहे ।। त्रिद्वयेकार्याङगुलग्रासे, दिनत्रयं विवर्जयेत् ॥१॥" અથ–“સૂર્ય કે ચંદ્ર આખો ઢંકાય તેવું ખગ્રાસ હોય તે ગ્રહણ પછીના સાત દિવસ વર્જવા, અર્ધગ્રાસમાં પાંચ દિવસ ત્યજવા, અને ત્રણ, બે, એક કે અર્ધા આંગુલના ગ્રાસમાં ત્રણ દિવસ વર્જવા” એમ અંગિરસ કહે છે. આ દિવસે ગ્રહણુદગ્ધ કહેવાય છે. જન્મતિથિ ત્યાગ કરે, અને તે તિથિથી ત્રીશ દિવસવાળ જન્મમાસ ત્યજવે. આ બાબતમાં એટલું વિશેષ છે કે જન્મકાળના દિવસ–રાત્રિ, અને શુકલપક્ષ તથા કૃષ્ણપક્ષના વિપર્યાસથી જન્મતિથિ અને જન્મમાસનો દોષ શમે છે. એટલે માગશર સુદ સાતમે રાત્રે જન્મ થયે હોય તે સાતમને દિવસ પણ કયારેક કાર્યમાં લઈ શકાય છે. એમ માસને માટે પણ યથાનુકુળ શુધ્ધિ તપાસવી. ગુરૂ અને શુકના અસ્ત દિવસે ત્યજવા, તથા તે બંનેના અસ્ત પહેલાંના વૃદ્ધદશાના દિન ૧૫ અને ૫, તથા ઉદય પછીના બાલક દશાના દિવસે ૫ અને ૩ ત્યજવા. શુક્રને વિલોમ ઉદયાસ્ત થાય ત્યારે મૂલથી ત્રણ ગણું ૯ અને ૧૫ દિવસ * બૃહતિષસારમાં કહ્યું છે કે રાહુનું વિમાન કાળા વર્ણનનું છે જે બ્રહ્માજીના વરદાનથી પર્વકાળમાં દેખાય છે, તે સિવાય દેખાતું નથી. જે ગ્રહણ હોય તે ગ્રહણ અઢાર વર્ષને દશ કે અગ્યાર દિવસે (દિ. ૬૫૮૫ ક. ૭ મિ૧૨ થતાં) આવે છે. આ ગ્રહણની ભુલથી ચીનમાં જ્યોતિર્વેિદ હિનેહાને મારી નાંખ્યો હતે. (બાળવિદ્યા ૧૮-૨૦) VENENATISLAVYBIERADENSTEIN LITERESSE SUIS ENLLUENCSELLABIESE DE SAINTESE ૪૩ Page #80 -------------------------------------------------------------------------- ________________ HAMMANAMANSAMMANAM ANTREMAMAMMANAMNANTEMANANANANEMISEMI ત્યજવા દૈવજ્ઞ વલ્લભકહે છે કે "राहो दृष्टे शुभं कर्म,वर्जयेद दिवसाष्टकम् । त्यवत्वा वेतालसंसिद्धि, पापदम्भमयं तथा ॥१॥" અથ–“ભૂતસાધન, પાપ અને દંભ સિવાયના શુભ કાર્યો રાહૂ દર્શન પછી આઠ દિવસ કરવા નહિં.” સૂર્ય-ચંદ્ર અવરાતાં રાહૂદર્શન ગ્રહણને દિવસે થતું હોવાથી આ વચનો પણ ગ્રહણને આશ્રીને કહેલ છેકેતુના ઉદયને દિવસે પણ શુભ કાર્ય સફળ થતું નથી. (આ પ૮) ઉદયપ્રભસૂરિ પૂર્વાહને શુભ કહે છે. મધ્યાહુ અને મધ્યરાત્રિને કાળ અશુભ છે. ગદાધર કહે છે કે–આ મુહૂર્તકાળના મધ્યભાગથી પહેલાની અને પછીની દસ દસ પળે વર્ષ છે. માતા-પિતાની મૃત્યુતિથિ, માતા રજસ્વલા હોય તેટલા દિવસે, જન્મ-મૃત્યુનાં સૂતક દિવસે, દુશ્ચિહ, અને મનભંગ પણ લૌકિક, પ્રવૃતિમાં વજર્ય કહેલ છે, શ્રીહરિભદ્રાચાર્ય - વીશશી સદીના કેટલાક રાંદ્ર ગ્રહણે નીચે મુજબ છે. ૧૯૭૭ આસે ૧૫ રવિ. ૧૯૮૮ ભાદર, ૧૫, બુધ. (તા. ૧૬-૧૦-૨૧) ૧૯૮૯ શ્રાવણુ, )), સેમ. ૧૯૭૮ ભાદર, ૦)) ગુરૂ. . ૧૯૯૦ મહા, ૦)), મ. (તા. ૨૦–૮–૨૨) ૧૯૮૦ મહા, ૧૫, બુધ. ૧૯૯૦ અશાડ, ૧૫, ગુરૂ. (તા. ૨-૨-૨૪) ૧૯૧ પિષ, ૧૫, શનિ. ૧૯૮૦ શ્રાવણ, ૧૫, ગુરૂ. ૧૯૨ પિષ, ૧૫, બુધ. (તા. ૧૪-૮૨૪) ૧૯૨ જેઠ, ૦)), શુક. ૧૯૮૧ મહા, ૧૫, રવિ. ૧૯૯૨ (૩) અશાડ, ૧૫, શનિ. (તા. ૮-૨-૨૫) ૧૫ કાર્તિક, ૧૫, સોમ. ૧૯૮૧ શ્રાવણ, ૧૫, જેમ. ૧૯૫ વૈશાખ, ૧૫, બુધ. ૧૯૮૨ પિષ, ૦)) ગુરૂ. ૧૯૮૪ જેઠ, ૧૫, રવિ ૧© કાર્તિક, ૧૫, ગુરૂ. ૧૯૮૪ આસો, ૦)), સેમ. ૧૯૯૭ ભાદ, ૧૫, શુક. ૧૯૮૫ ચૈત્ર, ૦)) ગુરૂ. ૧૯૯૭ ભાદર, ૦)), રવિ. ૧૯૮૭ રૌત્ર, ૧૫, ગુરૂ. ૧૯૯૮ ફાગણ, ૧૫, સોમ ૧૯૮૭ ભાદર, ૧૫, બુધ. ૨૦૦૦ અશાડ, ૦)), રવિ. રાહુની પેઠે બુધ અને શુકના તારાઓ આડે આવવાથી પણ સૂર્ય બિંબધિક્રમણ થાય છે, પણ તેથી દિનશુદ્ધિમાં દેષ કે સૂતક મનાતાં નથી. PEIESE S IENKIELESENELEN ENESESELE SELLESTIESESZNESANIASENHOSENESSES Page #81 -------------------------------------------------------------------------- ________________ છન્નમમક, પ્રચંડપ તદા સમુથાયે . सुरवणुपरिवेस दिसादाहाइजुअं दिणं दुष्ठम् ॥१॥ અર્થ–આકાશમાં ધુળ છવાઈ ગઈ હોય, ચારે તરફ વાદળાને આ ટેપ ચડે હોય, પ્રચંડ પવન વાતો હોય, મહાન શબ્દ થતા હોય, આકાશમાં ઈંદ્ર-ધનુષ્ય ખેંચાયું હેય, ચંદ્ર-સૂર્યની ફરતું કુંડાળું દેખાતું હોય તથા સર્વ દિશાઓ બળતી દેખાતી હોય; આવા સંયોગોવાળે દિવસ દુષ્ટ છે. લા સારંગ કહે છે કે “નિર્ધાતો--મટ્ટીવી-દારિદ્રને . आपञ्चवासरादृढा, नाशमाप्नोति कन्यका" ॥१॥ અર્થ—“નિર્ધાત ઉલ્કા ભુકંપ અને ગ્રહભેદ જોવામાં આવે ત્યારથી પાંચ દિવસમાં વિવાહીત થયેલૈ કન્યા મૃત્યુ પામે છે, એટલે અશુભ છે.” nલા આ ઉપલક્ષણથી દિકપાત, વિજળીનું પડવું, ગામને નાશ, શીવાશબ્દ, દંડ, પરિઘ અને ધુમકેતુનું દેખાવું વિગેરે પણ અશુભ છે, તે દરેક ઉત્પાતેમાં સાત દિવસ દુષ્ટ છે એમ મુહૂતચિંતામણીની ટીકામાં કથન છે. લા હવે કુરતિથિઓ કહે છે— मेसाइ चउसु चउरो, तिही कमेणं च पुण सब्वेसु । एवं परउ सकूररासि, असुहा तिही वजा ॥१०॥ અર્થ–મેષાદિક ચાર રાશિમાં પુર ગ્રહ હોય તે અનુક્રમે નંદા વિગેરે ચાર તિથિઓ પૂર્ણ સહિત વર્યું છે. એ જ રીતે આગળ પણ બન્ને રાશિચક્ષુષ્કમાં પૂર્ણ સહિત અનુક્રમે નંદાદિ ચાર ચાર તિથિઓ વજ્ય જાણવી. ૧ વિવેચન-પંદર તિથિઓમાંથી પૂર્ણ બાદ કરતાં બાકી બાર તિથિ રહે છે, તે બાર રાશિના સંબંધવાળી તિથિઓ છે. તથા પૂર્ણાના ત્રણ તિથિએ અનુક્રમે મેષ, સિંહ અને ધનથી ચાર ચાર રાશિઓના સબંધવાળી છે. હરકોઈ રાશિમાં સૌમ્યગ્રહ હોય તે તેના સંબંધવાળી તિથિ શુભ કહેવાય છે. અને રાશિમાં રવિ, મંગળ, શનિ તથા રાહ પૈકીને કુર ગ્રહ હોય તે તેના સંબંધવાળી કુરતિથિ કહેવાય છે. આ રીતિની મૂળ કથી એવી સ્પષ્ટતા થાય છે કે મેષથી સિંહથી અને ધનથી આરંભીને ત્રણ ત્રણ ચતુષ્ક કરવા. તેમાં પહેલા ચતુષ્કની અનુક્રમે પ્રતિપદ બીજ, ત્રીજા અને ચોથ તિથિઓ છે. તથા પાંચમ ચારે રાશિની તિથિ છે. ૪૫ Page #82 -------------------------------------------------------------------------- ________________ અર્થા–મેષ રાશિના એકમ અને પાંચમ, વૃષભની બીજ અને પાંચમ, મિથુનની ત્રીજી અને પાંચમ, એમ તિથિઓ છે. બીજા સિંહ ચતુષ્કની છઠ્ઠ, સાતમ, આઠમ અને નામ તિથિ અનુક્રમે છે, તથા દશમ સિંહાદિ ચારે રાશિની તિથિ છે. વળી ત્રીજા ધન ચતુષ્કની તિથિએ અનુકમે અગીયારશ, બારશ, તેરશ તથા દશ છે, અને પૂર્ણિમા ચારે રાશિની તિથિ છે. કોઈપણ પણ રાશિમાં કુર ગ્રહ આવતાં તેની તિથિ ફુર થાય છે, ને તે તિથિ શુભ કામમાં વર્જવી. કેટલાક કહે છે કે –તે રાશિના નામવાળાનેજ આ તિથિ વર્યું છે, અન્ય આચાર્યો કહે છે કે—–આ બાર રાશિની કુર તિથિઓને માત્ર અનુક્રમે પહેલે, બીજે, ત્રીજે અને એ ભાગ (૧૫ ઘડી) ત્યજ. એટલે-મેષ, સિંહ અને ધન રાશિમાં પુર ગ્રહ હોય તે ૧-૬-૧૧ અને પૂણમાંથી જે કુર તિથિ હોય તેની પ્રથમની પંદર ઘડી ત્યજવી, અને વૃષ, કન્યા તથા મકર રાશિમાં ૨-૭-૧૨ અને પૂર્ણાની બીજી પંદર ઘડી જવી જોઈએ. ૧૦. સુર્યદગ્ધા તિથિ કહે છે– छग चउ अठ्ठमि छट्ठी, दसममि बार दसमि बीया उ। बारसि चउत्थि बीआ, मेसाइसु सूरद१ दिणा ॥११॥ અર્થ_એવા વિગેરે બાર રાશિમાં સૂર્ય હોય ત્યારે અનુક્રમે ૬-૪-૮-૬૧૦-૮-૧૨-૧૦-૨–૧૨-૪-૨ તિથિએ સૂર્યાદગ્ધા છે. વિવેચન–જેમ રાશિમાં પુર ગ્રહ હોય તો અમુક કુર તિથિઓ થાય છે, તેમ દરેક શિમાં સૂર્ય હોય ત્યારે અમુક અમુક તિથિઓ અશુભ થાય છે તે સૂર્યદક્વા કહેવાય છે. તે તિથિઓ સૂર્યના ચાર ઉપરથી આ પ્રમાણે છે–સૂર્ય મેષમાં હોય ત્યારે છ તિથિ સૂર્યદધા છે, ત્યાર પછી અનુક્રમે વિષમરાશિની દ%ાતિથિના આંકમાં દશ અને સમરાશિની દગ્ધાતિથિના આંકમાં ચારની સંખ્યા મેળવી બારે ભાગવાથી પછીની દરેક રાશિની સૂર્યદગ્ધ તિથિઓ આવે છે. આ રીતે વૃષ સંક્રાન્તિમાં ચોથ, મિથુનમાં આઠમ, કર્કમાં છ, સિંહમાં દશમ, કન્યામાં આઠમ, તુલામાં બારશ, વૃશ્વિકમાં દશમ, ધનમાં બીજ, મકરમાં બારશ, કુંભમાં છે, અને મીન સંક્રાન્તિમાં બીજ દગ્ધાતિથિ છે. દગ્ધાતિથિ લાવવાની બીજી એવી રીતે છે કે–સૂર્ય સંક્રાન્તિની વિષમરાશિમાં પાંચ અને સમરાશિમાં બે ઉમેરી બરણી ભાગ દેવાથી શેષ દગ્ધાતિર્થિઓ આવે છે. જેમ કે પહેલી મેષ રાશિમાં પાંચ ઉમેરવાથી છઠ્ઠ દગ્ધાતિથિ આવે છે. તથા સમરાશિમાં મીનની બારની સંખ્યામાં બે ઉમેરવાથી ચાદ થાય છે, તેને બારથી ભાગવાથી શેષ રહેલ બીજ મીનસક્રાન્તિની દશ્યતિથિ છે. આ રીતે ચંદ્રની રાશિથી પણ ચંદ્રગ્ધા તિથિએ થાય છે. જે કે નક્ષત્ર અને ૪૬ Page #83 -------------------------------------------------------------------------- ________________ anaSMASASAMARTARRANARENasasasasasasasasalamandra NASA MAMAMANAN તિથિના સંગોમાં વિશેષ શુદ્ધિ થતી હોવાથી રાશિ અને તિથિના કુગનો સહેલાઈથી પરિ. હાર થાય છે, તે પણ ચંદ્રગ્ધા તિથિઓની સ્થૂળ શુદ્ધિ પણ આવશ્યક છે. કેમકે આવી કેટલીક સ્થળ રીતિઓ પણ જ્યોતિવિદેને સમ્મત હોય છે, તેમજ એક રાશિમાં સવાબે નક્ષત્રનો ભંગ થતું હોવાથી રાશિઓ વડે નક્ષત્રના અમુક પાયાની શુદ્ધિ પણ જુદી પડે છે. વળી લગ્નકુંડલીમાં સૂક્ષ્મ નવાંશ બળ હોવા છતાં લગ્નબળ સામાન્ય મનાતું નથી. તથા સિદ્ધછાયા દુલિલગ્ન અને અભચ મુહુર્ત નિર્દોષ હેવા છતાં તે સિવાયની બીજી શુદ્ધિ પણ બહુશ્રુત સમ્મત હોવાથી નિષ્ફળ નથી. હર્ષ પ્રકાશમાં ચંદ્રદગ્ધા તિથિઓ આ પ્રકારે છે. "कुंभधणे अजमिहुणे, तुलसीहे मयर मीण विसकक्के । विच्छियकन्नासु कमा, बीआइसमतिहिओ ससि द" ॥१॥ અથ–“કુંભ અને ધનનો ચંદ્ર હોય ત્યારે બીજ, મેષ અને મિથુનના ચંદ્રમાં થ, તુલા અને સિંહના ચંદ્રમાં છઠું, મકર અને મીનના ચંદ્રમાં આઠમ, વૃષ અને કમાં દશમ, કન્યા અને વૃશ્ચિકમાં બારશ તિથિ ચંદ્રદબ્ધ છે. ” દગ્ધાતિથિને જન્મેલ પ્રાયઅલ્પ આયુષ્યવાળે હેય છે. આ તિથિમાં હજામત, નવું વસ્ત્ર પહેરવું, ગૃહ પ્રવેશ, શસ્ત્ર ગ્રહણ, યાત્રા, ખેતી વિવાહ વિગેરે કાર્યો કરવાથી કાર્યસિદ્ધિ થતી નથી, પણ ઉલટી નુકસાની થાય છે. લલ્લ કહે છે—-નક્ષત્રના જેટલા તારાઓ છે તેટલામી તિથિ તે નક્ષત્રના યુગમાં નક્ષત્રદગ્ધ તિથિ કહેવાય છે. વળી તે વિશેષ નિયમ જણાવે છે કે—તારાને તુલ્ય એવા વર્ષ માસ દિવસ વડે કરીને નક્ષત્રનું ફળ પરિપકવ થાય છે. મુહૂર્ત ચિંતામણિમાં કહ્યું છે કે–આઠ વિષમતિથિઓ કુલ્ય છે. આઠમ, બારશ અને ચૌદશ ઉપકુલય છે, તથા બીજ, છઠ્ઠ અને દશમ કુ મુલ્ય છે. આ સંજ્ઞાનું ફળ નક્ષત્રની કુમુલ્ય સંજ્ઞાની પેઠે જાણવાનું છે, જે રાજાની યાત્રામાં વિશેષ ઉપયોગી છે. (મુ. પ્ર. ૧૧) ૪૩ Page #84 -------------------------------------------------------------------------- ________________ તિથિચક. નામ | ૧ | ૨ | ૩ | ૪ | ૬ | ૭ | ૮ | ૯ ૫ | પૂણ રેકતા સંજ્ઞા શુકલમાં કૃષ્ણમાં પક્ષ છિદ્ર વર્યઘડી નંદા | ભદ્રા | મધ્ય | મધ્ય | મધ્ય મધ્ય | મધ્ય | મધ્ય મધ્ય વજયે ! વજર્યો વજય વર્યા લગ્ન | વાદ] કાર્યો ઉત્સવ લગ્ન | વાદ | = (કરવાના) ચિત્ર યાત્રા યુદ્ધ વાસ્તુ શાંતિક] વધુ ! દીક્ષા | ઉત્સવ | લગ્ન ચાત્રા દીક્ષા | + દીક્ષા આનંદ લગ્ન | યાત્રા નું ચિત્ર યાત્રા | | લગ્ન વાસ્તુ શાંતિક iાંતિક | ૧૫ ૫ | ૮ | ૭ | ૭ | ૫ | ૪ | ૮ | ૭ | ૧૦ | ૩ | ૧૩ ૧૪ ૮ | ૭ | ૭ વર્ય ચતુષ્પટી પ્રારંભ કુર તિથિઓ મેષ, વૃષ મિથુન, કર્ક મેકર સિંહ | કન્યા | તુલા , વજય | ૧ | ૨ | ૩ | ૪ | ૧-૪] ૧ | ૨ | ૩ પાદો વૃ૦ સિં9. ધન | મકર કુંભ મીન | ધ.મી. ૪ | ૧-૪] ૧ | ૨ | ૩ | ૪ | ૧-૪ | Page #85 -------------------------------------------------------------------------- ________________ * ૨ | ૩ | ૪ | ૫ | ૬ | ૭ | ૮ | ૯ | ૧૦ | ૧૧ | ૧૨ | ૧૩ ૧૪ |. ૧૫ તિથિનાં | ૧ નામ 1 સૂય ઇચ્છા || | મીન # $ કન્યા મકર ચંદ્રદધા | તુલા મકર કન્યા વિછી મૂળ | શ્મન નક્ષત્રદગ્ધા આ. હું % શત. = કુલ્યાદિ હૈં న વિટિ અવ શુદિનાકરણે વદિનકરણે છું ૪૩ - ર કે ન હે தகள் હૈદ $ $ ; મેં = 3 % ૪ ચતુ. વિષ્ટિ నా પ્ર 3 સન્મુખ ભદ્રા હૈ ઈં જવા ઘડી ઘડી રૂ ૨ ઇડ ડું દક્ષિણ ઘડી ! ૧૩ | ૫. પછી ] પછી ? ૨૧ પછી છું ? Page #86 -------------------------------------------------------------------------- ________________ sana na hamasasaMAMAMARARANASAMARAMIMIMASADANANINIRERANNANEMINEM હવે કરણદ્વાર કહે છે – सउणि चउप्पय नागा, कित्थुग्गा किण्ह चउद्दसि निसाओ । थिरकरण तीस गडिआ, परओ चलकरण एयाइं ॥१२॥ અર્થવદિ ચૌદશની રાત્રિથી ત્રીશ ઘડીવાળા શકુનિ ચતુષ્પદ નાગ અને કિસ્તુન નામના ચાર સ્થિરકરણે આવે છે, અને ત્યારપછી નીચે મુજબ ચર (ફરતા) કરણે આવે છે. ૧૨ વિવેચન–પંચાંગની સામાન્ય ગણનામાં દિવસ તિથિ અને નક્ષત્રની સાઠ ઘડીઓ (અશો) હોય છે, તેથી જ્યાં જ્યાં તિથિગ વિગેરેની છૂટક ધ્રુવ ઘડીની સંખ્યા આવે છે. ત્યાં ત્યાં ૬૦ ઘડી પ્રમાણે માનીને તે કથન કરેલ હોય છે પણ તિથિઓ નક્ષત્ર અને ગો ૬૦ ઘડીથી વિશેષાધિક પ્રમાણુવાળા પણ હોય છે, ત્યારે તેની નિયમિત કરેલી ૬ ઘડીઓમાં પણ આ વિશેષાધિકને સંસ્કાર કરે પડે છે. આ સંસ્કાર કરવાની સહેલી રીતે એ છે કેતિથિ વિગેરે ઘડી ૬૦ થી જેટલી ઘડી અને પળ ઓછા–વધુ થાય તેટલાજ પળ અને વિપળોની હાનિ-વૃદ્ધિ કરવાથી તિથિના સાઠમા ભાગવાળી ધ્રુવઘડી (અંશે) આવે છે. જેમ કે – પ્રતિપદું ૬૨ ઘડી હોય, અને તેની પંદર ઘડી પછીની ચાર વિષ ઘડી શોધવી હોય, તે અહીં તિથિના માનમાં બે ઘડી અધિક હેવાથી દર ઘડીએ બે પળને એમ પંદર ઘડીએ ત્રીશ પળને વૃદ્ધિ સંસ્કાર આવે છે. તે પંદરમાં ઉમેરતાં પ્રતિપદની શરૂઆતથી ઈટ ઘડી ૧પ પછી વિષઘટીને પ્રારંભ થાય છે. તે પણ ચાર ઘડીની છે, તેમાં પણ આઠ પળોની વૃદ્ધિ થતાં ઘડી ૧લ પળ ૮ સુધી વિષતિથિ આવે છે. નક્ષત્ર અને એગમાં પણ આવી જ રીતે ઈષ્ટઘડી લાવવી પડે છે. અર્થાત્ સામાન્ય રીતે દર્શાવેલ દરેક ઘડીએ તિથિ વિગેરેના માનના સાઠમાં ભાગ પ્રમાણે લેવી. આવી જ રીતે તિથિમાનના અર્ધાભાગને જાતિવેદો કરણની સંજ્ઞાથી ઓળખે છે, અને ૬૦ ઘડી પ્રમાણે તિથિના આધારે કરણની ત્રીશ ઘડી હેય છે, પણ તિથિમાં વૃદ્ધિ-હાનિ થતાં કરણમાનમાં પણ તિથિને અર્ધ ભાગજ લેવાય છે. આગળ કહેવાતા વિષ્ટિ (ભદ્રા) કરણની પુછ ઘડી કાઢવા માટે પણ તિથિમાનની વૃદ્ધિ-હાનિને સંસ્કાર કર, અને નક્ષત્રને આશ્રીને રાશિની ઘડી ૧૩૫ હોય છે તેમાં પણ દર ઘડીએ વૃદ્ધિ-હાનિના પલાદિની વૃદ્ધિ-હાનિ કરવી. કારણે હંમેશાં બે હોય છે, તે હિસાબે એક માસમાં ત્રીશ તિથિના ૬૦ કરણ આવે છે. તે પૈકીના વદિ ચૅદશની રાશિથી પ્રારંભ થતાં ત્રીશ ત્રિીશ ઘડીના પ્રમાણવાળા શકુનિ વિગેરે ચાર સ્થિરકરણે છે. આ ચાર કરણે તે જ વખતે આવતા હોવાથી સ્થિર કહેવાય છે પ૦ Page #87 -------------------------------------------------------------------------- ________________ એટલે વદિ ચૌદશની રાત્રે શકુનિ અમાસના દિવસે ચતુષ્પદ, અમાસની રાત્રે નાગ અને શુદિ એકમના દિવસે કિંતુક્ત કરણ હોય છે. આ સિવાય બવ વિગેરે સાત ચરકરણ છે, તે બાકી રહેલા પ૬ કરણના કાળને સાડી ત્રણ તિથિના અંતરે વારાફરતી આઠ આઠ વાર ભોગવે છે. તેનું પ્રથમ સપ્તક શુદિ એકમની રાત્રિથી શુદિ એથની રાત્રિ સુધી, બીજું સપ્તક શુદિ પાંચમના દિવસથી આઠમના દિવસ સુધી, ત્રીજું સપ્તક આઠમની રાત્રિથી શુદિ અગીયારશની રાત્રિપર્ય"ત, ચોથું ચક્ર શુદી બારશના દિવસથી પૂર્ણિમાના દિવસ સુધી, પાંચમું સપ્તક પૂર્ણિમાની રાત્રિથી વદિ ત્રીજની રાત્રિ સુધી, છઠું સસક વદિ ચોથના દિવસથી વદિ સાતમના દિવસ પર્વત, સાતમું ચક્ર વદિ સાતમની રાત્રિથી દશમની રાત્રિ સુધી, અને આઠમનું સપ્તક વદિ અગીયારશના દિવસથી કૃષ્ણપક્ષની ચિદશના દિવસ સુધી આવે છે. એટલે તે સાતે ફરતા ચરકરણ છે. સહેલાઈથી ચરકરણે જાણવાને એ નિયમ છે કે—કૃષ્ણપક્ષની ઈટ તિથિને બમણી કરવાથી અને શુકલપક્ષની તિથિને એક ઓછી કરી બમણું કરવાથી આવેલ સંખ્યાને સાતે ભાગવી, જેથી ભાગમાં સપ્તક અને શેષમાં દિવસના બવાદિ કરણ આવે છે, અને તેનાથી બીજું કરણ તેજ તિથિની રાત્રે હોય છે, જેમ કે–શુદિ બીજમાંથી એક ઘટાડી બમણું કરવાથી બે આંક આવે છે, તેથી શુદિ બીજના દિવસે બીજું બાલવ અને રાત્રે ત્રીજું કોલ કરણ હોય છે. વળી કૃષ્ણ પક્ષની બીજનું કારણ જાણવું હોય તે તેમાં કાંઈ ઘટાડવાની જરૂર નથી, માટે તિથિના આંકને બમણું કરવાથી ચાર થાય છે, તે વદિ બીજના દિવસે ચોથું અને રાત્રે પાંચમું કરણ આવે છે. ૧૨ા હવે ચરણકરણનાં નામ અને ફળ કહે છે बव-बालव-कोलव-तेतिलक्ख गर-पणिअ-विछिनामाणो पायं सव्वे वि सुहा, एगा विठ्ठी महापावा ॥ १३ ॥ અર્થ—-બવ, બાલવ, કલવ, તૈતિલાક્ષ, ગર, વણિજ અને વિષ્ટિ પ્રાયઃ એ કરણે શુભ છે. પણ અંતિમ વિષ્ટિ મહાપાપ-અતિશય દુષ્ટ કરણ છે ૧૩ વિવેચન-ઉપરની ગાથામાં ચરની સંજ્ઞાથી સંબધેલ બવ, બાલવ, કૌલવ, તૈતિલાક્ષ ગર, વણિજ અને વિષ્ટિ એ સાત કરણે છે તેમાં તૈતિલાક્ષનાં સ્ત્રીલેચન અને તૈતિલ એવાં પણ નામાંતરે છે, અને વિષ્ટિનું બીજું નામ ભદ્રા છે. આ સાતમાંથી છ કરણે ઘણું કામમાં શુભ છે. મૂળ ગાથામાં સવે શબ્દ મૂક્યા છે, પણ ચેથા પાદમાં ભદ્રા-વિષ્ટિને નિંઘ કહી છે; માટે સર્વ શબ્દથી સાતે કરણો આવી જાય છે છતાં છ શુભ છે એમ જાણવું. તેમજ ભદ્રા Page #88 -------------------------------------------------------------------------- ________________ MANANANANANANAMARASAMNIDASANASAN NANasasasaMANA MIMI NAMNAMASI દરેક કાર્યોમાં દુષ્ટ નથી. કેટલાક કાર્યોમાં અનિંદ્ય પણ છે. નારચંદ્રની ટિપ્પણીમાં કહ્યું છે કે - "दाने चाऽनशने चैव, घातपातादि कर्मणि । खराऽश्वप्रसवे श्रेष्ठा, भद्राऽन्यत्र न शस्यते” ॥१॥ અર્થ–“દાન, અનશન, ઘાત, પાતકર્મ, તથા ઘોડા અને ગધેડાની પ્રસૂતિમાં ભદ્રા શ્રેષ્ઠ છે, અન્ય કાર્યમાં શ્રેષ્ઠ નથી” ૧. અન્ય સ્થાને આજ વાતને પુષ્ટ કરતાં કહ્યું છે કે "युद्ध भूपतिदर्शने भय-वने घाते च पाठे हठे. वैद्यस्वागमने जलप्रतरणे शत्रोस्तथोचाटने ॥ सिंहोष्ट्रखरमाहिषे अजमृगे अश्वे गृहे पातने, स्त्रीसेवा ऋतुमर्दनेषु शकटे भद्रा सदा गृह्यते” ॥१॥ અર્થ–“યુદ્ધમાં, રાજાના દર્શનમાં, ભયમાં, વનમાં, હણવામાં, પાઠમાં, હઠ કરવામાં, વૈદ્યને બેલવવામાં, પાણીમાં તરવામાં, શત્રુનું ઉચ્ચાટન કરવામાં, સિંહ, ઉંટ, ગધેડે, પાડે, બકરો હરણ અને ઘેડ વિગેરેના કાર્યમાં, ઘરમાં, પાતનમાં, સ્ત્રી સેવામાં, તુ કાર્યમાં, મર્દનમાં અને વાહનમાં ભદ્રા ગ્રહણ કરાય છે, એટલે આ કાર્યોમાં ભદ્રા–વિષ્ઠિ દુષ્ટ નથી.” ૧ In એક સ્થાને તો ભદ્રાને સર્વથા શુભ જ કહેલ છે. બાર વરસ ! શા મદા, જે તૌ રે જી... कल्याणी नाम सा प्रोक्ता, सर्वकार्याणि साधयेत्” ॥१॥ અર્થ–હે વત્સ! દેવનક્ષત્રમાં સોમ, બુધ, શુક્ર અને ગુરૂવારે જે ભદ્રા આવે છે, તે કલ્યાણ નામે હાઈ સર્વકાર્યને સાધે છે” . ૧ ! વળી મૂળ ગાથામાં છ કરણને પ્રાયઃ શુભ કહેલ છે. અહીં પ્રાયઃ શબ્દ મૂકવાથી ગ્રન્થકારે તે કરણે કયારેક શુભ નથી એવી સૂચના પણ કરેલ છે, કેમકે સૂર્ય સંક્રાંતિમાં અમુક કારણે અશુભ ફળ પણ આપે છે. વારને આશ્રીને નારચંદ્રમાં નીચે મુજબ ભદ્રાના નામાંતરે છે. "सौम्यवारेण कल्याणी, रवी पुण्यवती तथा । विष्टिः शनश्चरे प्रोक्ता, भौंमे भद्रा प्रकीर्तिता” ॥१॥ અર્થ—“વિષ્ટિ બુધવારે કલ્યાણી, રવિવારે પુણ્યવતી, શનિવારે વિષ્ટિ, અને મવારે ભદ્રા, કહેવાય છે.” (૧ મૂળગાથાના છેલ્લા પાદમાં કહ્યું છે કે–વિષ્ટિકરણ મહા પર Page #89 -------------------------------------------------------------------------- ________________ દુષ્ટ છે. ભદ્રા-વિષ્ટિના અશુભપણુ માટે ગ્રન્થાંતરમાં કહ્યું છે કે – "यदि भद्राकृतं कार्य, प्रमादेनापि सिध्यति । प्राप्ते तु षोडशे मासे, समूलं तहिनष्यति ॥१॥ અર્થ—કદાચ ભદ્રામાં કરેલ કાર્ય ભુલથી સિદ્ધ થયું હોય તે પણ સેળો માસ આવતાં તે તે મૂળથી નાશ પામે છે.” (૧) ૧૩ હવે વિષ્ટિ ક્યારે આવે તે સ્પષ્ટ કરે છે— किण्हे पक्खे दिणे भद्दा, सत्तमी अ चउद्दसी । रति दसमि तीआए, सुक्के एग दिणुत्तरा ॥१४॥ અર્થ—-કૃષ્ણપક્ષમાં સાતમ અને દશના દિવસે, તથા દશમ અને ત્રીજની રાત્રે ભદ્રા (વિષ્ટિ) હોય છે, અને શુકલપક્ષમાં એક સંખ્યાથી અધિક ઉપરોક્ત તિથિઓમાં ભદ્રા હોય છે ૧૪ વિવેચન—ચરકરણ લાવવાની રીત પ્રમાણે ગણતાં કૃષ્ણપક્ષમાં સાતમ અને ચૌદશને દિવસે (તિથિના પૂર્વ ભાગમાં) વિષ્ટિકરણ હોય છે, અને તે જ પક્ષમાં ત્રીજ અને દશમની રાત્રે (તિથિના ઉત્તર ભાગમાં) ભદ્રા-વિષ્ટિકરણ હોય છે. શુક્લપક્ષમાં–કૃષ્ણપક્ષની તિથિએમાં એક સંખ્યા ઉમેરવાથી આવેલ તિથિઓમાં તે જ વખતે અથાત્ થ અને અગીયારશની રાત્રિએ ( તિથિના પશ્ચિમમાં) અને અષ્ટમી તથા પૂર્ણિમાના દિવસે (તિથિના પૂર્વદલમાં) વિષ્ટિકરણ હોય છે. દરેક ગ્રન્થમાં વિષ્ટિને અતિબિંધ કહેલ છે, પણ તે કયારે આવે છે તે જાણવું અતિ જરૂરી છે, એટલા માટે આ ગાથા પૂર્ણ ઉપકારક છે. આ ગાથામાં દર્શાવેલ વખત વિષ્ટિને સ્થિરકાળ છે, આ નિયતકાળથી ભ્રષ્ટ થયેલ ભદ્રા (વિટ) નિબળ છે. તે માટે કહ્યું છે કે “શા વિદિન વત્તા એ કમસર નહિ આવેલ વિષ્ટિ દુષ્ટ નથી.” ઉદયપ્રભસૂરી કહે છે કે–ભદ્રના (વિષ્ટિના) કાળમાં દિવસ–રાત્રિનો ફેરફાર થવાથી તે દુષ્ટ રહેતી નથી, અથાત્ રાત્રિની ભદ્રા દિવસે હોય અને દિવસની ભદ્રા રાત્રે હોય તે ભદ્રા દેષ રહેતો નથી, તે સમયે સર્વકાર્યો કરવામાં હરક્ત નથી. તેમજ અન્ય દિવસની ભદ્રા અન્ય (બીજે) દિવસે આવે તે પણ અદ્ભષિત છે. ૧૪ ૫૩ Page #90 -------------------------------------------------------------------------- ________________ sanataMaNASAREMMIN MENARANAMMANAMAMSINARANASAN SAMMASINI પ્રવાસમાં વજ્ય ભદ્રનાં સ્થાન અને કાળ કહે છે – चउद्दसी अहमी सत्तसीए, राका चउत्थी दसमीइ भद्दा । एगारसी तीअ कमा दिसाहिं, तस्संखजामेऽभिमुहाऽतिपावा ॥१५॥ અર્થ_રૌદશ, આઠમ, સાતમ, પુનમ, ચોથ, દશમ, અગીયારશ અને ત્રીજની ભકા અનુક્રમે ૧ પૂર્વાદિ આઠ દિશાવિદિશામાં અને દિશાની સંખ્યાવાળા એકેક પહેરમાં સન્મુખ હોય છે તે અતિ દુષ્ટ છે ૧પા વિવેચન–દિવસની ભદ્રા દિવસના ચાર પહોરમાં અને રાત્રિની ભદ્રા રાત્રિના ચાર પહેરમાં પુર્વાદિ આઠ દિશા વિદિશામાં વર્જ્ય છે. તેમાં દિશા અને પહર તે સમાન આંકવાળા જ લેવાના છે. અર્થાત્ પહેલે પહોરે પુર્વમાં, બીજે પ્રહરે અગ્નિ ખૂણામાં એમ જવાના છે. પણ ભદ્રાની તિથિએ આડી અવળી છે, જેને ક્રમ ચૌદશ વિગેરે સંખ્યાથી આપેલ છે ત્રણના મેળાપથી ભદ્રાની સન્મુખતા આ પ્રમાણે છે ચૌદશે પહેલા પહોરમાં પૂર્વદિશાએ ભદ્રા સન્મુખ છે, આઠમે અગ્નિખૂણામાં બીજા પ્રહરમાં સન્મુખ ભદ્રા છે, સાતમે ત્રીજા પહેરે દક્ષિણમાં, પુનમે ચોથા પહોરે નૈત્યમાં, ચોથ તિથિએ પાંચમાં પહેરે પશ્ચિમમાં, દશમે છઠ્ઠા પહોરે વાયવ્યમાં, અગીયારશે સાતમા પહેરે ઉત્તરમાં અને ત્રીજની રાત્રે આઠમાં પહોરે ઈશાન ખુણામાં સન્મુખ ભદ્રા છે. પ્રયાણદિક કાર્યમાં સન્મુખ ભદ્રા અશુભ છે, અને પાછળની ભદ્રા શુભ છે. માટે સન્મજીની ભદ્રાને અતિ દુષ્ટ જાણી તેને ત્યાગ કરવો. પ્રવાસની વિજયભદ્રા જાણવાને બીજી રીતને પણ શ્લેક મળે છે. घुजादृणी सिते पक्षे, गृछियूढ सितेतरे । व्यञ्जनै स्तिथयो ज्ञेयाः, स्वरेश्च प्रहरा दिशः” ॥१॥ અથ–શુકલ પક્ષમાં ઘૂજાદ અને , તથા કૃષ્ણપક્ષમાં ગયૂિ અને ૮ ભદ્રા લાવવાના અક્ષરો છે, તેમાં વ્યંજનના આંકથી તિથિઓની સંખ્યા અને સ્વરના આંકથી પ્રહર તથા દિશાની સંખ્યા જાણવી” ૧ | જેમકે-ધ એ ચોથે વ્યંજન છે, અને ઉ પાંચમો સ્વર છે; તેથી શુદીમાં ચોથને દિવસે રાત્રે પાંચમા પહોરે પાંચમી (પશ્ચિમ) દિશામાં જનારને સન્મુખ ભદ્રા છે. આ પ્રમાણે દરેક તિથિ માટે વ્યંજન અને સ્વરની સંજ્ઞાથી સમજી લેવુ. નારચંદ્રમાં ---- ૧ પૂર્વ, અગ્નિ, દક્ષિણ, નૈત્ય, પશ્ચિમ, વાયવ્ય, ઉત્તર અને ઈશાન; એ આઠ દિશાવિદિશા છે. જુઓ પ્રયાણદ્વાર ગાથા ૭ર નું વિવેચન. SENESTE NECESIE DEN B I NNENLESERENELLNESS DELIESENLEVELEVENESSES ૫૪ Page #91 -------------------------------------------------------------------------- ________________ કહ્યુ છે કે विष्टिवक्रेषु यो गच्छेत, क्रोशमेकं च मानवः । તસ્થાપતિ ને પયામિ, નટીનામિય સામા” ||૮|| અ-જેમ નદી સમુદ્રમાં જાય છે અને પાછી વળતી નથી તેમ જે મનુષ્ય પ્રતિકુળ વિષ્ટિ હોય ત્યારે એક એક પણ ગાઉ જાય, તેા તે પાળે વળે નહી. એમ હું' જોઉં છું. ભદ્રાની શુભાશુભ ઘડી અને તેનુ ફળ કહે છે– पण दुग दस पण पण तिअ विठि घडी वयण कंठ उरु नाही । कडी पुच्छगाय सिद्धि, खय निस्स कुबुद्धि कलह विजयकरा ॥१५॥ અ—વિષ્ટીની પાંચ, બે, દસ, પાંચ, પાંચ અને ત્રણ ઘડીએ અનુક્રમે સુખ, કહૈં, છાતિ, નાભિ, કેડ અને પુચ્છમાં છે; જે સિદ્ધિ, ક્ષય, નિર્ધનતા, કુબુદ્ધિ, લહ અને વિજય કરે છે ।૧૬। સ્થાન મુખ ગળુ હૃદય નાભિ કેડ પુચ્છ * ૫ (૪) |૫ (૬) ૩ ક્ષય નિર્ધનતા કુબુદ્ધિ લડ જય FINENELS વિષ્ટિચક્ર ઘડી ૫ કૂળ સિદ્ધિ વિવેચન—– વિષ્ટિકરણ ત્રીશ ઘડીનુ છે, તેમાં પણ કેટલીક ઘડીએ શુભ અને કેટલીક અશુભ છે. અહી` સાઠ ઘડીનું તિથિમાન માની ત્રીશ ધડીનું કરશુ કહેલ છે, પણ તિથિની ઘડીએ ન્યુનાધિક હૈાય ત્યારે કરણની ઘડીએમાં પણ વૃદ્ધિહાનિ થાય છે; તેથી ઇષ્ટ ઘટી લાવવાને તિથિની ન્યુનાધિક ઘડી-પલ જેટલા પક્ષ અને વિપલને દરેક પલમાં સંસ્કાર આપવા પડે છે. અથવા કરણમાનની ન્યુનાધિક ઘડીએથી બમણા પલની હાનિ–વૃદ્ધિ કરવાથી શુદ્ધ ઘડી આવે છે. દાખલા તરીકે-પૂર્ણિમાં તિથિ ૫૮ ઘડીની હોય તા વિષ્ટિ ૨૯ ઘડીની આવે છે. તેમાં દર ઘડીએ તિથિમાનમાં એ ઘડી ન્યુન હાવાથી એ પક્ષની, અથવા વિષ્ટિમાન એક ઘડી ન્યુન હાવાથી એકથી બમણાં એવા એ પલની હાનિ થાય છે, જેથી પાંચ ઘડીનેા કાલ શુદ્ધ ચાર ઘડી અને પચાસ પલ થતાં પૂ થાય એમ દરેક ઘડીમાં વૃદ્ધિ હાનિની તરતમતા છે. તપાસવાની છે. KENENBUZIENES REBBIERKEKLERLEIKIREN ૧૫ VENEZUENES Page #92 -------------------------------------------------------------------------- ________________ SEBAMISA MOSAMNAMAsasasasasasasasasasasasasasasasasasama sa SESAMINA ત્રીશ ઘડીઓમાંથી વિષ્ટિના પ્રત્યેક અંગમાં નીચે મુજબ ઘડીઓ રહેલી છે. પાંચ ઘડીએ વિષ્ટિના મુખમાં છે, ત્યાર પછીની બે ગળામાં, દસ હૃદયમાં, પાંચ નાભિમાં, પાંચ કેડમાં, અને ત્રણ ઘડીઓ પુચ્છમાં છે વિષ્ટિના મુખની ઘડીઓમાં કાર્ય કરવાથી સિદ્ધિ થાય છે, વિષ્ટિના કંઠની ઘડીઓમાં કાર્ય કરવાથી કાર્યને ક્ષય થાય છે, છાતીમાં કાર્ય કરવાથી નિર્ધનતા થાય છે. વિષ્ટિની નાભિની ઘડીઓમાં કાર્ય કરવાથી કુબુદ્ધિ ઉપજે છે, કેડમાં કાર્ય કરવાથી કલહ થાય છે અને વિષ્ટિનાં પુચ્છની ઘડીઓમાં કાર્ય કરવાથી અવશ્ય જય થાય છે. ઉદયપ્રભસૂરિ નાભિમાં ચાર અને કેડમાં છ ઘડીઓ હોવાનું જણાવે છે. કેટલાકના મતે ભદ્રાનું મુખ અને પુચ્છ પણ ત્યાજ્ય છે, તેઓ કહે છે કે દિવસની ભદ્ર. સર્પિણું હોય છે, અને રાત્રિની ભદ્રા વીંછણ હોય છે, તેમાં સર્પિણીનું મુખ અને વીંછણુનું પુચ્છ ત્યજવું. બીજે સ્થાને શુકલપક્ષની ભદ્રાને સર્પિણ અને કૃણપક્ષની ભદ્રાને વીંછણ કહે છે. ઉદયપ્રભસૂરિ તે ભદ્રાના મુખને અશુભ જ કહે છે “વિવિંબુદિ શાઈનપુટ-વ-કુદ્ધિ પ્રેમ-દિવાં ક્ષત્રિયા ? | અથ–-વિષ્ટિના (મુખ કંઠ હૃદય નાભિ કેડ અને પુચ્છ) અવયવે અનુક્રમે કાર્ય, શરીર ધન, બુદ્ધિ, પ્રેમ અને શત્રુને નાશ કરે છે.” વિષ્ટિને પ્રારંભ મુખની પહેલી ઘડીથીજ થાય એ નિયમ હોતું નથી, માટે પુચ્છની ઘડી લાવવા આ પ્રમાણે કહ્યું છે. "दशम्यामष्टम्यां प्रथम घटिकापश्चकपरं, हरिद्यौसप्तम्यां त्रिदशघटिकान्ते विघटिकम् । तृतीयायां राका-सुच गतसविंशैंकघटिके, ध्रुवं बिष्टेः पुच्छं शिवतिथिचतुर्थोश्च विगलत् ॥१॥ અર્થ—“દશમ અને આઠમે પ્રથમની પાંચ ઘડી પછી, અગીયારશ અને સાતમે પ્રથમની તેર ઘડી પછી, ત્રીજ અને પુનમે એકવીશ ઘડી પછી, અને ચોથ તથા ચૌદશે (સત્યાવીશ ઘડી પછી) છેલ્લા ભાગમાં ત્રણ ઘડી પ્રમાણુ વિષ્ટિનું પુચ્છ આવે છે અને પછી મુખથી “ પ્રારંભી કટિ પર્યત અંગે આવે છે. ૧ નરચંદ્ર સૂરિ તે બીજી રીતે પણ આ વાતનું સમર્થન કરે છે કે— “ (મો) શહિદ ર૩, વર્તનને ા ફ્યુતારા मध्ये च बादश प्रोक्ता, अन्ते च घटिकात्रयम् ॥९॥ DAN SERIES EN PASIESENETILENBLUSESLENESESELESENASTELESSNESES ૫૬ Page #93 -------------------------------------------------------------------------- ________________ आदौ धनविनाशाय, वर्तमान भयंकरी । मध्ये प्राणहरी ज्ञेया, विष्टिपुच्छे ध्रुवं जयः" ॥२॥ અથ–“વિષ્ટિની આદિમાં પાંચ ઘડી, વર્તમાનમાં દશ ઘડી, મધ્યમાં બાર ઘડી, અને અંતમાં – પચ્છમાં ત્રણ ઘડી છે. ૧ જેમાંની પ્રારંભની ઘડીઓ હોય તે ધનને વિનાશ કરે છે, વર્તમાન ઘડીએ ભય ન પજાવે છે, મધ્યની ઘડીએ પ્રાણ હરે છે. અને વિષ્ટિના પુચછની ઘડીઓ નિશ્ચયે જય આપે છે.” મારા. વિષ્ટિના પુરમાં કાર્ય કરવાથી અવશ્ય જય થાય છે, તેમાં અસાધ્ય કાર્યો પણ સિદ્ધ થાય છે. લલ્લ કહે છે કે “સુમા-STમનિ રળિ, વાાનિ મૂત नाडीत्रयमिते पुच्छे, भद्रायास्तानि साधयेत" ॥१॥ અથ–“હરકોઈ શુભ કે અશુભ અસાધ્ય પણ કાર્ય વિષ્ટિના પુચછની ત્રણ ઘડીમાં કરવાથી સિદ્ધ થાય છે. વિષ્ટિની કાર્યને આશ્રીને ત્રણે લોકમાં સ્થિતિ કહેલ છે. ભૂપાળવલ્લભ કહે છે કે— “ન્યા-તુરા-ર-પત્નિનુ નાગઢ, मेषा-लि-वैणिक-वृषेषु सुरालये स्यात् । પાટીન-સિં-ક-રોષ મળે, चन्द्रे वदन्ति मुनयत्रिविधां हि विष्टिम्” ॥१॥ અર્થ__“કન્યા, તુલા, મકર અને ધનને ચંદ્ર હોય ત્યારે વિષ્ટિ નાગલોકમાં હોય છે, મેષ, વૃશ્ચિક, મિથુન અને વૃષભને ચંદ્ર હોય ત્યારે વિષ્ટિ દેવલેકમાં હોય છે, તથા મીન સિંહ, કુંભ અને કર્કને ચંદ્ર હોય ત્યારે વિષ્ટિ મૃત્યુલોકમાં હોય છે, એમ ત્રણ પ્રકારની વિષ્ટિ મુનિઓ કહે છે.” આ સ્થાનના ફળ માટે કહ્યું છે કે – स्वर्गे भद्रा भवेत्सौख्यं, पाताले च धनागमः । मृत्युलोके यदा भद्रा, तदा कार्य न सिध्यति ॥१॥ અર્થ-કેઈપણ કાર્ય કરતાં જે સ્વર્ગે ભદ્રા હોય તે સૌખ્ય થાય છે, પાતાળમાં હોય તે ધનની પ્રાપ્તિ થાય છે અને મૃત્યુલેકમાં ભદ્રા હેય તે કાર્ય સિદ્ધ થતું નથી. એમ બૃહજ SENEKSELECELESENE SPESES AS WELLEVILLESELELEVENESESLSLLLS LLLLLLLS પ૭ Page #94 -------------------------------------------------------------------------- ________________ sananananananananananananana NASAMIMARINARARAM MasaharanaNaNaRaMa તિસાર (ગ પ્રકરણ લોક ૨૧) માં કહ્યું છે. હવે કરણની અવસ્થાએ બતાવે છે– कित्थुग्ध सउणि कोलव, उखकरण तिन्नि तिनि सुत्ताई । तेइल नाग चउप्पय, पण सेस निविठ्ठकरणाई ॥१७॥ અથ–કિસ્તુળ, શકુનિ અને કૌલવ એ ત્રણ ઉદ્ધકરણ છે, ક્ષેતિલ, નાગ અને ચતુષ્પદ એ વણ સુપ્તકરણે છે. તથા બાકીના પાંચ નિવિષ્ટકરણે છે. ૧ળા વિવેચન—કિસ્તુન, શકુનિ અને કૈલવ ઉભેલા કરણો છે, તૈતિલ, નાગ, અને ચતુષ્પદ ત્રણ સુતેલા કરણે છે તથા બવ, બાલવ, ગર, વણિજ અને વિષ્ટિ એ પાંચ બેઠેલા કરણે છે. જે કરણુમાં સૂર્ય સંક્રાન્તિ થાય તે કરણની અવસ્થા સૂર્ય સંક્રાન્તિને લાગુ પડે છે. એટલે સૂર્ય સંક્રમણ ઉભા કરણમાં થાય તે ઉર્ધ્વસંક્રમણ, સૂતેલા કરણેમાં સુતસંક્રમણ અને બેઠેલા કરણેમાં નિવિષ્ટ સંક્રમણ કહેવાય છે. વળી પૂર્ણભદ્ર થી અવસ્થા દેખાડતા કહે છે કે—બે કરણની સંધિમાં થયેલ સંક્રાન્તિ સુપ્તાત્થિતા કહેવાય છે. નારચંદ્રમાં તે બવ, બાલવમાં નિવિષ્ટ, ગર તૈતિલ તથા વિષ્ટિમાં સુપ્ત અને બાકીમાં ઉર્વસંક્રમણ થવાનું કહેલ છે. આ સંક્રાન્તિની અવસ્થાથી શુભાશુભ વર્ષનું જ્ઞાન થાય છે. કહ્યું છે કે–સંક્રાન્તિ ઉભી હોય તે સુકાળ, બેઠી હોય તો રેગ, અને સૂતી હોય તે દુકાળ થાય છે, પણ સુતેસ્થિતા સંક્રાન્તિ સર્વથા અશુભ જ છે. તથા શીયાળામાં સૂતેલી, ઉનાળામાં ઉભેલી અને ચોમાસામાં બેઠેલી સંક્રાન્તિ શુભ છે. નારચંદ્ર ટીપ્પણમાં સંક્રાન્તિમાં નામે દેખાડી ફળવિશેષતા સ્પષ્ટ કરી છે, જે નીચે મુજબ છે “વ્યાgિ સંતિ, ધ્યાક્ષિી જ ઘા જ ! मन्दाकिनी च मन्दा, मिश्रनाम्नी च रात्रिचरी ॥१॥ मन्दा कुरुते वृष्टि, मन्दाकिनी रसक्षयम् ।। ध्वाली च वायते वातः घोरा शस्त्रभयंकरी ॥२॥ महोदरा चौरभयं, मिश्रिका च जने शुभम् । સર્વ પાપ , ફી નિરુપા || ના. અર્થ—“રવિ વિગેરે સાત વારોમાંચનારી સંક્રાન્તિના નામે અનુક્રમે-ધ્ધાંક્ષિ, મહોદરી, ઘોરા, મંદાકિની, મંદા, મિશ્રા અને રાક્ષસી છે ૧. તેમાં–મંદા વૃષ્ટિ કરે છે, મંદાકિની રસનો નાશ કરે છે, ધ્વાંક્ષી પવન કુંકાવે છે, ઘેરા યુદ્ધ કરાવે છે રા મહેદરા ચેરની ૫૮ Page #95 -------------------------------------------------------------------------- ________________ SAMIRANDAS ManakararanasamnasaranamalakasalanaNassararanasan રંજાડ વધારે છે, મિશ્રા મનુષ્યમાં સુખ કરે છે અને રાક્ષસી સર્વ ખેડુતોમાં નિષ્ફળતા આપે છે. ilal "घोराऽर्कवारे कुरः, ध्वाक्षेन्दौ क्षिप्रतारकैः । महोदरी चरे भौमे: मैत्रे मन्दाकिनो बुधे ॥४॥ मन्दा गुरो ध्रुवे धिष्ण्ये, मिश्रा मिश्रोडभिभृगौ । राक्षसी दारुणे मन्दे, सन्कान्तिः सवितुर्भवेत् ॥५॥ आनन्दयन्ति घोराद्याः, शूद्रान् वैश्यांश्च तस्करान् । नृपान् विप्रान् पशून म्लेच्छान्, एताः संक्रान्तय: क्रमात् ॥६॥ અથ–“રવિવારે કુર નક્ષત્રમાં ઘેરા, ચંદ્રવારે (સોમવારે) ક્ષિપ્રનક્ષત્રમાં ધ્યાક્ષા, ભોમવારે ચર નક્ષત્રમાં મહોદરી, બુધવારે મૈત્ર નક્ષત્રમાં મંદાકિની અઝા ગુરૂવારે ધ્રુવ નક્ષત્રમાં મંદા, શુક્રવારે મિશ્ર નક્ષત્રમાં મિશ્રા અને શનિવારે દારૂણ નક્ષત્રમાં રાક્ષસી નામની સૂર્ય સંક્રાન્તિ થાય છે. પા ઘોરા વિગેરે સંક્રાન્તિઓ અનુક્રમે શુદ્ર, વૈશ્ય, તસ્કર, નૃપ, વિપ્ર, પશું અને સ્વેચ્છને આનંદિત કરે છે. દા અહીં ઘોર વિગેરે સંક્રાન્તિના નામે એકલા વારના ગે એકલા નક્ષત્રના દેગે અને બન્નેના મેગે એમ ત્રણ રીતે પડે છે. બૃહજતિસારમાં પણ આજ રીતે કહ્યું છે. વળી મનુષ્યને શુભાશુભ સંક્રાન્તિ માટે કહ્યું છે કે સંક્રાન્તિના નક્ષત્રથી જન્મ નક્ષત્ર સુધી ગણી ત્રણ ત્રણ નક્ષત્રેનું ફળ તપાસવું. આવી રીતે નવત્રિકનું ફળ અનુક્રમે ૧ પંથા, ૨ ભાગ, ૩ ભેગ, ૪ વ્યથા ૫ વસ્ત્રપ્રાપ્તિ, ૬ વસ્ત્ર, ૭ હાનિ, ૮ ધનસિ ૯ ધનામિ છે. ઈષ્ટ જન્મ નક્ષત્રને આંક જે ત્રિકમાં આવે તે ત્રિકનું ફળ જ ઈટજન્મ નક્ષત્રનું ફળ સમજવું. હવે નક્ષત્રદ્વાર કહે છે– ति ति छ पण ति एग चऊ, ति छ पण दु दु पणिग एग चउ चउरो। ति इगार चउ चउ तिगं, ति चउ सयं दु दुग बत्तीसं ॥१८॥ इअ रिक्खाणं कमसो, परिअरतारामिई मुणेयव्वा । तारासमसंखागा, तिहि वि रिक्खेसु वजिजा ॥१९॥ અર્થ-ત્રણ, વણ, છ, પાંચ, ત્રણ, એક, ચાર, ત્રણ, છ, પાંચ, બે, બે, પાંચ, એક, એક, ચાર, ચાર, ત્રણ, અગ્યાર, ચાર, ચાર, ત્રણ, રણ, ચાર, સો, બે, બે, અને બત્રીશ; ૧૮ એ પ્રમાણે અનુક્રમે નક્ષના તારાની સંખ્યા જાણવી. આ તારાની સમાન સંખ્યાવાળી તિથિ તે તે નક્ષત્રમાં વિજય છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ વિવેચન—નક્ષત્રો અઠ્યાવીસ છે, તેનું સવિસ્તાર સ્વરૂપ આ પ્રમાણે છે – "अश्विनी भरणी चैव, कृतिका रोहिणी मृगः । आदी पुनर्वसु पुष्य-स्ततोऽश्लेषा ततो मघा ॥१॥ पूर्वाफाल्गुनी तस्माच्चै-वोत्तराफाल्गुनी करः ।। चित्रा स्वातिर्विशाखाऽनु-राधा ज्येष्ठा मूलं तथा ॥२॥ पूर्वाषाढोत्तराषाढा-ऽमिच्छ्रवणं धनिष्ठिका । રાતિ પૂવારામા, વલી મા ત” | રેલા અર્થઅશ્વિની, ભરણ, કૃતિકા, રોહિણી, મૃગશર, આદ્ર, પુનર્વસુ, પુષ્ય, અશ્લેશા મઘા, પૂર્વાફાલ્લુની, ઉત્તરાફાની હસ્ત, ચિત્રા, સ્વાતિ, વિશાખા, અનુરાધા, જયેષ્ઠા, મુલ, પૂર્વાષાઢા, ઉત્તરષાઢા, અભિજિત્ (અભી), શ્રવણ, ઘનિષ્ઠા, શતભિષા, પૂર્વાભાદ્રપદ, ઉતરાભાદ્રપદ અને રેવતી; એમ અઠયાવીશ નક્ષત્રો છે. જ્યોતિવિદેએ આ નક્ષત્રમાળની ભગણું (નક્ષત્રોને સમુદાય) એવી સંજ્ઞા રાખેલ છે. આ નક્ષત્રે નિરંતર પૂર્વ દિશામાં ઉદય પામી પશ્ચિમમાં આથમે છે. તેમાંથી અત્યારે કર્યું નક્ષત્ર છે? તે જાણવા માટે તેની આકૃતિ તથા તારાની સંખ્યાનું જ્ઞાન અતિ આવશ્યક છે. તેમાંથી નક્ષત્રના તારાઓની સંખ્યા તે અહીં મુળ ગ્રંથકારે આપી છે. અને આકૃતિ તથા પૂર્વનક્ષત્રથી કેટલી ઘડીના અંતરે મધ્યમાર્ગથી કઈ દિશામાં કયું નક્ષત્ર ઉદય પામે ? તે બીજા ગ્રન્થમાં આ પ્રમાણે કહ્યું છે – ૧. અશ્વીની નક્ષત્ર પૂર્વ નક્ષત્રના ઉદય પછીના ૯૬ પળ જતાં ઉતરમાં ઉદય પામે છે, તેની આકૃતિ ઘોડાના કંધ જેવી અને તારા ત્રણ છે. ૨. ભરણ અશ્વિનીના ઉદય પછી ૧૨૦ પળ જતાં ઉતર ભાગમાં ઉગે છે, તેની આકૃતિ ત્રિબુણ અને તારા ત્રણ છે. ૩. કૃતિકા ૧૦૮ પળ પછી ઉત્તરમાં ઉગે છે, તેની આકૃતિ ખુરપા જેવી અને તારા ત્રણ છે. ૪. રોહિણે પળ ૧૧૫ પછી દક્ષિણમાં ઉગે છે, તેની આકૃતિ શકટ જેવી અને તારા પાંચ છે. ૫. મૃગશર ૧૨૦ પળે મધ્યચારથી દક્ષિણમાં ઉદય પામે છે, તેની આકૃતિ હરણના માથા જેવી અને તારા ત્રણ છે. ૬. આદ્ર પળ ૧૩૪ પછી દક્ષિણમાં ઉગે છે, તેની આકૃતિ મણ જેવી અને તારા એક છે. ૭. પુનર્વસુ ૧૪૮ પળ જતાં ઉતરમાં ઉગે છે, તેની આકૃતિ ઘર (તુલા) જેવી અને તારા ચાર છે. ૮. પુષ્ય પળ ૧૫૧ પછી મધ્યમાર્ગમાં ઉદય પામે છે, તેની આકૃતિ બાણ અથવા વર્ધમાનક જેવી અને તારા ત્રણ છે. ૯. અશ્લેષા પળ ૧૫૩ જતાં દક્ષિણમાં ઉગે છે, તેની આકૃતિ પતાકા (ચક્ર) જેવી અને તારા છ છે. બીજે સ્થાને અલેષાની આકૃતિ ગમુત્રિકા-સપિણ જેવી પણ કહી છે. ૧૦ મઘા Page #97 -------------------------------------------------------------------------- ________________ asasasasasasasasasarasasasasasasasasasa anaSEMADAMasasasasasasana પળ ૧૫ર પછી મધ્ય માર્ગમાં ઉગે છે, તેની આકૃતિ પ્રાકાર જેવી અને તારા પાંચ છે. મઘાના પાંચ તારા લેતાં સૂક્ષ્માવકનથી માળા જેવી પણ આકૃતિ દેખાય છે. પાસેનો એક તારે વધારતાં દાતરડા જેવી વક્રાકૃતિ થાય છે અને પાસેનો એક બીજો તારે વધારતાં પ્રાકાર–કિલ્લા જેવું સ્વરૂપ દેખાય છે. ૧૧-૧૨ પૂર્વાફાલ્ગની ૧૫૩ પળ પછી અને ઉતરાફાલ્ગની ૧૪૮ પળ જતાં ઉત્તરમાં ઉગે છે, તે બન્નેની આકૃતિ પયંક (એકેકની અર્ધ પત્યેક) જેવી અને તારા બળે છે. ૧૩ હસ્ત ૧૪૭ પળ જતાં ઉતરમાં ઉગે છે, તેની આકૃતિ હાથના પંજા જેવી અને તારા પાંચ છે. ૧૪ ચિત્રા ૧૪૬ પળ જતાં દક્ષિણમાં ઉગે છે, તેની આકૃતિ અણુવિધેલા મેતી અથવા મુખ જેવી છે. અને તારે એક છે. ૧૫ સ્વાતિ ૧૪૭ પળ જતાં ઉતરચારમાં ઉગે છે, તેની આકૃતિ પરવાળા જેવી અને તારે એક છે. ૧૬ વિશાખા ૧૪૮ પળ જતાં દક્ષિણમાં ઉગે છે, તેની આકૃતિ ઘેડાના ડા મણ જેવી અને તારા ચાર છે. વળી પાસેને એક તારે લેતાં તેની આકૃતિ તેરણ જેવી થાય છે. ૧૭ અનુરાધા વિશાખાના ઉદય પછી ૧૫૩ પળ જતાં દક્ષિણમાં ઉગે છે, તેની આકૃતિ મિતીની માળા કે સાંબેલા જેવી છે, અને તારા ચાર (ત્રણ) છે. ૧૮ જયેષ્ઠા ૧૫ર પળ જતાં દક્ષિણમાં ઉગે છે, તેને આકાર હાથીના દાંત અને તારા ત્રણ છે. ૧૯ મૂળી ૧૫૩ પળ જતાં દક્ષિણમાં ઉદય પામે છે તેની આકૃતિ વીંછીના પુચ્છ જેવી અને તારા ૧૧ છે. ૨૦ પૂર્વાષાઢા ૧૫૧ પળ જતાં દક્ષિણમાં ઉગે છે, તેની આકૃતિ હાથીના પગલા જેવી અને તારા ચાર છે. ૨૧ ઉત્તરાષાઢા ૧૪૮ પળ જતાં દક્ષિણમાં ઉગે છેતેની આકૃતિ સિંહ નિષિદન (બેઠક) જેવી અને તારા ચાર છે. ૨૨ અબીચ પળ ૯ + + + જતાં ઉત્તરમાં ઉદય પામે છે, તેની આકૃતિ શીંગોડા જેવી અને તારા ત્રણ છે ૨૩ શ્રવણ ઉત્તરાષાઢાના ઉદય પછી પળ ૧૩૪ જતાં ઉત્તરમાં ઉદય પામે છે, તેની આકૃતિ કાવડ કે ત્રાજવા જેવી અને તારા ત્રણ છે. ૨૪ ધનિષ્ઠા ૧૨૦ પળ જતાં ઉત્તરમાં ઉદય પામે છે, તેની આકૃતિ સૂપડા જેવી અને તારા ચાર છે. ધનિષ્ઠામાં પાસે તારે લેતાં પક્ષીના પાંજરા જેવી આકૃતિ થાય છે. ૨૫ શતભીષા પળ ૧૧૫ જતાં મધ્યચારમાં ઉગે છે, તેની આકૃતિ પાથરેલ ફૂલ જેવી અને તારા સે છે. ૨૬-૨૭ પૂર્વાભાદ્રપદ ૧૦૮ પળે અને ઉત્તરાભાદ્રપદ ૧૦૨ પળે ઉત્તરમાં ઉદય પામે છે, તે બને ભેગાની આકૃતિ ચોખંડી વાવ જેવી અને તારા બન્મે છે. ૨૮ રેવતી નક્ષત્ર ઉત્તરાભાદ્રપદના ઉદય પછી ૯૬ પળે મધ્યમાં ઉગે છે, તેની આકૃતિ નાવ અથવા મુરજ કે ઢાળેલા પલંગ જેવી અને તારા બત્રીશ છે. અહીં અભીચ સિવાયના સત્યાવીશ નક્ષત્રમાં અશ્વિનીથી ચિત્રા સુધીના નક્ષત્રોનો જે * અબીચને ઉદય, ૨૪૮ પળે એ થાય છે, તે પૂર્વાષાઢાથી સમજાય છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ MIERENARANARERarasatamasaranasanananananananasara ARABANNTHEISTI જલપોએ ઉંદય થાય છે, ઉત્કમથી તેજ જલપેળોએ સ્વાતિથી રેવતી પર્યત નક્ષત્રનો ઉદય થાય છે તથા જે જે દિશામાં ઉદયસ્થાન દર્શાવેલ છે તે દિશામાં તેને ચાર હોય છે. પરંતુ ચંદ્રચારની અપેક્ષાએ તેની દિશા જુદી જુદી હોય છે, માત્ર પિત પિતાને ચાર ઉપરોક્ત રીતે હેય ઈત્યાદિ વ્યવહાર પ્રકાશ વિગેરેમાં કહ્યું છે. આ નક્ષત્રે નિરંતર ઉદય પામી અસ્ત પામે છે, અને તેમાં એક-બીજાનું ઉદયાંતર ઉપર પ્રમાણે છે, પણ તેમાં દરેક ગ્રહ પિતાની ધીમી કે ઉતાવળી ચાલને લીધે અલપાધિક મુદત કાઢે છે. આ રીતે ચંદ્રના ભાગમાં આવેલું નક્ષત્ર દિન નક્ષત્ર કહેવાય છે. તેના સંબંધમાં કહ્યું છે કે “युज्यन्ते पडू द्वादश, नव चेति निशाकरेण धिष्ण्यानि । प्रागू-मध्य-पश्चिमाधैः, पोष्णैषाऽऽखण्डलादीनि" ॥१॥ અથ– પિષ એટલે રેવતીથી માંડીને છ નક્ષત્ર પૂર્વગી—ચંદ્રની આગળ ચાલનારા છે, આથી પ્રારંભીને બાર નક્ષેત્રે ચંદ્રની સાથે રહેનારા હોવાથી મધ્ય ભાગી છે અને આમંડલ એટલે યેષ્ઠા વિગેરે નવ નક્ષત્રે ચંદ્રની પાછળ ચાલનારા હોવાથી પશ્ચિમાઈગી છે.” ! ૧ આ યોગ ઉપરથી પરસ્પર સંબંધ જોવાય છે એટલે પૂર્વ ચોગીમાં વિવાહ, સેવા કે મિત્રાઈ કરવામાં આવે તે મુખ્ય-શેઠ વર વિગેરે પ્રત્યે ગૌણ–નેકર સ્ત્રી વિગેરેને બહુ પ્રેમ થાય છે, પશ્ચિમાધગી નક્ષત્રમાં વિવાહ, સેવા વિગેરે કાર્ય કરવામાં આવે તે ગૌણ પ્રત્યે મુખ્ય અધિક ચાહનાવાળે રહે છે, અને મધ્યમયેગી નક્ષત્રમાં વિવાહ વિગેરે કરવાથી પરસ્પર ગાઢ પ્રીતિ રહે છે. ભરણી, આદ્ર, અલેષા, સ્વાતિ, જેષ્ઠા અને શત ભિષા નક્ષત્ર પંદર મુહૂતયા છે. રોહિણી, વિશાખા, પુનર્વસુ, અને ત્રણ ઉત્તરા નક્ષત્રો પિસ્તાળીશ મુહૂર્તયા છે. તથા આ અભીચ સિવાયના બાકીના પંદર નક્ષત્રો ત્રીશ મુહૂર્તયા છે અહીં નક્ષત્રના જેટલા મુહૂર્તો કહ્યાં છે તેટલાં મુહૂર્ત સુધી ચંદ્ર તેની સાથે રહે છે, અને સૂર્યને નક્ષત્રમાં પણ આ ગણનાને અનુસરત છે, એમ પ્રાચીન તિષશાસ્ત્રની માન્યતા હતી, પરંતુ હાલમાં તે લગભગ ૩૦ મુહુર્તની ૬૦ ઘડી સુધી દરેક નક્ષત્ર સાથે ચંદ્ર રહે છે એવી માન્યતા છે એમ શ્રીમદ્ આવશ્યક સૂત્રની બૃહદ્રવૃત્તિના ટીપ્પણુકમાં ક અભીચ ૯૩૭ મુહૂર્તવાળું નક્ષત્ર છે, પણ તેને પાસેના નક્ષત્રમાં સમાવેશ થાય છે, જે આગળ કહેવાશે. SADA EN EL SEVENLYESERVEIBLES DISNESELIENESESEXYZOENENESE YENESES ૨૨ Page #99 -------------------------------------------------------------------------- ________________ Basama anaharasalanan sarananananananananananananananananananana કહ્યું છે. તે પણ આ મુહૂર્તીચા નક્ષત્રની સંજ્ઞાનો ઉપયોગ અત્યારે નવા ચંદ્ર દર્શનમાં સૂર્ય સંક્રાન્તિમાં તથા કાળધર્મ પામેલા સાધુની પછવાડે નવા દર્ભના પુતળા કરવામાં થાય છે. રત્નમાલામાં કહ્યું છે કે – શુદિ બીજને દિવસે ચંદ્ર જે, ત્યારે જે પિસ્તાળીશ મુહૂર્તીયું નક્ષત્ર હોય તે ધાન્ય સસ્તું થાય છે, ત્રીશ મુહૂતયું નક્ષત્ર હોય તે અનાજના ભાવ સરખા રહે છે, અને પંદર મુહુર્તીચું નક્ષત્ર હોય તે અનાજ મેંઘું થાય છે. આ પ્રમાણે દરેક માસના ભાવ નીકળી શકે છે. સત્યાવીશ નક્ષત્રમાં કૃત્તિકા મૃગશીર્ષ પુષ્ય મઘા વિગેરે બાર નક્ષત્રોનાં નામ કાર્તિકાદિ બાર માસને અનુસરતા છે. ઘણું કરીને તેઓ પિતપોતાના માસની પુનમે દિન નક્ષત્ર તરીકે આવે છે, અને સૂર્યના ભેગવાળું ચાલુ નક્ષત્ર દરેક માસની અમાસે દિન નક્ષત્ર તરીકે આવે છે અને ત્યાર પછી હમેશાં એકેક દૈનિક નક્ષત્રનો ફેરફાર થાય છે. અઠયાવીશે નક્ષત્રોના અશ્વિનીકુમાર વિગેરે જુદા જુદા સ્વામીઓ છે, જેની પ્રતિષ્ઠામાં તે નક્ષત્રો શુભ મનાયેલા છે. આ પ્રમાણે તિથિ કરણ વિગેરે પણ પોતપોતાના સ્વામીની. પ્રતિષ્ઠામાં અતિ આવશ્યક્તાવાળા મનાયેલ છે. તે વિષે સવિસ્તર બીના બીજા ગ્રન્થથી જાણી લેવી; કેમકે જિનેશ્વરદેવ સમુચ્ચયપણે દરેક નક્ષત્રના સ્વામી છે, જેથી નક્ષત્ર વિગેરેના અધિપતિઓ સંબંધે અહીં કાંઈ ઉલ્લેખ કર્યો નથી. પ્રસંગોપાત નક્ષત્રની સંજ્ઞાઓ અને ફળ કહીએ છીએ; જેમાંનું કેટલુંક તે આ ગ્રન્થમાં જ આગળ કહેવાશે, પરંતુ સરળતા માટે અહીં જ વર્ણવીએ છીએ. પુનર્વસુ, સ્વાતિ, શ્રવણ, ઘનિષ્ઠા અને શતભીષા નક્ષત્રો ચર તથા ચલ કહેવાય છે, અશ્વિની, પુષ્ય, હસ્ત અને અભિજિત્ નક્ષત્રો લઘુ તથા ક્ષિપ્ર છે, મૃગશિર, ચિત્રા, અનુરાધા અને રેવતી નક્ષત્રો મૃદુ તથા મૈત્ર છે, ત્રણ ઉત્તરા અને રેહિણું ધ્રુવ તથા સ્થિર છે. આદ્ર, અલેષા, જયેષ્ઠા અને મૂળ દારૂં તથા તીક્ષણ છે, ત્રણ પૂર્વા ભરણ અને મઘા, ફુર તથા ઉઝ છે. કૃત્તિકા અને વિશાખા મિશ્ર તથા સાધારણ છે. આ નક્ષત્રોનાં જેવાં નામ છે તેવું કાર્ય તે નક્ષત્રોમાં કરવાથી કાર્યસિદ્ધિ થાય છે; પણ એટલું વિશેષ છે કે તીણ અને ઉગ્ર નક્ષત્રનાં કાર્યો મિશ્રમાં પણ કરાય છે, તેમજ ઉગ્રનાં કાર્ય દારૂંણમાં પણ કરાય છે, પરંતુ તીર્ણ, ઉગ્ર કે મિશ્રનાં કાર્ય મૃદુ, ધ્રુવ, ક્ષિપ્ર કે ચર નક્ષત્રમાં કરાતાં નથી. વળી કૃત્તિક, ત્રણ પૂવ, આદ્રો, વિશાખા, ભરણી, અષા. અને શતતારા શાંતકાર્યમાં પ્રાયઃ ત્યાજ્ય છે, સામાન્ય રીતે તે તે નક્ષત્રોમાં આ પ્રમાણે કાર્યની વહેંચણી કરેલ છે– “કુર્યાત વાળ પુમિરેચ, “પુઃ શાન્નિશનિ ! व्याधि प्रतिकारमुशन्ति तीक्ष्णैः मित्रैश्च मिश्रं विधिमामनन्ति" ॥१॥ ૬૩ Page #100 -------------------------------------------------------------------------- ________________ અર્થ “લઘુ અને ચરમાં પ્રયાણ, કરીયાણું, વાહન વિગેરે કરવું; મૃદુ અને ધ્રુવમાં શાંતિ, ઘર, અભિષેક, ગીત, મંગલ, વિગેરે કરવું ઉષ્યમાં યુદ્ધ, ઠગાઈ ઘાત, વિષ, ઉદન, અગ્નિ વિગેરે કરવું તીકણમાં વ્યાધિને ઉપાય, મંત્ર, તંત્ર, ભેદ વિગેરે કરવું અને મિત્રમાં સંબંધ, ધાતુ, અગ્નિકર્મ વિગેરે કરવું.” ૧ છે આજ ગ્રન્થમાં આગળ કહેલ છે. કે તીણ નક્ષત્રમાં ચિકિત્સા અને મૃદુમાં ગ્રહણધારણ કરવું તથા વળી બીજે કહ્યું છે કે ત્રણ લેવું ને દેવું તે ક્ષિપ્રા નક્ષત્રમાં શુભ છે. "लहू चरे सुहारंभो, उग्ग खित्ते तवं चरे । યુવે પુરસદ, મરે પિ િરે ! અથ– “લઘુ અને ચર નક્ષત્રમાં શુભ કાર્યને પ્રારંભ કરવો, ઉગ્રમાં તપ, ધ્રુવમાં નગર પ્રવેશાદિ. અને મિશ્રમાં સંધિનાં કાર્યો કરવાં.” વળી કહ્યું છે કે "कुल्यमान्यश्विनी पुष्यो, मघा मूलोत्तरात्रयम् । द्विदैवतं मृगश्चित्रा, कृत्तिका वासवानि च ॥१॥ उपकुल्यानि भरणी, बामं पूर्वोत्रयं करः ।। ऐन्द्रमादित्यमश्लेषा, वायव्यं पौष्णवैष्णवे ॥२॥ कुल्योपकुल्यभान्या -ऽभिजिन्मैत्राणि वारुणम् । યુથારિ વન્તિ, સ્થાને સ્થાનાન્તરે ” રાજી સ્વિ.] અર્થ “અશ્વિની, પુષ્ય, મઘા, મૂલ ત્રણ ઉત્તરા, વિશાખા, મૃગશિર, ચિત્રા, કૃત્તિકા અને ધનિષ્ઠા એ બાર નક્ષત્ર કુલ્ય છે. ૧ જ ભરણી, રોહિણ, ત્રણ પૂર્વ, હસ્ત, ચેષ્ઠા, પુનર્વસુ, અશ્લેષા, સ્વાતિ, રેવતી અને શ્રવણ, આ બાર નક્ષત્રે ઉપકુલ્ય છે. ૨ તથા આદ્ર, અભિજિતું , અનુરાધા અને શતતારા, કુપકુલ્ય છે. તેમાં મુલ્ય નક્ષ સ્થાનમાં ફલવાળા છે, ઉપમુલ્ય નક્ષત્રો સ્થાનાંતરમાં ફલવાળા છે, અને કુપકુલ્ય નક્ષત્ર અને રીતે સાધારણ ફલવાળા છે. એટલે-કુલ્યમાં જન્મેલ દાતાર થાય છે, ઉપકુલ્યમાં જન્મેલ પ્રવાસી, સેવક કે નોકર બને છે અને કુપકુમાં જન્મેલ દાતાર પણ થાય છે અને નેકર પણ થાય છે. એ ૩ ” કુલ્ય નક્ષત્રમાં યુદ્ધ થાય તે સ્થાયી રાજા જય પામે છે, ઉપકુલ્યમાં પ્રગટેલ યુદ્ધમાં ચડી આવેલે રાજા જીતે છે અને કુલ્યાકુ સંધિ થાય છે; એમ ઉદયપ્રભસૂરિ કહે છે. વળી ત્રણ પૂર્વા, ભરણી, કૃતિકા, અશ્લેષા, મઘા, વિશાખા અને મુલ; એ નવ નક્ષત્ર અધોમુખવાળા છે. ત્રણ ઉતરા, રોહિણી, આદ્ર, પુષ્ય, શ્રવણ (ત્રય), ઘનિષ્ઠા, અને શતભિષા; Page #101 -------------------------------------------------------------------------- ________________ એ નવ નક્ષત્ર ઉમુખ છે. તથા બાકીના નવ નક્ષત્ર તિર્થન્ મુખવાળા છે. આ અમુખવાળા નક્ષત્રમાં વાવ, ભયરૂં નિધાન ખાઈ આદિનું ખોદવું, ખાતકર્મ કરવું, જુગટું રમવું, ગુફામાં પેસવું. લખવું, ધાતુકર્મ અને રાજાની સાથે લડાઈ કરવી, વિગેરે જેમાં નીચે મુખ રાખીને કરી શકાય તેવાં સર્વ કાર્ય કરવાથી સિદ્ધ થાય છે. અને ઉર્ધ્વ (ઉંચા) મુખવાળા નક્ષત્રોમાં કિલ્લો, તોરણ, વૃક્ષ, ઉદ્યાન, અભિષેક, ધ્વજ અને જગ વિગેરે ઉચે મુખ રાખીને કરવાનાં કાર્યો સિદ્ધ થાય છે. તથા તિર્યમુખવાળા નક્ષત્રમાં ખેતી, વ્યાપાર, સંધિ, યાન, વાહન, પલાણ અને યાત્રા વિગેરે સામી દૃષ્ટિ રાખીને કરતાં કાર્યો સિદ્ધ થાય છે. વળી અશ્વિનીથી રેવતી સુધીનાં અઠયાવીશ-નક્ષત્રો અનુક્રમે વારા ફરતી કાણુ, ચીમડાં, દેખતાં અને આંધળાં છે. આ ઉપરથી ઘેરાયેલી વસ્તુનું સ્વરૂપ સમજી શકાય છે. અશ્વિન આદિ નક્ષત્રોનું ત્રિનાડી ચક્રમાં અનુક્રમે આદિ, મધ્ય, અંત, અંત, મધ્ય અને આદિ સ્થાન છે નક્ષત્રના આ સ્થાન ઉપરથી સંબંધ અને મૃત્યુ તપાસાય છે. અશ્વિની આદિ નક્ષત્રોની નિ અનુક્રમે-ઘોડો, હાથી, બકરે, સાપ, સાપ, કુતરે, બીલાડેલ બકરે, બીલાડે, ઉંદર, ઉંદર, બળદ, પાડે, વાઘ, પાડો, વાઘ, હરણ, હરણ, કુતરે, વાનર, નોળીઓ, નોળીઓ, વાનર, સિંહ, ઘોડે, સિંહ, બળદ, અને હાથી છે. તેમાંના ઘોડે અને પાડે, હાથી અને સિંહ બકરે અને વાનર, સાપ અને નળીઓ, કુતરે અને હરણ, બીલાડે અને ઉંદર તથા ગાય (બાળદ) અને વાઘ એ પશુઓ પરસ્પર વૈરિ હોવાથી તેમનાં નક્ષત્ર પણ પરસ્પર વૈરનક્ષત્ર કહેવાય છે, જે વિવાહ દક્ષા વિગેરેના સંબંધમાં જોવાય છે અને વૈરનક્ષત્રવાળાને સંબંધ વય છે. અશ્વિની વિગેરે નક્ષત્રને અનુક્રમે-દેવ, મનુષ્ય, રાક્ષસ, મનુષ્ય, દેવ, મનુષ્ય, દેવ, દેવ, રાક્ષસ, રાક્ષસ, મનુષ્ય, મનુષ્ય, દેવ, રાક્ષસ, દેવ, રાક્ષસ, દેવ, રાક્ષસ, રાક્ષસ, મનુષ્ય, મનુષ્ય, વિદ્યાધર, દેવ રાક્ષસ, રાક્ષસ, મનુષ્ય, મનુષ્ય અને દેવ ગણ કહેવાય છે. આ ગણની તપાસણી પણ વિવાહાદિ સંબંધમાં જરૂરી છે. તેમાં પોતાના ગણમાં સારે, બીજામાં મધ્યમ, અને રાક્ષસ ગણમાં કરેલ સબંધનેષ્ટ છે. અશ્વિની આદિ દરેક નક્ષત્રના નીચે મુજબ ચાર ચાર અક્ષરે છે, જે પૈકી (માં) નક્ષત્રના એકેક પાયા (ચતુર્થાશ) ને એકેક અક્ષર છે – Page #102 -------------------------------------------------------------------------- ________________ anaamMs IMENTS Masasasasarana ૧ અશ્વિની––૨––લા. ૨ ભરણી-લિલુ-લેલો. ૩ કૃતિકા-----ઉ-એ. ૪ રહિણી–એ–વ-વિ–વું. ૫ મૃગશર----ક–કિ. ૬ આદ્ર–કુ-ઘ-૩-છ ૭ પુનર્વસુ-કે-કો-હ-હિ. ૮ પુષ્ય-હુ-હ-હો-ડા. ૯ અલેષા-ડિ-ડુ-ડે-ડે. ૧૦ મઘા-મ–મિ–મુ-એ. ૧૧ પૂ૦ ફા–મો-ટ-ટિ-ટુ. ૧૨ ઉ૦ ફાઇ-----પિ. ૧૩ હસ્ત-પુ–––6. ૧૪ ચિત્રા-પ-પ-ર-રિ. anasasasasara AMMATTI ૧૫ સ્વાતિ--૨–ર–ર–ત. ૧૬ વિશાખા-તિ-તુ-તે-તે. ૧૭ અનુવ-ન-નિ–નુ-ને. ૧૮ ચેષ્ટા-નો-ચ-વી-યુ. ૧૯ મૂળ-ચે– ભ-ભિ. ૨૦ પૂ૦ ષા –ભ-ધફ-હ. ૨૧ ઉ. પાવ-ભે–ભે--જ-છ. ૨૨ અભિજિ-જુ–જે-જે–ખ. ૨૩ શ્રવણ-ખિ-ખુણે-ખો. ૨૪ ધાનષ્ઠા-ગ-ગ-ગુ–ગે. ૨૫ શતતારા –સ-સી–સુ. ૨૬ પૂ. ભાઇ––સો-દ-દિ. ર૭ ઉ૦ ભાઇ-દુ-શ-ઝ–થ. ૨૮ રેવતી-દે-દ-ચ-ચિ. આ અક્ષરે એકાશી પદવાળા સવતે ભદ્ર ચક્રમાં તથા નામ પાડવામાં જરૂરી છે. જે કે ડ, ઝણ વિગેરે અક્ષરે ઉપરથી નામ પડાતું નથી, પણ તે સર્વતોભદ્ર ચક્રના પાદવેધમાં જરૂરના હોવાથી નક્ષત્રના પાયામાં તેમને પણ સંગ્રહ કરેલ છે. હરકે બાળકને નક્ષત્રના જે પાયામાં જન્મ થાય તે પાયાને અક્ષર પ્રથમ રાખીને તેનું નામ પાડવામાં આવે છે. હસ્વ ઉપરથી હસ્વ અને દીર્ઘ બને પડે છે, વળી અનુસ્વર અને વિસર્ગ કાંઈ વિકાર કરનારા મનાતા નથી. તથા ડ અને મ, તથા બ અને વ અક્ષરો નામની આદિમાં એક સરખા મનાયા છે. તેમજ મુળ અક્ષર કાયમ રાખી સંયુકતાક્ષરવાળું નામ પણ પાડી શકાય છે, અને સ્વર સયુંકતાક્ષર પછી મૂકાય છે. વળી અહીં જે સ્વર વિના એક્લા અક્ષરે કહેલા છે તે પાયામાં તે અક્ષરના બારે સ્વરે ગ્રહણ કરાય છે. જેમકે કઈ બાળકને પૂર્વાષાઢાના બીજા પાદમાં જન્મ થયેલ હોય તે ધ અક્ષર ઉપરથી ધારસી તથા ધુ શબ્દ ઉપરથી ધ્રુવ વિગેરે નામો પડે છે. આવી રીતે જન્મનક્ષત્ર ઉપરથી નામ પડાય છે. વળી કેટલાકના જન્મનક્ષત્રના નામે હોવા છતાં ઉલ્લાપન માટે બીજા નામ પણ પડે છે, આ નામ પણ તિવિદેને પ્રમાણ છે. તે ઉલ્લાપન નામ ઉપરથી આવતા નક્ષત્રની નામનક્ષત્ર એવી સંજ્ઞા છે. વિવાહ સંબંધ તથા શુભાશુભ કાર્યમાં જન્મનક્ષત્ર અને નામનક્ષત્રની આ પ્રમાણે વહેંચણી કરેલ છે – Page #103 -------------------------------------------------------------------------- ________________ DaranaraNANAMMANAM SASEMARAMMAMMAMMASMASINIMASARANAMS વિવાહ દીક્ષા પ્રતિષ્ઠા વિગેરેમાં સાધ્ય–સાધકનો યોનિ વિગેરેથી સંબંધ જોવાય છે; તેમાં જન્મનક્ષત્ર ગ્રહણ કરવું, અને જન્મનક્ષત્ર ન મળે તે નામનક્ષત્ર લેવું. પણ યાદ રાખવું કે—હરકેઈ એકનું જન્મનક્ષત્ર ન મળતું હોય તે પછી બન્નેને નામનક્ષત્રથી સંબધ તપા . સામાન્ય રીતે તો એમ છે કે નિ, ગણ, રાશિ, તારા અને નાડી વેધ જન્મનક્ષત્રથી તથા વર્ગ મૈત્રી અને લેણદેવી નામનક્ષત્રથી જેવાં વળી કાર્યને આશ્રીને કહ્યું છે કે "ग्रामे नृपतिसेवायां, संग्रामव्यवहारयोः । चतुषु नामभं, योज्य शेषं जन्मनि योजयेत" ॥१॥ અર્થ “ગામ, રાજસેવા, યુદ્ધ અને વ્યવહારમાં નામનક્ષત્ર અને શેષ કાર્યોમાં જન્મનક્ષત્ર ગ્રહણ કરવું” mલા વળી મુહુર્તમાતમાં કહ્યું છે કે – "देशे ग्राम गृहज्वरव्यवहृतियूतेषु दाने मनौ, सेवाकाङ्किणीवर्गसंगरपुनभूमेलकेनामभम् । जन्मलं परतो वधूपुरुषयोर्जन्मःमेकस्य चेद, ज्ञातं शुद्धमितो विलोक्य च तयो मर्क्षयोर्मेलकः” ॥१॥ અથ–દેશ, ગામ અને ઘરના પ્રવેશમાં, રગમાં વ્યવહારમાં (વેપારમાં), જુગાર રમવામાં, દાન દેવામાં, યંત્રની પ્રાપ્તિમાં, સેલમાં, કાંકણું પામવામાં, અષ્ટવર્ગ મેળવવામાં યુદ્ધમાં, પુનર્ભમાં અને મળમાં નામનક્ષત્ર તથા નામરાશિને ચંદ્ર જેવો અને બીજા કાર્યમાં જન્મનક્ષત્ર તથા જન્મરાશિને ચંદ્ર ગ્રહણ કર. પણ જે વધુ પુરૂષના મેળાપમાં માત્ર એકનું જન્મનક્ષત્ર મળે તે વિશેષ શુદ્ધિ તપાસી બનેને નામ નક્ષત્રથી મેળાપ કરે. In 1 1 તિનિબંધકારને પણ આ વાત સમ્મત છે. તથા શાડધર કહે છે કે "विवाहघटनं चैव, लग्नजं ग्रहज बलम् । नामभात् चिन्तयेत्सर्व, जन्म न ज्ञायते यदा" ॥१॥ અર્થ—- જન્મનક્ષત્ર ન મળી શકે તે વિવાહકાર્ય, લગ્નનું બળ અને ગ્રહનું બળ, નામ નક્ષત્રથી તપાસવાં. ૧ દરેક મનુષ્યના જન્મનક્ષત્ર વિગેરે છ પ્રકારના નક્ષત્ર છે. જેમાં પહેલું જન્મનક્ષત્ર, દસમું કર્મ, સોળમું સંઘાત, અઢારમું સમુદય, ત્રેવીસમું વિનાશ અને પચશમું માનસ નક્ષત્ર કહેવાય છે. તેમાં જન્મનક્ષત્ર સર્વ શુભકાર્યમાં વિર્ય છે ૬૭ Page #104 -------------------------------------------------------------------------- ________________ Mana આ ઉપરાંત ખીજા ત્રણુ નક્ષત્રા લેતાં રાજાને નવ નક્ષત્ર હાય છે. જે દિવસે રાજાને રાજ્યાભિષેક થયેા હાય તે સાતમા પ્રકારનું અભિષેક નક્ષત્ર કહેવાય છે, અને આઠમે પ્રકાર જાતિ નક્ષત્રના કાષ્ટક અનુસારે પુષ્ય તથા ઉત્તરા રાજાના જાતિ નક્ષત્ર છે, અને નવમા પ્રકારનું દેશનાત્ર હોય છે. આદ્રાઁથી માંડીને ત્રણ ત્રણુ નક્ષત્ર પૂર્વાટ્ઠિ આઠ દિશાના અને કૃત્તિકા રાહિણી તથા મૃગશર મધ્યભાગના દેશનત્રેા છે, તે લાવવાની આ રીતિ છે “નિશાદ ફૈરાન્ચે, પદ્મ નામો દ્વેષુ ચ । प्राच्यादिस्थेषु भानीह, न्यस्याग्निभयादितः" ॥१॥ અ—એક કર્ણિકા અને આઠ પાંખડીવાળું કમળ કરવુ. અને તેની નાભિમાં તથા પૂર્વાદ્ધિ દિશામાં રહેલી પાંખડીએમાં અનુક્રમે કૃતિકાથી આરંભીને ત્રણ ત્રણ ના મૂકવા તથા સ્કુલ રીતે આ નક્ષત્ર અનુક્રમે પાંચાળ, મગધ, કલિંગ, અવન્તિ, મન, સિંધુ, સૌવીર હારહર, મદ્ર, અને કેણિંદ, દેશના મનાય છે. આ રીતે પૃથ્વીના નવ ભાગ કરી દરેક દેશે પણુ લેવાય છે. Cine • *# ;{ 8 8 - ૧૯ ૪ રે સુ ઉ. હ. ચિ. ન્યુ મૂ મ. મ. પો .. સ્વા,વિ. અ. આ નવ પ્રકારના નક્ષત્રા કુરગ્રહની પીડા વિગેરે નવ પ્રકારે કૃષિત થાય છે ત્યારે તે પેાતાના માલીકનું અનિષ્ટ કરે છે, નવ પ્રકારના દોષ આ પ્રમાણે છે- “ત્યાદિમિરાળાંન્ત, મૌમવમિતિમૂ | उल्का ग्रहण दग्धं च, नवधाऽपि न भं शुभम्” ॥ १॥ અં—કેતુ રવિ અને શનિ ગ્રહે આક્રમે, મોંગલ વક્રીગ્રહ અને બીજા નક્ષત્રે હણેલું તથા ઉલ્કાનક્ષત્ર, ગ્રહણનક્ષત્ર અને દગ્ધનક્ષત્ર; એ નવ પ્રકારે દાષિત થયેલ નક્ષત્ર શુભ નથી.” ॥ ૧ ॥ રવિગ્રહુ ચૈત્ર માસમાં મેષરાશિ ભાગવે છે, અને ત્યારેજ અશ્વિની નક્ષત્રમાં પ્રવેશ કરે છે. ત્યાર પછી તેર કે ચાદ ચૌદ દિવસના ભાગવડે કરીને એક વર્ષીમાં દરેક નક્ષત્રને ભાગવે છે, સૂર્યાં જે નક્ષત્રમાં હાય તે વિનક્ષત્ર કહેવાય છે, આ રવિનક્ષત્રની રવિચેગ ઉપગ્રહ આડલ વિગેરેમાં જરૂર પડે છે. આ રીતે દરેક ગ્રહેા પેાતાના રાશિભેાગના ચાર નવમાંશ ૪/૯ ભાગમાં HALENKARENESEENESESENELEREDE BIRD ESSENNESBURGERSENY Page #105 -------------------------------------------------------------------------- ________________ Dasar SATASENASARASANNADARASAMMABANASANANANANDANNAMMANASEMASTI એકેક નક્ષત્રને ભોગ લે છે, અને તે દરેકના ભાગ્ય નક્ષત્રની જુદા જુદા સ્થાને આવશ્યકતા જેવાયેલ છે. આ સિવાય નક્ષત્રની જાતિ, ગ્રહભૂતિનું માન, પરિઘ આદિના સ્થાન સંજ્ઞાનક્ષત્ર વિગેરે ૧ અધિકાર અન્ય ગ્રન્થમાં વિસ્તારથી વર્ણવ્યા છે, વિશેષ જાણવા ઈચછનારે તે ત્યાંથી જોઈ લે. અહીં તે માત્ર મુહૂત વિભાગમાં જરૂરી નક્ષત્ર ગેચર પરિપૂર્ણ થયું. મૂળ ગ્રન્થમાં દોઢ કલાકથી નક્ષત્રના તારાની સંખ્યા આપી છે, અને અર્ધા ક્ષેકથી કહે છે કે—નક્ષત્રના જેટલા તારાઓ હોય છે તે તે આંકવાળી : તિથિ તે નક્ષત્રના દેશમાં દગ્ધ થાય છે. અશ્વિની નક્ષત્રમાં ત્રીજ, ભરણી નક્ષત્રના ગણ તારાઓ હેવાથી તેમાં પણ ત્રીજ, એમ દરેક નક્ષત્રની અશુભ તિથિઓ સમજવાની છે. જે નક્ષત્રના પંદરથી અધિક તારા છે તે તારાની સંખ્યાને ૧૫ ભાગી શેષ રહેલી આંકવાળી તિથિ તે નક્ષત્રમાં વર્ચે કરાય છે. આ રીતે શતભિષા નક્ષત્રમાં દશમ અને રેવતી નક્ષત્રમાં બીજ તિથિ અશુભ છે. જે શુભકાર્યમાં વર્યું છે. ઉદયપ્રભસૂરિ તે કહે છે કે–પુનર્વસુ નક્ષત્રના ત્રણ તારા છે, એટલે તેમની માન્યતાઓ ત્રીજને દિને પુનર્વસુ નક્ષત્ર હોય તે ત્રીજ નક્ષત્ર દગ્ધ થાય છે, પણ ચોથ થતી નથી. બીજા ગ્રન્થમાં કેટલાક તારાની વિશેષ સંખ્યા પણ મળે છે, અને તે એકેક તારાની વૃદ્ધિમાં નક્ષત્રની આકૃતિમાં પણ ફેરફાર થાય છે. પણ તે નક્ષત્રની ઓળખાણ માટે વિશેષ તારાઓ ગણાવ્યા હોવાથી તે તારાઓને વર્ષે તિથિ લેવામાં ગણવા નહિં. - લયલ તારાની સમાન સંખ્યાવાળી તિથિને નક્ષત્રદગ્ધ તિથિ ઓળખાવી વિશેષ "तारासमैरहोभिर्मासैरब्देश्च धिष्ण्यफलपाक" । અર્થ_“તારાને તુલ્ય દિવસ માસ અને વર્ષો વડે નક્ષત્રનું ફળ પરિપકવ થાય છે.” આ સિવાય બીજી પણ નક્ષત્રની શુદ્ધિ આ પ્રમાણે જેવી. શુભ કાર્યમાં તીણ ઉગ્ર અને મિત્ર નક્ષત્ર વજેવાં. કહ્યું છે કે – "प्रायः शान्ते कार्य न योजयेत कृत्तिका स्त्रिपूर्वाश्च । वारुणरौद्रे च तथा द्विदैवतं याम्यमश्लेषाम् ॥ બર્થ-“પ્રાય કરીને શાંત કાર્યમાં કૃત્તિકા, પૂર્વાફલ્યુની, પૂર્વાષાઢા, પૂર્વાભાદ્રપદ, શતભિષા આ, ૧ મુહૂર્તનાં નામ નક્ષત્ર સમાન હોવાથી મુહુર્તોને સંજ્ઞા, પરિઘ, વર્યાવર્ય ફળ, વિગેરે સવસ્વ અધિકાર નક્ષત્રના જે સમજે. Page #106 -------------------------------------------------------------------------- ________________ છે નક્ષત્ર ચક્ર છે નંબર | નામ | ઉદય પળ દિશા | તારા | આકૃતિ | ચંદ્રગ મુહૂર્ત 7 દિવસ સ્વામી દેવતા | સંશા સ્વભાવ કુલ્યાદિ ૩ | અશ્વમુખ અ. કું. કુલ્ય ૧ | અશ્વિની ભરણી ઉત્તર ઉત્તર ૧૦ર ઉપ. કૃત્તિકા પૂર્વ યોગી ૧૦૮ સુરમ કુલ્ય ઉત્તર દક્ષિણ ૧૧૫ શકટ બ્રહ્મા ઉપ. 19 મૃગશિર ૧૨૦ ચંદ્ર કુય ૩ | હરણશીર ૧ / મણિ આદ્રો ૧૩૪ ક્ષિણ શિવ દારૂણ ૧૪૮ ઉત્તર તુલા અદિતિ ચર ઉપ. ૮ { પુખ્ય ૧૫૧ મધ્ય 3 Tબાણ લધુ ૯ | અલે. ૧૫૩ દક્ષિણ [ પતાકા દારૂણ ઉપ, ૧૦ | મધ્યા ૧૫૨ મધ્ય 1 કિલ્લે યોગી કુલ્ય ૧ | પૂ. ફા. ૧૫૩ ઉત્તાર ભગ ઉપ. અર્યમાં ૧ર | ઉ. ફા. ! ૧૪૮ { ઉત્તર ૧૩ | હસ્ત : ૧૪૭ | ઉત્તર ઉપ. Page #107 -------------------------------------------------------------------------- ________________ | ૧ | મોતી ૩૦ | ૧૫ ! વા ! કુત્ય ૧૪ | ચિત્રા સ્વાતિ ૧૪૭ ૧ | પરવાળે વાયુ ચર ઉપ. વિશાખા ડામણું ઈબ્રાગ્નિ મિશ્ર કુલ્ય અd ૧૫૩ મધ્યમ | માળા યેઠા || ૧૫૨ દાંત ઇંદ્ર દારૂણ ઉપ. મૂળ ૧૫૩ રાક્ષસ દારૂણ વિછીઆંકડે ૪ ! હસ્તિ પદ પૂ. પી. ૧૫૧ ઉ૫. ઉ. પા. ૧૪૮ ܝ ܝ ܐ ܚ ܪ ، ، ، ، ، : ܚ ܝ ܟ શયથા. વિશ્વ કુલ્ય ૬ ૨૨ અભી ब्रह्मा લધુ શ્રવણ ૧૩૪ કાવડ ઉછે. ધr નિષ્ઠા ૧૨૦ પશ્ચિમી ગી ચર કુલ્ય ૧૧૫ વરૂણ ચર મિશ્ર શત. ૨૬ ૧૫. ભા. ૨૭ઉ. ભા. ૧૦૮ ઉપ. ૨૮ | રેવતી યુપ, Page #108 -------------------------------------------------------------------------- ________________ છે નક્ષત્ર ચક્ર છે નંબર નામ | મુખ નેત્ર | નિ | વૈનિ અક્ષરો જાતિ લિંગ ) અશ્વિની { ઘેડે પડે ચે લા | વણિક | મેષ | મેષ પુરૂષ ભરણી ૪ હાથી. લિ લુ લે લે ૪ | | ચંડાલ પુરૂષ કૃત્તિકા ૪ બકરો વાનું અ ઈ ઉ ચ બ્રાહ્મણું પુરૂષ હિણી અધ | સાપ છે ? ખેડુત જ છે 2) છ સેવક S છે મૃગસર આદ્ર પુનર્વસુ . શું કુતરે હરણું તો બીલા ઉંદર . વણિક મુખ્ય જ બકરે વાનર રાજ | ૯ | અલે. 8 બીલા ) ઉંદર ચંડાલ મદ્યા ઉંદર 8 | બીલા ૫ ફા. 8 બ્રાહ્મણ . . . . . @ બળદ મો ટ ટ ટુ 2 ટે પ પિ | પુ ષ ણ ઠ વાઘ સિં. ક. રાજા ! a પાડે ! ઘોડા | કન્યા | વણિફ | Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૪ | ચિત્રા | તિ | | વાઘ ! બળદ મ. ! પિ પિ ૨ રિ | ક. તુ. | સેવક ! સ્ત્રી સ્વાતિ | ઘોડો ઉગ્ર તુલા ! તુ.. વિશાખા | અ બળદ ચંડાલ ખેડુત અનું. કતર સેવક થો ભભિ | ધન હરણ ઉગ્ર પુરૂષ પૂ.ષા. વાનર ! બકરે ! ધન બ્રાહ્મણ પુરૂષ ઉ.ષા. e e f g : * * છ છ છ છ છ = e e ! નાળચે સાપ મનું ધ. મ. રાજા પુરૂષ છે. ! અભીચ | તાળી) સાપ || વિદ્યાધર વણિક પુરૂષ શ્રવણ વાંદર ! બકરે મકર ચંડાલ | પુરૂષ ધli હાથી મ.કુ . પુરૂષ ૨૫ | શત. પાડો જુ જે જે ખા | મકર ખિ ખુ છે ગ ગિ ગુ ગે ગેસ સિ સુ ! કુંભ એ દ દિ ૬ શ » થ દે દો ચ ચિ | મીન પુરૂષ પૂ. ભા. | હાથી બ્રાહ્મણ પુરૂષ ૨ાજ પુરૂષ ઉ. મા. | G | સુ વાવ રેવતી | તિ | અંધ | ખેડુત ! પુષિ Page #110 -------------------------------------------------------------------------- ________________ નક્ષત્ર ચક નં. ! નામ. દેશ દિશા ઘાતક તિથિ ચંદ્રભાગ દિશા પૂર્ણિમા | શુભાશુભ ઈશાન જયા ઉતર આ સમ અધ મધ્ય મધ્ય કાતિ, શુભ નાશ નાશ સિદ્ધિ શુભ દાણું મેગાર અશ્વિની ભરણું કૃતિકા હિણ મૃગશર આદ્ર પુન. પુષ્ય અલે. મઘા ૫. ફા ઉ.ફા, - સમ દવ્ય, સમ અધ દવ્ય. શુભ જયા નદા પૂર્ણા જયા નંદા રિક્તા જયા નંદા રિકતા ભદ્રા ભદ્રા પૂણ ન દા મધ્ય દશિણ સમ મહા મધ્ય ઉતર ફાગણ મધ્ય શુભ શેક નાશ મૃત્યુ વિદ્યા લહમી શુભ અશુભ અશુભ સિદ્ધિ ક્ષય હાનિ હાનિ દક્ષિણ મધ્ય ઉતર મધ્ય અધિ. સમ સમ દવ્ય. સમ સમ અર્ધ પ્રિય, સમ ત્ર વૈશાખ અધS રિકતા રિકતા જયા નંદા રિકતા રિકતા સર્મ 0 અસાડ સમા 5 0 ચિત્રા, સ્વાતિ વિશાખા અનુ. ચેડા પશ્ચમ મૂળ પૂ.ષા. ઉ. ષા. વાયવ્ય ૨૨ અબીચ શ્રવણ ૨૪ ધનિષ્ઠા શત. ૨૬ પૂ. ભા. | | ઉ. ભા. ૨૮ || રેવતી | ઈશાન ઉતર ૨૩ જયા શ્રાવણ વૃદ્ધિ સુખ શુભ દ્વય સમ સમ સમ અધS ૨૫ ઉતર નંદા શુભ સમ ભાદર | મૃત્યુ લહમી કામ દ્વય સમ Page #111 -------------------------------------------------------------------------- ________________ TRA sasasasasas વિશાખા ભરણી અને અશ્લેષા નક્ષત્રે વજ્ર વા.” દરેક નક્ષત્રોની અમુક ઘડીએ પછી ચાર વિષઘટિકા આવે છે, જે શુભકાર્ય માં વજય છે; એમ મુંદ્ભૂત ચિંતામણિમાં કહેલ છે. પણ ખીજા ગ્રન્થામાં તે નક્ષત્રની આદિની અને અંત્યની ચર્ચાર ચાર ઘડી ત્યાજ્ય કહી છે, “વિષ્યસ્થાવાનો, પજ્ઞેશ્વતત્રો ઘટી: ૬ પ્ર′′ / यदि शुद्धे द्वे धिष्ण्ये, विवाह योग्ये तदा श्रेष्ठे " ॥ १ ॥ અવિવાહમાં દરેક નક્ષત્રની દ્ઘિની ચાર અને અંતની ચાર ઘડીએ ત્યાજ્ય છે, પણ પાસેપાસેના બન્ને નક્ષત્ર વિવાહયાગ્ય - શુભ હોય તે તેની સંધિંઘટિકા વર્જવાની જરૂર નથી” ॥૧॥ વિવાહવૃન્દાવનમાં નક્ષત્ર સધિદેષ સવા ઘડીના કહેલ છે. વળી વિક્રમ તે દરેક ગ્રહના સક્રમણુમાં નક્ષત્રને સંધિદેષ જણાવે છે તથા આગળ કહેવાશે તે ગડાંતયેાગ પણ શુભકામાં વજ્રય છે. શ્રીમન હરિભદ્રાચાય વજ્રય નક્ષત્રની નામાવળી આપતાં કહે છે કે "सणिमंगलाण पुरओ, धूमियमालिंगियं च तज्जुतं । आलिंगिअस्म पच्छा, जं रिक्खं तं भवे दडूढं ॥१॥ संझा गयं धूमियमालिंगिय दढ विद्ध सोवग्गहं । लत्ता पाएक्कगलहसिअं इअ दुटु रिक्खाई ॥२॥ અ શિશ્ન અને મંગળની સામેનું નક્ષત્ર મિત કહેવાય છે, શનિ કે મંગલની સાથે જોડાયેલુ` નક્ષત્ર આલિંગિત કહેવાય છે, તથા આર્લિંગિતની પછવાડે રહેલું–નિ મંગળે ભોગવેલુ નક્ષત્ર દુગ્ધ કહેવાય છે ॥ ૧ ॥ સંધ્યાકાળે ઉદય પામેલું નક્ષત્ર ૧, શનિ અને મગળે ભાગવવાનુ ભાગવતુ કે ભાગવેલ કુમિત અાલિગિત અને દુગ્ધ : નક્ષત્ર ૨-૩-૪, વેધ પ, ઉપગ્રહ ૬, લતા છ, પાત ૮ અને એકાલ ૯ ના દોષવાળુ નક્ષત્ર દુષ્ટ કહેવાય છે ॥ ૨ !! ” ઉપરોકત વેષ આદિ પાંચ દોષો નક્ષત્ર શુદ્ધિ જેવા વખતે મૂળ આગળ જણાવશે. વળી કહ્યું છે કે— ગ્રન્થકાર “સન્નાયે રવિનય, વિદુર સદ્ વિજયં રા राहुहयं हभिन्न, विवज्जए सत्त नक्खत्ते" ॥१॥ અથ—“ સંધ્યાનું સૂર્ય ભોગવાતું, વક્રીગ્રહવાળું-વિજ્રવર, સ્વતઃ - પૂરગ્રહવાળુ –સંગ્રહ વિના નક્ષત્ર પછી રહેલ વિલંબિત રાહુએ જેમાં સૂર્ય-ચંદ્રનું ગ્રહણ કર્યુ હોય તે તથા ગ્રહ જેને ભેદીને જાય તે; આ સાત પ્રકારનું નક્ષત્ર વવું... ।। ૧ ગ્રહણ થાય ત્યારે રાહુ જોયેલે કહેવાય છે. તે જે નક્ષત્રમાં જોવાયેલે! હાય અર્થાત જે ૭ Page #112 -------------------------------------------------------------------------- ________________ નક્ષત્રમાં સુઅે ચંદ્ર ગ્રહણ થયું હોય તે નક્ષત્ર ત્યાજ્ય છે. આ નક્ષત્ર છ માસે શુદ્ધ થાયછે, નારચન્દ્રની ટીપ્પણીમાં ગ્રહની દૃષ્ટિથી ભેદાયેલ નક્ષત્રની ગ્રહભિન્ન એવી સંજ્ઞા આપેલ છે કેટલાક આચાયો કહે છે કે भुक्तं भोग्यं च न त्याज्यं सर्वकर्मसु सिद्धिदम् । यत्नात् त्याज्यं तु सत्कार्ये नक्षत्रं राहुसंयुतम् ॥ અથ. કુરગ્રહે ભાગવેલ ભોગવાતુ કે ભાગ્ય નક્ષત્ર સકČમાં સિદ્ધિ દેવાવાળુ હાવાથી ત્યાજ્ય નથી, પરંતુ શુભ કાર્ય માં રાહુ વડે કરીને ચુત નક્ષત્રને યત્નથી ત્યાગ કરવા ” ॥ ૧ ॥ મુર્હુત ચિંતામણિમાં વિલગ્નની નામાવાળી આપતાં નક્ષત્રા માટે કહે છે કે- "कूराक्रान्तविमुक्तभं ग्रहणभं यत्क्रूरगन्तव्यंभं, घोत्पातहतं च केतुहतभं सन्ध्योदितं भं तथा । तच्च ग्रह भिन्नयुद्धगतभं सर्वानिमान् संत्यजेद्, उद्वाहे शुभकर्मसु ग्रहकृतान् लग्नस्य दोषानपि” ॥१॥ અથ “ફુરગ્રહવાળું નક્ષત્ર, ફુરગ્રહે ભાગવી છોડી દીધેલ નક્ષત્ર, ગ્રહણુ નક્ષત્ર, કુરગ્રહે ભોગવવાનુ નક્ષત્ર, ત્રણ ઉત્પાતવાળુ' નક્ષત્ર, કેતુથી હણાયેલ નક્ષત્ર સંધ્યાકાળે ઉગેલુ નક્ષત્ર, ગ્રહથી ભેદાયેલ નક્ષત્ર અને ગ્રહના યુદ્ધવાળુ નક્ષત્ર અશુભ છે; તેથી વિવાહ તથા બીજા શુભ કાર્ટીમાં આ નક્ષત્રને ત્યાગ કરવા, તેમજ ગ્રહ અને લગ્નના દોષો પણ ત્યવા, ૧॥” તેજ શ્લોકની ટીકામાં કહ્યુ છે કે દિવ્ય ભૌમ અને આંતરિક્ષ એમ ત્રણ પ્રકારના ઉત્પાત છે તેમાં, દિગદાહ ઉલ્કા, મહાવાયુ, ભૂકંપ, ધુમકેતુ અને ગ્રહણુ વગેરેના સમાવેશ થાય છે. આ ત્રણે પ્રકારના ઉત્પાતથી હણાયેલ નક્ષત્ર છ માસ ત્યાજ્ય છે. આરભસિદ્ધિની ટીકામાં કહ્યુ છે કે કુર-ગ્રહાએ ભાગવેલ નક્ષત્રમાં સ્વાભાવિક કુરગ્રહ રવિ, મંગળ, શિને અને રાહુના નક્ષત્રા વ છે, પણુ ક્ષી દ્ર કે પરના સચેાગથી ક્રુર થયેલ બુધનાં નક્ષત્ર વર્જ્ય મનાતાં નથી. રાહુદશનના નક્ષત્રની પેઠે જે નક્ષત્રમાં કેતુ દેખાય તે નક્ષત્ર પણ ત્યાજ્ય કહેલું છે. જેમ ગ્રહણુને દિવસ રાહુદન થાય છે તેમ સ્પષ્ટ કેતુદર્શીન થતું નથી. પણ જે નક્ષત્રમાં કેતુઉદય થયા હોય તે નક્ષત્રમાં કેતુને જોયેલા કહેવાય છે. ગ્રહેામાં રાહુગ્રહની વામતિ છે, અને તેની સાતમી રાશિમાં સમાન અ ંશે રહીને કેતુ પણ વામતિ કરે છે. તેનુ ઉદય નક્ષત્ર જાણુવાને મુશ્કેલી હોવાથી ત્રિવિક્રમ શતકની ટીકામાં આ પ્રમાણે સરસ રીતિ દેખાડી છે. SENDIRABIENES BIZZIESZENIESIENIEBIE st Page #113 -------------------------------------------------------------------------- ________________ મેષાદ્રિ રાશિમાં સૂર્ય હોય અને રેવતી આદિ ખાર નક્ષત્રમાં રાહુ હાય તા, ભાદરવા હિં આર માસના ન્ત પખવાડીયામાં કેતુને ઉદય થાય છે. અને તેના બાર ઉદય નક્ષત્રો અનુક્રમે પુષ્ય, રોહિણી, આદ્રા, પુનવસુ, અશ્લેષા, ચિત્રા, મૂળ, સ્વાતિ, મૂળ, જ્યેષ્ઠા, શ્રવણ અને શતભિષા છે. આ નક્ષત્રમાં કેતુ ઉદય પામી છ માસ સુધી તેમાંજ રહે છે, માટે તે નક્ષત્ર-છ માસ સુધી શુભકાર્ય માં વવું. ભુવનદીપકની વૃત્તિમાં કહ્યું છે કે— “રા વાપુચ્છસ રૂચત્રો પ્ર:” 1 અ—“રાહુનું નક્ષત્ર મુખનક્ષત્ર કહેવાય છે, અને તેથી ૫ દરમું પુચ્છ નક્ષત્ર કહેવાય છે તેમાં રહેલ ગ્રહ નિખલ છે.” મુહૂત ચિ ંતામણિમાં કહ્યું છે કે રાહુએ ભાગવાતું એક નક્ષત્ર કરી, રાહુ ભાગ્ય તે નક્ષત્રો મૃત, રાહુના નક્ષત્રથી ૧૫ મું નક્ષત્ર ગ્રસ્ત અને રાહુલુકત તેર નક્ષત્રો જીવ નક્ષત્રો છે. તેમાં મૃત ગ્રસ્ત `રી અને જીવ નક્ષત્રો ઉત્તરત્તર પણે દુષ્ટ અશુભ મધ્યમ અને શુભ છે. ( રાહુની ગતિ વક્ર હોય છે તે ધ્યાન રાખવું. ) નક્ષત્રના દેખેના પરિહાર ઉદયપ્રભસૂરિ આ પ્રમાણે કહે છે— "धिष्ण्यं कार्याय पर्याप्तं, चन्द्रभोगाद् ग्रहाहतम् । शुद्धं षतिर्भवेद मासै- रुपरागपराहतम्” ॥१॥ ખીજું ગ્રહણ થતાં પહેલા અગ્રહથી હણાયેલ નક્ષત્ર દોષમુકત થઈ ચંદ્રના ભાગમાં આવ્યા પછીથી શુભકાને માટે યાગ્ય થાય છે અને ગ્રહણથી હણાયેલ નક્ષત્ર છ માસે શુદ્ધ થાય છે” ॥૧॥ લા કહે છે કે—દુષિત નક્ષત્ર સૂના ભાગમાં તપી ચંદ્રના ભાગમાં શાંત થતાં શુભ કાČમાં ગ્રહણ કરાય છે. કેટલાક આચા કહે છે કે—ગ્રહણુનું નક્ષત્ર સૂર્યના ભાગમાં આવ્યા પછી શુદ્ધ થાય છે. સપ્તષિ કહે છે કે—એક માસમાં એ ગ્રહણ થાય તે ગ્રહણથી દુષિત નક્ષત્ર શુદ્ધ થાય છે અને બીજા ગ્રહણનુ નક્ષત્ર છ માસે શુદ્ધ થાય છે, વિવાહ વૃન્દાવનમાં કહ્યું છે કે—જે નક્ષત્રમાં રાહુ-કેતુ દેખાયા હોય તે નક્ષત્ર તથા પરસ્પર ગ્રહના ભેદવાળું નક્ષત્ર છ માસે શુદ્ધ થાય છે. ઉલ્કાપાત અને ચંદ્ર-સૂર્યના પરિવેષવાળુ નક્ષત્ર છ માસ સુધી અશુભ છે. રત્નમાલા ભાષ્યમાં કહ્યું છે કે, ભેમ આદિ ઉત્પાતથી તથા ગ્રહના યુદ્ધથી દુષિત નક્ષત્ર ચંદ્રના ભાગથી શુદ્ધ થાય છે વળી ઉદયપ્રભસૂરિ પુષ્યનુ ખળ દેખાડતા કહે છે કે~~ "कार्य वितारेदुबलेऽपि पुष्ये, दीक्षां विवाहंच बिना विदध्यात्, पुष्यः परेषां हि बलं हिनस्ति, बलं तु पुष्यस्य न हन्युरन्ये” ॥१॥ ७७ ENBURYEN Page #114 -------------------------------------------------------------------------- ________________ અર્થ–“તારા અને ચંદ્રનું બળ ન હોવા છતાં દીક્ષા અને વિવાહ વિનાના સર્વ કાર્યો પુષ્ય નક્ષત્રમાં કરવાનું કેમકે પુષ્ય નક્ષત્ર કામને અતિ પિોષણ કરનાર હોવાથી દીક્ષા અને વિવાહમાં વય કહેલ છે. બાકી નિબળચંદ્ર, નિર્બળ તારા, કુવાર, કુતિથિ, ગ, ગ્રહવે, કુરાગ્રહામણ, ખાત, પરિઘદંડ; વિગેરે પુષ્યથી થયેલા કે બીજાથી થયેલા તમામ દે તેવા છતાં પુષ્યનક્ષત્રમાં દરેક કાર્ય કરી શકાય છે, કેમકે તેના દેષને બીજા હી શકે તેમ નથી. તેમજ પિતાના કે બીજાના દોષને હણવા તે તેજ સમર્થ છે. ૧૯ો અભિજિતુ નક્ષત્રની સમજણ તથા તેની આવશ્યકતા ગ્રન્થકાર દર્શાવે છે. ऊखा अंतिमपाय, सवणपढमघडिअचऊअभीइठिइ, लत्तोवग्गहवेहे, एगग्गलपमुहकज्जेसु ॥२०॥ અથ–ઉત્તરાષાઢા નક્ષત્રને છેલ્લા પાયે અને શ્રવણ નક્ષત્રની પહેલી ચાર ઘડી. આટલી ઘડી સુધી અભિજિત નક્ષત્રની સ્થિતિ હોય છે, લતા ઉપગ્રહ વધ, અને એકાગલ વિગેરે કાર્યોમાં તેની જરૂર પડે છે. મારા વિવેચન–નક્ષત્રો સત્યાવીશ છે; પણ ઘણે સ્થાને સમ નક્ષત્ર તરીકે અધ્યાવીશ નક્ષત્રની જરૂર પડે છે, માટે બે નક્ષત્રની સંધિમાં નવા નક્ષત્ર તરીકે અભીગ્ન ની ચુંટણી કરેલ છે. વળી નવા આરાના પ્રારંભમાં ચંદ્રની સ્થિતિ માટેનું નક્ષત્ર કાયમ કરવા માટે આ નક્ષત્રોના કાળ સ્પષ્ટ કરેલ છે, આધુનિક ગણનાનાં અમી... નક્ષત્રની એગણુશ ઘડીવાળી સ્થિતિ મનાય છે. તે માટે ઉત્તરાષાઢાની પંદર ઘડી અને શ્રવણની ચાર ઘડીમાં અભિચને ભાગકાળ આવે છે. લત્તા, ઉપગ્રહ, વેધ અને એકાગેલ આદિમાં આ નક્ષત્રની જરૂર પડે છે. આદિ શબ્દથી–સર્વતેભદ્રચક્ર, વામપેધ, દક્ષિણવેધ, પરિઘ, વિગેરેમાં પણ અમી... નક્ષત્ર અલગ મનાય છે, પણ પાત, તારા, રાશિ, રવિયેગ, ઉપરાગ વિગેરેમાં આ નક્ષત્રની જરૂર ન હોવાથી તેમાં સત્યાવીશ નક્ષત્રની ગણના કરાય છે. આ નક્ષત્રની પણ સામાન્ય વિશેષ સંજ્ઞાઓ પ્રથમના શ્લેકમાં ચલ છે, તેથી તે સંબંધી અહીં કંઈ કહેલ નથી. વ્યવહાર પ્રકાશમાં કહ્યું છે કે–અભિજિત નક્ષત્રમાં કરેલું કાર્ય સફલ થાય છે. માત્ર તેમાં ઉત્પન્ન થયેલું બાળક જીવતું નથી, આ પ્રમાણે નક્ષત્રને અધિકાર પૂર્ણ થયો. પંચાંગ શુદ્ધિમાં તિથિ, વાર, નક્ષત્ર, કરણ અને યોગની શુદ્ધિ જોવાય છે, જેમાં યોગની શુદ્ધિ આગળ કહેવાશે, અને બાકીની ચાર શુદ્ધિઓ કહેવાઈ ગઈ છે. તેઓનું પરસ્પર વિશેષ અને બળાબળ નીચે મુજબ છે— ૭૮ Page #115 -------------------------------------------------------------------------- ________________ SAMARIAMM MINATASANERIATRASADANANANRANNAMMAMMAMNAMA SESTRA મુહૂર્તમાં અભીચ મુહૂર્ત બળવાન છે. ભદ્રાના અંગોમાં પુંછ વધારે બળવાન છે. વ્યવહાર પ્રકાશ કહે છે કે – "धिष्ण्यानां मौहुर्तिकमुदयात् सितरश्मि योगाच अधिकबलं यथोत्तरमिति” । અર્થ—નક્ષત્રમાં મુહૂર્ત બળ, ઉદયબળ અને ચંદ્રબળ અત્તરપણે અધિકાધિક બળવાન છે.” શૌનક કહે છે કે – ___"नक्षत्रवत् क्षणानां बलमुक्तं द्विगुणितं स्वनक्षत्रे" અથ–મુહૂર્તનું બળ નક્ષત્ર જેવું છે. પણ તેમાં પિતાના નક્ષત્રમાં બમણું બળ આવે છે.” દેવજ્ઞવલ્લભમાં કહ્યું છે કે– संकीर्णानां प्रशंसन्ति, दारकर्म न संशयः ॥१॥ અર્થ-કૃષ્ણપક્ષમાં નિષેધેલ વાર નક્ષત્ર અને મુહૂર્તાદિમાં સંકર જાતિના વિવાહ સંશય વિનાજ પ્રશંસનીય છે. અર્થાત્ સંકર જાતિના વિવાહમાં તે બળવાન છે. માં ૧ ” વ્યવહારસાર માં કહી છે કે – "तिथि र्धिष्ण्यंच पूर्वार्धे, बलयद् दुर्बलं ततः । “ન જાન્ન, ત્રેિ વાવતા તિથિ |શા અથ––“દિવસ કે રાત્રિના પૂર્વાર્ધમાં તિથિ અને નક્ષત્ર બળવાન છે અને ત્યાર પછી તે નિબળ થાય છે. નક્ષત્રનું બળ રાત્રે હોય છે અને તિથિનું બળ દિવસે હોય છે” ૧ હર્ષ પ્રકાશમાં કહ્યું છે કે— "कुतिहि कुवार कुजोगा, विठिविअ जम्मरिक्ख ददु तिही। मजण्ह दिणाओ, परं सव्वंपि सुभं भवेऽवस्सम्" ॥१॥ અર્થ–“કુતિથિ, કુવાર, કુગ, વિષ્ટિ, જન્મ નક્ષત્ર અને દમ્પતિથિ, એ સર્વ મધ્યાહ પછી અવશ્ય શુભ થાય છે” ૧૧ ગાધિકારમાં કુગની જેટલી ઘડીઓ વજય કહીશું તેટલી ઘડી સુધી જ તેઓનું બળ રહે છે. દુષિત નક્ષત્રનું દુષ્ટપણું છ માસ પર્યત રહે છે. લલલ કહે છે કે – "विष्ट्यामङ्गारके चैवः व्यतिपातेऽथ वैधृते । प्रत्यरे जन्म नक्षत्रे, मध्याहनात् परतः शुभम्" ॥१॥ Page #116 -------------------------------------------------------------------------- ________________ અથ–વિષ્ટિ, અંગારક, વ્યતિપાત, વૈત, સાતમી તારા અને જન્મનક્ષત્રનું દુષ્ટોબળ મધ્યાહૂ પર્યત હોય છે. પછી તે શુભ થાય છે” a ૧ | લલ્લ કહે છે કે— स्वार्धे नक्षत्रफलं, तिथ्यर्धे तिथि फलं समादेश्यम् । होरायां वारफलं, लग्नफलमंशके स्पष्टम् ॥१॥ અથ–“નક્ષત્રનું ફળ પિતાના પૂર્વાર્ધમાં, તિથિનું ફળ તિથિના પૂર્વાર્ધમાં, વારનું ફળ હોરામાં અને લગ્નનું ફળ નવાંશમાં સ્પષ્ટ છે” ૧ 1 ગણિવિદ્યા પ્રકીર્ણકમાં કહ્યું છે કે – દિવસ, તિથિ, નક્ષત્ર, કરણ, ગ્રહ દિનમુહૂર્ત, શકુન, વિલગ્ન, નિમિત્ત, ભાવ અને ધર્મ અધિકાધિક બળવાન છે. વળી કહ્યું છે કે “एग चउ अठ्ठ सोलस, बत्तीसा सही सयगुण फलाई । तिहि रिक्ख वार करण, जोगो तारा ससंकबलम्" ॥१॥ અર્થ-તિથિ, નક્ષત્ર, વાર, કરણ, જેગ, તારા અને ચંદ્રનું અનુક્રમે–એક, ચાર, આઠ સેળ, બત્રીશ, સાઠ અને સે ગણું બળ છે ૧ તથા કહ્યું છે કે – "दग्धे तिथौ कुवारे च, नाडिकानां चतुष्टयम्" । અર્થ “દગ્યતિથિ અને કુવારની ચાર ઘડી અશુભ છે. એટલે ચાર ઘડી તેનું બળ રહે છે, પછી નિર્બળ થાય છે.” રવજ્ઞ વલ્લભમાં કહ્યું છે કે–તિથિ, ક્ષણ, નક્ષત્ર અને વારનું માધ્ય યુગથી થાય છે, અર્થાત્ તે પાંચમાં વેગ અધિક બળવાન છે. વેધ, લત્તા, પાત, કુગે વિગેરેની તેના નિયત કરેલા દેશમાં પ્રતિકૂળતા હોય છે; એમ મુહૂર્ત ચિંતામણિ વિગેરેમાં કહેલ છે. કુગની અપેક્ષાએ સિદ્ધિગ વધારે બળવાન છે, તેમજ ભદ્રા સંવર્તકાદિથી અમૃતસિદ્ધિ વેગ અધિક સામર્થ્યવાળે છે. આરંભસિદ્ધિમાં કહ્યું છે કે–સર્વ કાગનો ચોથો ભાગ અવશ્ય વન્ય છે. કુમારગ અને રાજયોગની અપેક્ષાએ કર્ક યમઘંટ વિગેરે અધિક બળવાન છે, એમ આરંભસિદ્ધિની ટીકામાં કથન છે. સર્વ રોગમાં રવિયોગ અતુલ બળવાળે છે. વળી કહ્યું છે કે–લગ્નકુંડલી વિના વાર અને નક્ષત્રથી ઉત્પન્ન થતા ગો બળવાન જ છે. વાર નક્ષત્ર અને યોગથી થતા દેશે પૈકીના ઘણા-ખરા માટે કહ્યું છે કે __ "एषां मध्यादेकेनाऽपि हि दोषेण दुष्यते लग्नम्" । અર્થ—“આ દરેકમાંથી એક દષથી પણ દૂષિત થયેલ લગ્ન દુષ્ટ છે પરંતુ– "अयोगास्तिथिवारक्ष-जाता येऽमी प्रकिर्तीताः । लग्ने ग्रहबलोपेते, प्रभवन्ति न ते क्वचित्" ॥१॥ LES SEVESEN LESBIKESLENENWARMELENLEERLESENISEVE SENESNESE ૮૦ Page #117 -------------------------------------------------------------------------- ________________ asasasasasasasasasaranarasaranaranasanasanayanaSaSANABANANEMIMORIM અથ–તિથિ વાર અને નક્ષત્રના કુગો બલોપેત લગ્ન હોય તે નાશ પામે છે અર્થાત એકાગૈલ પાત, કર્તરી વિગેરે તમામ દે સૂર્ય ચંદ્ર અને ગુરૂના બળથી નાશ પામે છે. હવે બાર રાશિ કહી દેખાડે છે, અને કઈ રાશિમાં કેટલાં નક્ષત્રો આવે? તે દર્શાવે છે— कित्ति मिग पुण असेसा, उ-फ चि विसा उ-ख धणी पू-भा । रेवइ अ एग दुति, चउ पायंता बार रासि कमा ॥२१॥ અર્થ– કૃતિકા, મૃગશર, પુનર્વસુ, અશ્લેષા, ઉત્તરાફાલ્ગની, ચિત્રા, વિશાખા, જેઠા, ઉત્તરાષાઢા, ધનિષ્ઠા, પૂર્વાભાદ્રપદ અને રેવતી; એ બાર નક્ષત્રના અનુક્રમે એક, બે, ત્રણ અને ચાર પાયાના અંતમાં બાર રાશિને સમાવેશ થાય છે. ૨૧ વિવેચન—નક્ષત્રગોચરનું સંપૂર્ણ જ્ઞાન થવાથી રાશિગેચર સહેજે સમજી શકાય તેમ છે, માટે ગ્રન્થકાર નક્ષત્ર ઉપરથી જ શશિનું જ્ઞાન સ્પષ્ટ કરે છે. સત્યાવીશ નક્ષત્રને એક ભગણ થાય છે, તેના બારમા ભાગનું નામ રાશિ છે; એટલે સવાબે નક્ષત્રની એક રાશિ થાય છે. સામાન્ય રીતે ચંદ્રનક્ષત્ર ૬૦ ઘડીનું મનાય છે, અને ચંદ્રની રાશિ ૧૩પ ઘડીની મનાય છે. તેવી જ રીતે ઉદય, અસ્ત આદિનું માન પણ નક્ષત્રથી સવાબે ગણું હોય છે. હવે તે રાશિ કયા નક્ષત્રના કયા પાદમાં પૂર્ણ થય? તે માટે ઉપરની ગાથામાં કહ્યું છે કે— કૃત્તિકાનો પહેલે પાયે ભોગવાતાં મેષરાશિ પણ ભોગવાઈ રહે છે, એટલે મેષને પ્રારંભ અશ્વિનીથી થાય છે, અને ભાગ્યકાળ કૃત્તિકાના પ્રથમ પાયે પૂર્ણ થાય છે. પછી કૃત્તિકાના બીજા પાદરના પ્રારંભથી વૃષરાશિની પ્રવૃત્તિ થાય છે અને મૃગશરના બીજા પાયે પૂરી થાય છે. આ રીતે પ્રથમની રાશિ પૂર્ણ થતાં તુરત જ નક્ષત્રના બીજા પાયામાં નવી રાશિની શરૂઆત થાય છે. વળી મિથુન રાશિ પુનર્વસના ત્રીજા પાયે, કર્કશશિ અશ્લેષાના ચોથા પાદમાં, સિંહરાશિ ઉત્તરાફાલ્ગનીના પહેલે પાયે, કન્યા રાશિ ચિત્રાના બીજા પાયે, તુલારાશિ વિશાખાના ત્રિીજે પાયે, વૃશ્ચિકરાશિ જેડાના ચેથા પાયે, ધનરાશિ ઉત્તરાષાઢાના પ્રથમ પાયે, મકરરાશિ ધનિષ્ઠાના બીજા પાયે, કુંભરાશિ પૂર્વાભાદ્રપદના ત્રીજા પાયે અને મીન રાશિ રેવતી નક્ષત્રના ચતુર્થ પાદમાં પૂર્ણ થાય છે. નક્ષત્રની પેઠે નિરંતર આ રાશિને પૂર્વમાં ઉદય અને પશ્ચિમમાં અસ્ત થાય છે. રાશિનું મૂળ નામ લગ્ન છે અને લગ્નકુંડલીમાં પણ લગ્નમાં જ રાશિના ગ્રહો સ્થપાય છે. પણ તે લગ્ન અને ગ્રહોના સંગોમાં રાશિ એવી સંજ્ઞાથી ઓળખાવાય છે, જેની દરેક શુદ્ધિમાં પરમ આવશ્યક્તા મનાયેલ છે. હવે નક્ષત્રની પિકે રાશિદ્વાર તથા લગ્નદ્વાર કહીએ છીએ. મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીન; એ બાર રાશિનાં નામ છે. તેમાં Page #118 -------------------------------------------------------------------------- ________________ સત્યાવીશ નક્ષત્રના ભગણનો સમાવેશ થાય છે, એટલે સવાબે નક્ષત્રથી દરેક રાશિનો ઉદય થાય છે. હવે તેમાંથી અત્યારે કઈ રાશિનો ઉદય છે? તેને નિશ્ચય ઈષ્ટ ઘટીથી થાય છે. દેહછાયાની રીતિથી ઈન્ટ ઘટીનું માન આવે છે. પ્રશ્નશતકમાં કહ્યું છે કે – "नन्दाऽष्टनेत्रे व्यायाधि, सर्षिच्छाया पदाहतेः । भूनलब्धं तदङ्का, जाता शेषा घटी दिवः” ॥१॥ અર્થ “પિતાની છાયામાં જેટલાં પગલાં થાય તેમાં પ્રથમનું પગલું છોડી બાકીની સંખ્યામાં સાત ઉમેરવા, પછી તે વડે ૨૮૯ને ભાગ દે, ભાગમાં આવેલ અંકમાં એક એ છે કરી તેના અર્ધા કરવા. આ રીતે જે આંક આવે તેટલી સૂર્યોદયથી ઘડી જાણવી મધ્યાહ્ન પછી આ રીતે જે આંક આવે તે સૂર્યાસ્તની શેષ ઘડી જાણવી.' ઇ ૧ 1 પપ્રભસૂરિ–છાયાપાદથી ઈષ્યઘટિકા લાવવાની રીતે આ પ્રમાણે જણાવે છે–શરીરની છાયા આગલા પગથી ગણીને માપે અને તેમાં સાત ઉમેરે. પછી આ સંખ્યા વડે જે મકાદિ છ રાશિમાં સૂર્ય હોય તો ૧૪૪ ને ભાગ આપે, અને કર્ણાદિ છ રાશિને સૂર્ય હોય તે ૧૩૫ ને ભાગ આપે. ભાગમાં જે આંક આવે તેમાં દિવસના પૂર્વ ભાગમાં એક આંક ઘટાડ, જેથી આવેલી સંખ્યા પ્રમાણે ઈષ્ટ ઘડી જાણવી અને દિવસના બીજા ભાગમાં-બપોર પછી ભાગના આંકમાં એક સંખ્યા ઉમેરવાથી સૂર્યાસ્તમાં શેષ ઘડી બચે છે. આ જ રીતે પાછાયામાં ૬ ઉમેરી ૧૦૨ ને ભાગવાથી પણ ભાગમાં ઈષ્ટ ઘડીને આંક આવે છે. આ સિવાય ત્રીજી રીત પણ નીચે મુજબ છે – બેસી દક્ષિણ મુખ વામ કરની ઉભી ધરે તને, પૂર્વ પડી જે છાય તેજ કરથી માપી લીએ આંગુલે; મેલી આંગલ ચૌદ અધ કરીને ભાગે વિશાધિક સે, ભાગ પડી ઘડી જાણુ માપ કરીએ વીશાંગુલે સાત જે. મે ૧ અર્થ—-“દક્ષિણ દિશા સન્મુખ બેસી ડાબા હાથની વેંત ઉંચી કરવી, તેની છાયાના અંગુલ કરવા, અને તેમાં ચૌદ ઉમેરી તેના અર્ધા કરવા. પછી તે સંખ્યા વડે ૧૨ ને ભાગ દે, જેથી ભાગમાં ઈષ્ટ ઘડી આવે છે.” જેમકે– એક વેંતની છાયા ૨૦ આંગળ થાય, અને તેમાં ૧૪ ઉમેરતાં ૩૪ થાય છે, જેના અર્ધા ૧૭ થાય છે. અને ૧૨૦ ને ૧૭ થી ભાગ દેતાં ૭ ઘડી અને અધ પળ આવે છે. હેમહંસગણિ કહે છે કે ઈષ્ટ શંકુ છાયાનાં પગલાંના પ્રમાણમાં સાત ઉમેરી તેના કુલ આગળ કરવા અને તેમાંથી મધ્યાહ્નના છાયાગુલ ઘટાડવા, જેથી સ્પષ્ટ છાયાંગુલ આવે છે. ૮૨ Page #119 -------------------------------------------------------------------------- ________________ UNIMARRASAN M anassasaranamaakararanasan sa salama વળી ઈષ્ટ દિવસના ઘડી તથા પળના માનને ડર થી ગુણવા, જે ગુણાકાર આવે તેને સ્પષ્ટ છાયાગુલથી ભાગવાથી ઈષ્ટ છાયાની ઈષ્ટ ઘડી આવે છે. જેમકે-ઈટ શંકુ છાયા પ્રમાણ ૨-૧૦ છે, તેમાં છ ઉમેરાતાં ૮-૧૦ થાય, જેના કુલ આંગળ ૧૧૮ થાય. તેમાંથી મધ્ય છાયાગુલ ૧૯ બાદ કરતાં શેષ સ્પષ્ટ છાયાંગુલ ૯ રહે છે. ઈષ્ટ દિનમાન ઘડી ૩૧ પળ ૫૦ વિપળ ૪૧ છે, તેને ૪૨ થી ગુણતાં ૧૩૩૭–૨૮-૪૨ આવે છે. આ આંકને ૯૯ થી ભાગતાં ઈષ્ટકાળ-૧૩ ઘડી ૧૧ પળ આવે છે નારચંદ્ર ટિપ્પણમાં દરેક સંક્રાન્તિની ધૂલ મધ્યાહ્ન છાયા લાવવા માટે કહ્યું છે કે ..ત્રિવેણેન્દુ રક્ષા-પુપુર રર ગુજા મળ્યોના રાશીનાં. મધ્યપફ પર્તિતા ! અથ જમીન વિગેરે રાશિનો સૂર્ય હોય ત્યારે મધ્યાહ્નકાળે મનુષ્યની છાયાનું પ્રમાણ ત્રણ, બે, એક, શૂન્ય, એક, બે, ત્રણ, ચાર, પાંચ છે, પાંચ અને ચાર પગલાં હોય છે.” ૧ ૫ બીજે ઠેકાણે કહ્યું છે કે – ..કારિતા હિ શો. કારાગુર્ સ્વતઃ | त्यजेत् सप्तशरै ५७लब्धं, सूर्यै १२र्माध्यांद्यः स्मृताः ॥१॥ અર્થ મોટા દિમાનમાંથી ઈષ્ટ દિવસનું દિનાન બાદ કરવું અને બાકી રહેલા પળને દસે ગુણવા. પછી તે ગુણકારને ૫૭ થી ભાગ દે, જેથી ઈષ્ટ દિવસના મધ્યાહુકાળના છાયાંગુલ આવે છે. અને તેને બારથી ભાગવાથી ઈષ્ટ દિવસના મધ્યાહૂના પાદ (પયા) તૈયાર થાય છે. સ્થૂલ દિનમાન લાવવાની રીતિ પૂર્વે વિચ્છિ ગાથા ૪ ના વિવેચનમાં દર્શાવેલ છે. - સૂર્ય જે રાશિ-લગ્નમાં હોય તે લગ્નને હંમેશાં સવારે પહેલે ઉદય થાય છે અને ત્યાર પછી અનુક્રમે બીજા લગ્નનો ઉદય થાય છે તેમાં અત્યારે ક્યાં લગ્નનો ઉદય થયું છે તે સૂર્યોદય પછીની દરેક ઈટ ઘડી ઉપરથી નીચે મુજબ શેધાય છે. તેમાં સૂર્યે ઈષ્ટ લગ્નકાળે ચાલુ રાશિના કેટલા અંશ ભગવ્યા છે તે પ્રથમ લાવવું, તે રીત માટે કહ્યું છે કે – सूर्याध्यासितराशेर्माने रविभुक्तनाडिकाभिहते । संक्रान्तिभोगभुवते लब्धं यत् सूर्यभुक्तं तत्" ॥१॥ અર્થ—– “સૂર્ય ચાલુ રાશિમાં જેટલી ઘડીને ભાગ લીધે હોય તેને આંક સ્પષ્ટ કરે; પછી તેને સૂર્યની રાશિના પળથી ગુણવા અને અંતરાલમુક્તથી ભાગતાં (રાશિની અંતરભુક્તિથી ભાગતાં) સૂર્યમુક્ત આવે છે.” [ ૧ SPANIESSENYESALESE SESTAVENIENESESTELLEN ENESESELEMENTE DELLE SALSESRIESENI ૮૩ Page #120 -------------------------------------------------------------------------- ________________ tળ ફ9. દરેક રાશિની આંતરભક્તિથી આ પ્રમાણે છે – कुभुज नागेन्द्रिय शैरवसु, मुनिनिधि वस्वष्ट मुंजरस क्षे । स्वझष सप्तकलिप्ता-ऋणमथैकगुणाः खयुग सुर शिवैः शेषैः ॥१॥ અથ– પૂર્વ રાશિની ૧૮૦૦ થી અધિક ૨૧ વિગેરે આંતરભુતિ થયા પછી મેષ વિગેરે છ રાશિ આવે છે. ' પૂર્વ રાશિની ૧૮૦૦ માંથી બાદ કરેલ ૭ વિગેરે આંતરભૂકિત થયા પછી તુલાદિ છે રાશિ આવે છે. અર્થાત્મ ષની ૧૮૫૭, વૃષની ૧૮૮૫, મિથુનની ૧૮૯૭, કર્કની ૧૮૮૮, સિંહની ૧૮૬૨, કન્યાની ૧૮૨૭, તુલાની ૧૭૯, વૃશ્ચિકની ૧૭૨૯, ધનની ૧૭૬ મકરની ૧૭૬૭, કુંભની ૧૭૮૯, અને મીનની ૧૮૨૧ આંતરભુકિતના અંકે છે કે ૧ મહીં ચિંતામણીકાર બીજી રીતે સૂર્યભુતિ લાવે છે_ રિવારિક રાજા રાક્ષસ, કાપવા વિનરાજ લાક્ષ गोक्षाः खंतर्काः कुरसाः कुतर्काः, क्वङ्गानि षष्ठि नवपञ्च भुक्तिः ॥१॥ અથ–મેષ વિગેરે બાર રાષિમાં સૂર્ય જાય ત્યારે તેની સ્કુલભુત અનુક્રમે પ૮, ૫૭, ૫૭, ૫૭, ૫૮, ૧૯, ૨૦, ૬૧, ૬૧, ૬૧, ૬૦ અને ૫૯ કળાની હોય છે. આ સ્થૂલ ગતિ વડે સંક્રાન્તિની ભુક્તિઘડી ગુણવી, તેને ૬૦ થી ભાગવાથી ભાગમાં સ્પષ્ટ શશિના ભુક્ત અંશે આવે છે અને શેષમાં ભુતકા આવે છે.” n 1 / સૂર્યભુત પળમાં ઈષ્ટ લગ્નને ચંશ નાખવાથી સ્પષ્ટ સૂર્યમુક્ત નિશ્યન પળે તૈયાર થાય છે. ભુક્ત પળને રાશિના કુલ પળમાંથી બાદ કરતાં ભાગ્ય પળે તૈયાર થાય છે. એ ભેગ્ય પળે એટલે કાળ વ્યતીત થતાં નવી રાશિની શરૂઆત થાય છે આ દરેક રાશિના પળોને દષ્ટ ઘડીમાંથી શોધતાં (બાદ કરતાં) ઈબ્દ ઘડીમાંથી જે રાશિના પળ બાદ ન થઈ શકે તે લગ્ન ઈષ્ટ ઘડી વખતે ઉદયમાન છે એમ જાણવું જેમકે મેષની સંક્રાતિ પછી ઓગણીશમે દિવસે લગ્નશુદ્ધિ કરવી હોય તે પ્રથમ તેની ભુક્ત ઘડીઓ તૈયાર કરવી, એટલે સંક્રાતિને દિવસે તે રાત્રિની પાંચ ઘડી બાકી રહેતાં સૂર્ય મેષ રાશિન થયેલ છે, અને તે દિવસે સૂચે પાંચ ઘડી મેષ રાશિ ભોગવી છે. ત્યાર પછી સત્તર દિવસની ૧૨૦ ધડીઓ ભેગવી છે, અને ઓગણીશમે દિવસે ૧૩ ઘડીનું લગ્ન થવું છે, એટલે ત્યાં સુધી મેષને ભેગા લીધેલ છે, તેથી ઈષ્ટ સમય સુધીમાં કુલ ઘડી ૧૦૩૮ ગઈ છે. હવે ૧૦૩૮ને મેષના પળે ૨૨૫ થી ગુણતાં ૨૩૩૫૫૦ થાય છે, તેને આંતરભુક્તિ ૧૮૫૭ થી ભાગતાં ભાગમાં ૧૨૫, અને શેષમાં ૧૪૨૫ આવે છે. આ શેષની રકમ ભાજકના અર્ધથી વધારે છે, માટે તેને પૂર્ણ આંક એક લેતાં ૧૨૬ આવે છે. ૮૪ Page #121 -------------------------------------------------------------------------- ________________ Sare આ મેષરાશિના સૂર્ય ભુકત પળે કહેવાય છે, તેમાં મેષના પળે ૨૨૫ ને ત્ર્યંશ ૭૫ ઉમેરવાથી સ્પષ્ટ સૂભુત પળેા ૨૦૧ તૈયાર થાય છે, અને તેને મેષના ૨૨૫ પળમાંથી બાદ કરતાં ૨૪ પળા હવે સૂર્ય ને ભાગવવાના બાકી છે. એટલે—ચાવીશ પળ સુધી મેષલગ્ન છે, પછી વૃષને ઉદય થશે, જેનાં પળેા ૨૫૬ છે, તે પછી ૩૦૫ પળ પ્રમાણુ મિથુનને ઉય છે. આ રીતે આ ત્રણ લગ્નમાં સૂર્યાંયથી ૫૮૫ ૫ળેને કાળ વ્યતીત થાય છે; અને ત્યાર પછી ૩૪૧ પાના માપવાળી ક રાશિ ઉગે છે, જેમાં સૂર્યોદયથી ૯૨૬ પળ સુધીના કાળ વ્યતીત થાય છે; એટલે સૂર્યોદયથી ૯ ઘડી અને ૪૫ પગથી ૧૫ ઘડી અને ૨૬ પળ સુધી કર્ક લગ્ન છે, અર્થાત્ ૧૩ મી ઘડી વખતે ક લગ્ન છે. પ્રશ્નશતકકાર—-સ્થૂલ લગ્ન લાવવા માટે જણાવે છે કે— पञ्चवेदे यामगुण्ये, रविभुक्तदिनान्विते । त्रिंशदक्ते स्थितं यतद, लग्नं सूर्योदयर्श्वतः ॥ १॥ અ— “ગત પ્રહરને ૪૫ ધ્રુવાંકથી ગુણી તેમાં સૂર્ય ભુક્ત દિવસે મેળવવા અને તેને ૩૦ થી ભાગતાં, ભાગમાં જે આંક આવે તેટલામું સૂÖરાશિથી ઇટલગ્ન જાવુ' એટલે સૂર્ય જે રાશિમાં હાય તેને પ્રથમ લગ્ન સ્થાપવું અને ત્યારપછી ભાગમાં જેટલાને આંક હોય તેટલામુ લગ્ન નણુવું. તથા શેષ રહે તેટલામા ઈષ્ટ લગ્નના ત્રીશાંશ જાણવા.” ॥ ૧ ॥ આ રીતે પહેાર ઉપરથી લગ્ન લાવવાની રીત દર્શાવી છે, તેનું કારણ એટલું જ છે કે-જ્યારે માટુ દિનમાન હોય છે ત્યારે લગ્નો પણ મોટા પ્રમાણવાળા હોય છે, અને પહેાર તે દિવસને ચોથા ભાગ હેવાથી તેનું પ્રમાણ પણ મોટું હોય છે; પરંતુ આ સ્થૂલ ગણુના હાવાથી આ ગણનાને અનુસારે જ ઘડીની ગણત્રી કરી લગ્ન બેસાડવુ’. મણુ દિવસના ત્રીશાંશનું નામ ધ્રુવઘટી છે. એટલે-દિનમાન નાનુ` હોય કે મોટું હોય તે તેના સરખા ત્રીશ ભાગ કરવા. જો ત્રીશ ઘડીનુ દિનમાન હોય તે એકેક ઘડીની ધ્રુવઘી થાય છે, જો ૩૧ ઘડીનું નિમાન હોય તે ૧ ઘડી અને ૨ પળની ધ્રુવઘટી થાય છે. આ પ્રમાણે ધ્રુવઘી જાણવી. આ દરેક ધ્રુવઘટીના ૬ ધ્રુવાંક પળા છે. તે વડે સૂર્યોદયથી ગત ધ્રુવઘટીકાને ગુણી તેમાં સૂર્ય`સંક્રાન્તિના ભક્ત દિવસે ઉમેરવા, પછી તેને ત્રીશથી ભાગ આપવા, જેથી ભાગમાં ચાલુ સક્રાન્તિથી જેટલામું લગ્ન ચાલતું હોય તેને આંક આવે છે અને શેષમાં ષ્ટિકાળના ત્રીશાંશ રહે છે. અહી દિનસાનની ત્રીશ ઘડીથી વૃદ્ધિ કે હાનિ હોય તે દરેક ઘડીએ દશ ધ્રુવાંકને ક્રૂર આવે છે. જેમકે-મેષ સ’કાન્તિના અઢારમા દિવસે ૧૩ ઘડી અને ૧૨ પળનુ લગ્ન આણુવુ હોય તે તે દિવસનુ દિનમાન ૩૧ ઘડીનુ હોવાથી વધી દશ અક્ષર વધારે છે. તેથી ૧૩ ઘડી અને ૧૨ પળને ૬ પળ અને ૧૦ વિપળથી ગુણતાં ૮૨ આવે છે, તેમાં ગત સ`ક્રાન્તિના ૧૬ દિન ઉમેરતાં ૯૮ આવે છે, તેને ત્રીશથી ભાગતાં ગતલગ્ન 3 અને SEVEN THI SENBUBUENZIESELELELELE ૮૫ Page #122 -------------------------------------------------------------------------- ________________ Banana ગત શ ૮ આવે છે. અર્થાત્ તે વખત કઈ રાશિને નવમે ત્રીશાંશ વિદ્યમાન છે. પ્રશ્નશતક વૃત્તિમાં સ્કૂલ લગ્નની રીત આ પ્રમાણે દર્શાવી છે— उदद्यान्नाडिकाजाता, यास्तदार्घसंख्यया । सूर्यभादस्ति यद् भं तु तद्राशेलग्न निर्णयः ॥ १ ॥ અથ— “ સૂર્યોદયથી જેટલી ઘડી ગઇ હોય તેને અધ કરવી અને જે આંક આવે સૂય નક્ષત્રથી તેટલામાં નક્ષત્રને ઉદય થયા છે. આ પ્રમાણે ઉતિ નક્ષત્ર ઉપરથી રાશિ સ્થિર કરવી, અને રાશિ ઉદયમાન હાય તેજ ઈષ્ટ લગ્ન છે એમ જાણવુ.” આ સ્થૂલ લગ્નની રીતિથી સંધિલગ્નની સ્પષ્ટતા થતી નથી. તે પણ સામાંન્ય રીતે તાત્કાલિક લગ્ન અલ્પપ્રયાસે શોધી શકાય છે. ચેતિર્વિદા નિરયનલગ્ન કરતાં સાયનલગ્નને વધારે મતખાર માને છે . ( પસંદ કરે છે) તે માટેની રીતિ નીચે મુજબ છે. ભાસ્કરાચાય ભૂમધ્યરેખા દેરતા જણાવે છે કે— पुरी रक्षसां देवकन्याऽथ काञ्ची, सितः पर्वतः पर्यलीवत्सगुल्मम् । पुरी चोजयिन्याहया गर्गराटं, कुरुक्षेत्रमेरू भुवो मध्यरेखा || १|| " અથ—— ભૂમિની મધ્યરેખા લંકા, દેવકન્યા, કાંચી, શ્વેતપર્વત, ગુલ્મસાથેના પ`લીવાન, ઉજ્જયિની, ગરાટ, કુરૂક્ષેત્ર અને મેરૂ છે.” ॥ ૧ ॥ કરણુકુતુહલમાં કહ્યું છે કે-જે દિવસે મેષના રવિ થાય તે દિવસની પહેલાના અયનાંશના દિવસે મૂકી પછીના દિવસે મધ્યાહ્નકાળે શરીરની જે અંશુલ અને વ્યંગુલ છાયા હોય તે અક્ષપ્રભા-વિષુવચ્છાયા કહેવાય છે, તેને અનુક્રમે ૧૦-૮-૧૦ થી ગુણી અંત્ય ગુણાકાર સંખ્યાને ત્રણે ભાગવી, તે ત્રણ ચરખડી કહેવાય છે, જેમ કે--મધ્યદેશમાં મધ્યાહ્ન છે.યા ૫ અંશુલ અને ૮ બ્યગુલ છે, તેને ઉપરોક્ત સખ્યાએ ગુણતાં ૫૧--૪૧-૫૧ આવે છે. અંતિમ સખ્યાને ત્રણથી ભાગતાં સત્તર આવે છે. તેથી મધ્યદેશના ચરખડે પ૧-૪૧ અને ૧૭ છે. મેષાદિ લગ્નોનું લ કાયમાન ૨૩૮, ૨૯, ૩૨૩ ક્રમે ઉત્ક્રમે ઉત્ક્રમે અને ક્રમે છે. તેમાં ઈષ્ટદેશના ચરખડે અનુક્રમમાં અનુક્રમથી બાદ કરતાં તથા ઉત્ક્રમમાં ઉત્ક્રમે મેળવવાથી મેષાદિ છ લગ્નના પળમાન તૈયાર થાય છે. અને છએને ઉલટાવી નાખતાં તુલાદિ છ રાશિની લગ્નપળે આવે છે. મધ્યદેશના ચરખડા ૫૧--૪૧ અને ૧૭ છે, તે તે સ્થાનનુ' લગ્નમાન લાવવા માટે તેને લ કૈદયના લગ્નપળમાંથી બાદ કરવા જેમ કે ABAZIZAENZU BRAZZE Page #123 -------------------------------------------------------------------------- ________________ MARAMINIRANOMAKAMINAREDNINARAMINTAMARASAMANANEMIAMASTHANTHIRAMN રાશિ નામ મેષ | વૃષભ ! મિથુન મન | કુંભ : મકર કર્ક | સિંહ કન્યા ધન | વૃશ્ચિક ! તુલા લંકાના લગ્ન પળો મિ. ચરખડે મધદેશના પળો ર૭૮ | ૯ | ૩૨૩ | ૨૨૩ | ૯ | ૨૭૮ હા. ૫૧ | હા. ૪૧ : હા. ૧૭ | પૃ. ૧૭ | પૃ. ૪૧ | પૃ. ૫૧ | ૨૨૭ | રપ૮ ૩૦૬ { ૩૪૦ ૩૪૦ | ૩૨૯ અણહીલપુર પાટણના ચરખડે પ૩-૪૩ અને ૧૮ છે, હવે અણહીલપુર પાટણના લગ્નપળે કહીએ છીએ. मेषस्तत्वयमैः २२५ रसेषुयमलै २५६, राशिवृषोऽम्भोपलैः, पञ्चव्योमहुताशनै ३०५ श्च मिथुन:, कर्कः कुवेदाग्निभिः ३४१। सिंहःपाणिपयोधिपावक ३४२ मितः, कन्या कुलोकम्रिकैः ३३१, एतेऽप्युत्क्रमतस्तुलादय इह स्युौर्जरे मण्डले ॥१॥ અથ– “ગુર્જર દેશમાં લગ્ન પળો મેષના ર૨૫, વૃષભના ૨૫૬, મિથુનના ૩૦૫, કર્કના ૩૪૧, સિંહના ૩૪ર અને કન્યાના ૩૩૧ છે. આ છએ સંખ્યાને ઉલટાવવાથી તુલાના ૩૩૧, વૃશ્ચિકના ૩૪૨, ધનના ૩૪૧, મકરના ૩૦૫, કુંભના ૨૫૬ અને મીનના ૨૫ છે. આ સ્પષ્ટ સૂર્યની રીતિ-રાહુ સંક્રાન્તિની ગત ઘડીને ૩૦ થી ગુણી આંતરભુત ઘટિકાથી ભાગવાથી ભાગમાં અંશ આવે છે, અને તેને ૬૦ થી ગુણી આંતરભુક્તિથી ભાગતાં કળા-વિકળા વિગેરે પણ આવે છે. જેમકે –સંક્રાન્તિ દિવસની શેષઘડી ૨૨, મધ્યના દિવસ ૧દની ઘડી ૯૬૦, ઈષ્ટ દિન ગત ઘડી ૧૨ પળ ૨૨, એટલે મિષાર્કના ૧૭મા દિવસે ઈષ્ટ કાલે ગત ઘડી ૯૯૪, પળ ૨૨ છે, તેને ૩૦ થી ગુણી ૧૮૫૭ થી ભાગતાં અંશ ૧૬ કળા " અને વિકળા ૩૦ આવે છે. એટલે તે દિવસે કર્ક લગ્નના કન્યા નવમાંશમાં સૂર્ય ૦–૧૬–૩-૩૦ છે, તેમાં અયનાંશ ઉમેરવા. દરેક વર્ષને અયનાંશ કળા ૧ વિકળ ૧ અને પરમ વિકળા ૨૦ છે, તે વર્ષે વિક્રમાબ્દ પ૭૯ અથવા શકાખ ૪૪૪ થી ગણાય છે. અને ૧૪૦૪ વર્ષો સુધી દર વર્ષે અયનાંશની વૃદ્ધિ થાય છે, જે ૧૪૦૪ માં વર્ષે અંશ ૨૩ કળા ૫૫ અને વિકળા ૧૨ વધે છે. પછી વળી ૧૪૦૪ વર્ષો સુધી અયનાંશે ઘટે છે. ઘણા તિવિંદ કાંઈક અધિક એવી કળા ૧ના સ્કૂલ અયનાંશને જ સમ્મત છે. આ અયનાંશ લગ્નકાન્તિ અને ચરમાં ઉપયોગી છે. આ અયનાંશને સ્પષ્ટ સૂર્યમાં મેળવવાથી સાયનાંશ સૂર્ય થાય છે. જેમકે–મધ્યદેશમાં વિક્રમ સંવત્ ૧૫૧૫ર વૈશાખ શુદિ ૭ પુષ્ય નક્ષત્રને દિને મેષ સંક્રાન્તિના સત્તરમા દિવસે ફૂટ સૂર્ય --૧૬-૩-૩૦ છે, ૮૭ Page #124 -------------------------------------------------------------------------- ________________ CAMISEMESANARAMA NMARAMISSIMISESTARASIMSIMREMAMMINIMA અને તે વર્ષ વિક્રમાબ્દિ પ૭૯ પછી ૯૪૩ મું છે, જેના સ્થલ અયનાંશ --૧૫-૩૪-૦ આવે છે. તેને સ્પષ્ટ સૂર્યમાં મેળવતાં સાયનશ સ્પષ્ટ સૂર્ય ૧-૧-૩૭-૩૦ છે. એટલે મેષ રાશિ પછી વૃષ રાશિને સૂર્ય થાય છે. આ લગ્નમાં છ આંક મેળવવાથી રાત્રિનું લગ્ન આવે છે. અંશ, કળા, વિકળાને લગ્નપળેથી ગુણી ત્રિશથી ભાગતાં પળ આવે છે. જેમ કે— વૃષના સૂર્યના અંશ ૧ કળા ૩૭ વિકળા ૩૦ છે, તેને ૨૫૬ થી ગુણી ૩૦ થી ભાગતાં પળે ૧૪ આવે છે, તે મુક્તપળે છે, બાકી રહેલ અંશ ૨૮-૦૨-૨૦ છે, તેને ૨૫૬ થી ગુણી ત્રીશથી ભાગતાં ૨૪૨ પળ આવે છે તે ભેચે છે. ત્રીશાંશ ૩ અને કળા ૨૦ નો એક નવમાંશ થાય છે, અને અંશ ૧ કળા ૭નો એક પ્રત્યંશ (સપ્તવિંશયંશ) થાય છે. ઈષ્ટ લગ્નના ભક્ત ત્રીશાંશ અયનાંશ અને પ્રવૃત્યંશને સરવાળે કરી ચાલુ લગ્નની મુક્તઘડી લેવી. જેમ કે-કર્ક લગ્નને ત્રીજે નવમાંશ લેવો હોય તે, બે નવમાંશના ત્રીશાંશ ૬ કળા ૪૦, અયનાંશ-અંશ ૧૫ કળા ૩૪ અને પ્રવૃવંશ ૧ કળા ૭ ને સરવાળે અંશ ૨૩ કળા ૨૧ આવે છે. તેને કર્કના, પળ ૩૪૧ થી ગુણ ત્રીશથી ભાગતાં કર્કલગ્નના ભુતપળે ૨૬૫ અને વિપળ ૨૪ આવે છે. સૂર્યરાશિના ભાગ્યપળે, દરેક મધ્યલગ્નના પળે અને ચાલુ લગ્નના મુક્તપળો મેળવવાથી ગતપળે અને ગતઘડી આવે છે. જેમકે–સાયન સૂર્યવાળા વૃષના ભગ્ય પળે ૨૪૨, મધ્યલગ્ન મિથુનના પળ ૩૦૫ અને કર્કના ભુતપળે ર૬પનો સરવાળે પળ ૨૧૨ છે, અર્થાત્ ઘડી ૧૩ અને પળ ૩૨ ગત કાળ છે. અને ત્યાર પછી કર્કલગ્નને કન્યા નવમાંશ શરૂ થાય છે. ત્યાર પછીના દરેક નવમાંશ લાવવા માટે પણ અંશકળાની કાળ કરી મેળવતાં જવું. જેમકે--કર્કલગ્નના એક નવમાંશના ૩૮ પળે છે, તેને કર્કના સિંહ નવમાંશમાં મેળવતાં કન્યાને ભક્તનવાંશ કાળ આવે છે. આવી રીતે સિંહના નવાંશના ભુક્તપળામાં ૩૮ થી પાંચ ગણા ૧૮૯ ઉમેરતાં મકરને નવાંશ ભુક્ત આવે છે, ત્યાર પછી કુંભને નવાંશ થાય છે. અથવા મધ્યના સિંહથી કુંભ સુધીના નવા પ, તેને ૩૪૧ થી ગુણી ૯ થી ભાગતાં ૧૮૯ પળો આવે છે, તેને સિંહના નવાંશમાં ઉમેરતાં કુંભને નવાંશ થશે. હેમહંસગણિ નિરયન લગ્ન માટે કહે છે કે–રાત્રિનું લગ્ન લાવવામાં સાતમી રાશિનું ઉપર પ્રમાણે કરવું. વળી સૂર્યલગ્નની ભવ્યઘડી, મધ્યલગ્નની ઘડીઓ, ઈષ્ટ લગ્નના ગત નવમાંશની ઘડીઓ, ઈષ્ટ લગ્નને ત્રીજો ભાગ, ૧ અને ઈષ્ટ લગ્નને પ્રવૃત્યંશનો સરવાળે કરતાં ઈષ્ટ નવાંશના ૧. આ ઉમેરે અંશ ૧૧ અને કળા ૭ નો થાય છે. ૮૮ Page #125 -------------------------------------------------------------------------- ________________ asasasasasasasasasasasasasasasasasasasasasasasasasasasasasasasaras ઘડીપળ આવશે જેમ કે સૂર્યગ્ય પળ ૩૦, મધ્ય લગ્ન વૃષપળ ૨૫૬, મિથુન પળ ૩૦૫, કર્કનાગત બે નવાંશ પળ ૭૬, લગ્નગ્રંશ પળ ૧૧૪ અને પ્રવૃવંશપળ ૧૨ ને સરવાળે પળ ૭૯૩ થયા. અર્થાત્ ઘડી ૧૩ અને પળ ૧૩ પછી કર્કલગ્નમાં કન્યાને નવાંશ છે. આ નિરયન લગ્નમાં સાયન રીતિથી છેડે ફેરફાર છે, પણ દેષ મનાતો નથી. રાત્રે લગ્ન લાવવું હોય તે ઉદયમાન નક્ષત્ર ઉપરથી લગ્નનો નિર્ણય કર, કેમકે--જે માથે નક્ષત્ર હોય તેનાથી આઠમા નક્ષત્રને પૂર્વમાં ઉદય હોય છે, સાયનસૂર્યના અંશને દૈનિક વૃદ્ધિ પામતા પળથી ગુણી તે ઉમેરતાં સ્પષ્ટ સાયનસૂર્યનું દિનમાન થશે. જેમકે–વૃષાર્કના અંશ ૧ કળા ૩૭ છે, તેને વૃષરાશિની દૈનિકવૃદ્ધિ પળ ૨ વિપળ પર થી ગુણતાં ઈષ્ટ દિવસના વૃદ્ધિપળ ૪ વિપળ ૩૯ આવે છે. તેને અહમન ઘડી ૩૧ પળ ૩૬ માં વધારતાં ઈષ્ટ દિનમાન ૩૧ પળ ૫૦ વિપળ ૩૯ થાય છે. ઈષ્ટ દિનમાનને ૨૧૦ થી ગુણી દિન પૂર્વાર્ધના ગત અને ઉત્તરાર્ધના શેષ, ઈન્ટ ઘડીપળથી ભાગતાં ઈષ્યકાળના અંગુલચંગુલ આવશે. તેમાં મધ્યાહ્ન છાયાના અંગુલચંગુલ ઉમેરી સાત ઘટાડતાં ઈષ્ટકાળની છાયા આવશે. જેમકે–ઈષ્ટ અહમન ઘડી ૩૧ પળ પ૦ વિપળ ૩૯ ને ૨૧૦ થી ગુણ ઈષ્ટકાળના પળ ૮૧૨ થી ભાગતાં પાદ ૮ અ ગુલ ૨ અને વ્યગુલ ૫૧ આવે છે તેમાં મધ્યાહ્ન છાયા પાદ ૧ અંગુલ ૭ અને વ્યંગુલ ૩૩ ઉમેરી સાત બાદ કરતાં પાદ ૨ અંગુલ ૧૦ અને ચંગુલ ૨૪ આવે છે. આ પ્રમાણે લગ્ન લાવવાની રીતિ છે, તે વિષે વિશેષ જાણવા ઈચ્છનારે કરણ સ્તૂહલ અને આરંભ સિદ્ધિની ટીકા તપાસવાં. હવે રાશિની વળશુદ્ધિ કહીએ છીએ. દરેક રાશિના ત્રીશમા ભાગનું નામ ત્રીશાંશ છે, અને ત્રીશાંશના સાઠમા ભાગનું નામ લિસા કે કળા છે, જે પરથી હેરાદિની સ્પષ્ટતા થાય છે. ૧ હેરા–લગ્નના નવ કળા પ્રમાણ બે ભાગ થાય છે, તેમનું નામ હેરા હોય છે. તેઓના સ્વામી ચંદ્ર અને સૂર્ય છે. જે એક લગ્નની હોરા હોય તે પહેલી હેરાનો સ્વામી રવિ અને બીજી હેરાને ચંદ્ર છે. જે બેકી લગ્નની હોરા હોય તો પહેલી હોરા ચંદ્રની છે, અને બીજી હોરા રવિની છે અહીં ચંદ્રની હેરા દીક્ષા તથા પ્રતિડામાં ગ્રાહ્ય છે. દ્રષ્કાણ—લગ્નના ત્રીજા ભાગનું નામ દ્રષ્કાણ છે, જે ૬૦૦ કળાના માનવાળા હોય છે. તેમાં પહેલો દ્રષ્કાણ પિતાની શશિને, બીજે પાંચમી રાશિનો, અને ત્રીજો નવમી રાશિને હોય છે. અને જે જે રાશિને દ્ર કાણુ હોય છે તેના પતિઓ તે દ્રકાના પતિઓ થાય છે. BLENESEVELES ELEVENESENZIA HELENENEVESKYENESESEISESEISESEISEVES ૮૯ Page #126 -------------------------------------------------------------------------- ________________ જેમકે-વૃષરાશિમાં વૃષભ કન્યા અને મકર નામવાળા દ્રષ્યાળુ આવે છે અને તેના પતિ શુક્ર બુધ અને શનિ છે. દ્રોકાણના પતિ શુભસ્થાનમાં હોય તે તે મુહૂત શ્રેયસ્કર છે. સપ્તમાંશ—રાશિના સાતમાં ભાગનું નામ સમમાંશ છે; જેમાં એકી રાશિમાં પેાતાનાથી સાત રાશી સુધીના સપ્તમાંશે આવે છે; અને એકી રાશિમાં પેાતાની સાતમી રાશિથી પેાતા સુધીના સપ્તમાંશે આવે છે. એટલે મેષમાં મેષથી તુલા સુધીના, અને વૃષભમાં વૃશ્ચિકથી વૃષભ સુધી સપ્તમાંશા હેાય છે. તથા તે તે સમમાંશવાળી રાશિના અધિપતિએજ સમમાંશના અધિપા થાય છે. આ સસમાંશ બહુ પ્રમાણભૂત મનાતા નથી. તેથી છ વશુધ્ધિમાં તેની જરૂર મનાતી નથી. નવમાંશ—લગ્નના નવમા ભાગનું નામ નવમાંશ છે, જે ૨૦૦ લિસા પ્રમાણ હોય છે. (તે નવાંશા દરેક ચતુષ્કમાં પહેલી દસમી સાતમી અને ચાથી રાશિના નામથી શરૂ થાય છે, એટલે-મેષ વૃષભ મિથુન અને કક, એ પહેલુ એક ચતુષ્ક છે; સિંહ કન્યા તુલા અને વૃશ્ચિક ખીજુ` ચતુષ્ક છે, ધન મકર કુંભ અને મીન ત્રીજું ચતુષ્ક છે.) નક્ષત્રના એક પાયે એ જ રાશિને નવાંશ છે. તે નવાંશે અનુક્રમે મેષ મકર તુલા અને કથી શરૂ થાય છે. એટલે મેષના નવાશે. મેષથી ધન સુધી છે, વૃષના નવાંશે મકરથી કન્યા સુધીના હાય છે, મિથુનના નવાંશે તુલાથી મિથુન પર્યંતના હાય છે, અને કના નવાંશે કથી મીન સુધીના હોય છે. આજ રીતે સિંહ કન્યા તુલા અને વૃશ્ચિકના નવાંશે પણ મેષથી, મકરથી, તુલાથી અને કથી શરૂ થાય છે, ત્યાર પછી ધનાદેિ રાશિચતુષ્કમાં પણ તેજ રીતે નવાંશે આવે છે, અને ઈષ્ટ નવાંશની રાશિના સ્વામી તેજ તે નવાંશના સ્વામી છે, જેમાં બળવાન સ્વામીને નવાંશ અને અને ત્યાં સુધી સૌમ્ય ગ્રહને! નવાંશ શુભકાય માં ગ્રહણ કરવા, આ નવાંશે!માં ત્રીજો, ચેાથે, પાંચમે, સાતમા અને નવમે અંશ જન્મરાશિમાં શુભકર છે. છઠ્ઠો અશ મધ્યમ છે, અને બીજા અધમ છે; એમ પૂર્ણભદ્ર કહે છે. રાશિના નામવાળા નવમાંશ વર્ગોત્તમ કહેવાય છે. ચરરાશિમાં પહેલે, સ્થિર રાશિમાં ત્રીજો અને દ્વિસ્વભાવમાં ત્રીજો નવાંશ સ્વનામવાળા હોય છે, અને તેજ વર્ગોત્તમ છે. રાશિને અત્ય ભાગ અલ્પ મળવાળા હાય છે, તેથી દરેક છેલ્લા નવાંશે ત્યાજ્ય છે, પણ છેલ્લા નવાશ વગેîત્તમ હોય તો તે શુભ છે, અને તેમાં શુભ કા` કરી શકાય છે. વર્ગોત્તમમાં નવમાંશમાં રહેલેા ગ્રહ પણ વત્તમ મનાતા હોવાથી અત્યંત બળવાન છે, અને બાકીના સ્થાનમાં તે મિશ્રળ આપવાવાળા થાય છે, દરેક ગ્રંથકારે છ વ માં નવાંશની શુદ્ધિને જ પ્રથમ ગ્રાહ્ય માને છે, અને તેની શુદ્ધિથી બીજી કાઇક શુદ્ધિ ન હોય તે પણ દરકાર રાખતા નથી. દૈવજ્ઞ વલ્લભ કહે છે કેશુભ લગ્ન હોય, છતાં નવાંશ ક્રુર હોય તો તે ઈષ્ટ ફળને આપતું નથી; અને લગ્ન ક્રુર હોય પશુ ન N PIESELEN ENESE BIBIBY ૯૦ Page #127 -------------------------------------------------------------------------- ________________ અંશ સૌમ્ય હોય તે તે સુખકારક છે. કેમકે લલ્લ કહે છે કે–સૌમ્યગ્રહ કુર અંશમાં ક્રુર થાય છે, અને કુરગ્રહ સૌમ્ય અંશમાં સૌમ્ય થાય છે તથા તેની દષ્ટિ પણ પિતાના નવાંશી સ્વભાવ પ્રમાણેજ સૌમ્ય કે ફેર પડે છે. સૌમ્ય ગ્રહની ચાર પાંચ અને છ વર્ગથી શુદ્ધિ નીચેના નવામાં આવે છે. જે અભ્યાધિક પ્રમાણમાં સર્વથા શુભ કાર્યમાં ગ્રાહ્ય છે. મેષ લગ્નમાં – વૃષમાં ૩-૫, મિથુનમાં ૬, કર્કમાં ૧-૩, સિંહમાં ૬, કન્યામાં ૩, તુલામાં ૮–૯, વૃશ્ચિકમાં ૪, ધનમાં ૬-૭-૮, મકરમાં ૫, કુંભમાં ૬-૮ અને મનમાં ૧-૩, નવશે શુભ છે. અણહિલ્લપુરમાં દરેક લગ્નના નવાંશ પળે નીચે મુજબ છે – પી અક્ષર | મિનિટ સેકન્ડ 1 ૨૨ ૨૩ મેષ, મીન વૃષ, કુંભ મિથુન, મકર કર્ક, ધન સિંહ, વૃશ્ચિક ૩૩ ૨૩ કન્યા, તુલા | ૪ર ર૩ ૪ દ્વાદશાંશ-રાશિના બારમા ભાગનું નામ દ્વાદશાંશ છે, જે ૧૫૦ લિસાનો હોય છે. દરેક રાશિમાં પ્રથમ પિતાનો દ્વાદશાંશ હોય છે, અને પછી અનુક્રમે પછીની દરેક રાશિના દ્વાદશાંશ આવે છે, જેથી બારમો દ્વાદશાંશ પિતાની પૂર્વ રાશિને આવે છે, જેમકે વૃષ લગ્નમાં પહેલે દ્વાદશાંશ વૃષને, બીજે મિથુનને, પાંચમો કન્યાને, નવમે મકરનો, અને બારમે મેષને દ્વાદશાંશ આવે છે. જે રાશિ દ્વાદશાંશના નામમાં હોય તેને જે પતિ હોય તેજ દ્વાદશાંશને પતિ મનાય છે. ઈષ્ટ દ્વાદશાંશ પતિ શુભ હોય તે શ્રેષ્ઠ છે. અહીં પહેલા પાંચમા અને નવમા દ્વાદશાંશથી દ્રષ્કાણ (લગ્ન ચંશ)ને પ્રારંભ થાય છે માત્ર ત્યાર પછીના ત્રણ દ્વાદશાંશને પતિ એક જ હેવાથી તે સંજ્ઞા જુદી પાડી છે. ૫ સપ્તવિંશચંશ-રાશિના સત્તાવીશમા ભાગનું નામ સપ્તર્વિશચંશ છે, જેનું બીજું નામ પ્રવૃત્યિંશ છે. તે ૬૭ લિયા પ્રમાણુ હોય છે, અને તેની જરૂરીયાત લગ્ન બનાવવામાં હોય છે. જો કે અહીં અંશ વિભાગમાં પ્રવચંશ ગણાવીએ છીએ, પણ ષવર્ગ શુદ્ધિમાં તેની આવશ્યક્તા નથી. NEWESENLIKLEDENENLAYEYEYLLENESSES WELLNESS SKEELERESELLSEYENESESTI ૯૧ Page #128 -------------------------------------------------------------------------- ________________ ANTRASINANINIRANAMAN SELASANANANASEMA MANEINANZIMANAMNEAMNANZISTENT NENES ૬ ત્રીશાંશ-રાશિના ત્રીશમા ભાગનું નામ ત્રીશાંશ છે, જેનું ૬૦ લિતાનું પ્રમાણુ હોય છે. એક લગ્નમાં પહેલા પાંચ ત્રીશાંશને સ્વામી મંગળ છે, બીજા પાંચ ત્રીશાંશને, સ્વામી શનિ છે, પછીના આઠ ત્રીશાંશનો સ્વામી ગુરુ છે. સાત ત્રીશાંશને સ્વામી બુધ છે તથા છેલ્લા પાંચ ત્રીશાંશને સ્વામી શુક્ર છે. અને બેકી લગ્નમાં તેથી ઉલટ ક્રમ છે. એટલે-પાંચ સાત આઠ પાંચ અને પાંચ ત્રીશાંશના સ્વામી અનુક્રમે શુક, બુધ, ગુરૂ, શનિ અને મંગળ છે. અહીં સામાન્ય રીતે સૌમ્યગ્રહના ત્રીશાંશમાં મુહૂર્ત કરવું શ્રેષ્ઠ છે. આ બારે રાશિના ઉત્તમ ત્રીશાંશે આ પ્રમાણે છે-મેષ ૨૧, વૃષ ૧૪-૨૦, મિથુન ૧૭, કર્ક (૪) ૮, સિંહ ૧૮, કન્યા ૮, તુલા ૨૪, વૃશ્ચિક ૧૨, ધન ૧૭, મકર ૧૪, કુંભ ૨૬ અને મીન (અ) ૮ ત્રીશાશે શુભ છે. અણહિલ્લપુર પાટણમાં મેષાદિ રાશિનુ ત્રીશાંશમાન નીચે મુજબ છે. અક્ષર રાશી અક્ષર ૨૨ રાશી મેષ, મીન વૃષભ, કુંભ મિથુન, મકર ૩૨ | સિંહ, વૃશ્ચિક ૧૦ | ૧૦ કન્યા, તુલા આ હોરા, દ્રષ્કાણ, નવમાંશ, દ્વાદશાંશ અને ત્રીશાંશની શુદ્ધિ તે પંચવર્ગ શુદ્ધિ કહેવાય છે, તેને લગ્ન સાથે ગણતાં ષવર્ગ શુદ્ધિ થાય છે. છ વર્ગથી શુદ્ધ લગ્ન અતિ શ્રેષ્ઠ કહેવાય છે. આ છ વર્ગ પૈકી પાંચ વર્ગને પતિ તે એક ગ્રહ પણ હોય છે, પરંતુ કઈ પણ ગ્રહ એકી સાથે છ વર્ગને પતિ હોઈ શક્તો જ નથી, કેમકે હોરાના પતિ સૂર્ય અને ચંદ્ર છે, અને ત્રીશાંશના પતિ મંગળ, બુધ, ગુરૂ, શુક્ર અને શનિ જ છે. એટલે સાત ગ્રહોને એકેક વર્ગનું સ્વામિત્વ નથી. વર્ગફળ માટે કહ્યું છે કે— लग्ने नूनं चिन्तयेद्देहभावं, होरायां वै संपदाद्यं सुखं च ।। स्याद् द्वैष्काणे भ्रातृज भावरूपं, सप्तांशे स्यात् सन्ततिः पुत्र-पुत्री नून नवाशेऽपि कलत्रभावं, स्याद्वादशाशे पितृ-मातृ सौख्यम् । त्रिंशांशके कष्टफलं विलोक्यं, होरागमे होरविदो विदन्ति ॥२॥ અથ “તિવિંદ લગ્નમાં દેહભાવ, હોરામાં લક્ષ્મી અને સુખ, દ્રષ્કાણમાં બંધુ સ્નેહ, સપ્તાંશમાં પુત્ર-પુત્રીરૂપ સંતતિ, 0 1 0 નવાંશમાં સ્ત્રી, દ્વાદશાંશમાં માતા-પિતાનું સુખ, અને ત્રીશાંશમાં કષ્ટ સંબંધી વિચાર કરે છે.” | ૨ Page #129 -------------------------------------------------------------------------- ________________ SORR એકેક રાશિમાં સવા બે નક્ષત્રના સમાવેશ થાય છે, અને સવા બે નક્ષત્રના નવ પાયા (ચતુર્થાંશ) તે રાશિને નવાંશ કહેવાય છે. તેને કૅમ નીચે મુજબ છે— અશ્વની ૪ કૃત્તિકા ૩ મૃગાર ૨ પુનઃ સુ ૧ મા ૪ ઉત્તરા ફાલ્ગુની ૩ ચિત્રા * વિશાખા ૧ મૂળ ૪ ઉષા ૩ (અભીચ) ધનિષ્ઠા ૨ પૂર્વાભાદ્ર પદ ૧ ભરણી ૪ શહિણી ૪ આદ્રો ૪ પુષ્ય ૪ પૂર્વા ફાલ્ગુની ૪ હસ્ત ૪ સ્વાતિ ૪ અનુરાધા ૪ પૂર્વાષાઢા ૪ શ્રવણ ૪ શતીષા ૪ ઉત્તરાભાદ્ર પ૬ ૪ કૃત્તિકા ૧ મૃગશર ૨ પુનઃ સુ ૩ અશ્લેષા ૪ ઉત્તરા ફાલ્ગુની ૧ ચિત્રા २ વિશાખા ૩ ચેષ્ઠા ૪ ૯૩ ઉત્તરાષાઢા ધનિષ્ઠા ૨ પૂર્વાભાદ પદ ૩ રેવતી ૪ ૧ મેષ વૃષભ મિથુન ક સિંહ કન્યા તુલા વૃશ્ચિક ન મકર કુંભ મીન બાર રાશિના અક્ષ માટે કહ્યું છે કે मेषे स्यात् चुआं वृषे इव मताः युग्मे कघा ङा छहाः, कर्के ही हरौ मटा कनिषु वै टोपा: षणाठा मताः । तौल रात अलौ नतोय धनुषः ये भा धफा ढा मताः । भोजा खा ग मृगे घटे गुसद वै मीने दिशा झा थचा ॥ १ ॥ અથમેષના ૐ ચે ચેા લા લિ લુ લે લેા અ, વૃષના ઈ ઊ એ એ વ વિવુ વે વે, મિથુનના ક કિ કે કે; ઘ હુ છ હું, કના હિંદુ હું હોડ ડિ ટુ ડે ૉ, સિંહના મ મિ સુ મે મા ટ ટિ ટુ કે, કન્યાના ટો પર પિ ૩ જે પે। જ ણુ ઇં, તુલાના ૨ રિ ૩ રે ર ત તિ તુ તે, વૃશ્ચિકના ન નિ नु ને ને તે ય યિ યુ, ધનના યે યે ભ ભ ભુ ભે ધ ફ્ દ્ર, મકરના ભેદ જ જી જી જે જે ખખિ ખુ એ ખા ગ ગિ, કુલના ગુ ગે ગેસ સિ સુ સે સે ૬, અને સીનના હિંદુ દે દે। શ લ થ ચ ચિ, અક્ષરો છે.” ॥ ૧ ॥ આ દરેક શબ્દોમાં સ્વરાને સમાવેશ કરતાં ઉપરોક્ત શ્લોકમાં કહેલ શબ્દમ તૈયાર થાય છે. એટલે કે-૩-લા- મેષ, ઈ-વા વૃષ, ક઼ા ઘ ઙે છે હા મિથુન, હી ડા ક, મા ટા સિંહ, ટા પા ષ ણુ 8 કન્યા, રા તા તુલા, તે ના યા વૃશ્ચિક યે ભા ઘ ક્ા ઢ ધન, ભે! જા EBENENDELENEKSELLES SUBVENEN ELEVENENEVEN Page #130 -------------------------------------------------------------------------- ________________ HANANANANAS AFT ખા ગ! મકર, ગ્ સા ના કુંભ, અને દ્વિ શા લ થ ચા મીન, આ પ્રમાણે રાશિ અક્ષરે છે. પણ અહીં દર્શાવેલ સ્વરોમાં હસ્વ-દીર્ઘ ને ભેદ રાખ્યો નથી. જેમકેલ, ઉપરથી લ, અને લા અન્ને આવે છે, વળી પછીના દરેક સ્વરાને પણ સમાવેશ થાય છે; જેમકે- -લા ઉપરથી લી લે લેા, એમ દરેક સ્વર આવી જાય છે. પરંતુ એક જ શબ્દની બીજી વાર યાદી આવે છે તે પૂર્વીના સ્વરક્રમ પછીના સ્વર સુધી ગણાય છે. જેમકે-મિથુનમાં હા છે, અને કમાંહી છે, તે હા માત્ર મિથુનમાં છે, અને ક માં હી હૂ હે હા આવી જાય છે. હવે લગ્ન અને રાશિઓનું સ્વરૂપ વિવરીએ છીએ- મેષાદિ રાશિઓના રંગ અનુક્રમે—લાલ, ધોળા, હરિત (પીળે--લીલે ), લાલ, ધોળા, કાબરચિત્રા, કાળા, પિંગ, (પીધ-રાતા), પિંગ કાબરચિત્રા, પીળે અને થુથેા ( મેલા ) છે, મેષાદ્રિ ખરે રાશિઓ પૂર્વાદિ ચાર દિશાના અનુક્રમે પતિ છેએટલે-મેષ સિંહ અને ધન પૂર્વ દિશાના પતિ છે, વૃષભ, કન્યા અને મકર દક્ષિણ દિશાના પતિ છે, મિથુન તુલા અને કુંભ પશ્ચિમના પતિ છે, તથા ક` વૃશ્ચિક અને મીન ઉત્તર દિશાના સ્વામી છે. આનું પ્રયાજન યાત્રામાં હોય છે. મેષાદ્વિ મારે રાશિએની અનુક્રમે ચર સ્થિર અને દ્વિસ્વભાવ સજ્ઞાઓ છે. એટલે મેષ ચર વૃષ સ્થિર અને મિથુન દ્વિસ્વભાવ; એમ દરેકમાં સમજી લેવુ'. અહીં દ્વિસ્વભાવને અથ મિશ્રસ્વભાવ થાય છે, જેમા પૂર્વાધ સ્થિર અને ઉતરા ચર હોય છે. આ સંજ્ઞા જન્મફળ અને ચારયેલ વસ્તુમાં જરૂરી છે. દરેક એકી રાશિને ક્રુર અને એકી રાશિને સૌમ્ય સ્વભાવ છે. તેમજ કુર ગ્રહની રાશિ ક્રૂર અને સૌમ્ય ગ્રહની રાશી અક્રુર છે આ રીતે મેષ સિંહ મકર વૃશ્ચિક અને કુભ ક્રુર છે, બાકીની રાશિઓ સૌમ્ય છે. આ સિવાય સૌમ્ય ગ્રહની દૃષ્ટિવાળી રાશી સૌમ્ય છે, અને ક્રુર ગ્રહ ચુકત તથા ક્રુર ગ્રહની દૃષ્ટિવાળી રાશિ ક્રુર છે. એકી રાશિ પુરૂષ શ છે, અને બેકી રાશિ સ્ત્રીરાશિ છે. મેષ વૃષભ મિથુન ક` ધનુષ અને મકર રાશિઓ રાત્રિએ અળવાન છે, તથા સિંહ કન્યા તુલા વૃશ્ચિક કુ ંભ અને મીન રાશિ દિવસે બળવાન છે દિવસની બળવાન છ રાશિનું ઉદય પામતી વખતે મસ્તક પહેલું દેખાતુ હેવાથી તે શીદિય રાશિ કહેવાય છે. રાત્રિની બળવાન રાશિઓની પુષ્ઠ પ્રથમ ઉંગતી હોવાથી તેઓ પૃથ્યાય કહેવાય છે. પણ મીન રાશિ અન્ને રીતે ઉગે છે. તેથી તે શીષ પૃાદૃય અથવા ઉભયાય રાશિ મનાય છે. શીષ્ટદય રાશિ યાત્રાદિકમાં શુભ છે; અર્થાત્ દિવસની બળવાન્ રાશિએ યાત્રા કરવી અને તે પણ દિવસે શ્રેયસ્કર છે. રાશિઓના સ્વામીએ માટે કહ્યું છે કે मेषादीशाः कुजः शुक्रो, बुधश्चन्द्रो रविर्बुधः । शुक्रः कुजो गुरुर्मन्दो मन्दो जीव इति क्रमात् ॥१॥ ૯૪ BABIESBUBSETESESERVESESEBU Page #131 -------------------------------------------------------------------------- ________________ RaamakakasarasaranaKaNTRASTRUMMIKTSANASIASANATOASTMASCONABASANTE અર્થ- મેષાદિ રાશિઓના સ્વામી અનુક્રમે –મંગળ, શુક્ર, બુધ ચંદ્ર, રવિ, બુધ, શુક્ર મંગળ, ગુરૂ, શનિ, શનિ અને ગુરૂ છે” . ૧જે જે રાશિના ગ્રહો અધિપતિ છે તે તે રાશિઓ પોતપોતાના પતિના ઘર (ભુવન) તરીકે ગણાવ્યા છે, અને રહનું ઘર કન્યા છે. सूर्यादीनामुच्चाः, अजवृषमृगयुवतिकर्कमीनतुलाः । दिग्गुप्त्यष्टाविंशति-तिथीषु भ विंशतिभिरंशैः ॥१॥ અથ–“રવિ વિગેરે સાત ગ્રહોના ઉચ્ચ સ્થાને અનુક્રમે—મેષ, વૃષભ, મકર, કન્યા, કર્ક મીન અને તુલા છે. આ સ્થાન ગ્રહોનું હર્ષથાન કે વિલાસભુવન છે, તેમાં રહેલ ગ્રહ બળવાન કે હજી મનાય છે. વળી રવિ વિગેરે ગ્રહ પિતા-પિતાના ઉચ્ચસ્થાનના અનુક્રમે––દસ, ત્રણ, અઠ્યાવીસ, પંદર, પાંચ સત્યાવીશ, અને વિશમા ત્રિશાંશ સુધીના અંશો પરમ ઉચ્ચ છે એ સંપ્રદાય છે. એટલે—મેષનો રવિ ઉચ્ચ છે, પણ તેમાં મેષના દસ અંશ સુધી રવિ પરમેચ છે, અને ત્યાર પછીના ૨૦ અંશમાં રવિ માત્ર ઉચ્ચ છે એમ દરેક ગ્રહ માટે સમજી લેવું” | ૧ શાહનું ઉચ્ચસ્થાન મિથુન છે, અને કેતુનું ઉચસ્થાન ધન છે. પ્રશ્નપતક વૃત્તિ વિગેરેમાં તો કહે છે કે–ગ્રહ ઉચ્ચ સ્થાનના કથિત અંશમાંજ માત્ર ઉચ્ચ છે, પણ કથિત અંશ સુધીના દરેક અંશમાં ઉચ્ચ નથી. જેમકે—–સૂર્યનું ઉચ્ચસ્થાન મેષ છે, અને પરમોચ્ચ સ્થાન મેષનો દસમો અંશ છે, તેથી મેષના નવ અંશ સુધી સૂર્ય ઉચ્ચ છે, મેષના દસમાં ત્રીશાશે સૂર્ય પચ્ચ છે, અને અગીયારથી ત્રીશમાં ત્રીશાંશ સુધી સૂર્ય ઉચ્ચ છે. તાજક ગ્રન્થમાં તે પરમોચ્ચ ત્રીશાંશ પછી ગ્રહો તેજહીન થાય છે એ નિર્દેશ ઉચ્ચસ્થાન માટે શૈલેય પ્રકાશમાં કહ્યું છે કે – लग्ने तुङगे सदा लक्ष्मी-स्तुर्ये तुङ्गे धनांगमः । तुर्गजायास्तगे तुङ्गे, खे तुङ्गे राज्यसंभवः ॥१॥ लाभे तुङ्गे महालाभो, भाग्ये तुङ्गे च दीक्षितः ॥ અર્થ–લગ્નકુંડલીમાં પહેલું, થે, સાતમું અને દસમું સ્થાન ઉચગ્રહયુકત હોય તે અનુક્રમે–અક્ષય ધન, ધનવૃદ્ધિ, સુલક્ષણી સ્ત્રી, અને રાજ્ય મળે છે. તથા અગીયારમે ભુવને ઉચ્ચગ્રહ હોય તો મહાન લાભ થાય છે, અને નવમે સ્થાને ઉચ્ચગ્રહ હોય તે દીક્ષા લે છે.” બીજા ગ્રંથમાં કહ્યું છે કે–જન્મનારની જન્મકુંડલીમાં એક ઉંચે ગ્રહ હોય તો તે માંડલિક ત્રણઉંચે રાજા, પાંચ ઉંચે વાસુદેવ, છ ઉંચે ચક્રવતી, અને સાત ઉંચે તીર્થકર થાય છે. અહીં રાહ ઉચ્ચનો હોય ત્યારે કેતુ પણ ઉચ્ચને મનાય છે, તેથી નવ ગ્રહોમાંથી સાત ગ્રહો ઉચ્ચના હેવા જોઈએ એવું કથન છે છતાં કદાચ ઉચ્ચ ગ્રહ બહુ બળયુક્ત હોય અને સ્વગ્રહી કે ત્રિકોણસ્થ ગ્રહ પુષ્ટ હોય, Nenomreren SWENNESLENENESESETENGENEN INN E BANDUNGRESOVANIE ૯૫ Page #132 -------------------------------------------------------------------------- ________________ અથવા નવમાંશ કુડલીમાં ઉચ્ચનો હોય. તેના બળને પણ બમણું કી ઉચ્ચની સંખ્યા ગ્રહણ કરી હોય એમ સમજાય છે. આ સિવાય ૮૮ ગ્રહ પૈકીના હરકેઈ ઉગ્નગ્રહનો પણ સમાવેશ થાય છે, અને તેથી જ કલ્પસૂત્રમાં પ્રભુ મહાવીરની જન્મરાશિ પર ત્રીશ ભસ્મગ્રહ હોવાને નિર્દેશ છે. સત્ય બીના તત્કાળ ગમ્ય છે. બાકી એટલું તે ચોકકસ છે કે-નવ ગ્રહ પિકીના બુધ, સિવાયના આઠ ગ્રહો એકી સાથે ઉચ્ચ થઈ શકે તેમ છે. સ્વગ્રહી માટે જન્મકુંડલીમાં કહ્યું છે કે શિમિ સ્વીકાર્યત્રી, ત્રિમિનધિપ: ! અથ–જન્મકુંડળીમાં ત્રણ ગ્રહ સ્વગ્રહી હોય તો મંત્રી, અને ત્રણ ગ્રહ ઉચ્ચ હોય તે રાજા થાય છે. દરેક ગ્રહને પિતાના ઉચ્ચ સ્થાનથી સાતમી રાશિ નીચ સ્થાન છે. જેથી રવિ વિગેરેનું નીચસ્થાન અનુક્રમે-તુલા, વૃશ્ચિક, કર્ક, મીન, મકર, કન્યા, મેષ, ધન અને મિથુન રાશિઓ છે. અને જેમ ઉશ્ચરાશિના દશ વિગેરે અંશો પરમોચ્ચ છે, તેમ નીચરાશિના પણ તેજ અશે પરમ નીચ છે. એટલે તુલા વિગેરે રાશિઓના અનુક્રમે ૧૦-૩-૨૮–૧૫-૫-૨૭ અને ૨૦ ત્રીશમાં રવિ વિગેરે નવ ગ્રહો પરમ નીચના હોય છે. જેમકે રવિનું સ્થાન તુલા છે. અને રવિનું પરમ નીચ સ્થાન તુલાના દશ અંશ કે દશમ અંશ છે. તે પછીના ૨૦ અંશે તે માત્ર નીચસ્થાન કહેવાય છે. આ બાબતની વિશેષ સમજણ ઉચ્ચ પ્રમાણે છે. જન્મ કુંડલીના નીચ ગ્રહ માટે કહ્યું છે કે – त्रिभिर्नीचैर्भवेद् दास:, त्रिभिरस्तमितैर्जडः । અર્થ–જેની જન્મ કુંડલીમાં ત્રણ નીચગ્રહો હોય તે દસ થાય છે, અને અસ્તના ત્રણ ગ્રહો હોય તે જડ થાય છે. વળી કહ્યું છે કે – अन्धं दिगम्बरं मुर्ख परपिण्डोपजीविनम् ।। कुर्यातामतिनीचस्थौ, पुरुष चन्द्र-भास्करौ ॥१॥ અથ–જન્મકુંડલીમાં અતિ નીચ સ્થાને રહેલા ચંદ્ર અને સૂર્ય પુરૂષને અંધ ગરીબ મૂખ, અને ભિક્ષુક બનાવે છે. # ૧ सिंहोवृषोऽजो प्रमदा धनुश्च, तुलाघटोकुम्भ-हरी त्रिकोणम् || અથ–સૂર્યાદિ નવ ગ્રહોના અનુક્રમે-સિંહ, વૃષ મેષ, કન્યા, ધન, તુલા, કુંભ, અને સિંહ ત્રિકેણુ સ્થાને છે.” જ્યોતિર્વિદો આ સ્થાનનું બળ પણ ઉચથી જરા ન્યૂન કલ્પે છે. Page #133 -------------------------------------------------------------------------- ________________ ANASANOMINNMARANASANABARABASIMHANE FAKTORIMA Maahakamaharani - ઉપરોકત પિતાની રાશિ, પિતાનું ઉચ્ચસ્થાન અને પિતાના ત્રિકોણમાં રહેલ ગ્રહ શ્રેષ્ઠ મનાય છે. તેઓના શ્રેષ્ઠ ત્રિશાંશની સ્પષ્ટતા પ્રશતક વૃત્તિમાં આ પ્રમાણે દેખાડી છે— મેષમાં બાર વીશાશો મગળને ત્રિકોણ, અને ૧૮ ત્રીશાશે મંગળનું ઘર છે. વૃષમાં બે ત્રીશાંશ ચંદ્ર ઉચ્ચ, એક ત્રીશાંશ પરમેચ, અને ૨૭ ત્રીશાંશ ચંદ્ર ત્રિકોણ છે. સિંહમાં -વીશ ત્રીશાંશ રવિને ત્રિકોણ, અને દસ ત્રીશાંશ રવિનું ઘર છે. કન્યામાં–ચૌદ ત્રીશા બુધના ઉચ્ચ છે, પંદરમે ત્રીશાંશ પરમોચ્ચ છે, પાંચ ત્રીશાંશે બુધના ત્રિકેણ છે, અને દસ ત્રીશાશે બુધનું ઘર છે. તુલામાં–પંદર -ગીશાશે શુક્રને ત્રિકોણ છે, બાકીના ત્રીશાંશે શુક્રનું ઘર છે. ધનમાં દશ ગીશાશે ગુરુને ત્રિકોણ છે, અને વીશ શાશે ગુરુનું ઘર છે. કુંભમાં–વીશ ત્રીશશો શનિને ત્રિકોણ છે, અને દશ ત્રીશાંગે શનિનું ઘર છે. ઉચગ્રહ પિતાના ઉચ્ચસ્થાનના પતિ સાથે મિત્ર હોય છે, અને પિતાના ભુવનથી સાતમા ભુવનના પતિને શત્રુ હોય છે. આ પ્રમાણે ઉચ્ચસ્થાનાદિથી કેટલાએક ગ્રહોને મૈત્રીભાવ અને શત્રુપણું હોવાનું સમજી શકાય છે. રાશિના રસ, શરીર, માન, વાસસ્થાન, મણસ્થાન, પલવાવ, પ્રમાણભા, શટકા, લગ્નમાન અને તત્ત્વ વિગેરે બીજા ગ્રન્થથી જાણવું. (રાશિચક્ર જુઓ) હવે લગ્ન શુદ્ધિ કહીએ છીએ ઈષ્ટ કાળ વખતે જે રાશિ ઉદય પામતી હોય તે તાત્કાલિક લગ્ન કહેવાય છે, તેને મુખમાં સ્થાપી પછીની દરેક રાશિઓને વામકમથી અનુક્રમે બાર સ્થાને સ્થપાય છે, અને જે જે રાશિમાં જે જે તાત્કાલિક ગ્રહ હોય છે તે તેમાં મૂકાય છે, તેનું નામ લગ્નકુંડળી છે. આ લગ્નકુંડળી માટે એક ચતુષ્કોણમાં છ લીટીથી બાર ખાના તૈયાર કરાય છે. તેમાં ઈષ્ટકાળની ચંદ્રની રાશિ મુખમાં સ્થાપી બાકીના ભાગમાં તાત્કાલિક ગ્રહયુક્ત બીજી રાશિ ગોઠવવાથી શિકુંડળી કે ચંદ્રકુંડળી તૈયાર થાય છે. તથા ઈષ્ટ નવાંશરાશિને મુખમાં મૂકી પછીની રાશિઓ વામકમે મૂકવાથી તથા તેમાં ગ્રહ સ્થાપવાથી નવાંશકુંડળી થાય છે. આ રીતે જન્મ, પ્રશ્ન, પ્રતિષ્ઠા, વિવાહ, વિગેરે માટે લગ્નકુંડળી, ચંદ્રકુંડળી અને નવા શકુંડળી તૈયાર કરાય છે. - - * Page #134 -------------------------------------------------------------------------- ________________ છે લગ્ન ચક્ર છે વૃષ સિંહ નામ મીન મકર કન્યા તુલા ધનું વૃષભ ३२3 ૨૧૭૮ २२७ ૨૧૮ ૨૩૩ ૨૧૪ ૨૯ ૨૫૮ ૨૫૬ ૨૬૩ ૨૪૦ ૨૫૬ 1 ३०१ ૩૦૩ ૩૦૫ ૩૦૧ ૩૦૫ ૩૨૩ ३४० ३४३ ૩૪૫ ૩૫ ૩૪૧ ૧૭૦ ૨૯૯ ૩૪૦ ૩૪૭ ૩૨૫ ૩૫૧ ૩૪૨ ૧૭૧ २७८ ૩૨૯ ૩૩૮ ૩૨૩ ૩૪૨ ૩૩૧ ૧૬૫ ૧૨૮ ૧૫૨ ૩૦ ૩૦ ૩૦ ૧e1 ૧૧ ૧૧૩ ૧૧૦ ૪ ૦ ૦ જે : લંકા લગ્ન પળ મધ્યદેશ પળ જોધપુર પળ રાજસ્થાન પળા દિલી પળ લગ્ન પળ (પાટણ) હોરા પછી વિપળ કાણ પળ વિપળ નવાંશ પળ અક્ષર વ્યક્ષર દ્વાદશાંશ પળ વિપળ ત્રીશાંશ પછી વિપછી પ્રમાણુભા શટકા લગ્ન મિનિટ ૯ છ ૦ GU જે ૫ d 0 ૫૩ ક અક્ષર - • X ૦ ૭ જે & & = જ - જ = M 2 2 Y ૦. - ૨૨ ૨૪ ૨૪ ३२ ૩૬ ૩૬૦ ૨૪૦ ૩૨૦ 8 ૧૩૬ 8 * ૧૦૨ ૨૪. ૨૪ ૪૮ જ. 8 ૨૪ " ૩૪ હોરા મિનિટ સેકન્ડ દ્રષ્કાણ મિનિટ સેકન્ડ નવાંશ મિનિટ સેકન્ડ ૪૫ ૨૮ ૪૫. ૩૬ ૧૩ દ્વાદશાંશ મિનિટ ૩ ] ત્રિશાંશ મિનિટ સેકન્ડ ૩૨all ૩૩ ૨૪ Page #135 -------------------------------------------------------------------------- ________________ રાશિ–લગ્ન ચક્ર. નામ. | મેષ : વૃષ | મિથુન ! કર્ક | સિંહ | કન્યા | તુલા | વૃશ્ચિક | ધન 1. મકર કુંભ, મીન શુભ | ૨૭ | ૨૦ ! ૧૭ ! ૪-૮ [ ૧૮ ] ૪-૮ | ૨૪ | ૧૨ | ૧૭ | ૨૨ | ૨૬ ૪–૮: ત્રિશાશે નક્ષત્રપાદ અશ્વિની | કૃ૩ | મૃગ ૨ પુન. ૧ | મઘા .ફા. ૩ ચિત્રા ૨ | વિ. ૧ | મૂળ ૬ ષા. ૩ ધનિપૂ.૧ ભરણ રિહિણી ! આ પુષ્ય પૂર્વા ફ. | હ | સ્વાતિ / અનુ. | પૂ.ષા.શ્રવણ | શત | ઉ. ભા. કુ. ૧ | મૃગ. ૨ | પુન. ૩ અશ્લેષા . ફા. ૧ચિત્રા ૨ |વિશા. ૩ ચેષ્ઠા ઉ.ષા. ધાન ૨ પૂ.ભા. ૩ રેવતી મધ્યાહ્ન | ૩ | ૨ | ૧ | ૦ | ૧ | ૨ | ૩ | ૪ | ૫ | ૬ |. ૫ { 5 છાયા આંતરર ! ૧૮૫૭ ૧૮૮૫ ૧૮૯૭ ૧૮૮૮ 1 ૧૮૬૨ 1 ૧૮૨૭, ૧૮૯૭ | ૧૭૬૯ | ૧૭૬૦ / ૧૭૬૭ ૧૭૮૯ ! ૧૮૨૧ ભુક્તિ સ્થૂલભુ. | ૫૮ | પ૭ | પ૭ | પ૭ | પ૮ | ૯ | ૬૦ [ ૬૧ | ૬૧ ૫ ૬૧ | ૬૦ | ૫૯ . ક્તિ કળા ૬-૭ | ૫ | ૬-૮ ૧-૩ નવમાંશે | ૯ | ૫ Page #136 -------------------------------------------------------------------------- ________________ રાશિ-લગ્ન ચક્ર. નામ, વૃષ | મિથુન | કર્ક | સિંહ | કન્યા | તુલા | વૃશ્ચિક | ધન | મીન | | ચંદ્ર દ્વાદશાસ | રતિ | નિદ્રા | સ્વતિ | જરા ભાસ અષાડ | શ્રાવણ ભાદરવો ફાગણ વસંત વિશ્વા ૧૦૦ તિથિ ચંદ્રગ્ધા ૧૨ | ૬ | ૧૨. ૧-૨ ૨-૫ | ૩-૫ | ૭-૧૦ | ૮-૧૦ | ૯-૧૦ |૧૧-૧૫/૧૨-૧૫ ૧૩-૧૫ ૧૪-૧૫ અક્ષરે | અ લઈ| બા વા | ક છ ઘ | ડા હા | મા ટા પાઠ | રા તા 1 ને યા | ભ ઢ | ખા જા | ગે સા | દો ચા ક્ષા થા અક્ષરે | ન્યૂ લા | ઈ વા | કા ઘા | હી | મા તા | પ { રા તા | તે ના ! યે ભ | લે જા ! – સા દિશા ઝ | યા ! ધા ફા | ખા ગા ! દા | થ ચા Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ સ્વરૂપ ચદ્રાકાર ૪. ઉંચા રગ લાલ "" દિશાઓ એક દેહાંગ એક એક ચંદ્રાકાર સમાત સમાન હળ નિસળ સ્વભાવ અજ સ્વભાવ કાળબળ પૂ પ્રભાવ એકી-એકી એકી લિંગ વ્યોમા ભૂત છે માદ રાત્રિ દંપતી | કાચ શૈલાચારી IF એકી સ્ત્રી. સમાન 1. ઉંચા હળ ધનુષ્ય શ્વેત હરત લાલ પાંડુ પી. લી. વે.લાલ ધોળા ઉત્તર ચર સૌમ્ય દક્ષિણ | પશ્ચિમ સ્થિર સૌમ્ય » (૧૪ કુર એકી બેકી સ્ત્રી. ૩. રાત્રિ એક વાંકા રાત્રિ પૂ સ્થિર > કે છ છ કન્યા એક શૂળી શૂળી વિચિત્ર ત્રાજવુ એકી સ્ત્રી. દિન એક શૂળી વીંછી શૂળી ધનુષ્ય કાળા પિંગ એક વાંકા દક્ષિણ પશ્ચિમ ઉતર દ્ધિ. ચર સ્થિર સૌમ્ય કુર એકી ૩. દિન મેચક લા. પી. લા. ધી સૌમ્ય 89 રન જ અન્ધનર ક્રિન નિમ ળ હળ હૈ પર હું 105 પૂ એકી મગ એક હળ ૯. ઉંચા ચત્રા ચર સૌમ્ય કુર એકી ઘડાવાળા માલુ નર ૩. સ્ત્રી. રાત્રિ રાત્રિ એક સમાન દક્ષિણ | પશ્ચિમ સમાન કૃ છુ હુઁ હું શ એકી પુ. દિન મૈં અપ વાંકા ૬. ઉંચા યુથેા મલાય -તર દ્વિ સૌમ્ય એકી સી. દિન Page #138 -------------------------------------------------------------------------- ________________ રાશિ-લગ્ન ચક્ર નામ ! મેષ, વૃષ ! મિથુન સિંહ | કન્યા તુલા | વૃશ્ચિક | ધન 1 મકર કુંભ | મીન ઉદય સ્વામગ્રહે ઉચ ગ્રહો નીચ ગ્રહો) શનિ ૧૨ બલી ગ્રહ પષ્ટક મીન પ્રીતિ તુલા શત્રુ ફળ ! પ્રીતિ બીયાબારું] મીન | કુંભ ફળ | શ્રેષ્ઠ અશુભ કક નવ પંચક સિંહ | ફળ | શુભ | શુભ મિથુન મધ્યમ મધ્યમ Page #139 -------------------------------------------------------------------------- ________________ ત્રિકોણ ત્રિકોણ ત્રિકોણ ઉચ્ચ ત્રિકોણ પરમેશ્ય ચંદ્ર ત્રિ. T ત્રિકોણ શુક્રગ્રહ ૧૦૩ ત્રી શાંશ ગુરૂગૃહ પ્રશ્ન શતક વૃત્તિ શ્લોક ૧૧૫ રવિગ્રહ | બુધ ગ્રહ છે શનિગ્રુહ Page #140 -------------------------------------------------------------------------- ________________ રાશિ-લગ્ન ચક્ર. નામ, મેવ વૃષ | મિથુન | કર્ક | સિંહ | કન્યા | તુલા | વૃશ્ચિક ધન | મકર | કુંભ | મીન ' ! છાતી જલ્લા ગ એ દીધ દાદા હત્વ | હરવું દારાણ બ, ૫, 1 શશિપુરૂષાંગ માન લવત્વદિશા જાતિ ગાત વાસભૂમિ વિશેષ સ્થાન ભ્રમણ પશુ | મનુષ્ય ચપદ Tચતુષ્પદ શૈકી ત્યભૂ મ.પ. દ્વિ, ચ. 1. જળચર જળચર અપદ અપદ અપદ ! પશે | મનુષ્ય [ચત પદ ! દ્વિપાદ | વન Jઅંત:પુરી સ્વ, દુર્ગવનારાંધણીયું દુકાન રણું જળ શિ. કેદરાત્રિ શુદો જાઢ | T૫ વાત્મક | યજ્ઞ એ.ગ્રા. / અ. ચા. ગ્રામ | મામ પ્રવાસી ગ્રા, વ, જળ તૌશિક આકા | વલ્લે અત્યલ અ. અ, વ્ય, | મૂક સ્વર્ગ ક્રિય | તાવુરી | જીતુમ | અવ્યક્ત ! વિાચા અ. વ્યકત વિષ્ટિ સ્વર્ગ પાતાળ પ્રસવકારક અ૯૫ અ૯૫ તત્વ અગ્નિ વાયુ | પથાન | અ. . . . વ્ય. પાતાળ ! મઝુષ્ય | પાતાળ | પાતાળ અ૯૫ અપ I અગ્નિ પૃથ્વી 1 પા. અનું. એ પૃથ્વી અગ્નિ Page #141 -------------------------------------------------------------------------- ________________ 然 આ સિવાય હારાદ્ર કાણુ વગેરેની કુંડળીએ તથા ચલિતકુ’ડળી (ભાવકું ડળી) પણ વિવિધ રીતે તૈયાર થાય છે. લગ્નકું ડળીમાં તૈયાર થતા આર ભાવાના નામ નીચે મુજબ છે આત્ માતનુ દ્રવ્ય-પ્રતિ-વન્યુ-મુતા-4 । ધર્મ-માં-ય-વ્યયાય ટ્રાદ્દા સ્મૃતા || સ્ત્રી ત્યુ અથ પ્રથમ સ્થાનથી ખાર ભાવે અનુક્રમે-૧ તનુ, ૨ ધન, ૩ ભ્રાતૃ, ૪*મન્યુ, ૫ પુત્ર, ૬ શત્રુ, ૭ સ્ત્રી, ૮ મૃત્યુ, હું ધમ, ૧૦ કમ, ૧૧ લાભ અને ૧૨ વ્યય છે.” ॥ ૧ ॥ ભાવેના વિશેષ નામે! આ પ્રમાણે છે— केन्द्र चतुष्टयं कंटकं, च लग्नास्तदशम चतुर्थानाम् । संज्ञा परतः पणफर - मापोक्लिममस्य यत्परतः ॥ १ ॥ त्रिषडेकादशदशमाना - मुप चयं सूतधर्मयोस्त्रिकोणम् ॥ અથ—“૧-૪-૭-૧૦ ભુવનનાં નામેા કંટક ચતુષ્ટય અને કેન્દ્ર છે, પછીના ચાર ચારના નામે પણ, ફ, અને આપાસ્લિમ છે, એટલે ૨-૫-૮-૧૧ ભુવનના નામ પણ ફેર છે, તથા ૩-૬-૧૨ ભુવનનું નામ આપોલિમ છે. ॥ ૧ || ૩-૬-૧૦-૧૧ ભુવનનુ નામ ઉપાય છે, અને ૫૯ ભુવનનું નામ ત્રિકાણ છે.” આ દરેકનાં ફળ માટે કહ્યું છે કે-~~ फराद् भाविकार्य, ज्ञेयमापोक्लिमाद् गतम् I केन्द्रे सर्वग्रहाः पुष्टाः, त्रैकालिकफलप्रदाः ॥ १ ॥ અથ—પણ ફરથી ભાવીકા જણાય છે. આપેકિલમથી ભૂતકાળનું કાર્ય જણાય છે, અને કેન્દ્રમાં રહેલા સ` પુષ્પગ્રહ ત્રણે કાળનું ફળ આપનાર છે. ઉપચય ભુવને સ્થાનની વૃદ્ધિ કરનારાં છે, તેમાં પાપગ્રહો પણ શુભ ફળદાયક છે, જ્યારે આકીના સ્થાનેા અપચય નામવાળા હોવાથી હાનિ કરનારા છે, જેમાં રહેલ ગ્રહ અતિ પ્રયત્ને પણ કાર્યસિદ્ધિ કરાવી શકતા નથી. ૧. લગ્ન, તનુ, કેન્દ્ર, ચતુષ્ટય, મૂર્તિ, કંટક, ઉદય, કલ્પ, અને આદ્ય; એ પ્રથમ ભાવના નામેા છે. ૨. ધન, પશુ, કેષ, કુટુંબ, એ બીજા ભાવના નામે છે. ૩. સહજ, ભ્રાતૃ, વિક્રમ, દુષ્ક્રિય, ઉપચય, આપેાલિમ; એ ત્રીન્દ્ર ભાવના નામે છે. * સદ્-મિત્ર. . સહાદર, BEZENSIONENENKIENKIENESEABIBABABABYBJKUBIKSESKUKSENESEENESESBIENE ૧૦૫ Page #142 -------------------------------------------------------------------------- ________________ WANASANAMNasasasasasasaktan Mantanasiasa sa ENIMINTA ૪. સુખ, અંબુ, સુહૃદુ, મંદિર, પાતાલ, હિબુક, કેન્દ્ર, ચતુષ્ટય કંટક, બંધુ, માતૃ, ચતુર, ગ્રહ, અને વાહન, એ ચોથા ભાવના નામે છે. પ. સુત, પણ, ફિર, ત્રિકોણ, બુદ્ધિ, વાચા એ પાંચમા ભાવના નામે છે. ૬. અરિ, આપોકિલમ, ઉપચય, પ, અને ક્ષત એ છઠ્ઠા ભાવના નામે છે. ૭. સ્ત્રી, કામ, ઘુન, ઘુન, અસ્ત, કેન્દ્ર, ચતુષ્ટય, કંટક, જામિત્ર, (વિવૃતિ), અને સ્મર, એ સાતમા ભાવના નામો છે. ૮. મૃત્યુ, છિદ્ર, ચતુરસ્ત્ર, પણ, ફર, આયુષ્ય, યામ્ય, નિધન અને લય એ આઠમા ભાવના નામે છે. ૯. ધર્મ, ત્રિકોણ, ત્રિવિકેણુ, આપોકિલમ, ભાગ્ય, (ભવ) ગુરુ અને ત૫, એ નવમા ભાવના નામે છે. ૧૦. મધ્ય, મેપુરણ, વ્યોમ, ઉપચય, ચતુષ્ટય, કેન્દ્ર, કંટક, પિતૃભુવન, કર્મ, વ્યાપાર, આજ્ઞા, માન, આસ્પદ અને મધ્ય એ દસમા ભાવના નામે છે. ૧૧. આય, ઉપચય, સર્વતોભદ્ર, પણ, ફર, ભવ, આગમ, એ અગીયારમા ભાવના નામે છે, ૧૨. વ્યય, આપોકિલમ, રિષ્ય, અને અંત્ય; એ બારમા ભાવના નામ છે આ બાર ભાવના નામમાં કેટલાક રૂઢ નામે છે, અને કેટલાક અન્ય નામો છે. અન્યર્થ નામે લગ્નકુંડળીમાં પોતાની સંજ્ઞા પ્રમાણેના કાર્યમાં વિચારાય છે. બાર રાશિના બાર લગ્નમાં પ્રારંભેલા કયા કયા કાર્યો સિદ્ધ થાય છે, તે માટે દેવજ્ઞ વલ્લભ કહે છે કે૧. મેષ લગ્નમાં રાજ્યાભિષેક, વિરોધ, સાહસ, ફૂટકમ અને ધાતુવાદનાં કાર્ય સિદ્ધ થાય છે. ૨. વૃષ લગ્નમાં વિવાહ, ગૃહપ્રવેશ, કન્યાનું વાઝાન (વેસવાળ) ક્ષેત્રને આરંભ, પશુને ક્રય-વિક્રય અને પૃવકાર્યો સિદ્ધ થાય છે. ૩. મિથુનમાં વિવાહ, ગૃહપ્રવેશ, કન્યાસંબંધ, ક્ષેત્રારંભ, પશુને વ્યાપાર, ધૃવકાર્યો, વિદ્યા, શિલ્પ અને અલંકાર વિગેરે કાર્યો સિદ્ધ થાય છે. ૪. કર્કમાં મૃદુકર્મ, શુભકર્મ, પૌષ્ટિક કાર્ય, ભગ, સેવા અને જળ સંબંધી કાર્યો સિદ્ધ થાય છે. ૫. સિંહમાં રાજ્યાભિષેક, વિરોધ, સાહસ, ફૂટકર્મ, ધાતુવાદ, વ્યાપાર, શત્રુસ ધિ અને રાજસેવા સિદ્ધ થાય છે. ૧૦૬ Page #143 -------------------------------------------------------------------------- ________________ ૬. કન્યા લગ્નમાં—શિલ્પ, ઔષધ, ભૂષણ, વ્યાપાર વિગેરે ચર અને સ્થિર કાર્યો સિદ્ધ થાય છે. ૭. તુલા લગ્નમાં સવે ચરકા, સ્થિરકા, ખેતી, સેવા, યાત્રા, વ્યાપાર શિલ્પ, ઔષધ વિગેરે સિદ્ધ થાય છે. ૮. વૃશ્ચિક લગ્નમાં–રાજસેવા, ચારી, વિગેરે દારૂણક, ઉગ્રકા અને વકાર્ય સિદ્ધ થાય છે. ૯. ધન લગ્નમાં—યાત્રા, યુદ્ધ, વ્રત, વિગેરે શુભકાર્યો સિદ્ધ થાય છે. ૧૦. મકર લગ્નમાં—સવ ચરકા તથા નીચકાય, ક્ષેત્રને આશ્રય, જલમાગે ગમન વિગેરે સિદ્ધ થાય છે. ૧૧. કું’ભ લગ્નમાં—સમુદ્ર ગમન, વહાણને તૈયાર કરવું. બીજ વપન, ભેદ, દંભ, વ્રત તથા દરેક નીચકાય સિદ્ધ થાય છે. ૧૨. મીન લગ્નમાં-વિદ્યા, અલંકાર, શિલ્પ, પશુકમ, વહાણયાત્રા, અભિષેક વિગેરે સમસ્ત માંગલિક કાર્ય (સદ્ધ થાય છે. પહેલા ભુવનમાં મેષાદ્રિક લગ્નસ્થાને હોય અને તે શુદ્ધ હોય તે ઉપરોક્ત કાર્યĆને સફળ કરે છે. પણ એટલું વિશેષ છે કે—તે લગ્નમાં કુર મહ હોય તેા કુરકા અને શુભ ગ્રહ હાય તા શુભકાર્ય પ્રારં ભ કરવાથી સિદ્ધ થાય છે. શુભ કાર્યોની લગ્નકું ડળીની સામાન્ય ગાચારશુદ્ધિ નીચે પ્રમાણે છે, દૈવજ્ઞ વલ્લભ કહે છે કે— लग्नादुपचयस्थेऽर्केऽन्स्थास्तकर्मायगे विधौ । क्षोणिपुत्रेऽर्कपुत्रे च दुचिक्यरिपुलाभगे ॥१॥ त्यक्त रिष्याष्टमे सौम्ये, जीवेष्टारिव्ययोज्झिते । सर्वकार्याणि सिध्यन्ति त्यक्तट्सप्तमे सिते ॥ २ ॥ અથ—“લગ્નથી ૩-૬-૧૦-૧૧ સ્થાને રવિ, ૨-૭-૧૦-૧૧ સ્થાને સામ, ૩-૬-૧૧ સ્થાને ભેામ તથા શનિ, ૧૨ અને ૮ સિવાયના સ્થાનમાં બુધ, એટલે ૧-૨-૩-૪-૫-૬-૭ ૯-૧૦--૧૧ સ્થાને બુધ, ૬–૮–૧૨ સિવાયના સ્થાને ગુરુ, એટલે ૧-૨-૩-૪-૫-૭-૯-૧૦-૧૧ સ્થાને ગુરુ તથા ૬ અને ૭ સિવાયના જીવનમાં શુક્ર, એટલે—૧-૨-૩-૪-૫-૮-૯-૧૦-૧૧-૧૨ સ્થાને શુક્ર સ` કા`ને સાધે છે. રાહુ--કેતુનું ફળ શિને જેવુ જ મનાય છે. એટલે ૩-૬-૧૧ સ્થાને રાહુ અને કેતુ શુભ છે.” ઉચ્ચપ્રભસૂરિ કહે છે કે— K ૧૦૭ JESENE Page #144 -------------------------------------------------------------------------- ________________ ManananasTIMANALISATSANAMKERANANANANAMITINA MANARAMNISTIANASEMARANANAM त्रिकोणकेन्द्रायगतैः शुभग्रहैः, विसप्तमेनाऽसुरपूजितेन । स्युः कूरचदै रिपुविक्रमायगैः, कर्तुः श्रियः सन्निहिताश्च देवता ॥१॥ અથ_“સૌમ્યગ્રહો ત્રિકેણ, કેન્દ્ર અને લાભમાં હય, સાતમા સિવાય કોઈ પણ સ્થાનમાં શુક્ર હોય, રિપુ સહજ અને આસ્થાનમાં કુરગ્રહ હોય, તે કાર્ય કરનારને લક્ષમી મળે છે અને પ્રતિષ્ઠા કરી હોય તે પ્રતિમાના સાન્નિધ્યમાં દેવતા રહે છે,” ૧૫ શ્રીમાન હરિભદ્રાચાર્ય કહે છે કે – छठे दुगे अ छठे, आइमपणदसमयम्मि अतिअखे। चउनवदसगे तिच्छगे, सब्वेगारे न बारसमे ॥१॥ અર્થ– “–ભુવને રવિ, ૨-ભુવને ચંદ્ર, ૬-ભુવને ભૌમ, ૧-૨-૩-૪-પ-૧૦ ભુવને બુધ, ૩–૮ વજીને એટલે-૧–ર–૪–૫-૬-૭-૯-૧૦-૧૧ (૧૨) ભુવને ગુરુ, ૪-૯-૧૦ મે ભુવને શુક્ર અને ૩-૬ ભુવને શનિ સારા છે. સર્વ ગ્રહે અગ્યારમે સ્થાને સારા છે, અને સર્વ ગ્રહો બારમે ભુવને અશુભ છે.” 1 1 1 अहवा इगदुगचउपच-नवमदमा सुहा सोमा । कूरा छट्ठा चंदो, बीओ सब्वेवि इक्कारा ॥१॥ અ_“અથવા ૧-૨-૪-૫-૯-૧૦ સ્થાને સૌમ્યગ્રહ, દ સ્થાને કુરગ્રહ, બીજે સ્થાને ચંદ્ર અને ૧૧ સ્થાને સર્વગ્રહો શુભ છે. पापोऽपि कर्तृजन्मेशः, केन्द्रस्थः शस्यते ग्रहः । अशून्यानि च केन्द्राणि, मूतौ जीवज्ञभार्गवाः ॥१॥ અર્થ—-કર્તા–પ્રતિષ્ઠાચાર્ય, પ્રતિષ્ઠાપક શ્રાવક, શિષ્ય અને ગુરુ વિગેરેના જન્મને કુર સ્વામી પણ કેન્દ્રમાં હોય તો શુભ છે. કેન્દ્રસ્થાને ખાલી ન હોય તે શુભ છે, તથા ગુરુ બુધ અને શુક્ર લગ્નમાં હોય તે શ્રેષ્ઠ છે.” I ૧ / જfમ: શાસ્થ , સમજદાર ચતુર , ત્રિશા વા જી. શા प्रय सौम्यग्रहा यत्र, लग्ने स्युबलवत्तराः ॥ અથ–પાંચ બળવાન ગ્રહવાળું લગ્ન શ્રેષ્ઠ છે, અથવા કેન્દ્ર અને ત્રિકોણમાં ગુરુ અને શુક્ર હોય તે ચાર બળવાન ગ્રહવાળું લગ્ન પણ વખાણ કરવા લાયક છે. જે લગ્નમાં ૧૦૮ Page #145 -------------------------------------------------------------------------- ________________ NAINEN RETRORENE SENDNANGIN FEERS GNINGS MANAS SANKANER NARANPARAB ત્રણ સૌમ્યગ્રહ બળવાન હોય તે લગ્ન પણ શ્રેષ્ઠ છે.” હવે અશેષ ગોચરશુદ્ધિ કહીએ છીએ. જે વિલગ્ન શુદ્ધિ, ઉદયાસ્તશુદ્ધિ, ગ્રહોનું નૈસર્ગિક બળ, ચેષ્ટા વિગેરે બળ, વાધ, જન્મરાશિ, ગોચર, ગ્રહની નિર્બળતા, પરસ્પર બળાબળ, રેખાવ અને શુભગ વિગેરેથી શોભિત લગ્ન તે સંપૂર્ણ શુદ્ધ લગ્ન કહેવાય છે. અને તેમાં વિલગ્ન વિગેરે જેટલા પ્રકારની પ્રતિકુળતા હોય તેટલા પ્રમાણમાં તે દુષિત લગ્ન કહેવાય છે. જેમાં લગ્ન કુંડળીને દુષિત કરનાર વિલગ્ન નીચે મુજબ છે. न जन्मराशौ नो जन्म, राशिलग्नेऽन्तमाष्टमे । न लग्नांशाधिपे लग्नात्, षष्टाष्टमगते विदुः ॥१॥ અર્થ_જન્મરાશિ, જન્મરાશિનું લગ્ન, જન્મરાશિથી આઠમું લગ્ન, જન્મરાશિથી બારમું લગ્ન, છ સ્થાને રહેલ ઈસ્ટ લગ્નાધિપતિ, છઠું સ્થાને રહેલ ઈક નવાંશાધિપતિ અને આઠમે સ્થાને રહેલ નવાંશાધિપતિ હોય તે લગ્ન લેવું નહિ.” . ૧ ય આ પ્રમાણે નરચંદ્રસૂરિ કહે છે. ઉદયપ્રભસૂરિ કહે છે કે-જન્મકુંડળીનું લગ્ન અને તેથી આડમું તથા બારમું લગ્ન ત્યજવું. ગગ તે કહે છે કે–ચોથું લગ્ન પણ ત્યાજ્ય છે. चतुर्थद्वादशे कार्ये, लग्ने यहुगुणे यदि । अष्टमं तु न कर्तव्यं, यदि सर्वगुणान्वितम् ॥१॥ અર્થ–“બહુગુણ યુક્ત ચોથું અને બારમું લગ્ન લેવું. પણ સર્વ ગુણ યુક્ત આઠમું લગ્ન તે અવશ્ય લેવું નહીં.” II 1 II બૃહસ્પતિ કહે છે કે – લગ્નેશ અને અષ્ટમેશ મિત્ર હોય તે લગ્નરાશિ અને અષ્ટમરાશિને દોષ નથી. સારંગ કહે છે કે–ચોથું અને આઠમું લગ્ન મિત્ર હોય, અને પુષ્ટ ગુરુ-શુકથી દેખાતાં હોય તે શુભ છે. છઠ્ઠા સ્થાને લગ્ન પતિ કે નવાંશપતિ હોય તે લગ્નસ્થ ગુરુ પણ દોષને ભાંગી શકતું નથી. તથા આઠમે સ્થાને રહેલ લગ્નાધિપતિ ઈષ્ટ લગ્નદ્રષ્કાણથી બાવીશમે દ્રષ્કાણે હોય તો તે વધારે અશુભ છે, અને તેઓ પ્રાયઃ સ્થાનરાશિના અંકવાળા વર્ષે ફળ આપે છે. બારમા સ્થાનમાં રહેલ લગ્નાધિપતિ પણ અશુભ છે. નવાં શાધિપતિ છ, આઠમે, કે બારમે સ્થાને સ્વગૃહી હોય તે તે નવાંશે શુભ છે. ૧૦૯ Page #146 -------------------------------------------------------------------------- ________________ રત્નમાલાના ભાષ્યમાં તેને કહ્યું છે કે-જન્મરાશિ અને જન્મલગ્નથી આઠમી અને બારમી રાશિના સ્વામીએ પણ વવા. મુહૂત ચિંતામણિકાર કહે છે કે – जन्मलग्नोभयोः मृत्यु-राशौ नेष्टः करग्रहः । एकाधिपत्ये रार्शीशे, मैत्रे वा नैव दोषकृत् ॥१॥ અથ–“જન્મરાશિ અને જન્મલગ્નના સ્વામીઓ મૃત્યુ સ્થાને હોય તે વિવાહ કરે નહીં પણ તે બને સ્થાનને અધિપતિ એક જ હોય અથવા બંને સ્થાનના અધિપતિ ગ્રહો મિત્ર હોય તે દેષ નથી.” ૧ વળી તેમાં જ કહેલ છે કે–આઠમા સ્થાનમાં મન, વૃષ, કર્ક, વૃશ્ચિક, મકર અને કન્યારાશિ હોય તે તે દોષજનક થતા નથી. નરચંદ્રસૂરિ કહે છે કે जन्मराशि विलग्नाभ्यां, रन्धेशो रन्ध्रसंन्धितः ।। त्याज्यौ कूरान्तरस्थौ, लग्नपीयूषरोचिषौ ॥१॥ અથ_“જન્મરાશિ અને જન્મલગ્નથી આઠમા સ્થાનનો પતિ ઈષ્ટકાળમાં આઠમા સ્થાને રહ્યો હોય તે તે ત્યજવું, તથા બે કુરગ્રહના મધ્યમાં લગ્ન કે ચંદ્ર રહ્યા હોય તે તે લગ્ન પણ ત્યજવું” I I મુહૂત ચિંતામણિકાર કહે છે કે- સેમ ૨-૩ સ્થાને શુભ છે, જ્યારે ૬-૮ સ્થાનને ચંદ્ર વરને નાશ કરે છે. વિવાહકુંડળીમાં ૧-૬-૮ સ્થાને ભેમ હોય તો તે વરને નાશ કરે છે, અને રવિ ૭ સ્થાને શુભ છે. નિદ્યસ્થાનના સુર ગ્રહો શુભ મનાય છે. ઉદયપ્રભ સૂરિ કહે છે કે-કેન્દ્ર અને ત્રિકેણમાં રહેલા બુધ ગુરુ કે શુક્રથી જોવાયેલે કુર ગ્રહ નિંદ્યસ્થાનમાં હોય તે પણ નિદ્ય નથી. બીજે કહ્યું છે કે–શત્રુના ઘરમાં રહેલ અથવા નીચ શુક્ર છઠ્ઠ સ્થાને દુષ્ટ હેતું નથી. રિપુના ઘરમાં રહેલ નીચ કે અસ્ત પામેલો મંગળ આઠમે સ્થાને હોય તે તે લગ્નને દેષિત કરતું નથી. નીચ નવાંશને ચંદ્ર ૬-૮–૧૨ સ્થાને હોય તે પણ દોષ નથી. પ્રશ્નશતકમાં કહ્યું છે કે – त्रिकोणकण्टकोच्चस्थै-ज्ञेज्यशुर्यदीक्षितः પાપોનિમાવો, નાદિયા થામ ! અર્થ_ત્રિકેણ કંટક અને ઉચ્ચમાં રહેલ, બુધ ગુરૂ શુક્રથી લેવાયેલ અને અનિષ્ટ સ્થાનમાં રહેલ પાપગ્રહ પણ અનિષ્ટ નથી. પણ એવો સંગ ન હોય તે તે અધમ છે.” It દૈવજ્ઞ વલ્લભમાં કહ્યું છે કે – लग्नस्थेऽपि गुरो दुष्टः शुक्रः षष्ठोऽष्टमो कुजः । અથ–“લગ્નમાં ગુરૂ હોય તે પણ છઠ્ઠો શુક્ર અને આઠમે મંગલ દુષ્ટ છે.” ગગ તે ૧૧૦ Page #147 -------------------------------------------------------------------------- ________________ ARTSENARARAREFONAEXIMINOSAUKTNAMESTNIKAMKARZIERUNANINDEMANDINATE મંગળ માટે કહે છે – लग्नाद भौमेऽष्टमगे, दम्पत्योहिना मृतिः समकम् । जन्मनि योवाऽष्टमगः, तस्मिन् लग्नगते वाऽपि ॥१॥ અથ–“લગ્નકુંડળીમાં આઠમે સ્થાને મ હોય, અથવા જે ગ્રહ જન્મકુંડળીમાં આઠમે સ્થાને રહેલો હોય તે ગ્રહ પહેલા ભુવનમાં હોય, તે નવા પરણનાર દંપતિનું એક સાથે અગ્નિથી મૃત્યુ થાય છે.” I 1 II ભાસ્કર કહે છે કે જન્મચંદ્રકુંડળી કે જન્મલગ્નકુંડળીમાં આઠમા ભૂદનનો સ્વામી જે ગ્રહ હોય તે ઈટ લગ્નકુંડળીમાં પણ આઠમે સ્થાને આવે, અથવા લગ્નમાં આવે, તે તેઓને તેઓની રાશિનો અને તેઓના નવાંશને ત્યાગ * ૧ કરે. વિવાહ વૃન્દાવનમાં કહ્યું છે કે--જન્મરાશિ કે જન્મલગ્નમાં વૃષભ કે વૃશ્ચિક હોય તે તે આઠમા ભુવનમાં રહેલ દુષ્ટ નથી. નિષિદ્ધ ગ્રહને પણ શુભ કાર્યમાં ત્યાગ કરે. લગ્નમાં દુષ્ટ રહો હોય તે તે અનિષ્ટ ગ છે. દેવજ્ઞ વલ્લભ કહે છે કે – लग्नेस्थे तपने व्यालो, रसातलमुख: कुजे । क्षयो मन्दे तमो राहो, केतावन्तकसंज्ञितः ॥१॥ योगेष्वेषु कृतं कार्य, मृत्युदारिद्यशोकदम् । લગ્નમાં સૂર્ય હોય તે વ્યાલ, મંગળ હોય તો રસાતલમુખ, શનિ હોય તે ક્ષય, રાહુ હોય તે તમ અને કેતુ હોય તે અન્તક એગ થાય છે. આ યોગમાં કરેલ કાર્ય મૃત્યુ દારિદ્ર અને શેક આપે છે.” નારચંદ્રસૂરિ કહે છે કે कुरैस्तनुगैमर्म, पञ्चमनवमे कण्टकं भवति । दशमचतुर्थे शल्यं, जामित्रे भवति तच्छिद्रम् ॥१॥ मर्मणि वेधे मरणं, कण्टकविः च रोगपरिवृद्धिः । शल्ये शस्त्रविघातं, छिद्रे छिद्रं भवेत् त्रिगुणम् ॥२॥ અર્થ– ફરગ્રહ ૧ સ્થાને હોય તો મર્મ, પ-૯ સ્થાને કંટક, ૪-૧૦ સ્થાને શલ્ય અને ૭ સ્થાને છિદ્રોગ થાય છે, ૧ મર્મના વેધથી મૃત્યુ, કંટકના વેધથી રેગની વૃદ્ધિ, શલ્ય વેગથી શસ્ત્રવિધાત અને છિદ્રોગથી ત્રણ ગણા છિદ્રો થાય છે.” ર લા કહે છે કે— कूरग्रहं न लग्ने, कुर्यात्रवपञ्चमधने वा। * ૧ જન્મરાશિની પેઠે જન્મનક્ષત્ર પણ શુભ કાર્યમાં વર્જવું. ૧૧૧ Page #148 -------------------------------------------------------------------------- ________________ AMIRANDA KASALANANANANANANARARENanananaHATSAKINAREDISANADERENTRAMITE અથ–“૧-૯-૫–૨ ભુવનમાં કુર ગ્રહ હોય તે લગ્ન કરવું નહિ, (લેવું નહિ).” ઉદયપ્રભસૂરિ કહે છે કે– लग्नाम्बुस्मरगो राहः, सर्व कार्येषु वर्जितः । અર્થ_“૧-૪-૭ ભુવનમાં રહેલ રાહુ સર્વ કાર્યમાં વન્ય છે.” મિત્રથી લેવાયેલ બળવાન મંગલકેન્દ્ર ૮-૯-૧ર મા સ્થાનમાં હોય તે તે ભદ્રને ભાંગી નાંખે છે. निधनव्ययधर्मस्थः, केन्द्रगो वा धरासुतः । अपि सौख्यसहस्त्राणि, विनाशयति पुष्टिमान ॥१॥ અર્થ_“નિધન, વ્યય, ધર્મ અને કેન્દ્રમાં રહેલ પુષ્ટ મંગળ હજારે સુખને પણ નાશ કરે છે.” શ ૧ बलीयसि सुहृदृष्टे,केन्द्रस्थे रविनन्दने । त्रिकोणके च नेष्यन्ते, शुभारम्भा मनीषिभि ॥१॥ અર્થ_“મિત્રની દૃષ્ટિવાળ, બળવાન, શનિ કેન્દ્ર કે ત્રિકોણમાં હોય તે બુદ્ધિવાને શુભકાર્યને આરંભ ઈચ્છતા નથી.” # ૧n ત્રિવિક્રમ કહે છે કે त्याज्या लग्नेऽब्धयो मन्दात्, षण्ठे शुक्रन्दुलग्नपाः । रन्ध्रे चन्द्रादयः पञ्च, सर्वेस्तेऽब्जगुरू समौ ॥१॥ અર્થ_“લગ્નમાં શનિ વિગેરે ચાર ગ્રહ એટલે-શનિ, રવિ, સોમ, ભોમ, છ ભુવને શુક, ચંદ્ર અને લગ્નપતિ, આઠમે સ્થાને ચંદ્ર વિગેરે પાંચ ગ્રહે એટલે સોમ, ભેમ, બુધ, ગુરૂ અને શુક્ર તથા સાતમા સ્થાનમાં સર્વ ગ્રહે ત્યજવા; પરંતુ કેટલાક વિદ્વાનોની એવી માન્યતા છે કે–સાતમા સ્થાનના ચંદ્ર અને ગુરૂ સરખા છે.” ૧ || શૌનક કહે છે કે – लग्नस्थो वरमरणं, राहुर्दिशति धुने कनीमरणम् અથ_વિવાહ કુંડળીના લગ્નસ્થાનમાં રાહુ હોય તે વર મરે છે, અને સાતમે સ્થાને રાહુ રહ્યો હોય તે કન્યા મૃત્યુ પામે છે” લગ્નનો સ્વામી અસ્ત કુર ગ્રવ્રુક્ત અથવા કુર ગ્રહની દૃષ્ટિવાળો હોય તે તે અશુભ છે તેમજ अरिगय नीए वके, अत्यमिए लग्गरासिनिसिनाहे। अबले रविगुरुसुक्के, सामिअदिळं चयह लग्गं ॥१॥ ૧૧૨ Page #149 -------------------------------------------------------------------------- ________________ Sasarama અથ..જો લગ્નપતિ અને ચંદ્ર શત્રુઘરના નીચ, વક્રી, કે અસ્ત પામેલા હોય; તથા રવિ ગુરૂ અને શુક્ર નિળ હોય, તથા લગ્નમાં સ્વામીની દૃષ્ટિ ન પડતી હોય તે તે લગ્નના ત્યાગ કરવો.” ॥ ૧ ॥ લગ્નમાં ચંદ્ર હોય તે પણ લગ્ન દુષ્ટ મનાયેલ છે. લલ્લ તે કહે છે કે-~~ सौम्यग्रहयुक्तमपि प्रायः शशिनं वर्जयेल्लग्ने । = : અ— “સૌમ્ય ગ્રહ સાથે પણ રહેલ ચંદ્રને સામાન્યતયા પ્રાયઃ લગ્નમાં વવે.” લગ્નભવનમાં જે જે ગ્રહેાના નિષેધ છે તેના નવાશાને પણ ત્યાગ કરવા. એટલે—ચંદ્ર મંગલ શિને રાહુ અને શિવ જે શિમાં હોય તે રાશિના નામને! અંશ પણ ત્યાજ્ય છે. નવાંશની શુદ્ધિમાં એ લક્ષ્ય રાખવુ કે લગ્નકું ડળીમાં ઈષ્ટ નવાંશજ સ્થિર છે, તેની પૂના નવાંશા પણ સ્થિર છે, પરંતુ પછીના નવાંશે ચર છે. પછીના નવાંશે। મા ભુવનના ગણાય છે. આવી રીતે ખરે ભુવનના નવાંશે ફરે છે જેમકે—કન્યાલગ્નના ડ્રો નવાંશ લેવે હોય તેા કન્યાના છ નવાંશેા કન્યાલગ્નના જાણવા અને પછીના ત્રણ નવાંશે તુલાના જાણુવા, આવી જ રીતે કન્યામાંથી આવેલા ત્રણ નવાંશા તુલાના થયા અને તુલાના છ નવાંશે મેળવતાં તુલાલગ્ન પૂરૂ થાય છે. વળી તુલાના શેષ ત્રણ નવાંશે! અને વૃશ્ચિકના છ નવાંશેાથી વૃશ્ચિકલગ્ન અને છે. આજ રીતિથી મારે ભુવનના નવાંશે ક્રૂરે છે, અને પછીના નવાંશે પછીની રાશિમાં જાય છે. આ રીતિથી નીપજાવેલ ફળ તે ભાવફળ કહેવાય છે. અહીં બીજા સ્થાનમાં ગયેલ ગ્રહ દોષકારક થતો હોય તે તે દોષના પણ ત્યાગ કરવો. જેમકે—કન્યાલગ્નના છઠ્ઠો મિથુનાંશ ઈષ્ટ અંશ છે, અને કન્યાથી છઠ્ઠી કુંભરાશિના આઠમા નવાંચે મંગળ છે પણ ભને આઠમે નવાંશ મીનમાં જતા હેાવાથી મગળ પણ હવે મીનમાં છે. એટલે—મંગળ લગ્નથી છઠ્ઠો હતા, પણ ભાવફળમાં સાતમે આવ્યે છે, અને સાતમા સ્થાનને મંગળ દુષ છે તથા લગ્નને નિખળ કરે છે, તેથી કન્યાલગ્ન દૂષિત જાણવું. ચંદ્ર ભાવળમાં આઠમે થતા હોય તો સ` ગ્રહો શુભ હોવા છતાં લગ્ન લેવું નહીં. ભાવની સ્પષ્ટતામાં થયેલા દાષા દૂષ્ણુરૂપ છે, પણ ભાવષ્ટતા થયેલા ગુણા ગુરૂપ નથી. જેમકે——સૂર્ય સાતમા સ્થાનમાં હોય, અને ભાવળમાં આઠમા સ્થાનમાં જતા હોય, તો પણ તે સાતમા સ્થાનમાં છે એમ માનવું. અથવા ચાથા સ્થાનમાં રહેલ શુક્ર ભાવસ્પષ્ટતા કરતાં પાંચમાં સ્થાનમાં જતાં શુભ થતા હોય, તે પણ તે ચોથા સ્થાનમાં છે એમ માની લગ્નનો નિષેધ કરવા. અર્થાત્-લગ્નકુંડળીના ગ્રુષ્ણેા ગુણુરૂપે અને દોષો દોષરૂપેજ રહે છે, પણ ભાવસ્પષ્ટતા કરતાં થયેલ ગુણા ગુણુરૂપે ફળતા નથી, જ્યારે દોષો દેષરૂપે પરિણમે છે. કતરી, જામિત્ર, યુતિ, ક્રાંતિસામ્ય અને બુધપંચક દાષા પણ શ્રેષ્ઠ કાર્યોંમાં વર્જ્ય છે. ABSENES ૧૧૩ Page #150 -------------------------------------------------------------------------- ________________ કરીએ ક્રુર ગ્રહની મધ્યમાં જે ચંદ્ર કે લગ્ન રહેલ હાય તેા કરી દેષ થાય છે. એટલે ધનજીવનમાં અને વ્યયમાં ક્રુર ગ્રહ હોય તે લગ્ન સંબંધી ક્રુર કરી દોષ થાય છે. તથા ચ'દ્રની અને માજી ક્રુર ગ્રહ હોય તેા ચંદ્રની ક્રુર કરી થાય છે. વળી તેમાં ઔજા ભુવનમાં વક્રી ક્રુર ગ્રહ હોય અને ખારમા ભુવનમાં અતિચારી ગ્રહ હોય તે, લગ્નને કે ચંદ્રને ક્રુર સાથે તુરતમાં અથડાવાના સંભવ રહે છે, તેથી તે અતિદુષ્ટ કરી મનાય છે; જ્યારે બન્ને ગ્રહે સમાન ગતિવાળા હોય તે મધ્યદુષ્ટ તરી થાય છે. તેમજ ધનભુવનના ગ્રહુ મધ્યમ ગતિવાળા હેાય અથવા અતિચારી હોય, અને વ્યવસ્થાનને ગ્રહુ અલ્પ ગતિવાળા હાય અથવા વક્રી હોય, તે અલ્પ કરીયેાગ થાય છે. આ યોગ વિવાહ દીક્ષા અને પ્રતિષ્ઠામાં વજ્ર વાના છે. ઉદયપ્રભસૂરિ કહે છે કે— ष्ट लग्रविधू केन्द्र - स्थितसौम्यौ तु तौ मतौ । અ—“ કરી અને જામિત્ર ચેગ નેષ્ઠ છે, પણ પોતાના કેન્દ્રમાં સૌમ્યગ્રહ રહ્યા હોય તે નેષ્ટ લગ્ન અને ચંદ્ર અને ઈષ્ટ છે, અર્થાત્--લગ્નથી કે ચન્દ્રના જીવનથી ૧-૪-૭-૧૦ સ્થાને સૌમ્ય ગ્રહ હોય તો તે શુભ છે. ભાગવ કહે છે—લગ્નકરી મૃત્યુ કરે છે, અને ચન્દ્રકરી રાગ કરે છે, પણ ધનમાં સૌમ્યગ્રહ હોય અને વ્યયમાં ગુરૂ હોય તે કતરી દેષને ભંગ થાય છે. મુદ્ભૂત ચિંતામણિમાં કહ્યું છે કે—રીકારક ગ્રહ પુગૃહમાં નીચના કે અસ્તને હોય તે કરીના દોષ લાગતા નથી. બીજે કહ્યું છે કે---ગુરૂ મળવાન હોય અને ત્રીજે કે અગ્યારમે સ્થાને રવિ, હેાય તે તરીભંગ થાય છે. વ્યવહાર પ્રકાશમાં કહ્યું છે કે—ચન્દ્રની બન્ને બાજુ પદર અશમાં ક્રુર ગ્રહ હોય ત વન્ય જ છે. અન્યસ્થાને તે કહેલ છે કે—ચંદ્ર અને લગ્નના માર અશમાં કૃર ગ્રહ હોય તે તે કોઈ પણ કાર્યોંમાં શુભ નથી. પદ્મપ્રભસૂરિ તે વિશેષમાં જણાવે છે કે રાહુ અને મંગળની વચ્ચે ચન્દ્ર હાય તો ચંદ્રની કુતરી થાય છે, અને રાહુ તથા શનિની મધ્યમાં રિવ હોય તે રિવની ક્રુરતરી થાય છે. જામિત્ર—લગ્ન કે ચન્દ્રથી સાતમું ભુવન શુષ્ક કે ક્રુર ગ્રહ યુક્ત હોય તે તે જામિત્ર દોષ કહેવાય છે. સાતમા ભુવનનુ નામ જામિત્ર છે, તેથી તે સબંધીને દોષ પણ જામિત્ર એવી સજ્ઞાથી આળખાય છે, અને તે પણ મહા દુષ્ટ છે. સારગ કહે છે કે—સાતમા ભુવનમાં રિવે, શુક્ર, શનિ અને રાહુ હેાય તે વિવાહિત કન્યા વિધવા થાય છે, અને મંગળ હોય તો કન્યા મૃત્યુ પામે છે. બીજે સ્થાને કહ્યું છે કે તે કન્યા હરકઈ રીતે દુ:ખી થાય છે. હરિભદ્રસૂરિ ફરમાવે SABIRURIENBURNEY BARNEYENESENY ENENENBENENE ૧૧૪ Page #151 -------------------------------------------------------------------------- ________________ છે કે--દીક્ષાકું ડળીમાં મંગળ, શુક્ર કે શનિ ચંદ્રથી સાતમા હોય તે દીક્ષિત માણુસ કુશીલ, શત્રુઘાટ અને રોગથી પીડાય છે. શ્રીમાન ઉદ્દયપ્રભસૂરિ તે દીક્ષા અને વિવાહ માટે લગ્નથી સાતમા સ્થાનના હરકાઈ શુભાશુભ ગ્રહથી જામિત્ર દોષ થયાનું જણાવે છે. સમષિ કહે છે કે वैधव्यं सापत्न्यं, वन्ध्यात्वं निष्प्रजत्वं दौर्भाग्यम् । वेश्यात्वं गर्भच्युति-रकीया लग्नतोऽस्तगाः कुर्युः ॥ १॥ અથ—“ લગ્નથી સાતમે ભુવને રહેલ સૂર્ય' વિગેરે ગ્રહો-વિધવાપણું, શાક્ય, વાંઝીયાપણું, સંતતિનાશ, દુર્ભાગ્ય, વેશ્યાકમ અને ગર્ભપાતનાં દુઃખે કરે છે.” ॥ ૧॥ શૌનક કહે છેકે— વિવાહકુંડળીમાં બુધ આડમા હોય તે ત્રણ માસમાં કન્યા મરે છે, અને બુધ સાતમા હોય તે કન્યાજ સાત વર્ષોમાં પતિને મારે છે. દેવલ ઋષિ કહે છે કે—સાતમે સ્થાને ગુરૂ અને શુક્ર હોય તેા અનુક્રમે પુરૂષના તથા કન્યાના આયુષ્ય અને સૌભાગ્યના નાશ થાય છે, દૈવજ્ઞ વલ્લભમાં કહ્યું છે કે—–જો જામિત્ર સ્થાનમાં બે ક્રુર ગ્રહ અને એ સૌમ્ય ગ્રહ હોય તેા કન્યા ત્રણ વર્ષોંમાં ભયંકર દારિદ્રચ પામે છે. ઉદયપ્રભસૂરિ કહે છે કે-કેન્દ્રમાં રહેલ સૌમ્યા જામિત્ર દોષને નાશ કરે છે, તથા સાતમા સ્થાન સિવાય કેન્દ્ર અને ત્રિફેણમાં રહેલ મુખ્ય અથવા ગુરૂ પાદાન કે સંપૂર્ણ દૃષ્ટિથી ચંદ્રને દેખે તે ચંદ્રના જામિત્ર દેષના ભંગ થાય છે. ઈષ્ટ નવમાંશથી પંચાવનમા નવમાંશે શુક્ર કે ક્રુર ગ્રહ હોય તે પરમ જામિત્ર દેોષ થાય છે, જે સથા ત્યાજ્ય છે. સ્ત્રીઓના તમિત્ર સ્થાન માટે એવા નિયમ છે કે સાતમા સ્થાનમાં ક્રુર ગ્રહે હોય, પણ લગ્નપતિ કે સૌમ્યગ્રહની દૃષ્ટિ કે યુતિ ન થતી હોય, તે તે યુતિ પુત્ર વગરની થાય છે. તથા સપ્તમેશ, શુક્ર અને રવ તે યુતિના સ્વામી, સાસુ અને સસરા છે, તે તે ત્રણ કુંડળીમાં ઉચ્ચ હોય તે પતિ વગેરેને સુખકર છે. યુતિ-ચન્દ્રની સાથે બીજો ગ્રહ હોય તે યુતિદોષ થાય છે. विवाह दीक्षयोर्लग्ने, द्यूनेन्दू ग्रहवर्जितौ । અ. વિવાહુ અને દીક્ષાની લગ્ન ડળીમાં સાતમું સ્થાન તથા ચન્દ્ર ગ્રહ વિનાના હોય તે શ્રેયસ્કર છે.” चन्द्रे सूर्यादि संयुक्ते, दारिद्यं मरणं शुभम् । સૌથૅ સાપત્ય-વૈજ્યં, પાયપુત્તે સ્મૃતિ: nk" વિવાહ કુંડળીમાં રવિ વિગેરે ગ્રહેાની સાથે રહેલે! ચન્દ્ર કન્યાને અનુક્રમે દરિદ્રતા, મૃત્યુ, શુભ, સુખ, Àાકચની પીડા અને વૈરાગ્ય આપે છે. અને જો બે પાપગ્રહની BUBUENEUBLES ૧૧૫ Page #152 -------------------------------------------------------------------------- ________________ AMNAMMANANasasasasasasasasasasasasasasasalamata MMRESTSAMMEN સાથે ચન્દ્ર હોય તે મૃત્યુ થાય છે.” t 1 એમ મુહૂર્ત ચિંતામણિમાં કહ્યું છે દેવજ્ઞવલ્લભ તે કહે છે કે- એકથી અધિક કુર કે સૌમ્ય ગ્રહ સાથે રહેલો ચન્દ્ર દીક્ષિતને મૃત્યુ આપે છે. રા: મા સી-મિનિમ.. संपदं महिमानं च, सौख्यं मृत्यु करोति हि ॥१॥ અથ—“ગ્રહો સાથે રહેલ ચંદ્ર અનુક્રમે અગ્નિભય, સંપદા, મહિમા, સુખ અને મૃત્યુ કરે છે.” ૧ આ ઉપરથી બુધ ગુરૂ અને શુક્ર સાથેનો ચન્દ્ર શુભ છે, અને બીજા સાથે રહેલ ચન્દ્ર અશુભ છે, પણ વિવાહમાં તે સર્વથા ચંદ્રની યુતિ ત્યજવી. વિવાહ કુંડળીમાં રાહુ અને કેતુ સાથે ચંદ્ર હોય તે કન્યા દુરશીલ અને પરિજિકા (કાપાલિની) થાય છે. ચંદ્ર જુદા નક્ષત્રમાં હોય, ચહેની જમણી બાજુએ ચાલતો હોય તે એક રાશિમાં બીજા ગ્રહ સાથે રહેલ ચંદ્ર દેષકર નથી. लग्नाम्बुसप्तव्योमस्थौ, भवेत् कूरग्रहोविधो। आपीडा चैव संपीडा, भृग्वाद्याः वर्तिताः क्रमात् ॥१॥ અથ_“ચંદ્રથી ૧-૪-૭-૧૦ મા ભુવનમાં કુરગ્રહ હોય તે અનુક્રમે આપીડા, સંપીડા, ભૂગ્વાદ્ય અને વર્તિતા પેગ થાય છે” ૧ જેમાં કાર્ય કરવાથી પિતાને બંધુને સ્ત્રીને અને કાર્યનો નાશ થાય છે. विलग्नस्थोऽष्टमो राशि-र्जन्मलग्नात् सजन्मभात् । न शुभः सर्वकार्येषु, लग्नाचन्द्रस्तथाऽष्टमः ॥१॥ અથ—-“જન્મલગ્ન કે જન્મનક્ષત્રથી આઠમી રાશિ લગ્નમાં હોય, તથા આઠમા ભુવનમાં ચંદ્ર હોય તે સર્વ કાર્યમાં શુભ નથી. ચંદ્રની યુતિષની નિવૃત્તિ પણ થાય છે. પરંતુ સંગી ગ્રહના ઉદયાસ્ત કાલાશના મધ્યભાગમાં થતા યુતિદેષ અતિ દુષ્ટ છે, અને તેની પહેલાનાં કે પછીના થનાર યુતિષનું ફળ ઈચ્છા માત્ર છે એમ શૌનક કહે છે. કાન્તિસામ્ય-–સૂર્ય અને ચંદ્રના ભુક્ત રાશિ અંશ કલા અને વિકલાને એકઠા કરવાથી જે સંપૂર્ણ છે અને બારને આંક આવે તો ક્રાન્તિસામ્ય દેષ થાય છે. તેમાં છ રાશિવાળા કાંતિસામ્યનું નામ વ્યતિપાત અને બાર રાશિવાળા કાતિસામ્યનું નામ પાત તથા વૈધૃત છે. સૂર્યનક્ષત્ર અને ચંદ્રનક્ષત્રના સમન્વયથી વિધ્વંભાદિ સત્યાવીશ યોગ થાય છે, તેમાં ગંડથી વજા અને શુકલથી પ્રીતિ સુધીના ગેમાં ક્રાન્તિસામ્યનો સંભવ રહે છે. આ કાન્તિસામ્યના ત્રણ દિવસ વવા. ૧૧૬ Page #153 -------------------------------------------------------------------------- ________________ SERENDARASARABARTMANSTRANDIAREKANINAN ANANAMAN गतमेष्यद्वर्तमानं, सुखलक्ष्म्यायुषां क्रमात् ।। क्रान्तिसाम्यं मृजेद हानि, त्र्यहं तेनाऽत्र वय॑ताम् ॥१॥ અથ—-પૂર્વ દિવસે થયેલ ક્રાન્તિસામ્ય, પછીના બીજે દિને થનારૂં ક્રાન્તિસામ્ય અને વર્તમાન દિવસનું ક્રાન્તિસામ્ય; અનુક્રમે સુખ લક્ષ્મી અને આયુષ્યને નાશ કરે છે. માટે કાન્તિસામ્યનો દિવસ, તેની પહેલા દિવસ અને પછી દિવસ એમ ત્રણ દિવસ વર્જવા” in ૧ | કેટલાક આચાર્યો તે કાન્તિસામનો એક દિવસ વવાનું કહે છે, જ્યારે કેટલાક તે વિશ્વવ્યાપ્ત અંગની જેમ માત્ર વ્યતિપાત ક્રાન્તિસામ્ય દેષવાળા દિનભાગને જ અશુભ માને છે, અને બાકીના વારને કાર્ય કરવામાં નિર્દોષ માને છે. તેના ફળ માટે વલ્લભ કહે છે કે – खङ्गाहतोऽग्निना दग्धो, नागदष्टोऽपि जीवति । क्रान्तिसाम्य कृतोद्वाहो, म्रियते नात्र संशयः ॥१॥ અથ_“તરવારથી ઘવાયેલા, અગ્નિથી દાઝેલો અને સર્પથી સાયેલે પણ જીવે છે. પરંતુ કાન્તિસામ્યમાં વિવાહિત થયેલ તે મૃત્યુ જ પામે છે એમાં સંશય નથી.” ૧ કાન્તિસામ્ય તે છે કે બાર રાયંક આવે ત્યારે જ થાય છે. એટલે તેમાં એક અંશને પણ ફેરફાર હોય તે ઈષ્ટકાળે ક્રાન્તિસામ્ય હોતું નથી. જે અધિક અંશ આવે તે કાન્તિસામ્ય થઈ ગયું છે, અને ઓછા અંશ આવે હવે કાતિસામ્ય થશે એમ સમજવાનું છે. અને તે ઉપરથી કાન્તિસામ્યની ઘડી-પળ શોધી કાન્તિસામ્યનો નિશ્ચતકાળ કરવાની જરૂર છે. તે માટે એવી રીતિ છે કે-સાયન સૂર્ય અને ચન્દ્રની રાશિ અંશ કળા અને વિકળાને સરવાળે કરે. જે છે કે બાર રાäક આવે તે ઈટકાળે ક્રાન્તિસામ્ય છે, પણ જે વધારે અંશ કળા આવે તે તેની વિકળા કરવી. બીજી તરફ સાયન સૂર્યની ગતિ કળા વિકલા અને ચન્દ્રની ગતિ કળા વિકળાનો સરવાળો કરી સ્પષ્ટ કળા કરવી, પછી આ ગતિ વિકળા વડે ઉપરોક્ત વિકળાને ભાગ દે, જેથી ભાગમાં ગત દિવસ આવશે. વળી શેષને ૬૦ થી ગુણ ગતિવિકળાથી ભાગવાથી ગત ઘડી વિગેરે આવશે. અને જે છે કે બારથી ઓછા અંશ હોય તે તેની પણ વિકલા કરી તેને ગતિવિકળાવડે ભાગવાથી ક્રાન્તિસામ્યના શેષ દિન ઘડી પલ વિગેરે આવશે. જેમકે સંવત ૧૫૧૨ ના વૈશાખ શુદિ ૧૦ ગુરૂવારે મઘા નક્ષત્રમાં ઘડી ૧ પળ ૪૫ પછી ધ્રુવનો પ્રથમ પાદ ભગવાયેલ છે. તે કાળે સૂર્ય ૦-૧૮-૫૦-૨૬ છે, સાયન સૂર્ય ૧-૪-૨૪-૨૬ છે, ગતિ કળા વિકળા ૫૭-૫૮ છે, ચન્દ્ર ૪-૧૧-૨-૩૦ છે, સાયન ચન્દ્ર ૪–૨૬–૩૬-૩૦ છે, અને ગતિકળા ૭૫૦ છે તેમને એકઠા કરવાથી દ–૧–૦- ૬ થાય છે, તે અહીં ક્રાન્તિસામ્ય વીતી ૧૧૭ Page #154 -------------------------------------------------------------------------- ________________ Mbasanasanananananananananananananananananas HABERERINASananananana ગયું છે. તેમાં ભુક્ત વિકળા ૩૬૫૬ છે, અને સૂર્ય—ચન્દ્રની ગતિવિકળ ૪૮૪૭૮ છે, એટલે ૩૬૫૬ ને ૪૮૪૭૮ થી ભાગતાં દિન ૧ ઘડી ૪ અને પળ ૩૧ આવે છે. તે ઘડી ૪ અને પળ ૩૧ પહેલાં ક્રાન્તિસામ્ય થયું હતું. બુધપંચક–સોરિષ્ટ યોગ પણ ત્યજવે, જેનું નામ બુધપંચક અને બાણપંચક છે. ઉદયથી ગયેલું લગ્નનું પ્રમાણ, સંક્રાન્તિ ભુક્ત દિવસ, અને એક મેળવી બુધને પાંચ સ્થાને જુદે જુદે લખવો. પછી તેમાં અનુક્રમે ૬-૩-૧-૮ અને ૭ ઉમેરી થી ભાગ દે. જે શેષમાં પાંચ વધે તે બાણપંચક થાય છે, જે પાચેનું ફળ અનુક્રમે કંકાસ, અગ્નિભય, નૃપભય, ચેર ઉપદ્રવ, અને મૃત્યુ છે; માટે પ્રતિષ્ઠા તથા વિવાહમાં તેને ત્યાગ કરે. બીજે સ્થાને કહ્યું છે કે-તિથિ, વાર, નક્ષત્ર અને લગ્નના આંકને એકઠા કરી તેમાં જુદા જુદા ૧-૩-૪-૬ અને ૮ ઉમેરી ૯થી ભાગ દે, જે શેષમાં પ વધે તે દિનત્યાજય બુધપંચક થાય છે. જેમાં કાર્ય કરવાથી અનુક્રમે-ગ, અગ્નિભય, નૃપભય, ચોર, પીડા અને મૃત્યુ થાય છે, તેથી તે દિવસ ત્યજવું. પાંચે રાશિના શેષ સરવાળાને નવથી ભાગતાં શેષમાં પાંચ રહે તે રાત્રિત્યાજય બાળપછક થાય છે, અને તે વખતે કાર્ય કરવાથી સપને ભય થાય છે. અહીં લગ્ન ઈષ્ટકાળનું રાત્રિનું લેવું. નારચંદ્રમાં તેને કહ્યું છે કે–ભાગમાં આવેલ આંકના સરવાળાને ૯ થી ભાગતાં શેષ ૫ વધે તે રાત્રિત્યાજય પંચક થાય છે. જયોતિષ હીરમાં કહ્યું છે કે-પુરૂષનામ, નક્ષત્ર અને રવિ નક્ષત્રનો સરવાળો કરી ૯ થી ભાગ દે. જે શેષ આંક રહે છે તેનાં નામ અનુક્રમે–ખર, હય, ગજ, મેષ, જંબુક, સિંહ, કાક, મેર અને હંસ છે. આમાં બર, મેષ, જંબુક સિંહ, અને કાક; એ પાંચ દુષ્ટ છે. આવી જ રીતે ઈષ્ટ ચંદ્રનક્ષત્ર અને પુરૂષનામ નક્ષત્રના સરવાળાને ૧૨ થી ભાગ દે. જે શેષ રહે તેનાં નામ અનુક્રમે-હાથી, બળદ, પાડે, હંસ, શ્વાન, કાગડે, હંસ, મેષ, ગધેડે, જબુક, નાગ અને ગરૂડ છે. આ દરેકનું ફળ નામ પ્રમાણે છે. વળી પણ કહ્યું છે. કે–ચૌત્રાદિ ગત માસને બમણા કરી તેમાં વર્તમાન મહિનાના દિવસે મેળવી સાતે ભાગ દે. તેમાં જે શેષ રહે તેનું ફળ-લક્ષ્મી, કલહ, આનંદ, મૃત્યુ, ધર્મ, સમ અને વિજય છે. આરંભસિદ્ધિમાં સમને બદલે ક્ષય ફળ દર્શાવ્યું છે. DEVELEYELSESSLESPIESPISESTERELESENEVENEVEILLEVENESELLSENERELLE LEHTEDESTE ૧૧૮ Page #155 -------------------------------------------------------------------------- ________________ aka SMANERERESENTIDERARANASANTARABANANANANDNERERINaran રવિનક્ષત્રથી ચાલુ દિનાંક તિથિ વાર અને નક્ષત્રના સરવાળાને ૯ થી ભાગતાં શેષમાં સાત વધે તે હિંબર નામને નિંદ્ય યોગ થાય છે. આ ગની વિશેષ પ્રવૃત્તિ દક્ષિણમાં છે અન્ય સ્થળે गततिथ्यायुतलग्ने, नन्दहतेः पंचकं क्रमाज्ज्ञेयम् । मृतिरग्निर्नो नृपति-! चोरो नो गदो नेति ॥१॥ અર્થ–“ શુદિ ૧ થી ચાલુ તિથિ સુધિમાં ગતતિથિ અને લગ્નનો સરવાળો કરી તેને ૯ થી ભાગ દે. શેષમાં ૧ થી ૯ સુધીના આંક રહે તેના નામ અનુક્રમે-૧ મૃત્યુપંચક, ૨ અગ્નિ પંચક, ૩ નપંચક, ૪ નૃપંચક, પ નિપંચક, ૬ ચેરપંચક, ૭ નિષ્પચક, ૮ રેગપંપક, અને ૯ નિષ્પચક છે ૧ ” याने चौरं व्रते रोगं, ग्रहारम्भेऽग्निपञ्चकम् । चतुर्थ राजसेवायां, मृत्युं सर्वत्र वर्जयेत् ॥२॥ અર્થ_“પ્રયાણમાં ચરપંચક, વ્રતમાં રોગપંચક, ઘર વાસ્તુમાં અગ્નિ પંચક, રાજકાર્યમાં રાજપચક, અને સર્વ કાર્યમાં મૃત્યુ પંચક વર્જવા ૨ ” જેમકે–૧૯૪૮ ના કાર્તિક શુદિ ૧૫ સુધીમાં તિથિ ૧૩ ગઈ છે, અને પુનમના સવારે સાતમું તુલા લગ્ન છે તેને સરવાળે ૨૦ થાય છે. તેને ૯ થી ભાગતાં શેષમાં ૨ રહે છે. તે કાર્તિક શુદિ ૧૫ ના સવારે અગ્નિ પંચક છે; તેથી તે દિને ઘરનું હરકોઈ કાર્ય કરવું નહીં તથા કૃતિકાદિ નક્ષત્ર અને પાંચથી ભાંગતાં શેષ રહેલ તિથિ, તેને ભેગા કરી બારથી ભાગ દેવે જે શેષમાં ૨-૫ અને ૯ આવે તો તે દિવસે કાર્ય કરવું નહિ. લગ્નના ઈષ્ટ નવાંશના નામવાળી રાશિ સ્વામિયુક્ત કે સ્વામિદષ્ટ ન હોય અને ઈટ નવાંશથી પંચાવનમ નવાંશના નામવાળી રાશિ સ્વામિયુક્ત કે સ્વામિષ્ટ ન હોય તે તેને ત્યાગ કરે. પણ ઈટ નવાંશ અને જામિત્ર નવાંશની રાશિઓ સ્વામિયુકત કે સ્વામીની દષ્ટિવાળી હોય તો શુભ છે. લગ્નપતિ, નવાંશપતિ, અને ચંદ્ર; નીચ સ્થાનના, અસ્ત, કુરની સાથે રહેલા, કુરથી જેવાલા અથવા શત્રુ ઘરના હોય તે તેને પણ શુભકાર્યમાં ત્યાગ કરે હિતકારક છે. આ પ્રત્યેક વિલગ્નો લગ્નને નિર્બળ કરી નાખે છે. આ સિવાય કુરવાર કુરગ્રહયુક્તનક્ષત્ર, વિષ્ટિ, કંટક, કુલિક, વ્યતિપાત, વૈધૃત, અને વેધ, વિગેરે પણ લગ્નને નિર્બળ કરી નાંખે છે. ઉપરોક્ત પ્રત્યેક દેશે એકસત્તાક છે એટલે તેઓ નિર્બળ ન હોય તે એકાકી જ લગ્નબળને હણી નાખે છે. ૧૧૯ Page #156 -------------------------------------------------------------------------- ________________ AMMYSasa ananasanavMSOSAMMSaNasasasasasasasasasasasasasasa અને ગણસાત્તાક વિલગ્ને નીચે મુજબ છે જે પૈકીના બે ત્રણ સાથે મળીને લગ્નને દૂષિત કરી નાખે છે – ૧. ચન્દ્રની મૃતાવસ્થા–ચમ, સર્પ, રાક્ષસ અને અગ્નિના મુહૂર્તો, એટલે૨-૧૨-૨૦-૨૧-૨૨-૩૦ મુહૂર્તી અને ક્ષયતિથિ કે વૃદ્ધિતિથિ, આ ત્રણને વેગ થાય તે લગ્ન અશુભ ફળ આપે છે. ૨. કુર ગ્રહની લત્તા હોય, અને બૃહદ્ આયુધવાળે પાત હોય, તે તે લગ્નમાં કરેલ કાર્ય અશુભને માટે થાય છે. ૩. લગ્નમાં કરી દેષ હોય, લગ્નેશ સાથે કુર ગ્રહ હોય અને રેમ્ય ગ્રહો પણ કુર કે આપોકિલમમાં હોય, તે લગ્ન અશુભને માટે થાય છે. ૪. જન્મરાશિ, સૌમ્ય ગ્રહયુક્ત કે સૌમ્યગ્રહથી જેવયેલી ન હોય, લગ્ન પણ સૌમ્યગ્રહની દૃષ્ટિવાળું ન હોય, અને કેન્દ્રમાં સૌમ્યગ્રહે ન હોય, તે આ ત્રણ યુગથી થયેલ વિલ લગ્નશુદ્ધિને નષ્ટ કરે છે. પ. શુદ્ધિને વિષે સૂર્ય અને ગુરૂ સમખાવાળા હેય; અને લગ્નમાં પણ મધ્યમ ફળવાવાળા હોય, તથા કેન્દ્રમાં બે સૌમ્યગ્રહ ન રહ્યા હોય, તે પણ શુભકાર્યમાં વજ્ય વિલગ્ન થાય છે. ૬. ચન્દ્ર શુક સાથે હોય, નવમે ભુવને એકલે પાપગ્રહ હોય, અને બારમે સ્થાને શનિ હિય, તે દુષ્ટ એગ થાય છે. ૭. ફાગણ માસમાં મીનસંક્રાન્તિ હય, જન્મતિથિ હોય, જન્મમાસ હોય, અને બારમું કે શું લગ્ન હોય, તો તે વખતનું લગ્ન અશુભ ફળ આપે છે. આ દરેક દેશોમાં ગંડાંત વિષ્ટિ પ્રમજામિત્ર વેધ વિગેરે કેટલાક દે અસાધ્ય છે, જે મિષ્ટાન્નમાં પડેલા ગરલ (વિષ)ની પેઠે વિશાળ ગુણસમૂહને પણ દ્રષિત કરી નાખે છે. તથા કેટલાક દેશે સાધ્ય છે, જેને પ્રતિકાર થઈ શકે છે, એ સવિસ્તર બીના આરંભસિદ્ધિની ટીકામાં છે. વિલગ્નશુદ્ધિ નીચે પ્રમાણે છે– तिथिवासर नक्षत्र-योगलग्नक्षणादिजान् । सबलान् हरतो दोषान, गुरुशुक्रो विलनगौ ॥१॥ ૧૨ Page #157 -------------------------------------------------------------------------- ________________ maranasasasasasasalamataNaNaNaNANANANARSAMINASanasaMTSENTRERANA त्रिकोणकेन्द्रगावापि, भगं दोषस्य कुर्वते । वक्रनीचारिगावापि, ज्ञजीवभृगुभानवः ॥२॥ અથ— “લગ્નમાં રહેલ ગુરૂ અને શુક્ર-તિથિ, વાર, નક્ષત્ર, યોગ, લગ્ન અને ક્ષણાદિથી થયેલા બળવાન દેને હણે છે ૧ તથા ત્રિકોણ અને કેન્દ્રમાં રહેલા બુધ, ગુરૂ શુક્ર, પણ દેષનો નાશ કરે છે, તેમજ વકી, નીચ, કે શત્રુગ્રહ બુધ, ગુરૂ, શુક્ર અને રવિ શુભ હોય તે દોષનો નાશ કરે છે.” | ૨ વક્રી નીચ કે શત્રુગ્રહિ ગુરૂ પણ પિતાના ઉચ્ચમાં સ્વગૃહમાં અને બુધ શુક્રની સાથે રહ્યો હોય તે શુભ છે. एकार्गलोपग्रहपातलत्ता जामित्रकर्तर्युदयादिदोषाः । लग्नेऽर्कचन्द्रेज्ययले विनश्यन्त्यर्कोदये यवदहो तमांसि ॥१॥ અર્થ –“જેમ સૂર્યોદય થતાં અંધકારને નાશ થાય છે, તેમ સૂર્ય, ચન્દ્ર અને ગુરૂવડે બળવાન લગ્ન હોય તે–એકાગલ, ઉપગ્રહ, પાત, લત્તા, જામિત્ર, કર્તરી અને ઉદય વિગેરે નાશ પામે છે.” મે ૧ ઉદયપ્રભસૂરિ કહે છે કે— लग्नजातान्नवांशोत्थान, कूरदृष्टिकृतानपि । हन्याजीवस्तनौ दोषान्, व्याधीन् धन्वन्तरिर्थथा ॥१॥ અથ–બજેમ ધન્વતરિ વ્યાધિઓને દૂર કરે છે તેમ લગ્નમાં રહેલ ગુરૂ, લગ્નથી થયેલા નવાંશથી થયેલા કુર દૃષ્ટિથી થયેલા સમસ્ત દેને હણે છે.” ૧ 1 કેન્દ્ર અને ત્રિફેણમાં રહેલ ગુરૂની દૃષ્ટિથી દુર ગ્રહપણ સૌમ્ય થાય છે. सौम्यवाक्पतिशुक्राणां, य एकोऽपि बलोत्कटः । યુ : રોડ જિનદિ ૨: શા અર્થ-બુધ, ગુરૂ અને શુક પૈકીને હરકેઈ એક ગ્રહ બળવાન હય, ફુર ગ્રહની સાથે ન હોય, અને કેન્દ્રમાં રહ્યો હોય, તે તે તત્કાળના અષ્ટિને નાશ કરે છે . ૧ વ્યવહાર પ્રકાશમાં કહ્યું છે કે हन्ति शतं दोषाणां, शशिज: समुदायिनां हिं केन्द्रस्थः । शुको हन्ति सहस्त्रं, बली गुरुर्लक्षमेकं हि ॥१॥ - ૧૨૧ Page #158 -------------------------------------------------------------------------- ________________ MMNIN અકેન્દ્રમાં રહેલ બુધ એક સાથે રહેલા સા દોષીને, શુક હાર દેશને, અને અળવાન ગુરૂ લાખ દોષોને હણે છે.” ॥ ૧ ॥ ૩–૧–૧૧ ભૂવનમાં રહેલ રિવ પણ સામાન્ય શ્વેષાને નાશ કરે છે, સવ ગ્રહેાવડે બળવાન્ લગ્ન ન મળે તો. त्रयः सौम्यग्रहा यत्र, लग्ने स्युर्बलवत्तराः बलवत्तदपि विज्ञेयं, शेषैर्हीनबलैरपि ॥१॥ અથ− જે લગ્નમાં ત્રણ સૌમ્યગ્રહે બળવાન્ હાય, તે લગ્ન બીજા હીન મળવાળા ગ્રહો હોવા છતાં અળવાન છે. ॥ ૧॥ પ્રથમ ભુવનનું નામ ઉદય છે, અને સાતમા ભુવનનુ નામ અસ્ત છે; તેથી તેના ઉદિત અને અસ્તગત નવાંશથી જે શુદ્ધિ નિશ્ચિત કરાય છે તે ઉયાસ્તશુદ્ધિ કહેવાય છે, पश्यन्नंशाधिपो लग्नं भवेदुदयशुद्धये । " अस्तांशेशस्तु लग्नास्त-मस्तशुद्धयै विलोकयन् ॥ १ ॥ અ—લગ્નકું ડળીમાં ઉદિત નવમાંશને પતિ નવમાંશને જીવે તે તે ઉદયશુદ્ધિને માટે થાય છે, અને સાતમા નવમાંશને પિત સાતમા સ્થાને જોતા હોય તે તે અસ્તશુદ્ધિ માટે થાય છે.” ॥ ૧ ! ચતિવલ્લભમાં તે કહ્યું છે કે-ષ્ટિરાશિને ઈષ્ટ નવમાંશ તે ઉદ્દેયાંશ, અને ઈષ્ટરાશિથી સાતમી રાશિને તેટલામેાજ નવમાંશ, અર્થાત ઈષ્ટ નવમાંશથી સાતમે કે પંચાવનમા નવમાંશ તે અસ્તાંશ કહેવાય છે. પોતપાતાના પતિવડે આ ઉદયાંશ અને અસ્તાંશના તુલ્ય નામવાળી રાશિ જોવામાં કેટલાક આચાર્યો ઉદયાસ્તની શુદ્ધિ કહે છે. તથા લગ્નકું ડળીમાં ઈષ્ટ નવમાંશને પતિ લગ્નને જોતા હેાય. અને સક્ષમ નવાંશપતિ અસ્તભુવનને જોતે હાય, તે પણ ઉત્ક્રયાસ્તની શુદ્ધિ છે; એમ વ્યવહાર પ્રકારામાં કહ્યું છે ભાસ્કર કહે છે કે नाथाऽयुक्तेक्षिताः लग्न भार्या पुत्र नवांशकाः । - क्रमात् पुंस्त्रीसुतान् घ्नन्ति न ध्नन्ति युतवीक्षिताः ॥ १ ॥ ભાવા —નવમાંશ કુંડળીમાં લગ્ન કલત્રભુવન અને પુત્રભુવનના શેપાત પેાતાના પતિ સાથે જોડાયેલા કે પતિથી જોવાયેલા ન હોય તે ક્રમે પુરૂષ, સ્ત્રી અને પુત્રને નાશ કરે છે. પણ પેાતાનાં પતિ સાથે જોડાયેલા કે પતિની દૃષ્ટિવાળા હોય તેા પુરૂષના, સીને કે પુત્રને નાશ કરતા નથી” આ ઉદયાસ્તની શુદ્ધિ દરેક કાર્યમાં તપાસ્ત્રી. ENBARSENES ૧૨૨ BLI Page #159 -------------------------------------------------------------------------- ________________ MKARANNANANAKIMIMISANDHARANAMITIMINTAMMISANATARUHAREMIAMIMI નારચન્દ્રમાં કહ્યું છે કે કેવલ અસ્તશુદ્ધિની જરૂર છે, પણ અસ્તશુદ્ધિ હોવી જ જોઈએ એ કાંઈ નિયમ નથી, માત્ર સ્ત્રીને અસ્તશુદ્ધિ જોઈએ. ઉદયપ્રભ સૂરિ કહે છે કે–પ્રતિષ્ઠા અને દીક્ષામાં અસ્તશુદ્ધિ હોવી જોઈએ એવો આગ્રહ નથી, જ્યારે હરિભદ્ર સૂરિ તે કહે છે કે વ્રત અને પ્રતિષ્ઠામાં ઉદય અને અસ્તની શુદ્ધિ વગરનું લગ્ન પણ કેટલાક આચાર્યો શુભ માને છે. આ મત ઘણાને અમ્મત છે. અસ્તશુદ્ધિને પ્રસંગ હોવાથી ગ્રહની અસ્તદશા પણ વિચાર્યું છે. સૂર્યના ૧૨-૧૭–૧૩-૧૧-૯ અને ૧૪ ત્રિશાંશ મધ્યે ચન્દ્રાદિ ગ્રહ અસ્ત પામે છે, અને સૂર્ય રાત્રિના ચાર પહોર આથમે છે. અહીં સૂર્યાસ્ત હોય તે દીક્ષા અને પ્રતિષ્ઠા વર્યું છે. સૂર્યના કિરણમાં ચન્દ્ર અસ્ત પામે તે દિવસો પણ શુભ કાર્યમાં વર્જ્ય છે અને ચન્દ્ર નિર્બળ હોય તો તારાબળથી કામ ચાલે છે. ગુરૂ અને શુક્રને અસ્ત હોય તો લગ્ન અશુભ છે, કેમકે ગુરૂ-શુકના અસ્તમાં વિવાહ કરવાથી પુરૂષ અને સ્ત્રીનું મૃત્યુ થાય છે. जीणः शक्रोऽहानि पञ्च प्रतीच्यां प्राच्यां याल स्त्रीण्यहानि स हेय: त्रिघ्नान्येवं तानि दिग्वैपरीत्ये, पक्षं जीवोऽन्ये तु सप्ताहमाहुः ॥१॥ અર્થ_“શુક પશ્ચિમમાં પાંચ દિવસ વૃદ્ધ હોય છે, અને પૂર્વમાં ત્રણ દિવસ બાળક હોય છે તેથી વિપરીત ઉદયામાં ત્રણ ગુણી અવસ્થા હોય છે. એટલે શુક પૂર્વમાં પંદર દિવસ વૃદ્ધ અને પશ્ચિમમાં નવ દિવસ બાળક હોય છે. તે બળ અને વૃદ્ધ શુક પ્રતિષ્ઠા ઉદ્યાપન વિગેરે સમસ્ત શુભ કાર્યમાં વર્જ. તથા ગુરૂ પંદર દિવસ બાળક અને પંદર દિવસ વૃદ્ધ રહે છે, તેને શુભ કાર્યમાં ત્યાગ કરે. કેટલાક તે ગુરૂ અને શુક્રના બાળક અને વૃદ્ધપણાના સાત સાત દિવસ કહે છે.” - ૧ અન્ય સ્થાને બાળક ગુરૂના ત્રણ દિવસ અને વૃક્ષ ગુરૂના પાંચ દિવસ વર્ષ કહ્યા છે. ઉદયપ્રભસૂરિના મત પ્રમાણે અસ્તદિન સાથે ગણતાં ગુરૂના દિન દ૨, શુક્રના દિન ૧૩ અને પૂર્યાસ્ત શુક્રના દિન ૧૦૧ શુભ કાર્યમાં ત્યાજ્ય છે. દીક્ષામાં બળવાન શુકને અશુભ માને છે, તેથી શુક્રાસ્તમાં કે શુકના નિર્બળપણમાં દીક્ષા દેવી શુભકાસ્ક છે. તથા સારંગ કહે છે કે ––ગુરુ અથવા શુક્ર અસ્ત પામે, અને તેજ કાળે જે બુધને ઉદય થાય, તો આવા વખતમાં વિવાહિત થયેલ કન્યા આઠ પુત્રની માતા થાય છે. અસ્ત પામેલે બુધ શુભ કાર્યમાં મધ્યમાં ફળવાળે છે. ૧૨૨ Page #160 -------------------------------------------------------------------------- ________________ દૈવજ્ઞ વલ્લભમાં કહ્યું છે કે राहौ दृष्टे शुभं कार्य, वर्जयेद् दिवसाष्टकम् । त्यक्त्वा वेतालसंसिद्धि, पापदं भयदं तथा ॥१॥ અથ–“રાહુનાં દર્શન થાય ત્યારથી આઠ દિવસ સુધી ભૂત સાધના, પાપ દેનાર તથા ભય કરાવનાર કાર્ય સિવાયનાં શુભકાર્યો કરવાં નહીં.” # ૧ અને કેતુના ઉદયના દિવસે પણ શુભ કાર્ય સફળ થતું નથી. અસ્તગ્રહના રાશિ લગ્ન અને નવાંશ શુભ કાર્યમાં વર્જ્ય છે. હવે જન્મ રાશિ ગોચર અને વાયવેધ કહીએ છીએ शिष्य स्थापक कन्यानां, जीवेन्ट्रयलानि च । અર્થ-ઈષ્ટ લગ્નકાળે દીક્ષા લેનાર શિષ્ય, પ્રતિષ્ઠા કરાવનાર તથા પરણનાર કન્યાનાં ગુરુ, ચન્દ્ર અને સૂર્યનાં બળ જેવાં.” અને ગુરુ વર અને પ્રતિમાનું ચન્દ્રબળ જેવું, જે જન્મ રાશિથી જોવાય છે. ઈષ્ટકાળની હકુંડલી તૈયાર કરવી, પછી જન્મ રાશિને લગ્નમાં સ્થાપી શુદ્ધિ તપાસવી, જે નીચે મુજબ છે– જન્મ રાશિથી ૩-૬-૧૦-૧૧ સ્થાને રવિ હોય, ૧-૩-૬-૭-૧૦-૧૧ મે સ્થાને ચંદ્ર હેય, ૩–૬–૧૧ સ્થાને મંગળ હોય, ૨-૪-૬-૮-૧૦-૧૧ સ્થાને બુધ હોય, ૨-૫-૭-૯–૧૧ સ્થાને ગુરુ હોય, ૧-૨-૩-૪-૫–૮૯–૧૧–૧૨ મે સ્થાને શુક હય, ૩-૬–૧૧ મે સ્થાને શનિ હોય અને ગત ગ્રહની સહુની રાશિથી ૩-૬-૧૦-૧૧ ભુવને રાહુ હેય તે શુભ છે. વળી શુક્લ પક્ષ હોય તો જન્મ રાશિથી ૨-૫-૯ મા સ્થાને રહેલ ચન્દ્ર પણ શુભ છે. પૂણભદ્ર કહે છે કે–૮ મે સ્થાને રહેલ શુક્ર શુભ નથી. કેટલાક આચાર્યો તો કહે છે કે-ઈષ્ટકાળને સ્પષ્ટ રાહ પણ જન્મ રાશિથી ૩-૬-૭-૧૦-૧૧ ભુવને હોય તે શુભ છે. તથા મેષ વિગેરે બાર રાશિવાળાને અનુક્રમે ૧-૫-૯-૨–૬–૧૦–૩––૪–૮–૧૧ અને ૧૨ મે ચન્દ્ર ઘાતચન્દ્ર કહેવાય છે તેને દરેક કાર્યમાં ત્યાગ કર. त्रिषष्टदशमे चैवै-कादशमे विशेषतः । शरीरे पुष्टिकर्ता च, शनिः प्रोक्तो न संशयः । por SILVESTRELLES ASSEMBLEM OLMASESONKEYPUNUESESE R SEYS ૧૨૪ Page #161 -------------------------------------------------------------------------- ________________ aranasana અથ-જન્મરાશિથી ૩-૬-૧૦ અને ૧૧ મે સ્થાને રહેલ શનિ શરીરને પુષ્ટ કરે છે, તેમાં સશય નથી.” ।। ૧ ।। જન્મરાશિથી ૫--૭–૯ સ્થાને રહેલ શને મધ્યમ છે, અને જન્મરાશિથી ૧-૨-૪-૮ અને ૧૨ મા સ્થાને રહેલ શનિ દૃષ્ટ છે. ને એક રાશિમાં ૨ વરસ પડે છે, તેથી જ્યારે જન્મરાશિથી ૧-૨-૪-૮ કે ૧૨ મી રાશિમાં શનિ હોય ત્યારે પનાતી બેઠી કહેવાય છે. તેમાં જન્મરાશિથી ૧૨-૧ અને ૨ ભુવનમાં શિને કરે છે ત્યારે છા વરસ જાય છે, તે સાડાસાત (સાસમ, હાડહતી) વર્ષની પનાતી એવા નામથી પ્રસિદ્ધ છે. 3 જે દિવસે શનિની પનાતી બેસે તે દિવસે જન્મરાશિથી ૧-૬-૧૧ સ્થાને ચન્દ્ર હોય તે સાનાને પાચે, ૨-૫-૯ સ્થાને ચન્દ્ર હોય તે રૂપાને પાયે, ૩-૭-૧૦ મે સ્થાને ચન્દ્ર હોય તે ત્રાંબાને પાયે, અને ૪૮–૧૨ મે સ્થાને ચન્દ્ર હોય તા લાવાને પાયે પનાતી બેઠેલી જાણવી. આ રીતે લેાઢાની અને સેનાની પાસે બેઠેલી પનેાતી દુઃખકારક છે. જન્મના રાશિગોચરની પેઠે જન્મના નક્ષત્રગેાચરની શુદ્ધિ પણ જરૂરી છે, તેમાં શિનની ગેચરશુદ્ધિ માટે ઉદ્દયપ્રભસૂરિ કહે છે કે-તાત્કાલિક શનિનક્ષત્રથી જન્મનક્ષત્ર સુધી ગણવું અને જેટલામું નક્ષત્ર થાય તેનું ફળ તપાસવું, જે આ પ્રમાણે છે—— ૧-પીડાકારક, ૪-ધનકારક, ૬-પંથકારક, ૪-બંધનકારક, ૫--ધર્મ કરાવનારા, ૩-લાભ ઢનારા, ૨-સન્માન કરાવનારાં, ૧-પરાભવ કરાવનારા અને ૧-મૃત્યુ કરાવનાર નક્ષત્ર મનાય છે. આ પ્રમાણે પોતાની જન્મરાશિથી અને તે ન મળે તે અવકહડા ચક્ર અનુસારે નામરાશિથી ગ્રહેગેચર શુદ્ધિ તપાસવી, પણ તેમાં રિવ સેામ અને ગુરૂની ગેાચર શુદ્ધિ અતિ આવશ્યક છે. જન્મરાશિથી શુભાશુભ ગ્રહની પેઠે મહાદશા અને અંતરદશાથી પણ ગ્રહોનું ફળ જોવાય છે, પણ તે અહીં આવશ્યક નથી, તેથી મહાદશાનું સ્વરૂપ દેખાડેલ નથી. પરંતુ યાત્રાદિકમાં જરૂરી દિશા સ્થૂલષ્ટિએ બતાવીએ છીએ. પોતાના નામની રાશિમાં જે દિવસે સૂર્યનુ સંક્રમણ થાય તે દિવસથી આરબીને ચાલતા દિવસે સુધીના દિવસે ગણવા. જેટલા દિવસે ગયા હોય તેમાં અનુક્રમે—દિન ૨૦ વિની, દિન પ૦ ચંદ્રની, દિન ૨૮ મગળની, દિન પ૬ બુધની, દિન ૩૬ શનિની, ટ્વિન ૩૩ ગુરુની, દિન ૩૩ રાહુની, દિન ૩૪ કેતુની અને દિન ૭૦ શુક્રની નિર્દશા છે. આ દિનદશાને જે ગ્રહ JIZENBUBBLE NOUSLYSBYSNIENBUBUBU ENABLESERENABURE ૧૨૫ Page #162 -------------------------------------------------------------------------- ________________ હિય તે ગ્રહ દશાપતિ કહેવાય છે. તેનું ફળ અનુક્રમે હાનિ, ધન પ્રાપ્તિ, રંગ, લક્ષ્મી, બંધન, ભય અને ધન પ્રાપ્તિ છે. - રવિ સોમ અને ગુરુનું ગ્રહગોચર અનુકૂળ ન હોય તો ગ્રહોથી અષ્ટવર્ગની શુદ્ધિ જેવી. નારચંદ્રમાં કહ્યું છે કે रविशशिजीवैः सबलैः, शुभदः स्याद् गोचरोऽथ तदभावे । ग्राह्याऽष्टवर्गशुद्धि-जननविलग्नग्रहेम्यस्तु ॥१॥ અથ–“બળવાન રવિ, ચન્દ્ર અને ગુરુ વડે મેચર શુભદાયી થાય છે, પણ તેમ ન હોય તે જન્મથી, લગ્નથી અને ગ્રહોથી કરાયેલ અષ્ટવર્ગની શુદ્ધિ લેવી.” # ૧ સૂર્યાદિ ગ્રહમાં હરકોઈ ગ્રહ નિર્બળ, પ્રતિકૂળ કે નષ્ટ હોય તે અનુક્રમે–પદ્મપ્રભુસ્વામી, ચન્દ્રપ્રભસ્વામી, વાસુપૂજ્ય સ્વામી, વિમલનાથ, આદિનાથ, સુવિધિનાથ, મુનિસુવ્રતસ્વામી, નેમિનાથ અને પાર્શ્વનાથ પ્રભુની પરિકર (પરઘર) વાળી પ્રતિમાની પૂજા કરવાથી શાંતિ થાય છે. એક વેધ વિના કાર્ય કરનાર મનુષ્ય પાછા પડે છે, માટે ગેચરશુદ્ધિ કર્યા પછી દરેક ગ્રી વેધથી થયેલ અશુદ્ધિ અને વાધિથી થયેલ શુદ્ધિ તપાસવી. ગોચરથી શુભ થયેલ હરકોઈ ગ્રહ વેધક સ્થાનમાં રહેલ ગ્રહ વડે વિંધાયાથી અશુભ થાય છે, અને ગોચર વડે દુષ્ટ થયેલ ગ્રહ વધ્યસ્થાનમાં રહેલ ગ્રહથી વાવેધે વીંધાયાથી શુભ થાય છે, તથા દુષ્ટગ્રહ પણ સોમ્ય થાય છે. ગ્રહના શુભસ્થાને અને વેધક સ્થાને, આ પ્રમાણે છેરવિનું શુભસ્થાન ૩-૬-૧૦-૧૧ છે, અને અનુક્રમે વેધકાન ૯-૧૨-૪-૫ છે. ચન્દ્રનું શુભસ્થાન ૧-૩-૬-૭-૧૦-૧૧ છે, અને અનુક્રમે વેધકસ્થાન પ-૬-૧૨૨-૪-૮ છે મંગળનું શુભસ્થાન ૩-૬-૧૧ છે, અને અનુક્રમે વેધકસ્થાન ૧૨-૪-૯ છે. બુધનું શુભસ્થાન ૨-૪-૬-૮-૧૦-૧૧ છે, અને અનુક્રમે વેધક સ્થાન ૫-૩-૯–૧-૮-૧૨ છે. ગુરૂનું શુભસ્થાન ૨-૫––––૧૧ છે, અને અનુક્રમે વેધક સ્થાન ૧૨-૪-૩-૧૦-૮ છે. શુક્રનું શુભસ્થાન ૧-૨-૩-૪-૫-૮-૯-૧૧-૧૨ છે, અને અનુક્રમે વેધક સ્થાન ૮-૭–૧–૧૦-૯-૫-૧૧-૩-૬ છે. પરિકરવાની પ્રતિમાના આસનમાં નવગ્રહના ચિહ્નો હોય છે તે તેની પૂજા કરવી, પણ તે ન મળે તે પછી પરિકરથી રહિત પ્રતિમાની પૂજા કરવી. Page #163 -------------------------------------------------------------------------- ________________ ManananananananananassasasasasasandaMAMIMMIMMMMMMMM શનિનું શુભસ્થાન ૩-૬-૧૧ છે, અને અનુક્રમે વેધકસ્થાન ૧૨–૯–૪ છે. આ રીતે શુભસ્થાનમાં રહેલા ગ્રહ તેટલામાં વેધક સ્થાનમાં રહેલ હરકોઈ ગ્રહે વીંધાવાથી અશુભ થાય છે, અને વેધક સ્થાનમાં રહેલે અશુભ ગ્રહ શુભરથાનના ગ્રહથી વીંધાતાં સબળ થાય છે. પણ પિતા ગ્રહ અને પુત્રગ્રહોને પરસ્પર વેધ થતું નથી. જેમકે— - ત્રીજા સ્થાનમાં શુભ રવિ હોય, અને નવમા સ્થાનમાં મંગળ હોય, તે વિને વેધ થાય છે અને અશુભ બને છે. તથા નિર્બળ રવિ નવમા ભુવનમાં હોય તે ત્રીજા સ્થાનમાં રહેલ મંગળના વાવેધથી શુભ બને છે. પણ મંગળને સ્થાને શનિ હોય તે આ ફેરફાર થતો નથી, તથા સોમ અને બુધને પણ વેધ થતું નથી. (જુઓ–વામવેધ ચક્ર) કી વા મા વેધ ચક્ર ક્ય શુભ સ્થાને | રવિ. | સેમ. મંગળ, બુધ, ગુરૂ. | શુક્ર. | શનિ. . | ૮ | ૯ | ૧૨ ૧૨૭ Page #164 -------------------------------------------------------------------------- ________________ હવે ગ્રહેાનું બળાબળ કહીએ છીએ પૂર્વક્રિશાના પતિ સૂર્ય છે. ત્યાર પછીની-અગ્નિ, દક્ષિણ, નૈઋત્ય, પશ્ચિમ, વાયવ્ય, ઉત્તર અને ઈશાનના અધિપતિ અનુક્રમે-શુક્ર, મંગળ, રાહુ, શનિ, ચંદ્ર, બુધ અને ગુરૂ છે. તથા બ્રાહ્મણ વર્ણના સ્વામી ગુરૂ અને શુક્ર છે. ક્ષત્રિય વર્ણીના સ્વામી રિવ અને મંગળ છે, વૈશ્ય વર્ણના સ્વામી ચંદ્ર છે, શુદ્રોના સ્વામી બુધ છે, અને સૂત્રધાર વિગેરે સૌંકર જાતિને સ્વામી શનિ છે. લગ્નભુવનમાં બારમું, પહેલું અને બીજું સ્થાન પૂર્વદિશામાં છે, તેમાં ગુરૂ અને બુધ અળવાન છે, ત્રીજું, ચેાથું અને પાંચમું ભુવન ઉત્તરદિશામાં છે, તેમાં શુક્ર અને ચંદ્ર બળવાન્ છે. છઠુ, સાતમું અને આઠમું ભુવન પશ્ચિમ દિશામાં છે, તેમાં શનિ બળવાન છે. તથા નવમુ’, દશમું અને અગિયારમું ભુવન દક્ષિણ દિશામાં છે. તેમાં રવિ અને મગળ બળવાન છે. ચન્દ્રથી ઉપચય સ્થાનમાં રહેલ ગ્રહોની ચન્દ્ર સાથે તાન સંજ્ઞા થાય છે, તથા પરસ્પર એક-બીજાથી ઉપચય સ્થાનમાં રહેલ ગ્રહેાની તાન સંજ્ઞા થાય છે. આ તાન સંજ્ઞાવાળા ગ્રહ એક-મીજાના કાર્યને વિસ્તારે છે. કેન્દ્રમાં રહેલા સ્વગૃહી ઉચ્ચસ્થ અને ત્રિકોણસ્થ ગ્રહેા પરસ્પર કારક હાય છે, જેમાંના દસમાં ભુવનમાં રહેલ ગ્રહ અતિકારક હોય છે. ચન્દ્રની દ્રષ્ટિથી આ કારક ગ્રહે વિશેષ બળવાન છે. આ સિવાય બીજી રીતે પણ કારક ગ્રહેા હાય છે. ઉદયપ્રભસુરિ કહે છે કે--- જન્મપતિ અથવા લગ્નપતિ ક્રુર હાય, લગ્નમાં હાય પણ જો તાન કે કારક હાય તે શુભ છે, આ સિવાયના સૌમ્યગ્રહ પણ અશુભ છે. બીજે કહ્યું છે કે— शुभराशौ शुभांशे वा कारके धनवान् भवेत् तदंशके शुभे केन्द्र, राजा नूनं प्रजायते ॥ १ ॥ અથ. જેની જન્મકુંડલીમાં શુભશિ અને શુભ નવાંશવાળા કારક હોય તે ધનવાન્ થાય છે. તથા કેન્દ્રને શુભ કારકાંશ હાય તેા તે નિશ્ચયે રાન્ત થાય છે. ॥૧॥ , ગ્રહોનું હષ સ્થાન ચાર પ્રકારેછે. પહેલું `સ્થાન પોતપોતાનું ઉચ્ચ સ્થાન છે. બીજી હુ સ્થાન સાતે ગ્રહનું' અનુક્રમે-નવમું, ત્રીજુ, છઠ્ઠ, પહેલ, અગીયારમુ, પાંચમુ અને આરતું ભુવન છે. ત્રીજી હુ સ્થાન–સ્રીગ્રહેાનું રાત્રિ કે સંધ્યા, તથા પુરૂષ અને નપુ ષક ગહીનું દિવસ છે તથા ચેાથુ સ્થાન પુરૂષ નપુંશક ગ્રહેાનું કેન્દ્ર પાંચ, છ, અગ્યાર અને બારમુ ભુવન છે, તથા સ્ત્રીગ્રહનું કેન્દ્ર ખીજું, ત્રીજું', આઠમું અને નવમુ` ભુવન છે. આ ચારે પ્રકારના હસ્થાનમાં રહેલા ગ્રહ હર્ષી મનાય છે, ENBIETE ૧૨૮ Page #165 -------------------------------------------------------------------------- ________________ RABAR Wanasa દરેક ગ્રહો પેાતાના તાત્કાલિક ભુવનથી ત્રીજે અને દશમે સ્થાને એક પાદ દ્રષ્ટિથી, પાંચમે અને નવમે ભુવને એ પાદ દ્રષ્ટિથી, ચેાથે અને આઠમે ભુવને ત્રણ પાદ્રષ્ટિથી, તથા સાતમે સ્થાને સંપૂર્ણ દ્રષ્ટિથી જુએ છે. વળી શનિને એક પાદ્રષ્ટિ, ગુરૂને બે પાદ્રષ્ટિ, અને મંગળને ત્રણ પાદદ્રષ્ટિ હેાતી નથી, એટલે તેએ તે સ્થાન પણ સંપૂર્ણ દ્રષ્ટિથી જુએ છે. જ્યાતિષસારમાં દ્રષ્ટિપાતનાં સ્થાના બીજા દેખાડેલ છે, પણ તે માન્યતા અત્યારે પ્રસિદ્ધ નથી. સૌમ્યગ્રહ વડે દેખાયેલા કે મિત્રગ્રહની દ્રષ્ટિવાળા ગ્રહ બળવાન છે. TREE I MAHASA પ્રશ્ન પ્રકાશમાં કહ્યું છે કે— 1 2 3 पापः शीघ्रः शुभ वकी, बालो वृद्धोऽरिभाऽस्तंग 1 8 મીર: જાવાન્તરેષ્ઠશ્ય, ફત્યુત્તો વવનિત: || અ અતિચારી ક્રુરગ્રહ, વક્રી શુભગ્રહ, માળ, વૃધ્ધ, શત્રુના ઘરમાં રહેલા, અસ્ત પામેલે, નીચ સ્થાને રહેલા, ક્રુર ગ્રહ સાથે જોડાયેલા, ( એ ક્રુર ગ્રહની મધ્યમાં રહેલા ) અને આઠમાં ભુવનમાં રહેલા ગ્રહ નિ`ળ છે. ભુવનદીપકની વૃત્તિમાં છે કે 1 6 2 3 स्व-मित्रनीचगो वक्रः, स्वराश्यस्ताऽरिवर्गशः । 6 7 9 लग्नाद् द्वादशगः षष्ठः, क्रूरैर्युक्तोऽथ वीक्षितः ॥ १ ॥ 10 11 12 13 15 16 याम्पो राहास्य- पुच्छस्थो, बालो वृद्धोऽस्तगो जितः । 17 18 मुधुशिले शरिफे, पापैरित्यबलो ग्रहः ||२|| અવનીચ સ્થાનમાં રહેલે, મિત્રના નીચ સ્થાનમાં રહેલા, વક્રી પેાતાના ઘરથી સાતમા સ્થાનમાં રહેલા, શત્રુના છ વર્ગમાં રહેલા, ખારમે ભુવને રહેલેા, છઠે સ્થાને રહેલે ક્રુર ગ્રહેાથી જોડાયેલા ક્રુર ગ્રહોથી જોયેલા ૧ દક્ષિણાયનમાં રહેલા, રાહુના મુખ નક્ષત્રમાં રહેલા, રાહૂના નક્ષત્રથી પંદરમાં નક્ષત્રમાં રહેલા, માલ ગ્રહ વૃદ્ધ ગ્રહ, અસ્ત પામેલે ગ્રહ યુદ્ધમાં જીતાયેલા તથા શીઘ્ર ગતિવાળા ક્રુર ગ્રહથી થયેલ મૃત્યુશિલ અને મુશરફ ચેગવાળ નિખળ ગ્રહ છે. રા (આ. ૪-૪૭) 14 ૧૨૯ આ ઉપરથી એટલુ પણ સ્પષ્ટ થાય છે કે--પેાતાના કે મિત્રના નીચ નવાંશમાં રહેલા ગ્રહ, અધિ શત્રુના છ વર્ગમાં રહેલા ગ્રહુ અલ્પ ખિ ખવાળા, રૂક્ષ ખિ અવાળા, કાંતિ રર્હુિત યુદ્ધમાં દક્ષિણુગામી, ઉત્તરગામી શુષ્ક પણ નિર્મૂળ છે, આપેોકિલમમાં રહેલા ગ્રહો નિખળ છે, અને પણ ફરમાં રહેલા ગ્રહે મધ્યમ ખુલી છે. લલ્લે દેખાડેલી અગ્યાર અવસ્થાવાળા ZNEVELETZTEILEBEEEEEEIBUBUBLE SEIZED Page #166 -------------------------------------------------------------------------- ________________ ગ્રહો પૈકીના વિકલ, મલ, પીડીત અને દીન ગ્રહ નિળ છે. દૈવજ્ઞવલ્લભ કહે છે કે-- સૌમ્યષ્ટ અશુભ ગ્રહ તથા શત્રુષ્ટ ગ્રહ પણ નિષ્ફળ છે. ગ્રહેાનું બળ વીશ પ્રકારે છે. 1 2 3 4 સ્વ-મિત્ર-ક્ષોંન્ને-માળસ્થ 8 5 6 -- -મિત્રવાનો-તિઃ । 9 10 11 12 जयी चोत्तरवारी च, सुहृत् - सौम्याविलोकितः ॥ १ ॥ 14 13 15 18 त्रिकोणाऽऽयगतो लग्नाद, हर्षो वर्गोतमांशग: । 19 20 મુશિનું સુષ્ઠિ, ત્િ સૌમ્યેન્ર: સદ્ રા सर्वयोगे भवेदेवं, बलानां विशतिर्ग्रहे । યાવદપુતા: લેટા-સ્તાકિશોયા; જમ્ ॥3॥ કેંદ્રષ્ટસૌમ્ય અથ સ્વગૃહી, મિત્રગ્રહી, પોતાના નક્ષત્રમાં રહેલે ઉચ્ચને હાય, માર્ગી, પેાતાના ૭ વર્ગોમાં રહેલા, મિત્રના વર્ગમાં રહેલા, ઉદય પામેલે, જય પામેલા, ઉત્તર ચારી મિત્રની દ્રષ્ટિવાળા સૌમ્ય ગ્રહની દ્રષ્ટિવાળા ॥ ૧॥ ત્રિકોણમાં રહેલા, લગ્નથી આય (૧૧) ભુવનમાં રહેલા, હર્ષી, વગેîત્તમનવાંશમાં રહેલા, સૌમ્ય ગ્રહા સાથે મુશિલ યાગવાળા અને સૌમ્ય ગ્રહો સાથે મૂરક ચેાગવાળા ગ્રહ સંપૂર્ણ બળવાન છે. ||૨ આ પ્રમાણે સવ ચેગ થવાથી ગ્રહમાં વીશવસા બળ થાય છે, તેથી જેટલા ગ્રહ અળવાન હોય તેટલા વસા ફળ મનાય છે. !૩ ૫-૫૪ આ ઉપરથી મિત્રના નવાંશમાં રહેલે, અધિમિત્રની રાશિમાં રહેલે, અધિમિત્રના નવાંશમાં રહેલા, લગ્નના ઉદિતાંશમાં રહેલા, ઘણા દિવસથી ઉદય પામેલે, સ્થૂલ બિંબવાળા, વિપુલ, સ્પષ્ટ કરણવાળા, અને સ્નિગ્ધ ગ્રહ પણ બળવાન છે. તથા વષૅશ, માસેશ, દિનેશ, હાશ, કારક, તાન અને સદ્યાસલ ગ્રહ પણ મળવાન છે. ૧૩૦ લલ્લે કહેલા દીપ્ત, સ્વસ્થ, મુદિત, શાંત, શક્ત, પ્રવૃદ્ધવીય અને અધિવીય ગ્રહ પણ બળવાન છે. સ્ત્રી રાશિમાં સ્ત્રી ગ્રહે અળવાન છે, પુરૂષ રાશિમાં અસ્રી ગ્રહો બળવાન છે, શુકલ પક્ષમાં સૌમ્ય ગ્રહો બળવાન છે, અને કૃષ્ણપક્ષમાં ક્રુર ગ્રહો મળવાન છે. ત્રણ ત્રણ લગ્નથી BENZENENENEMENTENENZUENEND INYANYANYANYA Page #167 -------------------------------------------------------------------------- ________________ Omakasama nanananananananaKaasaSaMIMINIMI Navaramasasa ANAMMANAMMX થયેલ ચાર દિશામાં ઉપર દર્શાવેલ ગ્રહે પણ બળવાન છે. ગુરૂ, શુક્ર અને રવિ દિવસે બળવાન છે. ચંદ્ર, મંગળ અને શનિ રાત્રે બળવાન છે, બુધ અહોરાત્રિમાં બળવાન છે, રવિ અને ચંદ્ર ઉત્તરાયણમાં બળવાન છે, તથા બીજા પાંચ ગ્રહ વક્રી હોય તે બળવાન છે. કેટલાકના મતે વક્રી ગ્રહ નેટ છે, કેમકે બળવાન વકી ગ્રહ દુષ્ટ છે, અને બળવાન સ્નિગ્ધ ગ્રહ રભ છે. પણ પાકશ્રીમાં તો મુળ ત્રિકોણ અને વક્ર ગતિનું સમાન ફળ દેખાડેલ છે. અને નરપતિજયચર્યામાં કહે છે કે—સૌમ્ય ગ્રહ વક્રી થાય તો અતિશુભ છે, તથા કુર ગ્રહ વક્રી થાય તે અધિક ક્રુર છે. ગ્રહોના નૈસર્ગિક બળ માટે કહ્યું છે કે – मन्दारसौभ्यवाक्पति-सितचन्द्रार्का यथोत्तरं बलिनः नैसर्गिकबलमेतद् बलसाभ्ये स्यादधिकचिन्ता ॥१॥ અર્થ_શનિ, મંગળ, બુધ, ગુરૂ, શુક, ચંદ્ર અને સૂર્ય અલ્પ ઉત્તરોતર પણે અધિક બળવાળા છે, આ નૈસર્ગિક બળ છે, તેનો વિચાર બલ સામ્યતામાં આવશ્યક છે. તેના પૂર્ણભદ્રમાં કહ્યું છે કે – लग्नस्याग्रन्तमध्येषु, बलं पूर्णाल्पमध्यमम् । અથ–“લગ્નના આદિ અંત અને મધ્યમમાં અનુક્રમે પૂર્ણ અ૫ અને મધ્યમબળ છે. લલ્લ કહે છે કે અર્થ– લગ્નનું ફળ અંશમાં સ્પષ્ટ છે, એટલે લગ્નથી નવાંશ અધિક બળવાન છે.” ગ્રહનું એક પાદ દષ્ટિથી પાંચ વસા, બે પાદ દષ્ટિથી દસ વસા, ત્રણ પાદ દ્રષ્ટિથી પંદર વસા, અને સંપૂર્ણ દુષ્ટથી વિશ વસા ફળ છે. મુહુર્તસારમાં કહ્યું કે વર્ષ-માલુ-રે વૃદ્ધિ કળોત્તર અથર્વ શ, માસેશ, દિનેશ અને હરેશ ગ્રહથી ફળમાં પાંચ પાંચ વસાની વૃદ્ધિ થાય છે, એટલે વર્ષે પાંચ વસા માસેશ દસ વસા, દિનેશ પંદર વસા અને હરેશ વીશ વસા ફળ આપે છે તથા કોલેક્ય પ્રકાશમાં કહ્યું છે કે रूपा २० र्घ १० पाद ५ वीर्याः स्युः केन्द्रादिस्था नभश्चराः । અર્થ “આપોકિલમમાં રહેલા ગ્રહે પાંચ વસા, પણ ફરમાં રહેલા ગ્રહ દસ વસા, અને કેન્દ્રમાં રહેલા ગ્રહો વીશ વસા ફળ આપે છે.” EYELESNESENE SENESTE USOGLUSINGLES INTERESE NESENLEDNESDALENECESSIONE SALADELESİNE ૧૩૧ Page #168 -------------------------------------------------------------------------- ________________ MIMIMISASANAMKaNakakaBAMINARIKASAR RakasalananANASANAKARARE अध्धुट्ठवीसा रविणो, पण ससिणो तिन्नि हुन्ति तह गुरुणो । दो दो बुह-सुक्काणं, सट्टा सणि-भोम-राहणं ॥१॥ અર્થ– સૂર્યના સાડાત્રણ, ચંદ્રના પાંચ, ગુરુના ત્રણ, બુધ તથા શુકના બે અને શનિ, મંગળ તથા રાહના દેઢ દેઢ વસા હોય છે. ના આ સર્વે મળીને વીશ વસા થાય છે. સર્વ કાર્યમાં દરેક રેખાવાળા ગ્રહે વડે વીશ વસાવાળું લગ્ન થાય છે. જન્મરાશિ ગોચર કરતાં ગ્રહની અષ્ટવર્ગ શુદ્ધિ વધારે બળવાન છે – स्वक्षेत्रस्थे बलं पूर्ण, पादोनं मित्रभे गृहे । अर्ध समगृहे ज्ञेयं, पादं शत्रुगृहे स्थिते ॥१॥ वक्रगृहे फलं द्विघ्नं, त्रिगुणं स्वौच्चसंस्थिते । स्वभावजं फलं शीघ्र, नीचस्थोऽध फलं ग्रहः ॥१॥ (स० ४४) અથ–બહેનું પિતાના ક્ષેત્રમાં સંપૂર્ણ મિત્રની રાશિમાં પિણું સમાન ગ્રહની રાશિમાં અધું, શત્રુના ઘરમાં ચોથા ભાગનું બળ છે. ૧II તથા વક્રી ગ્રહનું બમણું, ઉચ્ચ ગ્રહનું ત્રણગણું, અતિચારીનું સ્વાભાવિક હોય તેટલું અને નીચ ગ્રહનું અધ ફળ મળે છે. રા” આ વક્રી ગ્રહોનું સ્વાભાવિક ફળ શુભ હોય તે શુભફળ બમણું અને સ્વાભાવિક અશુભ ફળ હોય તે તે બમણું થાય છે, તે પ્રમાણે દરેકમાં જવાનું છે. પ્રશ્ન પ્રકાશમાં त्रिद्वयेकगुणार्धयल: खगः उच्चगवक्रशीघ्रनीचस्थः । અર્થ_“ઉચ્ચ, વક્રી, શીવ્ર અને નીચ સ્થાને રહેલા ગ્રહોનું બળ અનુક્રમે ત્રણગણું, બમણું, એક ગણું અને અધું છે.” ગેલેકય પ્રકાશમાં કહ્યું છે કે–- . मित्र-स्वक्ष-त्रिकोणोच्चे, फलं दत्तेऽछिवृद्धितः । અર્થ—“મિત્ર સ્થાનમાં, પોતાના ઘરમાં, ત્રિકોણમાં, ઉચ્ચ સ્થાનમાં રહેલ ગ્રહ એકેક પદની વૃદ્ધિથી ફળ આપે છે. બૃહજજાતની વૃત્તિમાં કહ્યું છે કે---તિથિથી ચંદ્ર એ ગણ અને ચંદ્રથી લગ્ન હજાર ગણું બળવાન છે. તેનાથી પણ હોરા, કાણુ, નવાંશ, દ્વાદશાંશ અને ત્રીશાંશ ઉતરેતર પાંચ પાંચ ગણું વધારે બળવાન છે શૌનક કહે છે કે ૧૩૨ Page #169 -------------------------------------------------------------------------- ________________ NI रूपं ग्रहस्य वर्गे, स्वदिने द्विगुणं स्वकालहोरायाम | त्रिगुणमरिवर्गयोगे, फलस्य पात्यस्तृतीयांसः ॥१॥ અશ્રુ ગ્રહનુ ફળ પોતાના વગ માં સરખું છે. પેાતાને દિવસે અમર્ છે, પેાતાની કાળહેારામાં ત્રણગણું છે અને શત્રુના વનેચેગે ત્રીજા ભાગનું છે ॥૧॥ લલ્લ કહે છે કે— "" बलिनः कण्टकसंस्था, वर्षाधिपमासदिवसहोरेशाः । द्विगुणशुभाशुभफलदा, यथोत्तरं ते परिज्ञेयाः ॥ १ ॥ અથ... કેન્દ્રમાં રહેલા વર્ષે શ, માસેશ, દિનેશ અને હરેશ બળવાન છે; તથા ઉ-તો-તર અમણા બમણા શુભાશુભ ફળને આપનારા છે. 11911 पूर्ण खेष्टाक्यले २०, ऊनं पादेन गोचरं १५ प्रोक्तम् । वेधोत्थमर्धबलं १०, पादबले द्रष्टितः खचरे ॥ १ ॥ અથ - ગ્રહોનું આઠ ગ્રહોમાં સંપૂર્ણ, ગોચરનુ પેણ, વેધનું અધુ' અને દ્રષ્ટિનુ એક પાદ અળ હોય છે. ૧॥ દૈવજ્ઞ વલ્લભ કહે છે કે बलवानुदितांशस्थः, शुद्धं स्थानफलं ग्रहः । दद्याद् वर्गोत्तमांशे च मिश्रं शेषांशसंस्तिः ॥ १॥ અર્થ.. ઉદયના નવાંશમાં અને વગે-તમ નવાંશમાં રહેલા ગ્રહ બળવાન્ છે. અને તે સ્થાનનું ફળ પૂર્ણ આપે છે તથા ખીન્ન નવાંશેમાં રહેલા ગ્રહ મધ્યમ ફળ આપે છે ॥૧॥ સમરાશિમાં શુક્ર તથા ચન્દ્રનું અને વિષમ રાશિમાં આકીના ગ્રહેતુ. પાંચ વસા ખળ છે. પહેલા મધ્યમ અને છેલ્લા દ્રોકાણમાં ક્રમે પુરૂષ ગ્રહે, નપુ ંસક ગ્રહા, અને સ્ત્રી ગ્રહેાનું એક ચતુર્થાંશ બળ છે. ખીજે સ્થાને તે કહ્યુ` છે કે—ગ્રહેનું પેાતાના ઘરમાં અર્ધું, મિત્રગ્રહની રાશિમાં ચોથા ભાગનું, અધિમિત્રની રાશિમાં દોઢ ચોથા ભાગનું, સમગ્રહ મિત્ર તથા અધિમિત્રની રાશિમાં આઠમાં ભાગનું, ત્રુશિમાં સેળમાં ભાગનુ અને અધિશત્રુ ગ્રહની રાશિમાં અત્રીસમા ભાગનું બળ હોય છે. વળી કહ્યું છે કે દરેક ગ્રહેાનુ ઉચ્ચમાં ૬૦ વસા, ત્રિકેણુમાં ૪૫ વસા, પાતના ઘરમાં ૩૦ વસા, અધિમિત્રની રાશિમાં ૨૨ વસા, મિત્રના ઘરમાં ૧૫ વસા, ૧૩૩ Page #170 -------------------------------------------------------------------------- ________________ સમના ઘરમાં છ વસા, શત્રુના ઘરમાં 3 વસા, અધિશત્રુના ઘરમાં ૨ (૧-૨૮૩ર સાઠમાંથી બત્રીશમાં ભાગ જેટલું) વસા, નીચ સ્થાનમાં ટુ વસા, બળ હોય છે. આ દરેક વસાને ૬૦ માંથી બાદ કરવાથી અશુભ ફળના વસા આવે છે. દરેક બળ લખી સરવાળે કરવાથી તાત્કાલિક લગ્નનું સ્થાનબળ તૈયાર થાય છે. હવે પ્રત્યેક ગ્રહનું વિશિષ્ટ સામર્થ્ય કહીએ છીએ. નારચન્દ્રમાં કહ્યું છે કે न तिथिन नक्षत्रं, न वारो न च चन्द्रमाः लग्नमेकं प्रशंसन्ति, त्रिषडेकादशे रवौ ॥१॥ અર્થ “ત્રીજે. છઠ્ઠ અને અગ્યારમે ભુવને રવિ હોય તો તે લગ્ન પ્રશંસાપાત્ર છે, પછી તિથિ નક્ષત્ર વાર કે ચન્દ્રની જરૂર રહેતી નથી. ૧n” कर्तुरनुकूलयोगिनि, शुभेक्षिते शशिनि वर्धमाने च । तारायोगेऽभीष्ट, सर्वेऽर्थाः सिद्धिमुपयान्ति ॥१॥ અર્થ_“કતને અનુકૂલ વેગવાળ, શુભ ગ્રહ જોયેલો અને વૃદ્ધિ પામતો ચન્દ્ર હોય; તથા શુભ તારાને વેગ હોય તે સર્વ કાર્યો સિદ્ધ થાય છે. ” सर्वत्राऽमृतरश्मे-चलं प्रकल्प्याऽन्यखेटजं पश्चात् । વિજે, વત: રાજૂ, વર્જિનિ ક્ષમતા પ્રદા: સવરા / શા અર્થ–પ્રથમ સર્વત્ર ચન્દ્રનું બળ કલ્પને પછી બીજ ગ્રહોનું બળ ચિંતવવું, કેમકે–ચન્દ્ર બળવાન હોય તે સર્વ ગ્રહો બળવાન હોય છે. ૧ શ્રીમાન ઉદયપ્રભસૂરિ કહે છે કે सौम्य-वाक्पति-शुक्राणां, य एकोऽपि बलोत्कट: । कूरैरयुक्तः केन्द्रस्थः, सद्योऽरिष्टं पिनष्टि सः ॥१॥ અર્થ_“બુધ, ગુરૂ અને શુક્ર પૈકીને હરકોઈ એક ગ્રહ બળવાન હોય, કૂર ગ્રહ તેની સાથે ન રહેલું હોય અને પોતે કેન્દ્રમાં હોય તે તાત્કાલિક દુષ્ટ ગને નાશ કરે છે. (૫–૫૪) बलिष्टः स्वोच्चगो दोषा-नशीर्ति शीतरश्मिजः । वाक्पतिस्तु शतं हन्ति, सहस्त्रं चाऽसुरार्चित: ॥२॥ અર્થ—-બળવાન અને ઉચ્ચ સ્થાનમાં રહેલે બુધ એંશી દેને, ગુરૂ સો દેને, ૧૩૪ Page #171 -------------------------------------------------------------------------- ________________ MBEMANN MADARAKANINANA MANARAMIHANANANANANANANANASEMANARASIMHAMM અને શુક્ર હજર દેને હણે છે. 1ર वुधो विनाऽर्केण चतुष्टयेषु, स्थितः शतं हन्ति विलग्नदोषान् । शुक्रः सहस्त्रं विमनोभवेषु, सर्वत्र गीर्वाणगुरुस्तु लक्षम् ॥३॥ અર્થ—“સૂર્ય સાથે નહીં રહેશે અને ચાર કેન્દ્ર સ્થાનમાં રહેલે બુધ લગ્નના સે દેને, સૂર્ય સાથે નહીં રહેલા અને સાતમા ભુવન સિવાયના ત્રણ કેન્દ્રસ્થાનમાં રહેલા શુક્ર હજાર દેને, તથા સૂર્ય વિનાને અને ચાર કેન્દ્રસ્થાનમાં રહેલે ગુરૂ લાખ દેને હણે છે. ” વ્યવહાર પ્રકાશમાં કહ્યું છે કે त्रिकोण-केन्द्रगा याऽपि, भडंग दोषस्यकुर्वते । વા-નવા-ના વારિ જ્ઞ-વ-મૃગવઃ માઃ રા ' અર્થ_“બુધ, ગુરુ અને શુક્ર ત્રિકોણ કે કેન્દ્રમાં હોય તો દોષોનો નાશ કરે છે, અને તેઓ વક નીચ કે શત્રુ સ્થાનના હોય તે પણ શુભ છે. ” લગ્નમાં રહેલા ગુરૂ અને શુક્ર તિથિ, વાર, નક્ષત્ર, ગ, લગ્ન અને મુહૂર્તના બળવા દેને નાશ કરે છે. વ-sરિ-નવરાશિ, શુમત તે જ ! સ્વાશથી સ્વાસ્થ મૃગુ ન વા યુત શા અર્થ “ગુરુ વક હોય, શત્રુના ઘરનો હોય, અથવા નીચ સ્થાન હોય, પણ તે ઉચ્ચ અંશમાં હોય, પિતાના વર્ગમાં હોય અને બુધ અને શુકની સાથે રહ્યો હોય તે શુભ છે. 11 શ્રી હરિભદ્રસૂરિ કહે છે કે – लग्गगओ चउ-सत्तम-दशमो अ गुरु भवे बलवं । અર્થ–પહેલે, ચોથે, સાતમે તથા દસમે ગુરુ હોય તે બળવાન છે.” હવે ગ્રહોની રેખા કહીએ છીએ. શ્રી ઉદયપ્રભસૂરિ કહે છે કે – गोचरेण ग्रहाणां चेद, आनुकूल्यं न दृश्यते । ન્મ-ટા- જ્યોગિષ્ટ-વપરાયેલા છે. અર્થ—“જે ગ્રહોનું ગોચર વડે કરીને અનુકુલપણું ન દેખાતું હોય તે જન્મથી, લગ્નથી તથા ગ્રહોથી થતા અષ્ટવર્ગ વડે જેવું ૧એક સ્થાને કહ્યું છે કે–ગ્રહ WIESZNESETENEKELYESESLEYENNENELES BLEEDIESE BEHENYELLESELLSNESKASTELESNE ૧૩૫ Page #172 -------------------------------------------------------------------------- ________________ ગેાચર અને અષ્ટવ પૈકીની એક શુદ્ધિ તે જોઈએ, પણ વિવાહ અને દીક્ષામાં અષ્ટવ વધારે બળવાન છે तस्मादष्टकशुद्धि-गुरोर्विलोक्या रवेश्च चन्द्रस्य । निधनान्त्याम्बुगतेष्वपि, रेखाधिक्यात् सुशुद्धिः स्यात् ॥ १॥ અ --~ તેથી ગુરુ, રવિ અને ચન્દ્રની અષ્ટવ શુદ્ધિ જોવી, કેમકે--તેએ ચાથે આઠમે અને બારમે સ્થાને રહ્યા હોય તે! પણ રેખાની અધિકતાથી સારી શુદ્ધિ થાય છે. ૧ t આ રેખ! જન્મકુંડલીના લગ્ન અને સૂદિથી જોવાય છે. , લગ્નથી ૩-૪-૬-૧૦-૧૧-૧૨, સૂ`થી ૧-૨-૪-૭-૯--૧૦-૧૧, ચંદ્રથી ૩--૬-૧૦૧૧ મંગળથી ૧-૨-૪૭-૯-૧૦-૧૧, મુધથી ૩-૫--૬-૯-૧૦-૧૧-૧૨, ગુરૂથી ૩-૫-૯૧૧, શુક્રથી ૬૭–૮ અને શનિથી ૧-૨-૪૭–૯–૧૦-૧૧, સ્થાને તાત્કાલિક સૂચર હોય તે શુભ રેખા આવે છે. લગ્નથી ૩-૬-૧૦-૧૧, સૂર્યથી ૩-૬-૮-૧૦-૧૧, ચદ્રથી ૧-૩-૬-૧૦-૧૧, મંગળથી ૨-૩-૫-૬-૯-૧૦-૧૧, અધથી ૧-૩-૪-૫-૭-૮-૧૦-૧૧ ગુરૂથી ૧-૪-૭-૮-૧૦-૧૧ -૧૨, શુક્રથી ૩-૪-૫-૭-૯-૧૦-૧૧, અને શનિથી ૩-૫-૬ સ્થાને તાત્કાલિક ચન્દ્ર હોય તે શુભ રેખા આપે છે. લગ્નથી ૧-૩-૬-૧૦-૧૧, વિથી ૩-૫-૬-૧૦-૧૧, સામથી ૩-૬-૧૦-૧૧, મંગળથી ૧-૨--૪-૭-૮-૧૦-૧૧, મુધથી ૩-૫-૬-૧૧, ગુરૂથી ૬-૧૦-૧૧-૧૨, શુકથી ૬-૮-૧૧૧૨, અને શિતથી ૧-૪–૭–૮–૯-૧૦-૧૧ સ્થાને તાત્કાલિક મગળ હોય તે શુભ રેખા આપે છે. લગ્નથી ૧-૨-૪-૬-૮-૧૦-૧૧, રવિથી ૫-૬-૯-૧૧-૧૨ સામથી ૨-૪-૬-૮૧૦-૧૧, મંગળથી ૧-૨-૩-૪-૫-૭-૮-૯-૧૦-૧૧, અધથી ૧-૩-૫-૬-૯-૧૦-૧૧-૧૨ ગુરૂથી ૬-૮-૧૧-૧૨, શુક્રથી ૧-૨-૩-૪--૫-૮-~--૧૧, અને શનિથી ૧-૨-૩-૪-૫૭૮-૯-૧૦-૧૧ માં સ્થાને તાત્કાલિક બુધ હોય તે શલ રેખા આપે છે. લગથી ૧--૨-૪-૫-૬-૭ ૯-૧૦-૧૧, સૂર્યથી ૧--૨-૩-૪૭૦૮-૧૦-૧૧, સામથી ૨-૫-૭-૯-૧૧, મગળથી ૧--૨--૪-૭-૮-૧૦-૧૧, મુધથી ૧-૨-૪-૫-૬-૯-૧૦-૧૧, ગુરૂથી ૧-૨-૩-૪–૭–૮–૧૦-૧૧, શુક્રથી ૨-૫-૬-૯-૧૦--૧૧ અને શનિથી ૩-૫-૬-૧૨ મા ભુવને તાત્કાલિક ગુરૂ હોય તે શભ રેખા આવે છે. BIBLEMENZIES VENTE BAZENBEERENBUENA ૧૩૬ Page #173 -------------------------------------------------------------------------- ________________ લગ્નથી ૧-૨-૩-૪-૫–૮–૯–૧૧, અર્કથી ૮-૧૧-૧૨ સામથી ૧-૨-૩--૪-૫--૮-૯૧૧-૧૨, માંગળથી ૩-૫-૬-૯--૧૧-૧૨, મુધથી ૩-૫-૬-૯-૧૧, ગુરૂથી ૫-૮-૯-૧૦૧૧, શુક્રથી ૧--૨-૩-૪-૫-૮-૯-૧૦-૧૧, અને શનિથી ૩-૪-૫-૮-૯-૧૦-૧૧ મા સ્થાને રહેલ તાત્કાલિક શુક્ર શુભ છે. લગ્નથી ૧-૩-૪-૬-૧૦-૧૧; રવિથી ૧-૨-૪-૭-૮-૧૦-૧૧, ચદ્રથી ૩-૬-૧૧, માઁગળથી ૩-૫૬ --૧૦-૧૧-૧૨, બુધથી ૬ ૮-૯-૧૦-૧૧-૧૨, ગુરૂથી ૫-૬-૧૧-૧૨, શુક્રથી ૬–૧૧–૧૨, અને શનિથી ૩-૫-૬-૧૧ મા સ્થાને રહેલ તાત્કાલિક શનિ શુભ રેખા આપે છે. લગથી ૩-૫-૭-૯-૧૨, રવિથી ૧-૨-૩-૪-૭ ૮-૧૦, સેામથી ૧-૩-૫-૭-૮–૯– ૧૦-૧૨, મગળથી ૧-૩-૫-૧૨, મુધથી ૨-૪–૭–૮-૧૨, ગુરૂથી ૧-૨-૪-૭-૮–૧૨, શુક્રથી ૬-૭-૧૧-૧૨, અને શનિથી ૩-૫-૭-૧૧ મા સ્થાને તાત્કાલિક રાહું રહ્યો હોય તે શુભ રેખા આપે છે. કેટલાએક આચાર્યાંના મત પ્રમાણે રાહુની રેખા ખીલકુલ નથી, તેથી તે રેખા ન ગણીએ તે ઉત્કૃષ્ટ છપ્પન રેખાએ આવે છે. અને રાહુની રેખા ગણીએ તે ઉત્કૃષ્ટ ચેસડ રેખાઓ હોય છે. રાહુને પોતાના સ્થાનથી રેખા આવતી નથી. 00 | | | | શુષ્ક રાહે | | | | oooo બુધ મેષ ||°° oooo ધન લગ્ન 1 and ૦૦૦૦ ||1 તાત્કાલિક સૂર્ય ના અષ્ટક વર્ગ ૪૮ ૦૦૦ ! ! ! ! ' ૧૩૭ [l! ૦૦૦૦૦ શિને મોગલ I L ૦૦૦૦૦ titl ૦૦૦૦ rk ગુરૂ ચંદ્ર ||||| ૦૦૦૦૦૦ ૦૦૦ ENTRELE Page #174 -------------------------------------------------------------------------- ________________ masalasanaMaMana AIMARTMASINADAMNAMIMISIMMMIMI આ રેખા લાવવા માટે એવી રીત છે કે—પ્રથમ જન્મ કુંડળીને સ્થાપન કરી લગ્નાદિથી તાત્કાલિક સૂર્યને આશ્રીને જેટલા સ્થાનમાં રેખા પડતી હોય તેટલા સ્થાનમાં સીધી રેખા મૂકવી, અને બાકીના સ્થાનમાં ૦ મૂકવી. આ રીતે જન્મકુંડળીમાં સૂર્યની કુલ રેખા ૪૮ થાય છે. એ જ પ્રમાણે જન્મકુંડળીને જુદી જુદી સ્થાપી દરેક ગ્રહોની રેખા લાવવી તે જન્મકુંડળીમાં રવિ આદિ ગ્રહની ૪૮-૪૯-૪૦-૫૮-૫૬–પર અને ૫૯૯ રેખાઓ થાય છે. તથા રાહુની રેખા લાવીએ તો ૪૩ રેખા થાય છે. હવે રેખાવાળી પિતપોતાની કુંડલીમાં તાત્કાલિક સુદિ ગ્રહ સ્થાપવા, તે સ્થાનમાં જેટલી રેખા આવે તે તે ગ્રહની શુભ રેખા જાણવી. આ રીતે પ્રત્યેક ગ્રહની વધારેમાં વધારે આઠ રેખા આવે છે. દરેક ગ્રહની એકથી આઠ રેખાના ફળ માટે નારચન્દ્ર ટીપ્પણમાં कष्टं स्थादेक रेखायां, द्वाभ्यामर्थक्षयो भवेत् । त्रिभिः क्लेश विजानीयात्, चतुर्भिः समता मता ॥२॥ पञ्चभिश्चित्तसौख्यं स्यात्, पङ्किरर्थागमो भवेत् । સત્ર: પરમાન-ગ્રામિડ પર મ ારા અથ–“એક ગ્રહની એક રેખા હોય તો કષ્ટ, બે રેખા હોય તો ધનહાનિ, ત્રણ રેખા હોય તે કલેશ. ચાર રેખા હોય તે સમાનતા, ૧ પાંચ રેખા હોય તે ચિત્તનું સુખ, છે રેખા હોય તે ધન પ્રાપ્તિ, સાત રેખા હોય તે પરમાનંદ અને આઠ રેખા હેય તે પરમ પદની પ્રાપ્તિ થાય છે.” in ૨ ) આ રીતે ચાર રેખાથી મધ્યમ, ઓછી રેખાથી હીન, અને અધિક રેખાથી અધિક ફળ કહેલ છે. જે અષ્ટવર્ગનું શ્રેષ્ઠ બળ હોય તે ગોચરફળ નિષ્ફળ થાય છે. કા અર્થાત–ઘણી રેખાઓ હોય તો અશુભગોચર ગ્રહ પણ શુભ થાય છે અને ઘણાં મીંડાઓ હોય તે શુભગોચર ગ્રહ પણ અશુભ થાય છે. બીજે સ્થાને કહ્યું છે કે લગ્નપતિની શુભ રેખાઓ હોય તે સર્વ પ્રહથી થયેલ મધ્યમ શુધિ પણ શ્રેષ્ઠ છે. તેમજ લગ્નપતિની મધ્યમ રેખા હોય અને મિત્રગ્રહની અધિક રેખા હોય તો તે પણ પ્રશસ્ય છે. છતાં જે લગ્નપતિની રેખાનું બળ ન હોય તે વેધથી શુભદાય ગ્રહ આવવાથી તે પણ શુધ્ધ મનાય છે. સમાન રેખાવાળે સૂર્ય બીજે પાંચમે કે નવમે ભુવને હોય તે તે શ્રેષ્ઠ છે. ૧૩૮ Page #175 -------------------------------------------------------------------------- ________________ MARATHONTANARTNERTASaranasanasana MBONEROMMANDS પ્રત્યેક તાત્કાલિક ગ્રહની જે રેખા હેય તે ભેગી કરવી, તે સેળથી છપ્પન સુધીની રેખાઓ આવે છે. અને રાહુની ગણીએ તે ચોસઠ રેખાઓ આવે છે. આમાં સતરથી છવીશ સુધીની રેખાઓ અશુભ છે, ત્યાર પછી છપ્પન સુધીની રેખાઓ શુભ શુભતર અને શુભતમ છે સર્વ રેખા કુંડળી. તાત્કાલિક ગ્રહોની રેખા ૩૩ શુ૦૦૦૦૦ | ચ ૦૦૦ ૫) ttt કન્યા શું ૧૦૦૦ શુ૦૦૦૦ ૨. | ગાર / ૨ ૦૦ It! રેખાના ફળ માટે નારચન્દ્ર ટીપણુમાં કહ્યું છે કે—તાત્કાલીક સર્વગ્રહની સત્તરથી એકત્રીશ રેખા આવે તે-અનુક્રમે ૧૭ નાશ, ૧૮ ધનક્ષય, ૧૯ બંધુપડા, ૨૦ કજીયે, ૨૧ મનેવ્યાધિ ૨૨ દીનતા, ૨૩ ત્રણ વર્ષની હાનિ, ૨૪ એચિત દ્રવ્યનાશ, ૨૫ સર્વથા દ્રવ્યક્ષય, ૨૬ કલેશ, ૨૭ સમતા, ૨૮ દ્રવ્યપ્રાપ્તિ, ર૯ સન્માન, ૩૦ અતિ સન્માન, અને ૩૧ દ્રવ્ય— સુખની વૃદ્ધિનું ફળ મળે છે. કાર્યસિદ્ધિમાં ગ્રહગની પણ અતિ આવશ્યકતા છે. દેવજ્ઞ વલ્લભમાં કહ્યું છે કે – તિથિ-ન-મ-વારા, સાથ ન નિષ્પતિ | तस्मात् सर्वेषु कार्येषु, ग्रहयोगान् सुचितन्येत् ॥१॥ અથ–“તિથિ, મુહૂર્ત, નક્ષત્ર, અને વારના કાર્યો યોગ વડે સિદ્ધ થાય છે માટે સર્વ કાર્યના ગ્રહને વિચાર કરવો. ૫ ૧ || તે ગ્રહયોગે નીચે પ્રમાણે છે, ઉદયપ્રભસૂરિ કહે છે કે १ लाभेऽर्कारौ शुभा धर्मे, श्रीवत्सो यद्यरौ शनिः । २ अर्धेन्दुर्विक्रमे मन्दो, रविाभे रिपो कुजः ॥१॥ ૧૩૯ Page #176 -------------------------------------------------------------------------- ________________ ગ્રહ રેખા ચક્ર, રેખા પ્રદ ગ્રહ કેષ્ટક લગ્ન | રવિ ! સોમ | મંગળ + બુધ | ગુરૂ | શુક્ર | શનિ ૩–૪–૬–૧૦-'૧-૨–૪––| ૩-૬-૧૦- ૧-૨-૪–૭– ૩-૫-૬-૯ ૩-૫–૯-૧૧ ૬-૭-૮ | ૧-૨-૪-૭૧૧-૧૨ | ૯-૧૦-૧૧] ૧૧ [ ૯-૧૦–૧૧ | ૧૦-૧૧-૧૨ી | ૯-૧૦-૧૧ ૩-૬-૧૦-૧૧] ૩-૬-૮- | ૧-૩-૬- ૨-૩-૫--[ ૧-૩-૪-૫ ૧ -૪-૭-૮-[ ૩-૪પ-૭ ૧૦-૧૧ | ૧૦-૧૧ T –૧૦-૧૧ | ૭-૮-૧૦-૧૦-૧૧-૧૨/ ૯-૧૦-૧૧ ૧૪૦ સિવાય મંગળ | ૧-૩-૬-૧૦–| ૩ ૫-૬- | ૩-૬-૧૦-૧-૨-૪–– ૩-૫-૨-૧૧૬–૧૦–૧૧– ૬-૮-૧૧- ૧-૪-૭-૮૧૧ / ૧૦-૧૧ | ૧૧ |૮-૧૦-૧૧ | ૧૨ | ૯-૧૦-૧૧ [૧-૨-૪-૬-૮- પં-૬-૯- ૨-૪-૬-૮ન ૬-૧૨ ૧-૩-૫-૬- ૬-૮-૧૧ ૧ થી ૫-૮- ૬-૧૨ ૧૦-૧૧ [ ૧૧-૧૨ | ૧૦-૧૧ | સિવાય ૯-૧૦-૧૧–| ૧૨ | ૯-૧૧ | ૧૨ 1 ૧-૨-૪-પ-૬-૧-૨-૩-૪– ૨–૫–૭–૯– ૧-૨-૪-૭- ૧-૨-૪-૫-[ ૧-૨-૩-૪- ૨ ૫ -૬-૯- ૩-૫-૬-૧૨ 1 ૭-૯-૧૦-૧૧ ૭-૮-૧૦- ૧૧ [ ૮-૧૦-૧૧, ૬-૯-૧૦-- | ૭-૮-૧૦-[ ૧૦-૧૧ ( ૧૧ ) ૧૧ LI૧ થી ૫-૮-૯-| ૮-૧૧-૧૨ ૧ થી ૫-૮- ૩-૫-૬-૯-૩-૫-૬-૯- ૫-૮-૯- | ૧ થી ૫ | ૩-૪--૫-૮ [ ૯-૧૧-૧૨] ૧૧-૧૨ | ૧૧ | ૧૦-૧૧ ૮ થી ૧૧ | ૯-૧૦- ૧૧ ૧-૩-૪-૬- T૧-૨-૪-૭– ૩-૬-૧૧ ૧ ૩-૫-૬- ] ૬-૮ થી ૧૨] ૫-૬-૧૧- ૬-૧૧-૧૨] ૩-૫-૬-૧૧ ૧૦-૧૧ | ૮-૧૦–૧૧ ૧૦-૧૧-૧૨] ! ૧૨ ૩-૫-૭-૯-૧૨ ૧-૨-૩-૪–૧-૩-૫-૭- ૧--૫-૧ ૨ -૪-૭-૮-૧-૨-૪-૭-[ ૬-૭-૧૧- | ૩-૫-૭–૧૧. ૭-૮-૧૦ | ૮-૯-૧૦-- 1 ૧૨ | ૮-૧૨ | ૧૨ ૧૨ પિતાનાથી એટલે સ્વરાશિથી ગણવું જે કુલ મેળવવાથી ૬૪ રેખાઓ થાય છે. Page #177 -------------------------------------------------------------------------- ________________ MIAMIENTATIONSDATTIMADARASARANAMNETERMILANANERER TRASAMNANIMID અર્થ—અગ્યારમા ભુવનમાં રવિ અને મંગળ હોય, નવમા ભુવનમાં સૌમ્યગ્રહો હોય, છઠ્ઠા સ્થાનમાં શનિ હોય, તે શ્રીવત્સ યોગ થાય છે (૧) ત્રીજા સ્થાનમાં શનિ હોય, અગ્યારમા ભુવનમાં રવિ હોય, અને છઠ્ઠા સ્થાનમાં મંગળ હોય તે અર્થે યોગ થાય છે (૨) આ બન્ને ભેગો અતિ શુભ છે. ૫ ૧ | ૩ મહુ-ધર્મવારિર્મવેતા ४ ध्वजः सौम्य विलग्नस्थः, कुरैश्च निधनाश्चितैः ॥२॥ અથ–બથા નવમા અને દસમા ભુવનમાં શુભ ગ્રહો હોય તે શંખાય થાય છે. (૩) લગ્નમાં સૌમ્ય અને આઠમાં ભુવનમાં ફર ગ્રહો રહ્યા હોય તે દ્વારા થાય છે. (૪) આ બન્ને દેગે અતિ શ્રેષ્ઠ છે / ૨ ५ गुरुधर्मे व्यये शुक्रो, लग्ने ज्ञः श्वेत् तदा गज; । ६ कन्यालग्नेऽलिगे चन्द्रे, हर्षः शूकेज्ययोमगे ॥३॥ . નવમા ભુવનમાં ગુરૂ, બારમામાં શુક્ર, અને લગ્નમાં બુધ હોય તે ગજગ થાય છે. રત્નમાલાના મત પ્રમાણે તે બારમા ભુવનના શુક્રને બદલે અગ્યામાં ભુવનમાં શનિ રહ્યો હોય તે ગજગ કહેલ છે. (૫) લગ્નમાં કન્યારાશિ હોય, વૃશ્ચિક રાશિમાં ચન્દ્ર હોય, અને મકરમાં શુક તથા ગુરૂ હોય તે હવેગ થાય છે. (૬) આ બને અતિશ્રેષ્ઠ છે.” (૩ ७ धनुरष्टमगैः सौम्यैः, पापैर्व्ययगतैर्भवेत्। ८ कुठारो भार्गवे षष्ट, धर्मस्थेऽर्के शनौ व्यये ॥४॥ १ मुशलो बन्धुगे भौमे, शनान्त्येऽष्टमे विधौ ।। ૦ ૧ ૨ ગરિ વર્ષે, રાત -જુનેઃ માત ! ११ कूर्म पुत्रार्थख्धान्त्ये-वारमन्देन्दुभास्करैः । १२ वापी पापैस्तु केन्द्रस्थै-योगाः म्युर्दादशेत्यमी ॥६॥ અર્થ–“આઠમા સ્થાનમાં સૌમ્ય અને બારમા સ્થાનમાં–પાપગ્રહો હોય તે ધનુષ વેગ થાય છે. (૭) છઠ્ઠા સ્થાનમાં શુક, નવમાં સ્થાનમાં સૂર્ય અને બારમાં સ્થાનમાં શનિ હોય તો કુઠાર યોગ થાય છે. રત્નમાલાના મત પ્રમાણે નવમા સ્થાનના સૂર્યને બદલે ચોથા સ્થાનમાં બુધ હોય તે કુઠાર ગ થાય છે. (૮) | ૪ || ચોથા સ્થાનમાં મંગળ, બારમા સ્થાનમાં શનિ અને આઠમાં સ્થાનમાં ચન્દ્ર હોય તે મુશલ એગ થાય છે. રત્નમાલાના મત પ્રમાણે ૧૪૧ Page #178 -------------------------------------------------------------------------- ________________ MEISTRIRANEMISIONIMNIMHANS MasalanasaMARAMINDANASINANAMNEM ચોથા સ્થાનના મંગળને બદલે પહેલા સ્થાનમાં સૂર્ય હોય તે મુશલ એગ કહેવાય છે. (૯) ભાવકુંડળીનાં પૂર્વાર્ધ ચક્રમાં ઈષ્ટ નવાંશવાળ દસમાથી ચોથા ભુવન સુધીમાં પ્રથમ ચ હોય, અને પછીના સ્થાનમાં એકાંતરે પાપગ્રહો અને સૌમ્ય ગ્રહો હોય તો ચગ થાય છે. (૧૦) | ૫ ૫ પાંચમાં સ્થાનમાં મંગળ, બીજા સ્થાનમાં શનિ, આઠમા સ્થાનમાં ચન્દ્ર, અને બારમા સ્થાનમાં સૂર્ય હોય, તે કૂમગ થાય છે. રત્નમાલાના મત પ્રમાણે બીજા સ્થાનમાં શુક, છઠ્ઠા સ્થાનમાં શનિ આઠમા સ્થાનમાં ચન્દ્ર અને બારમા સ્થાનમાં સૂર્ય હોય, તે કર્મયોગ એગ થાય છે, (૧૧) તથા કેન્દ્રમાં પાપગ્રહો રહ્યા હોય તે વાપીગ થાય છે. (૧૨) આ પ્રમાણે બાર ગો છે. ૬ માં જેમાં છેલ્લા છ યોગ અતિ દુષ્ટ છે.” ૨૨-૨૬૩માનન્દ-વ-નન-મૂત-s-fer-5મૃતા : . -r-fસદ્વ કર્વ, કિત્રિતૈચારિ રન તૈઃ શા. योगा यथार्थनामानः, सर्वेषत्तमकर्मसु ।। ऐश्वर्य-राज्य-साम्राज्य-विधातारः क्रमाद्मी ॥८॥ " અર્થ–બુધ ગુરૂ અને શુક્ર ગ્રહોમાંથી હરકે એક બે કે ત્રણ ગ્રહ લગ્નમાં હોય તે આનન્દ, જીવ, નન્દન, જીમૂત, જય, સ્થિર, અને અમૃત યેગો થાય છે. અર્થાત-લગ્નમાં બુધ હોય તો આનંદ, ગુરૂ હોય તે જીવ, શુક્ર હોય તો નન્દન, બુધ અને ગુરૂ હોય તે જીમૂત, બુધ અને શુક્ર હોય તે જય, ગુરૂ અને શુક્ર હોય તે સ્થિર તથા બુધ, ગુરૂ અને શુક્ર હોય તે અમૃતગ થાય છે (૧૩ થી ૧૯) | ૭ આ યોગ સર્વ ઉત્તમ કાર્યમાં યથાર્થ નામવાળા છે. તથા અનુક્રમે ઐશ્ચર્ય રાજ્ય અને સામ્રાજ્યને કરનારા છે. અર્થાત્ એકેક ગ્રહવાળા ચગે ઐશ્ચર્ય કરે છે, બબ્બે ગ્રહવાળા ગો રાજ્ય આપે છે, અને ત્રણ ગ્રહવાળા ચેગ ચક્રવર્તીની પદવી કે સૂરિપદ આપે છે.” ૮ . પૂણિભદ્ર કહે છે કે - उद्य-मगे मम्मं, नव-पंचम्मि क्रूरकंटयं भणियं । વન-ચક ત, રચિતં છિ Iક્ષા मम्मदोसेण मरण, कंटयदोसेण कुलक्खओ होइ । सल्लेण राय सत्तू, छिद्दे पुत्तं विणासेह ॥२॥ અથ–“કુર ગ્રહો પહેલે અને આઠમે સ્થાને રહ્યા હોય તે મર્મ, (૧) પાંચમે અને નવમે ભુવને રહ્યા હોય તે કુરકંટક, (૨) ચોથે અને દશમે સ્થાને રહ્યા હોય તે શલ્ય, ૧૪૨ Page #179 -------------------------------------------------------------------------- ________________ SaranasasarasaranaBAR TRENDISENARARAMINERERANIRAMIRAREMINARAYANANAM (૩) તથા પહેલે અને છેલ્લે સ્થાને રહ્યા હોય તે છિદ્રોગ, (૪) થાય છે. I 1 I તેમાં મર્મદેષ વડે મરણ, કાંક દેષ વડે કુલનો નાશ, શલ્ય દેષ વડે રાજા સાથે વૈર અને છિદ્રદોષ વડે પુત્રનો નાશ થાય.” | ૨ यदि सर्वग्रहदृष्टि-लग्ने परिपतति दैवतवशेन । तद् भवति नृपतियोगः, कल्याण परम्पराहेतुः ॥३॥ अन्योन्यस्यौचराशिस्थौ, यदि स्यातां ग्रहौ तदा । राजयोगं जिनाः प्राहु-दर्शने तु महाफलम् ॥४॥ અર્થ.... જે સર્વ ગ્રહોની દૃષ્ટિ ભવિતવ્યતાના ગથી એક સાથે લગ્નમાં પડતી હોય, તે કલ્યાણની પરંપરાનો સાધનાર રાજયોગ થાય છે. . ૩ In જે બે ગ્રહ પરસ્પર એકબીજાના ઉચ્ચ સ્થાનમાં રહ્યા હોય તો રાજયોગ થાય છે, વળી તેમનું પરસ્પર દર્શન થાય તે મહાન ફળ મળે છે એમ જિનેશ્વરે કહે છે.” in ૪ / પૂર્વે કહેલા કરી, જમિત્ર, યુતિ, કાનિસામ્ય અને બુધ પંચક પણ અશુભ યોગો છે; જ્યારે કારક, તાન અને હર્ષગ શુભ છે. હેમહંસગણિ કહે છે કે – वर्गोत्तम गते लग्ने, चन्द्रे वा चन्द्र वर्जितैः । चतुराद्यैर्ग्रहैईष्टे, नृपा द्वाविंशतिः स्मृताः ॥२॥ અર્થ “ચન્દ્ર વિનાના ચાર પાંચ કે છ ગ્રહોની દૃષ્ટિવાળાં લગ્ન કે ચન્દ્ર વર્ગોત્તમ નવાંશમાં હોય તે બાવીશ રાજગે થાય છે.” [ ૧ in તે બાવીશ રાગો આ પ્રમાણે છે—લગ્ન ઉપર ચંદ્ર સિવાયના છ ગ્રહોમાંથી હરાઈ ચાર ગ્રહોની દૃષ્ટિ પડતી હોય તે ચૌદ ભેદ થાય છે, હરકોઈ પાંચ ગ્રહોની દૃષ્ટિ પડતી હોય તે સાત ભેદ થાય છે, અને એ ગ્રહોની એક સાથે દષ્ટિ પડતી હોય તે એક ભેદ થાય છે. આ પ્રમાણે સર્વ ભેદ મેળવતાં વર્ગોત્તમ લગ્નને આશ્રીને બાવીશ રાજયોગ થાય છે. આ યોગમાં કઈ રાશિનું કયું લગ્ન હોવું જોઈએ? એ કંઈ નિયમ નથી, તેથી હરકઈ રાશિના વર્ગોત્તમમાંશમાં લગ્ન હોય તે રાજગ થાય છે. આજ રીતે હરકોઈ રાશિમાં વર્ગોત્તમમાં રહેલો ચન્દ્ર હોય અને તેને ચાર, પાંચ કે છ ગ્રહોની દષ્ટિ પડતી હોય તે પણ બાવીશ રાગે થાય છે. स्वोच्चेषु षोडश नृपाः कथितैकलग्ने । ૧૪૩ Page #180 -------------------------------------------------------------------------- ________________ લગ્ન ભુવન ચક્ર, | ૩ | ૪ | ૫ | ૬ | ૭ | ૮ | ભુવન ભુવન | ૧ | ૨ ૯ | ૧૦ | ૧૧ | ૧૨ નામ મ | ય 1 ભાગ્ય લાભ | મંત્રી ઉત્તર સુખ યાન ઉત્તર ! ઔષધ બુ. ગુ . બુ ગુ. શુ | શુ રેગી | ૦ 1 ૧ રસે. રસો.બુ ! શું | બુ. ગુ. મંગુ.શુ. ૧૪ યાત્રા નામ ભટ. દિશા રોગ પ્રશ્ન ગોચર શુદ્ધિ | બુ ગુ| સે. બુ. | ૨. મ. શું | શુ શુ શુ રા. શિ. રાહુ ફળ | અશુભ મધ્ય પ્રહ દિગબળ | ગુ.બુ. દુષ્ટ એગ | ગુરૂ શ્રી વત્સ વેગ , અલ્પેન્દુ વેગ શંખ વેગ શુભ | અરજીભ | મધ્ય ! મધ્ય અશુભ ચંદ્રશે અશુભ | શુભ | ૨. ભેમ | ૦ રવિ , : | રવિ |. શુભ | શુભ ! ૦ | Page #181 -------------------------------------------------------------------------- ________________ • ગુરૂ | 0 |(શનિ). • હૈ. • ૦ ] ચન્દ્ર દવજ ગ ગજ વેગ હર્ષ યોગ ધનુષ્ય ગ કુઠાર યોગ મૂશળ ગ | (સૂર્ય) ૦ ] ચકગ સૌ પ૦ સૌપાસ ૦ | કુમ વેગ | 0 | શનિ વાપી વેગ મમ વેગ કુર વેગ શલ્ય રોગ છિદ્ર વેગ • • • • • • • • • • • • • • , ° • • • • • ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ • “ મૃત્યુ કરે ૦ [કુળ હણે કુર | ૦ |નિપ વૈર • [પુત્રનાશ કુર ૦ ૦ • Page #182 -------------------------------------------------------------------------- ________________ DESENESTE NEMESANANararanasanMNTMBOMINAMAMDassat छयेकाश्रितेषु च तथैकतमे विलग्ने, स्वक्षेत्रगे शशिनि षोडश भूमिषाः स्युः ॥१॥ અર્થ- મંગળ, શનિ, સૂર્ય અને ગુરૂ એ ચાર ગ્રહે કે તેમાંના હરકોઈ ત્રણ ગ્રહ ઉચ્ચ સ્થાનમાં હોય, અને તેમાં એક પ્રહ લગ્નમાં હોય, તે સોળ રાજગ થાય છે. વળી ચન્દ્ર પિતાના ઘરમાં, અને તે ચાર ગ્રહો પૈકીના હરકોઈ બે ગ્રહ કે એક ગ્રહ ઉચ્ચ સ્થાનમાં હેય, અને ચારમાનો એક ગ્રહ લગ્નમાં હેય, તે પણ સોળ રાજગ થાય છે.” [ ૧ આ રીતે કુલ બત્રીસ રાજયોગ થાય છે. આ દરેક શ્રેષ્ઠ રાજગે છે, તે સિવાય બીજા શ્રેષ્ઠ તથા મધ્યમ રાજગે પણ થાય છે. (જુઓ લગ્ન ભુવન ચક્ર.) હવે ચન્દ્રની અવસ્થાઓ તથા તેઓનાં ફળ કહે છે – गय हरिअ मया मोया, हासा किड्डा रई सयणमसणं । तावा कंपा सुत्था, ससिवत्था बार नामफला ॥२२॥ पइरासि बारसंसा, असुहाउ चए जओसुहोवि ससी । एयांहिं हवइ असुहो, सुहाहिं असुहो वि होइ सुहो ॥२३॥ અર્થ–ગતા, હતા, મૃતા, મદા, હાસા, કીડા, રતિ, શયન, અશન, તાપી, કંપા અને સ્વસ્થા; એમ ચન્દ્રની બાર અવસ્થા છે, જે યથાર્થ નામવાળી છે. અરરા દરેક રાશિના બાર બાર અંશે છે. શુભ ચન્દ્ર હોય તે પણ તેમાંના અશુભ અશે વર્જવા; કેમકે અશુભ અંશે વડે શુભ ચન્દ્ર પણ અશુભ થઈ જાય છે, અને શુભ અંશે વડે અશુભ ચન્દ્ર પણ શુભ થઈ જાય છે. ૨૩ વિવેચન—ચંદ્રની ભ્રમણ કરવાની બાર રાશિ છે, તેમાં પ્રત્યેક રાશિને ચન્દ્ર બાર અવસ્થામાં પરિવર્તન પામે છે એટલે–રાશિના દરેક દ્વાદશાંશને ભેગ કરતાં ચંદ્રની ગતા વિગેરે અવસ્થામાં હોય છે. અહીં વિશેષ એટલું છે કે આ અવસ્થા ક્રમે બાર શશિની પહેલી અવસ્થાઓ છે. તેથી મેષના ચંદ્રની પહેલી અવસ્થા મૃતા, વૃષની પહેલી અવસ્થા હતા, એમ મીનના ચંદ્રની પહેલી અવસ્થા સ્વસ્થા છે; અને ત્યાર પછી દરેક દ્વાદશાંશમાં ચંદ્રની બીજી ત્રીજી અવસ્થામાં હોય છે. તેમાં ગતા (પ્રેષિતા), હતા, મૃતા, નિદ્રા, જ્યાં અને કંપ અવસ્થાએ અશુભ છે અને બાકીની અવસ્થાએ શુભ છે. ચંદ્ર અશુભ હોવા છતાં શુભ અવસ્થાથી શુભ થાય છે, અને ચંદ્ર શુભ હોવા છતાં અશુભ અવસ્થાથી અશુભ થાય છે. તાત્કાલિક લગ્નના દરેક કાર્યમાં ચંદ્રનું બળ અવશ્ય હોવું જોઈએ. Page #183 -------------------------------------------------------------------------- ________________ MAKINARANASAN TANAMANDRA MaranaNaN NaN NaN NaNaMaNaSaranasan लग्नं देहः षट्कवर्गोऽङ्गकानि, प्राणश्चन्द्रो धातवः खेचरेन्द्राः । प्राणे नष्टे देहधात्व नष्टा, यत्नेनाऽतश्चन्द्रवीय प्रकलप्यम् ॥१॥ અથ—“લગ્ન શરીર , છ વર્ગ અંગો છે, ચંદ્ર પ્રાણ છે અને ગ્રહો ધાતુરૂપ છે. તેમાંથી પ્રાણનો નાશ થતાં શરીર, ધાતુ અને અવયનો નાશ થાય છે, માટે કાળજીથી ખાસ કરીને ચંદ્રનું બળ લેવું.” ૧ it લગ્નબળની પેઠે મુહૂર્તના બળમાં પણ ગ્રહગોચર, વાર, હેરા તથા ચંદ્રની અનુકૂલતા જરૂરી છે. તે ચંદ્રનું બળ પદર પ્રકારે છે, જેમાંથી હરકોઈ બળ અવશ્ય ગ્રહણ કરવાનું છે. ચંદ્રનું પહેલું બળ રાશિ ગોચર છે. ઉદયપ્રભસૂરિ કહે છે કે – અને ગુરરાથ, જ્ઞાઈ રાવરું શુ ? રિણ-ચાર-ચાન્યાનાં, વેજ-યાન ર અર્થ_“પંડિતોએ લગ્નમાં ગુરુ અને વરને ચંદ્રનું બળ જવું. તથા શિષ્ય, પ્રતિષ્ઠા કરાવનાર અને કન્યાને ગુરૂ ચંદ્ર અને સૂર્યનું બળ જોવું.” ! ૧ જન્મરાશિથી ત્રીજે, છઠ્ઠ, દસમે અને અગ્યારમે ભુવને રહેલે સૂર્ય શુભ છે અને બીજે પાંચમે તથા નવમે ભુવને રહેલ સૂર્ય મધ્યમ છે, વારાહી સંહિતામાં કહ્યું છે કે- જન્માદિ સ્થાનમાં રહેલ સૂર્ય અનુક્રમે-સ્થાનનાશ, ભય, લમી, પરાભવ, દીનતા, શત્રુક્ષય, પ્રયાણુ, દેહપીડા, અશાંતિ, સિદ્ધિ, ધનપ્રાપ્તિ અને વ્યય આપે છે. બીજે પાંચમે સાતમે નવમે અને અગ્યારમે ભુવને રહેલે ગુરૂ શુભ છે. વારાહી સંહિતામાં જન્મરાશિથી બાર સ્થાનમાં રહેલા ગુરૂ માટે કહ્યું કે--જન્મથી પ્રાથમિક સ્થાનમાં રહેલ ગુરૂ અનુક્રમે–રોગ, ધન, કલેશ, ખર્ચ, સુખ, ભય, રાજસન્માન, ધનપ્રાપ્તિ, લક્ષ્મી, અપ્રીતિ, લાભ અને હૃદય પીડા વિસ્તારે છે. જો જન્મત્રિ- - - મા! દ્વિ-શ્ચ—નેવીગે, રુપક્ષે વહી ઃ અર્થ–“જન્મરાશિથી પહેલા, ત્રીજા, છઠ્ઠા સાતમ, દશમા અને અગ્યારમા સ્થાને રહેલે ચન્દ્ર શુભ છે. તથા શુકલ પક્ષમાં બળવાન હોય તે બીજા પાંચમા અને નવમા સ્થાનમાં રહેલો ચંદ્ર પણ શુભ છે.” ( ૧ | નારચંદ્ર ટીપ્પણુમાં ચંદ્રગોચર માટે કહ્યું છે કે जन्मस्थः कुरुते पुष्टि, द्वितीये नास्ति निर्वृतिः । तृतीये राजसन्मानं, चतुर्थे कलहागमः ॥१॥ ૧૪૭ Page #184 -------------------------------------------------------------------------- ________________ જન્મરાશિ ચક્ર સ્થાન, ૬ | ૭ | ૮ | ૯ ૧૦ ૧૧ ) શુભ ધનામિ શુભ શુભ છે. શુભગ્રહ ચંદ્ર | બુ.ગુ. ૨. ચં.મં. બુધ | ગુરૂ | ૨,ચં.મં. | ચં. ગુ. | બુ. શુ. | ગુ. શુ ચં.બુ. | દરેક સ્થાન શું. | શુ.શ. રા.1 શુકે બુ.શ.. * શ.. શુભ રવિ મધ્યમ | શુભ મધ્ય મલ્ચમ શુભ શુભ રવિ ફળ સ્થાનના ભય લક્ષ્મી ! પરાભવ | દીનતા શત્રુક્ષય ડિ! અશાંતિ વ્યય શુભ શરૂ લિ . ગુરૂ ફળ રેગ | ધન કલેશ ખર્ચ સુખ ભય ! રાજપ્રેમ ધન ! લક્ષ્મી ! અપ્રીતિ લાભ : છાતી પીડા શુભ છું. શુ. શુભ શુભ | શુભ છે શુ. શું શભ ચંદ્ર ફળ : પીડા રાજમાન કલહ ધનનાશ | ધાખ્યાતિ { રાજ઼માન પ્રાણભય કા ગમન ચંદ્ર માથે માથે હાથે માથે પીઠે . પાદે | પીઠે | પીઠે | હદયે ! 2 શુભ ચંદ્ર | મૃત્યુ | હાથે | પt સુખ ગ, ચે. ફી દ્રવ્ય | આશપુરી ! દ્રવ્ય | આશપુરી, દ્રવ્ય | નિરાશા | કલેશ નિરાશા, નિરાશ | સુખ | પ્રવેશ ચંદ્ર આરોગ્ય ધનહાનિ ધનાપ્તિ સુખધ્ર પુત્રધ. અરિશ્ન સ્ત્રીશ | પ્રાણઘ વ્યાધિa | અર્થદ | ગ્રામ ચંદ્રને ભય શુભ ભય સમ શુભ ભય ભય. સમ | શુભ | શુભ | શુભ શનિ છે દુષ્ટ દુષ્ટ | ઉત્તમ મધ્ય ઉત્તમ મધ્ય દુષ્ટ | મધ્યમ | ઉત્તમ ! ઉત્તમ કલેશ ભયદ સમ Page #185 -------------------------------------------------------------------------- ________________ HananassasasasasasasasasasasasasalamaNaNaKaNanaSaranam જર્જરિા , પરે પન્ચિનના નઃ . सप्तमे राज पूजा च, अष्ठमे प्राणसंशयः ॥२॥ नवमे कार्यहानिच, सिद्धिश्च दशमे भवेत् । एकादशे जयो नित्यं, द्वादशे मृत्युमादिशत् ॥३॥ અર્થ “ચન્દ્ર જન્મરાશિને હેય તે પુષ્ટિ, જન્મરાશિથી બીજે હોય તે મનની પીડા ત્રીજે હોય તે રાજસન્માન, ચોથે હોય તે કલહ, I ૧ / પાંચમે હોય તે ધન નાશ, છઠ્ઠો હોય તે ધાન્યપ્રાપ્તિ, સાતમો હોય તે રાજસન્માન, આઠમે હોય તે પ્રાણભય, ૨ | નવમો હોય તે કાર્યને નાશ, દસમો હોય તે સિદ્ધિ, અગ્યારમો હોય તે વિજ્ય અને બારમે હોય તે મૃત્યુ કરે છે” . ૩u (જુઓ જન્મરાશિ ચક) જન્મને ચંદ્ર શુભ છે, પણ કેટલાક કાર્યમાં તે પણ અશુભ છે લલ્લ કહે છે કે – गृहप्रवेशमा ल्यं, सर्वमेतत्त्तु कारयेत । क्षौरकर्म विवादं च, यात्रां चैव न कारयेत् ॥१॥ અથ–પિતાના નક્ષત્રમાં, પોતાના લગ્નમાં, પિતાના મુહૂર્તમાં અને પિતાની તિથિમાં ગૃહપ્રવેશ વિગેરે સમસ્ત માંગલિક કાર્ય કરવું. પણ હજામત, વિવાદ અને યાત્રાનાં કાર્યો કરવા નહીં” ૧ તથા તાત્કાલિક લગ્નમાં જન્મરાશિનું લગ્ન વયે છે, તેમજ જન્મનું નક્ષત્ર પણ વર્યા છે. નારચંદ્ર ટીપ્પણમાં કહ્યું છે કે – यात्रा युद्ध विवाहेषु, जन्मेन्दौ रोगसम्भवे । क्रमेण तस्करा भगो, वैधव्यं मरणं भवेत् ॥१॥ અર્થ–“જન્મને ચંદ્ર હોય ત્યારે પ્રયાણ કરે, યુદ્ધમાં જાય, વિવાહ કરે અને રેગી બને તે તેઓને અનુક્રમે–ચરને ભય, પરાજય, વિધવાપણું અને મૃત્યુ થાય છે.” ૧ / જન્મનક્ષત્રમાં દીક્ષા પ્રતિષ્ઠા યાત્રા વિગેરે વર્યું છે, પણ મધ્યાહ્ન કાળ પછી અથવા રહેના બળવાળું લગ્ન હોય તે (મધ્યાહ્ન પહેલાં પણ) જન્મનક્ષત્રને દેષ હણાય છે. સ્ત્રીઓના ચંદ્રબળ માટે વ્યવહાર પ્રકાશમાં કહ્યું છે કે—કન્યાને પૈતૃક ચન્દ્રબળ, સીમંત કે લગ્નવાળીને પિતાનું ચંદ્રબળ અને સધવાને પતિનું ચન્દ્રબળ શુભ છે. બારમચંદ્ર પણ કેટલાક કાર્યમાં શુભ છે— ૧૪૯ Page #186 -------------------------------------------------------------------------- ________________ नखच्छेदे च पुण्ये च, राज्ञां च मिलने तथा । पाणिग्रहे प्रयाणे च, शशी द्वादशम: शुभः ॥१॥ અથ–“નખછેદન; પુણ્યનું કાર્ય, રાજાને મળવું, વિવાહ અને પ્રવાસમાં બારચંદ્ર શુભ છે.” ૧ શુભ ચંદ્ર પણ કેટલીક રાશિવાળાને ઘાતચંદ્ર હોય છે. દરેક રાશિવાળાનું ઘાતચક આ પ્રમાણે છે – ચન્દ્ર-ભૂત-રા નેત્રા, રણ-હિ-વધિ-સાર: વેન્ડ-રિવા-ssરિયા, તિન્ના:કાર્તિતા: શા અર્થ_એષાદિબાર રાશિવાળાને પિતાની રાશિથી અનુક્રમે-પહેલે, પાંચમે, નવમે, બજો, છઠ્ઠો, દસમ, ત્રીજે, સાતમે, ચોથે, આઠમે, અગ્યારમે અને બારમે ચન્દ્ર ઘાતચંદ્ર છે.” ૧ છે તેથી મેષાદિ રાશિવાળા પુરૂષને અનુક્રમે-મેષ, કન્યા, કુંભ, સિંહ, મકર, મિથુન, ધન, વૃષભ, મીન, સિહ, ધન અને કુંભને ચંદ્ર કાળચંદ્ર છે. મેષાદિ રાશિવાળી સ્ત્રીઓને અનુક્રમે-મેષ, ધન, ધન, મીન, વૃશ્ચિક, વૃશ્ચિક, મીન, મકર, કન્યા, ધન, મિથુન અને કુંભનો ચંદ્ર ઘાતચંદ્ર છે. મેષાદિ રાશિવાળાને અનુક્રમે-કાર્તિક, માગશર, અષાડ, પિલ, જેઠ, ભાદર, મહા, આસે, શ્રાવણ, વૈશાખ, ચૈત્ર અને ફાલ્ગન; એ ઘાતમાસ છે, મેષાદિ રાશિવાળાને અનુક્રમે-- નંદા, પૂર્ણ, ભદ્રા, ભદ્રા યા, પૂર્ણ, રિક્તા, નંદા, જ્યા, રિક્તા, જયા અને પૂર્ણ તિથિ ઘાતતિથિ છે. મેષાદિ રાશિવાળાને અનુક્રમે-રવિવાર, શનિવાર, ચન્દ્રવાર, બુધવાર, શનિવાર, શનિવાર, ગુરૂવાર, શુકવાર, શુક્રવાર, મંગળવાર, ગુરૂવાર અને શુક્રવાર ઘાતવારે છે. બધા દસ્ત-સ્વાભિષા , મૂ- વ-તાર: | रेवती रोहिणी भरणी-आद्रो-ऽश्लेषास्तु घातकाः ॥१॥ અથ–“મેષાદિ રાશિવાળાને અનુક્રમે-મઘા, હસ્ત, સ્વાતિ, અનુરાધા, મૂળ, શ્રવણ, શતતારા, રેવતી, રોહિણી, ભરણી, આદ્ર અને અશ્લેષાઃ તે ઘાતનક્ષત્ર છે.” I 1 In અન્ય ગ્રંથમાં ધન અને મકર રાશિવાળને અનુક્રમે ભરણી અને રોહિણ ઘાતત્રક્ષ કહેલ છે. મેષાદિ રાશિવાળાને અનુક્રમે-ધવ, શકુનિ, ચતુષ્પાદ, નાગ; બવ, કૌલવ, તિતિલ, ગર, તૈતિલ, શકુનિ, કિંતુદન અને ચતુષ્પાદ, એ ઘાતકરણે છે. મિષાદિ રાશિવાળાને અનુક્રમે en LEYENDAS DE LES SEVES YES YESENCIENNESNESENEYENE SENSASIES ૧૫૦ Page #187 -------------------------------------------------------------------------- ________________ MamaRaBahar AADTRAVETRARLORERERAK IRABARERESANTRaKaNTRASTRUKNakaras વિષ્કલ, ફૂલ, પરિઘ, વ્યાધિ, છતિ, શૂલ, ફૂલ, વ્યતિપાત વરિયાન, વૈધૃતિ, ગંડ અને વૈધૃતિ, એ ઘાતગે છે. एतानि मेषादिषु राशिघातान, तिथ्यादि वाराणि च ऋक्ष-चन्द्रान् । संग्राम-यात्रा-नृपदर्शने च, यज्येत् शुभे कर्मणि नाऽत्र दोषः ॥१॥ અથ–“આ મેષાદિની રાશિઘાતતિથિઓ, વાર, નક્ષત્ર અને રાશિઘાત ચંદ્રો યુદ્ધ, યાત્રા અને રાજદર્શનમાં વવા. બાકીના શુભકાર્યોમાં તેને દેષ હેતો નથી.” I 1 II મેષાદિ શિવાળાનો અનુક્રમે–પહેલે, ચોથે, ત્રીજ, પહેલે, પહેલો, પહેલે, ચોથે, પહેલે, પહેલે, ચોથે, ત્રીજે અને ચોથો ગ્રહ અશુભગ્રહ છે. મેષાદિ રાશિવાળાનાં અનુક્રમેમેષ, મિથુન, કન્યા, મકર, વૃષભ, સિંહ, મીન, મિથુન, સિંહ, વૃશ્ચિક, મેષ અને કર્મનાં લગ્ન ઘાત લગ્ન છે. रात्रीश-सौम्यौ भृगु-सूर्य-भौमाः, जीवोऽकपुत्रोवृषभादिकानाम् । एकैक वृद्धया किल कालचन्द्रात्, प्रोक्ता मुनीन्द्ररपि कालखेटाः ॥१॥ અર્થ_“મુનીન્દ્રોએ કાળચંદ્રથી એકેક સ્થાનની વૃદ્ધિવાળા અનુક્રમે–ચન્દ્ર, બુધ, શુક, રવિ, ભેમ, ગુરૂ, શનિ અને રાહુને ઘાતીગ્રહ કહેલા છે.” 1 B અહીં એવું કહેવાનું છે કેજે રશિને જેટલા ચંદ્ર કાલચન્દ્ર હોય, તે રાશિવાળાને ત્યારપછીની રાશિમાં રહેલા બુધ વિગેરે પણ ઘાતકગ્રહે છે. આ જ્ઞાન ઘાતચંદ્ર જાણ્યા પછી તુરત જણાય તેમ છે, તેથી કાલચંદ્રથી” એવું પદ દર્શાવ્યું છે. તેમજ ગ્રહનાં નામમાં ચંદ્રને પ્રથમ સ્થાપન કર્યો છે. મેષ રાશિવાળાને મેષને ચંદ્ર કાળચંદ્ર છે, તે ત્યાર પછીની રાશિનો બુધ અને ત્રીજી રાશિને શુક્ર કાળગ્રહ કહેવાય છે. આ રીતે મેષ રાશિવાળાને-મેષને ચંદ્ર, વૃષનો બુધ, મિથુનને શુક, કર્કને રવિ, સિંહને મંગળ, કન્યાનો ગુરૂ. તુલાનો શનિ અને વૃશ્ચિકનો રાહ કાળગ્રહ છે. તથા વૃષરાશિવાળાને પિતાની રાશિથી પાંચમાથી બારમા ભુવનમાં રહેલા અનુક્રમે–ચન્દ્ર, બુધ, શુક, રવિ, લેમ, ગુરૂ, શનિ અને રાહુ કાળગ્રહે છે. આ રીતે દરેકમાં સમજી લેવું. અન્ય સ્થાને ત્રીજા શુકને સ્થાને શનિ અને સાતમા શનિને સ્થાને શુકને ઘાતિગ્રહ જણાવેલ છે. આ ઘાતચક જન્મરાશિથી તપાસવું, પણ તે ન મળે તે નામ રાશિથી તપાસવું. जइ नो नजइ जम्मण-रासी तो गणह नामरासीओ। अवकहडाचक्काओ, सा नजइ तं पुण पसिद्धं ॥१॥ LESSNESENLUNYENYEKEVESESE SELESERSLENZUEN PASIENESENESTENSEN XSELL ૧૫૧ Page #188 -------------------------------------------------------------------------- ________________ પર રાય મે. મે. મે. જેરું (X 16. 5. ૩. છે. *ર્ # હું .. alys கு *a ܚ ܞ N સી. મા. lત. . મી. | કુ. ધ. ધ. ૐ હું ર . X X હે હૈં મ. ન. ર. રું . ', હું મેં ૐ ધરું છું ૐ પૂ. શ. ર. » પૂ. عب * સૌ. |સ્વા. તુ. નો ત *. મ. h હું હું છું G. આ. રાશિઘાત ચક્ર 3. ચા. મ. શ. ચ. ૫. ** મ. ર છું વિ. ن پی X - વ્ય. 2 g ૐ ૠ ૐ 5 ૩. ૨. | સા. }# મિ. ܚ 0 3 હું ૐ હૈં ૪ \ 7 રે * ૧૦ 6. ૧૧ જ ૩ m ૫ | ૧૦ دی p 3 ૧ ૬ ૬ | ૧૦ સ. • h. ૧૧ ૧૨ ૯ | ૬ ७ ૭ ૬ ૧૧ ४ હ ૨ | ૧૧ ૮ | ૧૨ ૮ | ૨ ૬ ૩. | ૧૦ ૩ ૭ ૧૧ ૩ | ૧૨ - ૧૦ | ૧૧ | ૨ | ૮ | ૧૨ ૫ میں ७ ર || 2 || ૩ | ૧૧ ૧૨ ૪ ૯. ૧ ૯ | ૧૦ | ૫ શ | ૩ ૮ ૭ | ૧૨ ૪ ૮ ૧૨ ی ૧ ૨ | ૧૦ રા ૫ ૫ | ૧૦ 1 ૯. ૬ | ૧૧ જ 1 m હ Page #189 -------------------------------------------------------------------------- ________________ SUMANASAN Nasasasasasaaanaasatamanasasa mansanananananaMMI અર્થ_“જો જન્મરાશિ ન જણાય તે નામરાશિથી ગણવું અને તે નામરાશિ અવાહડા ચક્રથી જાણવી. વળી તે અવકહા ચક્ર પણ પ્રસિદ્ધ છે.” ૧ . જન્મરાશિ અને નામરાશિનો ખુલાસે અમે નક્ષત્રના વિવરણમાં કરી ગયા છીએ, તે ત્યાંથી જોઈ લે. (જુઓ–રાશિઘાતચક) ચંદ્રનું બીજું બળ નવાંશ ગેચર છે શુભ નવાંશમાં રહેલો ચંદ્ર શુભ છે અને અશુભ અંશમાં રહેલો ચંદ્ર અશુભ છે. ચંદ્રનું ત્રીજું બળ વમવેધ છે. इन्दोस्तनौ त्रि-रिपु-मन्मथ-खाऽऽयगस्य, વિ-ધર્મ-રિવ્ય-ધનવજુ-મૃર્તા ર્તિ છે અર્થ_“પહેલે, ત્રીજે, છ, સાતમે, દસમે અને અગ્યારમે ભુવને રહેલ ચંદ્રનો અનુક્રમે-પાંચમે, નવમે, બારમે, બીજે, ચોથે અને આઠમે ભુવને રહેલા ગ્રહો વડે વેધ થાય છે.” આમાં પહેલું વિગેરે સ્થાને ચંદ્રના શુભ સ્થાને છે અને પાંચમું ભુવન વિગેરે ચંદ્રના અશુભ સ્થાને છે. તો ચંદ્ર પોતાના શુભ સ્થાનમાં હોય તે શુભ છે. પણ તેટલામાં જ અશુભ સ્થાનમાં કોઈ ગ્રહ હોય છે તેથી ચંદ્ર વીંધાય છે, અને અશુભ બને છે. હવે ચંદ્ર પિતાના અશુભ સ્થાનમાં હોય અને તેટલામાં જ ચંદ્રના શુભ સ્થાનમાં કોઈ ગ્રહ પડ હોય, તે તે ચંદ્રને વાવેધ કરે છે. આ રીતે વીંધાયેલ અશુભ ચંદ્ર પણ શુભ બને છે. ચંદ્રનું ચોથું બળ ચંદ્રને અષ્ટવ છે. शश्युपचयेषु लग्नात्, साऽऽद्यमुनिस्वात् कुजात्सनवधीस्वे । सूर्यात् साष्टस्मरगः, त्रिषडायसुतेषु सूर्यसुतात् ॥१॥ ज्ञात् केन्द्रत्रिसुताया-ऽष्टगो गुरोर्व्ययायमृत्युकेन्द्रेषु । त्रिचतुःसुतनवदश-सप्तमायग: चन्द्रमाः शुक्रात् ॥२॥ અથ–“જન્મકુંડળીના લગ્નથી ઉપચયમાં રહેલો, ચંદ્રથી ઉપચય, આદ્ય અને મુનિભુવનમાં રહેલે, મંગળથી ઉપચય, નવમ, ધી અને સ્વભુવનમાં રહેલ, સૂર્યથી ઉપચય, અષ્ટમ અને કામભુવનમાં રહલે, શનિથી ત્રીજુ, છઠું, આય અને સુતભુવનમાં રહેલો, ૧ / બુધથી કેન્દ્ર. ત્રીજુ, સુત, આય અને અષ્ટમ ભુવનમાં રહેલે, ગુરૂથી વ્યય, આય, મૃત્યુ અને કેન્દ્રભુવનમાં રહેલો, તથા શુકથી ત્રણ, ચાર, પાંચ, નવ, દસ, સાત અને અગ્યારમા ભુવનમાં રહેલો તાત્કાલિક ચંદ્ર શુભ છે, અને તે અનુકૂળ સ્થાને શુભ રેખા આપે છે.” મે ૨ !! SLEVESISESEDE SENEREYE SESSELBYESE SLAVESENIH KISELESAIESELPHYENESENELEJE ૧૫૩ Page #190 -------------------------------------------------------------------------- ________________ ૦૦૦. ૦૦૦૦ L ! ! K ધન ૦૦૦૦૦ I ! ર૦ ર૦ ચંદ્રાષ્ટક વર્ગ ૪૯ ! ! ! ૦૦૦૦ 11 - ૦૦૦૦૦ ૦૦૦૦ 1 1 1 ચંદ્રનું પાંચમું બળ અવસ્થા છે. ચંદ્રની દરેક રાશિમાં ગતા વિગેરે બાર અવસ્થા બદલાય છે. દરેક રાશિની પહેલી અવસ્થા પિતાના અંક પ્રમાણેના અંકવાળી હોય છે, જે ઉપર કહેવાઈ ગયેલ છે. ચંદ્રનું છઠું બળ પક્ષ છે. शुक्लपक्षे बली चन्द्र-स्तारायलमकारणम् । पत्यौ स्वस्थे गृहस्थे च, न स्त्री स्वातन्त्र्यमर्हति ॥१॥ અથ–“ચંદ્ર પક્ષમાં (શુકલપક્ષમાં) ચંદ્ર બળવાન છે, તે વખતે તારાનું બળ બીન જરૂરી છે. કેમકે–પતિ સ્વસ્થ હોય અને ઘરમાં હોય તે, સ્ત્રી સ્વતંત્રતાને યોગ્ય નથી.” | सिय पडिवयाओ चंदो मज्झिमबलो मुणेअब्बो । तत्तो अ उत्तमबलो, अप्पवलो तईअदसमम्मि ॥१॥ અર્થ “શુદિ એકમથી દસ દિવસ ચંદ્ર મધ્યમ બળવાળે જાણ, પછીના દસ દિવસ ઉત્તમ બળવાળે જાણું અને ત્રીજા દસ દિવસમાં અલ્પ બળવાળો જાણવે.” In 1 1 ળ્યો-વતા, વિધિવતુ રિવ્યુઃ . અથ–ચંદ્રનું હનબળ, મધ્યમબળ અને ઉચ્ચબળ તિથિની પેઠે જાણવું.” જેમ શુક્લપક્ષને ચંદ્ર બળવાન છે, તેમ શુભ ચંદ્રનું બળ પણ શુકલપક્ષને મળે છે. सितपक्षादौ चन्द्रे, शुभे शुभ: पक्षकोऽशुभे त्वशुभः । बहुले गोचरशुभदे, न शुभः पक्षोऽशुभे तु शुभः ॥१॥ ૧૫૪ Page #191 -------------------------------------------------------------------------- ________________ branasanasanaranasanananananananalaSABERASESTRA vanahanaSEBADEMA અર્થ_“જે શુકલપક્ષના પ્રારંભમાં ચંદ્ર શુભ હોય, તે આખું પખવાડીયું શુભ જાણવું અને અશુભ ચંદ્ર હોય તે અશુભ જાણવું તથા કૃષ્ણ પક્ષમાં ગોચરથી શુભ ચંદ્ર હોય તે આખું પખવાડીયું અશુભ અને અશુભ ચંદ્ર હોય તે શુભ જાણવું” I 1 In ચંદ્રનું સાતમું બળ તારા છે. કૃષ્ણપક્ષમાં ચંદ્રને બદલે તારાનું બળ આવશ્યક છે, તેમાં છઠ્ઠી, ચોથી અને નવમી તારા હોય તો તે શ્રેષ્ઠ છે. ચંદ્રના આઠબળ મિત્રગ્રહ તથા સૌમ્યગ્રહના વેગથી થાય છે. ચંદ્ર ૮ મિત્રની સાથે હોય, ૯ મિત્રના ઘરમાં હોય, ૧૦ મિત્રના નવાંશમાં હય, અથવા ૧૧ મિત્રની દષ્ટિવાળા સ્થાનમાં હોય, તે બળવાન છે. તેમજ ૧૨ સૌમ્યગ્રહના ઘરમાં, ૧૩ અથવા સૌમ્યની સાથે, ૧૪ અથવા સૌમ્યના નવાંશમાં. ૧૫ અથવા સૌમ્યગ્રહની દષ્ટિવાળા ભુવનમાં રહેલ ચંદ્ર બળવાન છે. મિત્રની પેઠે અધિમિત્રિના યોગથી પણ ચંદ્રબળ મનાય છે. अशुभोऽपि शुभश्चन्द्रः, सौम्य मित्रगृहांशके । स्थितोऽथवाऽधिमित्रेण, बलिष्टन विलोकित: ॥१॥ અર્થ_“સમ્યગ્રહના કે મિત્રગ્રહના સ્થાનમાં અથવા નવાંશમાં રહેલ અશુભ ચંદ્ર પણ શુભ છે; અથવા બળવાન અધિમિત્રની દૃષ્ટિવાળે પણ અશુભ ચંદ્ર શુભ છે.” ૧ અહીં પક્ષબળ, બળ, તારાબળ, ગોચરબળ અને અટકવર્ગ ઉત્તરોત્તરપણે બળવાન છે અને ચન્દ્ર બલિષ્ટ હોય તે સર્વગ્રહ બળવાન છે. લલ કહે છે કે – જાવ સંયુત સંમા વર્લ્ડ માનો સૂચવજે સતિ થશમા: જરાક અમલા છે અર્થ–સૂર્યનું બળ ચંદ્રના બળવાળી સંક્રાન્તિ થવાથી હોય છે. અને સૂર્ય બળવાન હોય ત્યારે સર્વ અશુભ ગ્રહ પણ શુભ ફળ દેવાવાળા થાય છે.” (આ. ૨-૪૬ ની ટિકા) નિબળા ચંદ્ર માટે કહ્યું છે કે नीचः क्रूरग्रहैर्युक्तो, अस्तगो रिपुक्षेत्रगः । वक्री चन्द्रो विवलो, वर्जितोऽयं शुभे समे ॥१॥ અર્થ—“નીચ, કુર, ગ્રહ સાથે જોડાયેલ, અસ્ત સ્થાનમાં ગયેલે, રિપુના ઘરમાં ગયેલ. ૧૫૫ Page #192 -------------------------------------------------------------------------- ________________ MMIMMTANAMAN MASSENMINARONasema KamNAMAMADAN KANAVANEM અને વક્રી ચંદ્ર નિર્બળ છે; તે શુભ કાર્યમાં વજેલ છે. ૧ ય ચંદ્રનું વિશેષ બળાબળ સર્વગ્રહના અધિકારથી જણવું. ઉપરોક્ત પંદર બળના પ્રકારથી નિર્બળ ચંદ્રની અનુકૂળતા સર્વથા ન થાય તે શિવ ચક્રનું બળ લેવું; કેમકે શિવચક ચંદ્રાદિકના પ્રતિકૂળપણાને હણે છે, જે સંબંધે અમે આગળ કહીશું. આ સિવાય પંથરાહુથી પણ ચંદ્ર જોવાનું સમજી શકાય છે. તે આ પ્રમાણે છે–એક ચતુર્નાડી ચક્ર કરવું, તેમાં અનુક્રમે અધ્યાવીશ નક્ષત્રની સ્થાપના કરવી. આ નાડીના નામ અનુક્રમે ધમભાગ, અથમાગ, કામમાગ અને મેક્ષમાગે છે. તેની સ્થાપના આ પ્રમાણે છે– ધર્મ- પુ અ વિ અ ધ શ અથ– ભ મ સ્વા જયે શ્ર પૂ કામ આ પુ મેક્ષ- ર ઉ હ પૂ ઉ રે આ ચાર માર્ગમાં રહેલ સૂર્ય અને ચંદ્ર ઉપરથી જે યોગ ઉત્પન્ન થાય છે તેની સંજ્ઞા પંથારાહુ થાય છે તેનું ફળાફળ નીચે મુજબ છે – धर्ममार्गगते सूर्य, अर्थाशे चन्द्रमा यदि । तत्र यातुर्भयं तस्य, दुष्टग्रह स्थितो यदि ॥१॥ धर्ममार्गस्थिते सूर्ये, कामांशे चन्द्रमा यदि । विग्रहं दारुणं चैव, चौराकुलसमुद्भवम् ॥२॥ धर्ममार्गगते सूर्ये, मोक्षे चन्द्रगते यदि । महालाभो भवेत्तस्य, शुभग्रह स्थितो यदि ॥३॥ धर्ममार्गगते सूर्य, चन्द्र तत्रैव संस्थिते । સંહારે જ માત્ર મનાતા પ્રજ્ઞા તે કમી અથ–“ધર્મમાગમાં સૂર્ય હોય અને અર્થમાર્ગમાં ચંદ્ર હોય તે તથા દુષ્ટ પ્રહને યોગ હોય તે જનારને ભય કરે છે, ૧ ધર્મમાં સૂર્ય હોય અને કામમાં ચંદ્ર હોય તે વિશાળ યુદ્ધ તથા ચેરનો ભય થાય છે, જે ૨ . ધર્મમાર્ગમાં સૂર્ય હોય અને મોક્ષમાર્ગને SENESNESENTE SENENESESELELEDELENENSILIELEN PLEXELENETEXELENCSESO Page #193 -------------------------------------------------------------------------- ________________ aanasanasa ચંદ્ર હાય તથા શુભ ગ્રહના ચૈગ તા મહાન લાભ થાય છે, ॥ ૩ ॥ ધ માગ માં સૂર્ય રહ્યો होय भने यन्द्र पाशु ते भागभां होय तो सहार तथा नासलाग थाय छे.” ॥ ४ ॥ अर्थमार्गगते सूर्ये, चन्द्रे कामांशसंस्थिते । सर्वसिद्धिर्भवेत्तस्य, सौ (ख्य ) म्यग्रह स्थितो यदि ॥ ५ ॥ अर्थमार्गगते सूर्ये, चन्द्रे मोक्षांशसंस्थिते । सर्वसिद्धिर्भवेत्तस्य, प्रियं हर्षश्च संभवेत ॥ ६॥ अर्थमार्गगते सूर्ये, चन्द्रो धर्मस्थितो यदि । गजलाभो भवेत्तत्र, तस्य श्रीः सर्वतोमुखी ||७|| अर्थमार्गगते सूर्ये, चन्द्रे तत्रैव, संस्थिते । प्रथमं जायते तस्य तत्र भङ्गो भविष्यति ॥ ८॥ 1 અ—“ અમાં સૂર્ય હોય અને કામાંશમાં ચંદ્ર હાય તથા સૌમ્યગ્રહનો યાગ હોય તે સવ સિદ્ધિ મળે છે, પ" અર્થાંમાં સૂર્ય હોય અને મેક્ષમાં ચ'દ્ર હોય તે સિદ્ધ મળે છે, પ્રિય મળે છે, અને હષ થાય છે, ॥૬॥ અ માર્ગોમાં સૂર્ય હોય અને ધમ માર્ગોમાં ચંદ્ર હોય તે હાથીના લાભ થાય છે તથા ચારે તરફથી લક્ષ્મી આવે છે, ૫૭ ।। અમાગ માં સૂર્ય હોય અને ચંદ્ર पाशु ते भाभा होय तो आर लेख-शयात अर्थ नाश थामे छे.” ॥ ८ ॥ काममार्गगते सूर्ये, चन्द्रे मोक्षगते नवा । 2 रत्नलाभो भवेत्तस्य काञ्चनं तत्र पश्यते ( दृश्यते) || ६ || काममार्गगते सूर्ये, चन्द्रो धर्मस्थितो यदि । गजा वाजी च लभ्यन्ते, राजसन्मान संभवेत् ॥ १०॥ काममार्गगते सूर्य, वित्तांशे चन्द्रमा यदि । जायते शम्बलं तत्र, विघ्नभङ्गो भविष्यति ॥ ११॥ काममार्गगते सूर्ये, चन्द्रे तत्रैव संस्थिते । विग्रहं दारुणं चैव, हतसैन्यं विनिर्दिशेत् ||१२|| અ --- કામમાર્ગમાં સૂર્ય હોય અને મેક્ષમાગ માં ચંદ્ર હોય તેા રત્નના લાભ થાય છે તથા સાનુ જોવાય છે, !! ૯ ! કામમાં સૂ હોય અને ધર્મોમાં ચંદ્ર હોય તે હાથી ઘોડા તથા રાજસન્માન મળે છે, । ૧૦ । કામમાં સૂય હાય અને અર્થાંશમાં ચંદ્ર હાય તે ભેાજનની સહાય મળે છે, તથા વિઘ્નાના નાશ થાય છે, | ૧૧ | કામાંશમાં સૂય હાય અને તેજ માગમાં ચંદ્ર હોય તે મહાન યુદ્ધ તથા સૈન્યની હાર થાય છે.” ! ૧૨ ।। MBBS ૧૫૭ JENESESETENENBESEENESESES Page #194 -------------------------------------------------------------------------- ________________ IMMORNAMMANAMAN Masasalamat Sa Sama STRENANTBEHANAM मोक्षमार्गगते सूर्य, चन्द्रो धर्मस्थितो यदि । हेमलाभो भवेत्तस्य, सर्वकामः(य) प्रशस्यते ॥१३॥ मोक्षमार्गे गते सूर्य, वित्तांशे चन्द्रमागते । નિજ મત લઈ, ચૌર-રાજ્ય-રિમથન છે કા मोक्षमार्गगते सूर्ये, कामांशे चन्द्रमा यदि । सर्वसिद्धिमवाप्नोति, कार्य विजयवर्धनम् ॥१५॥ मोक्षमार्गगते सूर्य, चन्द्रे तत्रैव संस्थिते । विग्रहं दारुणं चैव, विघ्नं भङगो भविष्यति ॥१६॥ અર્થ–મોક્ષમાર્ગમાં સૂર્ય હોય અને ધર્માશમાં ચંદ્ર હોય તે સોનાને લાભ થાય છે તથા સર્વકાર્ય પ્રશંસા પામે છે, ૧૩ મોક્ષમાં સૂર્ય હોય અને ધનમાં ચંદ્ર હોય તે તેમાં કરેલ કાર્ય નિષ્ફળ થાય છે તથા ચેર, રાજા અને શત્રુને ભય થાય છે, # ૧૪ ૫ મોક્ષમાર્ગમાં સૂર્ય હોય અને કામાંશમાં ચંદ્ર હોય તે કાર્ય સર્વ સિદ્ધિને પામે છે તથા વિજ્યની વૃદ્ધિ થાય છે, તે ૧૫ / મોક્ષ માર્ગમાં સૂર્ય હોય અને ચંદ્ર પણ તેજ માર્ગમાં હોય તે મોટું યુદ્ધ, વિM અને કાયનો નાશ થાય છે.” ૧૬ જે કે ઉપરોક્ત ફળ સામાન્ય રીતે યાત્રા અને યુદ્ધ માટેનું છે, પણ તે જ રીતે પંથારાહુ દરેક કાર્યમાં ફળ આપે છે. કહ્યું છે કે – यात्रा-युद्धे विवाहे च, वाणिज्ये कृषिकर्मणि । प्रवेशे सर्वव्यापारे, पन्थाराहुः प्रशस्यते ॥१७॥ અર્થ–“ યાત્રા, યુદ્ધ, વિવાહ, વ્યાપાર, ખેતી, પ્રવેશ અને સર્વકાર્યમાં પથરાહુ પ્રશંસાય * ૧.” ! ૧૭ ! ૧ જે હસ્ત લિખિત પ્રતિમાં પંથારાની નોંધ હતી તે જ પ્રતિમાં સુપ્ત જાગૃત, ચંદ્રની પૃચ્છા હતી. એટલે હરકેઈ પ્રશ્ન પૂછે કે–આ ધાડપાડુ ગામ ભાંગશે? ત્યારે સૂર્ય નક્ષત્રથી ચંદ્રનક્ષત્ર સુધી ગણવું, પછી પ્રથમ નક્ષત્ર ત્રિશૂલની અણુએ મૂકી બીજા નક્ષત્રે ત્રિશૂલમાં ગોઠવવાં. તે દરેક નક્ષત્રનું ફળ આ પ્રમાણે છે–સૂતે ચંદ્રો ધાડપાડુ ફાવે નહીં. જાગતે ચંદ્ર જાણ થાય, યુદ્ધ થાય અને માર ખાય તથા ગર્ભના ચંદ્ર વગર મહેનતે ગામને લુંટી જાય. એમ જાણવું. WIESNESENERENTES ELEMENTE HALVESENIESIESE DE SELESEDENESESELEDENESETE ILLES ૧૫૮ Page #195 -------------------------------------------------------------------------- ________________ ETAL BLAESZNESESELERESES ESSESENGSELKIESSENSIZLASELE SESSIONAL S હવે એક ચંદ્રદર્શન કહે છે– दाहिणुच्चो समो चंदो, उत्तरुच्चो हलोवमो। धणु वक्को अ सूलाभो, मेसासु अ कमुक्कमा ॥२४॥ મેષાદિ રાશિમાં અનુક્રમે અને ઉત્કમે દક્ષિણ તરફ ઉ, સમાન, ઉત્તર દિશામાં ઉચે, હળ જે, ધનુષ્ય નવો જે, વાંકે અને ફૂલ જે નવિન ચંદ્ર ઉદય પામે તે શુભ છે. ૧૪ અને ..... - વિવેચન—ચંદ્ર શુભ હોય તે દરેક પ્રકારની શુદ્ધિ થાય અને \ / જ છે, તેમજ ચંદ્રને ઉદય શુભ હોય તો તે ઉપરથી પણ ભવિષ્યનું સત્ય જ્ઞાન થાય છે. આ ચંદ્ર ઉપરથી બે પ્રકારની અનુકૂળતા લેવાય છે, તે માટે કહ્યું છે કે— यादृशेन शशांकेन, संक्रान्तिर्जायते रवेः । તન્માનિ તાદિ કુ, માશુમ શરું કૂણા શા અથ—-“સૂર્યની સંકાન્તિ જેવા ચંદ્ર વડે થતી હોય, તે માસમાં મનુષ્યનું તેવું શુભાશુભ ફળ પંડિતેએ કહ્યું છે” I ૧ એટલે–ગોચર તારાબળ કે શુભ અવસ્થાથી ચંદ્ર બળવાન હોય ત્યારે સૂર્ય બારમા વિગેરે અશુભ સ્થાનમાં સંક્રમે તે પણ તે શુભ છે. તેમજ શુદિ એકમની શરૂઆત થાય ત્યારે શુભ ચંદ્ર હોય તે તે આખું પખવાડીયું શુભ જાય છે તથા દરેક શુદિ બીજે ઉદય પામતે ચંદ્ર જુદી જુદી આકૃતિમાં હોય છે. તેમાંથી કઈ આકૃતિ શુભ છે? અને કઈ આકૃતિ અશુભ છે? તેને મેળ સૂર્યની સંક્રાન્તિથી લેવાય છે, આ અનુકૂળતા માટે મૂળ ગ્રન્થકારે ગાથામાં ચંદ્રની આકૃતિઓ જ બતાવી છે. એટલે કે–નવીન ઉદય પામતો ચંદ્ર મેષ સંક્રાતિમાં દક્ષિણમાં ઉંચે હય, વૃષ સંક્રાતિમાં સમ હેય, મિથુન સક્રાન્તિમાં ઉત્તર તરફ ઉંચા હય, કઈ સંક્રાન્તિમાં હળ સમાન હોય, સિંહ સંક્રાન્તિમાં ધનુષ્ય જે વાંકે હોય અને કન્યા સંક્રાન્તિમાં શૂળ જેવો હોય તે શુભ છે અને ત્યાર પછીની છ સંક્રાતિમાં ઉલટા ક્રમની આકૃતિવાળે હોય એટલે—નવીન ઉદય પામતો ચંદ્ર સૂર્યની તુલા સંક્રાન્તિમાં શૂળ સમાન, વૃશ્ચિકમાં ધનુષ્ય સમાન, ધનમાં હળ સમાન, મકરમાં ઉત્તર તરફ ઉ, કુંભમાં સમાન અને મીનમાં દક્ષિણ તરફ ઉચે હોય તે તે શુભ છે. અમુક કાળના ચંદ્રોદયના ફળ માટે નારચંદ્ર ટીપ્પણુમાં કહ્યું છે કે– विडवरं स्यात् समे चन्द्रे, सुभिक्षं चोत्तरोन्नते । ईति-राजभयं शूले, दुर्भिक्षं दक्षिणोन्नते ॥१॥ BELESENISEVEREISEN T ERESELELEVESERIE SPILLETILKEVYELEVELESLALOM ૧૫૯ Page #196 -------------------------------------------------------------------------- ________________ PANANANANAND उत्तरे श्रृङगोन्नते वृष्टि-दक्षिणे राजविरम् । समे महार्घतां याति, ज्ञातव्यं चन्दमोदये ॥२॥ અ સમાન ચંદ્રવિડવર, ઉત્તર તરફ ઊંચી અણીવાળા ચદ્ર સુભિક્ષ, શૂળ સમાન ચંદ્ર પ્રતિભય અને રાજભય તથા દક્ષિણ તરફ ઉંચા ચંદ્ર દુર્ભિક્ષ થાય છે. ।। ૧ ।। વળી ઉત્તર તરફ ઉચી અણીવાળા ચંદ્ર વૃષ્ટિ, દક્ષિણ તરફ ઉંચી અણીવાળા ચંદ્રરાજાને ભય અને સમ ચંદ્ર અનાજ માંથુ થાય છે. એ પ્રમાણે ચંદ્રના ઉદયનું ફળ જાવું.” ।। ૨ । જે જે સંક્રાન્તિમાં ચંદ્રની જે જે આકૃતિ હાવી જોઈએ તે કરતાં શ્રીજી આકૃતિ થતાં શુ ફળ મળે છે? તે ઉપરના લેાકેાથી સમજી શકાય છે. વળી કહ્યું છે કે— रक्ते रसाः क्षयं यान्ति, शुक्ले वृष्टि समागमः । कृष्णे मृत्युं विजानीयात् शुभिक्षं पीतवर्णके ॥ ३ ॥ श्वेतवर्णे भवेद् वृष्टि धूम्रे लोको विनश्यति । શાન્ત તે તુ જ્ઞાતયં, અત્તિ (પીત) મળે મત્ મયમ્ ॥૪॥ અ. નવીન ઉદય પામતેા ચંદ્ર લાલ હોય તે! રસનો ક્ષય, ધોળા હોય તે વૃષ્ટિ, કાળે, હાય તો મૃત્યુયેાગ, અને પીળા હોય તે સુભિક્ષ થાય છે, ॥ ૩ ॥ વળી બીજા મત પ્રમાણે કહે છે કે—ધાળા ચંદ્ર હોય તે વૃષ્ટિ, ધુમાડા જેવા હાય તે લેાકેાના નાશ, લાલ હોય તે! શાંતતા (મંદતા ) અને (પીળા) કૃષ્ણે ચંદ્ર હોય તેા મહાન ભય થાય છે.” ૪ ॥ अह भरणी असलेसा जिट्ठा, अन्नइ साइ सइभिस छट्टा | हे रिक्खे जइ उग्गमइ मयंका, तो महिमंडल रुलइक रंका ॥५॥ MENENESENESES અથ—આદ્રી, ભરણી, અશ્લેષા, જયેષ્ઠા, સ્વાતિ અને શતભાષા; એ છ નક્ષત્રામાં જો નવિન ચંદ્ર ઉદ્ભય પામે તા મહીમંડળમાં ભયંકર હાહાાર પ્રવર્તે છે અને પ્રજા રાંકની જેમ રઝળે છે.” | ૫ I! વળી મેષ અને તુલા સંક્રાન્તિ માટે કહ્યું છે કે— भानूदये विषुवती जगतां विपत्तिः, मध्यंदिने सकलसस्यविनाशहेतुः । अस्तंगते सकल सस्य समृद्धि वृद्धि:, क्षेमं सुभिक्षमतुलं निशि चाऽर्घ रात्रे ॥२॥ ૧૦ BABUSENBER Page #197 -------------------------------------------------------------------------- ________________ ananasamaMMSaNananananananananananananananananananananaMMI અર્થ—“વિષુવતી સંક્રાન્તિ સૂર્યોદયકાળે થાય તે જગતને વિપત્તિ કરે છે, મધ્યાહ્નકાળે થાય તો રસકલ ધાન્યનો નાશ કરે છે, સૂર્યાસ્ત કાળે થાય તે દરેક વનસ્પતિ અને અન્નને નીપજાવે છે તથા મધ્યરાત્રે થાય તે અતુલસુખ અને સુભિક્ષ જે કરે છે” ग्रहनिर्मुक्ते चन्द्रे, सप्ताहान्तर्यदा प्रचुरवृष्टिः । क्षमंसुभिक्षमतुलं, भूपाः सुस्थाः सुवृष्ठिश्च ॥७॥ અર્થ_“ચંદ્ર ગ્રહની યુતિથી જુદા પડે, ત્યાર પછી સાત દિવસમાં જે પ્રચુર વૃષ્ટિ થાય તે જગતમાં અતુલ સુખ અને સુભિક્ષ થાય છે, રાજાઓ આનંદિત થાય છે અને વૃષ્ટિ ५ अनु, थाय छे.” ।। ७ ।। હવે પ્રસંગ હોવાથી ગેલેકચ પ્રકાશમાં કહેલ દિવ્યકાળને અલ્પ નિશ दी छी---- * ૧ ચંદ્રને પ્રસંગ હોવાથી ગ્રહણને માટે પણ નારચંદ્ર ટીપ્પણના પ્રથમ પ્રકીર્ણકમાં उपचयसंस्थं शस्तं, मध्यं द्विपञ्चनषमेषु । शेषैरशुभं विद्यात, नूनं रवि-चन्द्रयोहणम् ॥४००॥ इतिग्रहण राहुफलम् । पष्यन् ग्रस्तं सौम्यो, घृत-मधु-तैल क्षुयाय राज्ञांच । भौमः समरविमर्द, शशिरविकोपं तस्कर भयं च ॥४०॥ शुक्रः सस्य विनाशं, नाना क्लेशांश्च जनयति धरित्र्याम् । रविजः करोत्यवृष्टिं, दुर्भिक्षं संक्षयं च सस्यानाम् ॥४०२॥ यदशुभमवलोकनाभि-रुक्तं ग्रहयुक्तं ग्रहणे प्रमोक्षणे वा । सुरपति गुरुणा विलोकितेन, शममुपयाति जलैरिवाऽग्निरिद्धः ॥४०३॥ ग्रह निमुक्त चन्द्र० ॥४०४॥ इतिग्रहणदिनफलम् । અહીં કહેલ ગ્રસ્ત શબ્દ ઉપરથી હરકોઈ સહુ સાથે રહેલે ગ્રહ સમજાય છે. પણ જે બ્લેક ૦૧ માં શશિરવિ ને બદલે શરીર–વિ. એ પાઠ હોય તે વધારે ઠીક છે— ૧૬૧ Page #198 -------------------------------------------------------------------------- ________________ शुक्रास्ते भाद्रमासे शुभमगणगते वाक्पतौ सौस्थ्यहेतो, ज्येष्ठाबाहे सुवारे शशिसित भगणेषूदिते निश्यगस्ते । क्रूरेभूपादिवर्गे विघटिनि समये मङ्गले वक्रितेऽपि, चाषायाः पूर्वधिष्ण्ये प्रहरवसुगते जायते दिव्यकालः ॥ १ ॥ અથ—ભાદ્ર માસમાં શુક્રાસ્ત, શુભ રાશિમાં ગમન, અનુકૂળગુરૂ, જ્યેષ્ઠાના પ્રથમ દિવસના વાર ચંદ્ર શુક્ર નક્ષત્ર, રાત્રે ઉગેલા અગસ્તિ; વષઁનો ક્રુર રાજા વિગેરે વધતા-ઘટતા કાળ, વક્રી મંગળ, અષાઢી પૂર્ણિમાનું પૂર્વા નક્ષત્ર અને પૂર્ણુ પ્રહરને ભેગ; આ સંચાગો હોય તે દિવ્યકાળ થાય છે.” ॥ ૧ ॥ વિશેષ આ પ્રમાણે છે— शुक्रस्यास्तमने वृष्टि - रुदये च वृहस्पतौ । चलिताङ्गारके वृष्टि-स्त्रिधा वृष्टिः शनैश्वरे ॥१॥ અથ“શુક્રના અસ્તમનમાં, ગુરૂના ઉદયમાં, મગળના રાશિના ત્યાગમાં અને શિના ઉદય અસ્તમન વક્રતા કે માર્ગીપણામાં અવશ્ય વૃષ્ટિ થાય છે.” 11 ૧ મેં પણ અષાઢમાં બુધનો ઉદય થતાં, શ્રાવણમાં શુક્રાસ્ત થાય તે દુષ્કાળ પડે છે અને એક રાશિ ઉપર શુક્ર થતાં નિ અસ્ત પામે તે પણ તે અશુભ છે. ચામાસામાં આદ્રૉંદિ સાત નક્ષત્રમાં હરકેાઈ ગ્રહ આવે ત્યારે વૃષ્ટિ થાય છે. તથા ચોમાસામાં ચિત્રા સ્વાતિ તથા વિશાખા, નક્ષત્રમાં વૃષ્ટિ ન થાય તે તે માસમાં વૃષ્ટિ થતી નથી. અશ્લેષા નક્ષત્રમાં બુધ, શુક્ર અને મગળ હોય ત્યારે વૃષ્ટિ થાય છે. તુલા રાશિમાં એક સાથે મંગળ અને શુક્ર સંક્રમે તે! તે અશુભ છે. રેવતી કે ભરણી નક્ષત્રમાં જ્યારે જ્યારે શશિને આવે છે ત્યારે ત્યારે અનાજ માંથ્રુ થાય છે. સિંહ રાશિમાં બુધ, શુક્ર અને ચંદ્ર, એ ત્રણ ભેગા થય તે તે વિસામાં વૃષ્ટિ થાય છે. શ્રવણુમાં ક્રુર ગ્રહ આવે ત્યારે અનાજ માંથુ થાય છે, બૃહસ્પતિના ઉદયકાળે વૃષ્ટિ થાય છે; પણ કાઁમાં ગુરૂ હોય ત્યારે તુલાના મ‘ગળ અને મીનને શનિ હોય તે જગત્ પીડાય છે. જે શુદિ એકમ, દિવાળી અને સૂર્યના આદ્રાઁ પ્રવેશને દિને સૌમ્યવાર હોય તે શુભ છૅ, આદ્રાઁ પ્રવેશ પણ રાત્રિકાળે થાય તે વધારે શુભ છે. અને તેમાં વૃષલગ્ન તથા બુધને સચેાગ હોય તેા અત્યંત લાભકારક છે. ચોમાસામાં જે જે દિવસે ચંદ્ર અને મંગળ એક રાશિમાં મળે તે તે દિવસે વૃષ્ટિ થાય છે. ચંદ્ર, માંગળ, અને ગુરૂ એ રાશિમાં મળે તે બહુ વૃષ્ટિ થાય છે. એક નક્ષત્રમાં રાહુ અને ચદ્ર BIBIBIBIENENBAKIBIBIBIRIBIKE BUBNESTIBUL ENESENESENETESEBIBLES ૧૬૨ Page #199 -------------------------------------------------------------------------- ________________ મળે તે પણુ વૃષ્ટિ છે. સૂર્યની પછીની રાશિમાં શુક્ર હોય અને તે અરસામાં જેટલા વખત ચંદ્રના ચેાગ રહે તેટલા વખત અનાજ સસ્તુ થાય છે. ચિત્રા, અનુરાધા, જયેષ્ડા, કૃત્તિકા, રોહિણી, મઘા, મૃગશીષ, મૂલ, અષાઢા અને વિશાખાની ઉત્તરમાં ચંદ્ર ચાલે તો વ ભરમાં સારા વરસાદ થાય છે. શુક્રનું અસ્તમન અને પછી ઉદય એ અને શુકલ પક્ષમાંજ થાય . તે અશુભ છે. આષાઢમાં શુભવારે રહિણી, અખાત્રીજનું રોહિણી, માગશર પોષ અમાસનુ મલ, શ્રાવણી પૂનમે શ્રવણુ, અને કાર્તિકી પૂર્ણિમાએ કૃતિકા નક્ષત્ર હોય તે! શુભ છે જે શુદિ અગ્યારશ, બારશ અને તેરશને દિને ચિત્રા, સ્વાતિ કે વિશાખા નક્ષત્ર હોય, તથા વરસાદની તૈયારી દેખાય, તા ચે!માસામાં સારા વરસાદ પડે છે. જે સાલમાં અગસ્તિના તારા રાત્રિએ ઉગે તે વર્ષે શુભ અણુવુ. મગળ વક્રી થાય તે શુભ છે, મંગળ ચલિત થતાં અવશ્ય વૃષ્ટિ થાય છે, બુધ વક્રી થાય તે જગમાં માય થાય છે, શુક્ર વક્રી થતાં જગત ચેન કરે છે, અને શિત વક્રી થતાં જગત્માં રાગ ફેલાય છે. શનિ કે મગળ-હસ્ત મઘા, રેવતી કે આર્દ્રામાં વક્રી હાય તે પૃથ્વીમાં યુદ્ધ ામે છે. નારચંદ્ર ટીપણુના (ભાષાંતર) માં કહ્યું છે કે—જો બુધ, ગુરૂ અને શુકમાંના એ ગ્રહેના મેળાપ થાય તે તે જગતને આનંદ આપે છે, ને અને રાહુ હરકેાઈ એક રાશિ પર આવે તે અનાજ માંઘુ થાય છે, અને લેકે પીડા પામે છે. સૂર્ય, મગળ, બુધ બૃહસ્પતિ અને શિને જોએક રાશિમાં આવે તો રાજા--પ્રજા પીડા પામે છે. તથા રાહુ અને શનિ વિનાના દરેક ગ્રહે એક રાશિ પર આવે તે બહુ નુકશાનકારક નથી, પણ જો સાત ગ્રહ એક રાશિમાં ભેગા મળે તાં લાંબા કાળ સુધી જગતમાં અસંતોષ, બેકારી, યુધ્ધ અને મનુષ્યોના નાશ થાય છે, આ પ્રમાણે સામાન્ય રીતે દિવ્યાદિવ્ય કાળ સબંધી ભવિષ્યનુ સામાન્ય જ્ઞાન થાય છે, જેનુ અશેષ સ્વરૂપ બીજા ગ્રન્થાથી તપાસવું. હવે તારાનુ દ્વાર કહે છે— जम्मा कम्मं च आहाणं, तारा अठ्ठ अंतरे । सस्स नाम फला सव्वा, अंतरा नामिआ ||२५|| અથ જન્મ કમ અને આધાન એ ત્રણ આંતરે આવે છે. તે પાતપાતાના નામ પ્રમાણે તારાઓનાં નામ આ પ્રમાણે છે- THIENENENESENSE SENESENE SESE ૧૬૩ તારાઓ આઠ આઠ તારાઓના ફળ દેનારી છે. અને મધ્યની ENEJENE NE NE NEUENESSENENES Page #200 -------------------------------------------------------------------------- ________________ વિવેચન—તારા નવ છે, તેને જાણવાની રીત આ પ્રમાણે છે— જન્મનક્ષત્રથી અને તેની ખખર ન હોય તે! નામનક્ષત્રથી આરંભીને નવ નવ નક્ષત્રની એક, એમ સત્યાવીશ નક્ષત્રની ત્રણ એળી કરવી. તેમાં ત્રણે નવકના પહેલા નક્ષત્ર, પહેલી તારા, ખીજા નક્ષત્રે મીજી તારા એમ આગળ ત્રણે એળીનાં નવમાં નાત્રે અને નવમી તારા ગણાય છે. એટલે સત્યાવીશ નક્ષત્રમાંથી નવ–નવના આંતરે રહેલ ત્રણ ત્રણુ નક્ષત્રાની એકેક તારા હાય છે. ( તારા કાષ્ટક ) પૂ॰ ફૅ ફા. , ૧ 3 નામ Y જન્મ ૧ મ ક. ૧૦ ઉભાં આધાન ૧૯ ૧ અ યે ૧૧ Y મ ૩ ૢ પૂષા. ૧૨ અ ૪ ૐ ૧૩ ભ ૨૦ ૨૧ ૨૨ સ ંપત્ વિપત્રક ક્ષેમા ૨ * ઉ ૫ પી. ૧૪ ૨૩ યામા (પ્રત્યુશા) ૧૬૪ શ્ર ૧૫ રા ગુ ધ્ર ૧૬ મ SASRA giv શ ૧૭ આ २४ ૨૫ ૨૬ સાધના નિધના મૈત્રી (F પૂ. ભા. ! ૧૮ પુ २७ પરમ સ્મૃતિ ૮ । મૈત્રી ! જેમકે--જન્મનક્ષત્ર પુષ્પ હોય તે તેમાં પહેલા નવકની આઠ આઠ નક્ષત્રના આંતરે રહેલી પહેલી, અને દશમી એગણીશમી તારાનું નામ અનુક્રમે જન્મ, કર્યાં અને આધાન છે. જે પાતપાતાનાં નામ સદશ ફળ આપે છે. જન્મનક્ષત્રથી કે નામ નક્ષત્રથી ઇષ્ટ નક્ષત્ર સુધી ગણતાં જે સંખ્યા આવે, તેને નવથી ભાગતાં જે શેષ રહે તેટલામી તારા ઈષ્ટ દિવસે છે આ રીતે પણ તારા શોષી શકાય છે. ગુરૂ=શિષ્ય વર=સ્રી રાજા=નેાકર ગામ=રહેવાશી વિગેરેમાં પરસ્પરની તારા શોધવી હોય, તે એકના જન્મનક્ષત્રથી ખીજાના જન્મનક્ષત્ર સુધીની સંખ્યાને નવથીભાગી શેષ રહેલ અંકથી પરસ્પરની તારા શેાધી શકાય છે, જે પૈકીની પરસ્પરની ત્રીજી, પાંચમી અને સાતમી તાર નેષ્ટ કહી છે. તેમજ સારગે પણ ઘરધણીની અને ઘરની તારા શેાધવામાં આજ નિયમ સ્વીકાર્યો છે. BALIBUBABAZIZIKY BABYENEVEIENKIENKIENKIENENBIETETETZENETESZIN Page #201 -------------------------------------------------------------------------- ________________ dana masasarasaranamanananananas Mantas nasasanaan गणयेत् स्वामिनक्षत्राद, यावद्धिष्ण्यं ग्रहस्थ च । नवभिस्तु हरेद भागं, शेषं ताराः प्रकीर्तिताः ॥१॥ અથ–બહુ સ્વામીના નક્ષત્રથી ગ્રહનક્ષત્ર સુધી ગણી તેને નવથી ભાગવા, અને શેષ રહે તે તારા જાણવી ૧ આ તાર વાસ્તુશાસ્ત્રમાં ઉપયોગી છે. આ વાસ્તુશાસ્ત્રની નવ તારાનાં નામ-શાંતા, મનોરમા, કુરા, વિજ્યા, કલહેદભવા, પાદમીની, રાક્ષસી, વીરા અને આનંદ છે. જન્મ, કર્મ અને આધાનની મધ્યમાં રહેલ બીજીથી નવમી સુધીની આઠ તારાઓનાં નામ આ પ્રમાણે છે– संपई आवई खेमा, जामा साहण निद्धणा । मित्ती परममित्ती अ, दुठ्ठा ति सग पंचमा ॥२६॥ જન્મણિા વિવઝિટકા, અને થરું રાષ્ટ્રિ, कठेण जीवई किण्हे, पक्खे चंदुत्तरा इमा ॥२७॥ અર્થ–સંપત, આપત, ક્ષેમા, યામા, સાધના, નિધના, મૈત્રી, અને પરમમૈત્રી; એ બાકીના આઠ તારાઓ છે. નવ તારામાંથી ત્રીજી, સાતમી અને પાંચમી તારા દુષ્ટ છે. જરા જન્મ અને આધાર તારા ગમનમાં વર્ષ છે, તથા ત્રીજી પાંચમી અને સાતમી જન્મ અને આધાન તારામાં રેગી થયો હોય તે કણે જીવે છે, આ તારાઓ કૃષ્ણપક્ષમાં ચંદ્ર કરતા વધારે શ્રી ઠ હોય છે પરા વિવેચન–ત્રણે નવકની પહેલી તારાઓ ઉપર કહ્યા પ્રમાણે જેમ જન્મ, કર્મ અને આધાનના નામથી ઓળખાય છે તેમ ત્રણે નવકની બીજીથી નવમી સુધીની આઠે તારાઓ જુદા જુદા ત્રણ નામથી ઓળખાતી નથી, પણ ત્રણે તારા એકસરખા નામથી જ ઓળખાય છે. એટલે સત્યાવીશ નક્ષત્રની નવ તારાઓ જ થાય છે. તેમાંથી બીજીથી નવમી તારાઓનાં નામ આ પ્રમાણે છે. જન્મનક્ષત્રથી ૨-૧૧-૨૦ મું નક્ષત્ર તે બીજી સંપત તારા, ૩-૧૨-૨૧ મું નક્ષત્ર તે ત્રીજી વિપદ્ તારા, ૪-૧૩-૨૨ મું નક્ષત્ર તે ચેથી ક્ષેમા, ૫-૧૪-૨૩ મું નક્ષત્ર તે પાંચમી યામા, ૬-૧૫-૨૪ મું નક્ષત્ર તે છઠ્ઠી સાધના, ૭–૧૬-૨૫ મું નક્ષત્ર તે સાતમી નિર્ધના, ૮-૧૭–૨૬ મું નક્ષત્ર તે આઠમી મૈત્રી અને ૮–૧૮-ર૭ મું નક્ષત્ર તે નવમી પરમૈત્રી તારા કહેવાય છે. ELS SERVEIS ALEXEUS LUSED RESELLENESESIYLENINELE SE SKLENBURLESENERE SENES Page #202 -------------------------------------------------------------------------- ________________ NanananananaSaSARANASASABASABASENAMROSENASEMA ANASEMA BARABARaranasa આ નવ તારામાં જન્મ, આધાન, વિપદુ યમ અને નિધના તારાઓ દુષ્ટ છે. તે નારામાં ગમન કરવું શ્રેષ્ઠ નથી, તેમજ તે તારા વિષે જેને રોગ ઉત્પન્ન થયો હોય તે કટે જીવે છે; એટલે--બીજા ગ્રહોની અનુકૂળતા હોય તે લાંબું દુઃખ ભેગવે છે અને બીજા ગ્રહોની પ્રતિકૂળતા હોય તો રેગી મૃત્યુ પામે છે. લલ તે કહે છે કે – यद्यपि स्याद् बली चन्द्र-स्तारा तथाप्यनिष्ठदा । અર્થ_“જે ચંદ્ર બળવાન હોય તે પણ દુષ્ટ તારાઓ અનિષ્ટ કરે છે.” ઉદયપ્રભ સૂરિ કહે છે કે-જન્મ, આધાન, વિપદ, યમ અને નિધનાના અગ્યાર નક્ષત્રમાં શૌરકર્મ અને યાત્રાને ત્યાગ કરે. અને શુકલપક્ષમાં પણ આ તારાને વિષે રોગ થાય તે રેગી બહુ કલેશ ભગવે છે કે મૃત્યુ પામે છે, તો પછી કૃષ્ણપક્ષ માટે તો પૂછવું જ શું ? આધાન માટે લલ્લ કહે છે કે – यात्रायुद्ध विवाहेषु, जन्मतारा न शोभना । शुभान्यशुभकार्येषु, प्रवेशे च विशेषतः ॥१॥ અથ–“જન્મતારા યાત્રા, યુદ્ધ અને વિવાહમાં સારી નથી, પણ બીજાં શુભ કાર્યોમાં શુભ છે અને પ્રવેશ કાર્યમાં વિશેષ શુભ છે.” ૧ અર્થાતુ-જન્મના ચંદ્રની પેઠે જન્મની તારા ગૃહપ્રવેશ અને માંગલિક કાર્યોમાં શુભ છે. પણ સુરકમ, વિવાદ, યુદ્ધ, યાત્રા, વિવાહના કાર્યોમાં અને રેગત્પત્તિમાં અશુભ છે. જન્મનક્ષત્રની પેઠે આધાન નક્ષત્ર માટે જાણવું એટલે જન્મનક્ષત્રનાં વ કા આધાનમાં પણ વધ અને જન્મનક્ષત્રનાં પ્રશસ્ત કાર્યો આધાનમાં પણ પ્રશસ્ત છે, માટે કરવા. કર્મ સંપર્ અને મૈત્રી તારાઓ મધ્યમ છે; તથા ક્ષેમા સાધના અને પરમામૈત્રી તારાઓ શ્રેષ્ઠ છે. તે માટે કહે છે કે— शेषासु तारासु व्याधिः, साध्यो नृणां भवति जातः व्याधिवद्वबोद्धव्याः, सर्वारम्भाश्च तारासु ॥२॥ અર્થ–“મનુષ્યને બાકીના તારાઓમાં ઉત્પન્ન થયેલ વ્યાધિ સાધ્ય થાય છે. દરેક તારાને વિષે કરેલાં સમસ્ત કાર્યોના આરંભે વ્યાધિની પેઠે (શુભાશુભ) ફળવાળા જાણવા.” રાત ऋक्षं न्यूनं तिथियुना, क्षपानाथीऽपि चाऽष्टमः तत्सर्व शमयेत्तारा, षट्-चतुर्थ-नवस्थिता ॥३॥ Page #203 -------------------------------------------------------------------------- ________________ samaa SANANASIBERAMBATANANERESTEDRAMMINSAMBasarnasarana MANTE અથ—–“નક્ષત્ર અશુભ હોય, તિથિ અશુભ હોય અને ચંદ્ર પણ આઠમે હોય; તે સર્વને છઠ્ઠ, ચોથી અને નવમી તારા શમાવી દે છે.” ૩ !! લલ્લ દુષ્ટતારા માટે કહે છે કે प्रत्यरे जन्म्नक्षत्रे, मध्याहनात् परतः शूभम् । અર્થ_“સાતમી તારા અને જન્મનક્ષત્રમાં મધ્યાહ્ન પછીને કાળ શુભ છે.” આ ઉપરથી ત્રીજી પાંચમી જન્મતારા અને આધાનતારા પણ મધ્યાહ્ન પછી દુષ્ટ ફળ આપી શકતી નથી એમ જાણવું. શુકલપક્ષમાં ચંદ્રનું બળ જોવાય છે. જ્યારે કૃષ્ણ પક્ષમાં ચંદ્રને બદલે તારાનું બળ જેવાય છે. તે માટે કહ્યું છે કે चन्द्राद बलवती तारा, कृष्णपक्षे तु भर्तरि । विकले प्रोषिते च स्त्री, कार्यं कर्तुं यतोऽर्हति ॥१॥ અર્થ_“કૃષ્ણપક્ષમાં ચંદ્ર કરતાં તારા બળવાન છે, કારણ કે–સ્વામી વિકલાંક હોય કે સ્વામી હાજર ન હોય તો તેનું કાર્ય સ્ત્રી કરી શકે છે.” ૧ વ્યવહાર પ્રકાશમાં कृष्णास्थाऽष्टम्यर्धा-दनन्तरं तारकाबलं योज्यम् । प्रतिपत्प्रान्तोत्पन्नं, सन्ध्याकालोदयं यावत् ॥१॥ અથ– કૃષ્ણપક્ષની અષ્ટમીના અર્ધગથી પ્રારંભીને શુદિ એકમના અંતે આવતા સંધ્યાકાળને ઉદય થાય ત્યાં સુધી તારાનું બળ ગ્રહણ કરવું.” in 1 w એટલે બળવાન તારા ચંદ્રની જ ગરજ સારે છે, કેમકે જે બલિષ્ઠ તારા હોય તે કૃષ્ણપક્ષનો ચંદ્ર પણ બળવાનું જ મનાય છે. માત્ર જે શુકલપક્ષ હોય તો તારાનું બળ જોવાનું નથી. ૨૭ હવે ગદ્વાર કહે છે– चउ छ8 नवम दसम, तेरस वीसं च सूररिक्खाओ। ससिरिक्खं होइ तया, रविजोगो असुहसयदलणो ॥२८॥ અથ–સૂર્યના નક્ષત્રથી ચેાથું, છઠું નવમું, દસમું, તેરમું અને વીશભું ચંદ્ર નક્ષત્ર હેય તે રવિયેગ થાય છે; આ વેગ સેંકડે અશુભને નાશ કરનાર છે. १६७ Page #204 -------------------------------------------------------------------------- ________________ sasasasasasanganakanananananananananaharaka TRENERELEM Ramana વિવેચન – સૂર્યથી ભેગવાતું નક્ષત્ર રવિનક્ષત્ર કહેવાય છે. અને ચંદ્રથી ભગવાતું નક્ષત્ર દિનનક્ષત્ર કે ચંદનક્ષત્ર કહેવાય છે, તેમાંથી સૂર્યનક્ષત્ર, ચંદ્રનક્ષત્ર, તિથિ અને વાર પૈકીના બે ત્રણ કે ચારને સંગ થવાથી નવા નવા ચગે તૈયાર થાય છે. આજ રીતે લગ્ન કુંડળીમાં પણ લગ્ન ગ્રહ અને રાશિના સાગથી યોગ થાય છે, જે પૂર્વે કહી ગયા છીએ. ત્રિવિકમ કહે છે કે –ોગોમાં દુષ્યોગ, સામાન્ય યોગ, સુગ, સિદ્ધિયોગ અને અમૃતસિદ્ધિયોગ એ પાંચ વર્ગ છે. જેનું ફળ અનુક્રમે અત્યંત અસિદ્ધિ, દેવગે સિદ્ધિ, વિલંબે સિદ્ધિ, ઈચ્છિત સિદ્ધિ અને ઈચ્છાધિક સિદ્ધિ છે. અહીં આચાર્ય મહારાજ પ્રથમ મહા બળવાન એવા રવિયેગને દેખાડે છે. તે લાવવાની એવી રીત છે કે–સૂર્યનક્ષત્રથી ચંદ્રનક્ષત્ર સુધી ગણવું અને જેટલામું ચંદનક્ષત્ર આવે તેટલામે તે વેગ કહેવાય છે, આ રીતે અભી નક્ષત્રને નહીં ગણવાથી સત્યાવીશ યુગો થાય છે. જેમાંના કેટલાક ને શુભ છે. જ્યારે કેટલાક યોગે અશુભ છે. નારચંદ્ર ટીપ્પણુમાં રવિનક્ષત્રથી સત્યાવીશ નક્ષત્રમાં કરેલ કાર્યનું ફળ નીચે મુજબ આપ્યું છે. रविरिक्वम्मि अ मरणं, बीए कलहं भयं च तह तइए । होइ चउत्थे सुकखं, पुत्तवहं पंचमे रिक्खे ॥१॥ छट्टे जिणेइ सत्तुं, मित्तविणासं च सत्तमे रिक्खे । मरणं अट्ठमरिक्खे, पूआलाहो अ नवमम्मि ॥२॥ दसमम्मि लाभसिद्धि, इक्कारसमे पडेइअ पयाओ। बारसमे अइदुहिओ, तेरसमे अइसुही होइ ॥३॥ चउहसमे नाइमेओ, वजपाओ भवेइ पन्नरसमे । सोलसमे धनहाणी, सत्तरमाइ तिन्निओ ॥ धणहरणाईणि कुव्वन्ति ॥४॥ वीसइमो रविभोगो, रज्जं पकरइ हीणवंसस्स । सम्ममिणं मुणिऊणं, जइअव्वं सुकलपक्खम्मि ॥५॥ अइआई सत्र वजह, दिणमग्गेण तिवदुक्खाई। सो तेण होइ दुहिओ, जो ठावइ कीलमात्तंपि ॥६॥ इति रवियोग फलम् । Page #205 -------------------------------------------------------------------------- ________________ 99093 અર્થસૂચ` નક્ષત્રમાં મૃત્યુ ૧. સૂર્ય નક્ષત્રથી ખીન્દ્ર નક્ષત્રમાં કલહ. ૨,ત્રામાં ભય ૩, ચેાથ માં સુખ ૪. પાંચમામાં પુત્રવધ ૫. ॥ ૧ ॥ છઠ્ઠામાં શત્રુને જીતે ૬, સાતમામાં મિત્રની હાનિ ૭. આમામાં મૃત્યુ ૮. નવમામાં પૂજાલાભ ૯, ૫ ૨ ! દેશમામાં લાલસિદ્ધિ ૧૦, અગ્યારમામાં સ્થાનભ્રંશ ૧૧. બારમા નક્ષત્રમાં અતિદુઃખ ૧૨. તેરમામાં સુબ ૧૩. ।। ૩ ।t ચૌદમામાં જ્ઞાતિભેદ ૧૪. પંદરમામાં વજ્રપાત ૧૫. સોળમામાં ધનહાનિ ૧૬. સત્તર અઢાર તથા ઓગણીશમામાં ધનહરણ વિગેરે ૧૭--૧૮--૧૯. ॥ ૪।। વીશમા નક્ષત્રમાં હીનવવંશવાળાને પણ રાજ્યલાભ તેમજ શુકલપક્ષમાં વીશમાં નક્ષત્રમાં કાર્યો કરવાથી અતિશય લાભ ૨૦. ॥ ૫ ॥ તથા સૂર્ય નક્ષત્રથી એકવીશ, ખાવીશ, ત્રેવીશ, ચેાવીશ, પચીશ છવ્વીશ અને સત્યાવીશમા નક્ષત્રમાં કાર્ય કરવાથી તીવ્ર દુઃખ વિગેરે ફળ મળે છે એટલે ખીલા માત્ર ઠોકે તે પણ તે દુઃખી થાય છે. ૨૧-૨૭ ! ૬ 1 સુ નક્ષત્રથી ઈષ્ટ ચંદ્રનક્ષત્ર સુધી થનારા સત્યાવીશ યોગામાં ચાથા, છઠ્ઠા, નવમા, દસમા, તેરમા અને વીશમા ચંદ્રનક્ષત્રથી થનાર યાગ મહા સિદ્ધિને કરનાર વિયેાગ કહેવાય છે. આ ચેાગના મળ માટે યતિવલ્લભમાં કહ્યું છે કે શુદ્ધ લગ્નના અળ જેવુ રિચાગનું મળ છે. નારદ્ર ટીપ્પણમાં કહ્યું છે કે—સિંહના ભયથી નાસેલા હજાર ગજોની પેઠે વિયેગથી નાશ પામેલા ગ્રહો આકાશમાં દેખાતા નથી. આ છએ રિવાગના ફળ માટે હષ एयाणं फलं कमसो, विउ लाभं च ९ कज्जसिद्धि १०, અ... આ છએ વિયાગાનું ફળ અનુક્રમે—ચેાથે વિપુલ સુખ, છઠ્ઠું શત્રુજય, નવમે લાભ, દસમે કાય સિદ્ધિ, તેરમે પુત્રજન્મ અને વીશમે રાજ્યપ્રાપ્તિ છે.” ॥ ૧ ॥ પ્રકાશમાં કહ્યું છે કે- सुक्खं ४ जयं च सत्तूर्ण ६ । पुस्तुप्पत्ती अ १३ रज्जं च २० ॥ १ ॥ બાકીના ચેગામાં કેટલાક દુષ્ટ ચાગે છે અને કેટલાક મધ્ય યાગા છે. તે માટે આર ભસિદ્ધિમાં કહ્યું છે કે—સૂય નક્ષત્રથી ચંદ્રનું નક્ષત્ર-પહેલ', પાંચમુ, સાતમુ, આઠસ', અગ્યારમુ, પંદરમું અને સેાળસુ હોય તે મૃત્યુ (પ્રાણહુર) યોગ થાય છે. નારચંદ્ર સૂરિ કહે છે કે— ' 2 4 8 વિષ્ણુન્નુલ ચજાતિ, શ્વેતુ-ા વસ્ત્ર-૧૧-નિર્માતાઃ । 3 5 ૧૬૯ 7 5 8 14 18 19 22 33 24 ङ ज ढं द ध फ ब भ संख्ये रविपुरत उपग्रहा धिष्ण्ये ॥ १॥ NESETESENESENBENBARTENENBEN EBIZNESEKAL Page #206 -------------------------------------------------------------------------- ________________ Aaaaaa અ. આશ્લેકમાં કક્કાવળીના સંકેતથી આંકની સૂચના કરેલ છે. તે સૂ નક્ષત્રથી પાંચમા, આઠમા, ચૌદમા, અઢારમા, એગણીશમા, બાવીસમા, ત્રેવીશમા અને ચાર્લીશમાં ચંદ્રનક્ષત્ર ઉપગ્રહ સંજ્ઞાવાળા છે. તેનાં નામ અનુક્રમે વિદ્યુત્સુખ, શૂલ, અશિને, કેતુ, ઉલ્કા, વા, કંપ અને નિશ્ચંત છે.” ! ૧ || વિવાહાદિક કાર્ય માં આ આઠે ગ્રહનું અનુક્રમે-પુત્ર મરણુ, પતિ મરણુ, વજ્રપાત, પતિનાશ, ધનનાશ, દુઃશીલતા, સ્થાનભ્રંશ અને કુલક્ષય છે. ઉદ્દયપ્રભસૂરિ તે સૂર્ય નક્ષત્રથીસાતમા, પંદરમા, એકવીશમા અને પચ્ચીશમા ચંદ્રનક્ષત્રને પણ ઉપગ્રહ તરીકે ઓળખાવે છે. આ ઉપગ્રહો પણ અનિષ્ટ ફળને આપનારા છે. નારચંદ્ર ટીપ્પણમાં પણ સાતમા ઉપગ્રહને અતિદુષ્ટ માને છે— सूर्यक्षत् सप्तमं ऋक्षं, भस्मयोगं तु तद् भवेत् । यत्किञ्चित् क्रियते कार्य, तत्सर्वं भस्मसाद् भवेत् ॥ १॥ અર્થ - સૂર્યનક્ષત્રથી સાતમું નક્ષત્ર હોય તે ભસ્મયાગ કહેવાય છે, જરાપણ કાય કરાય તે તે સકાય નાશ પામે છે.” -૧ | જ્યાતિષ હીરમાં કહ્યું છે કે “સૂર્ય નક્ષત્રથી પ`દરમું નક્ષત્ર હોય તે દ યાગ અને છે, અને તે અશુભ છે.” આ યોગમાં જો સૂર્યનક્ષત્રના આંકને દસ, અગીયાર, પંદર, અઢાર, ત્રેવીશ અને એકવીસમાંથી બાદ કરતાં જે આંક આવે તેટલામાં અશ્વિની વિગેરે નક્ષત્રે દુષ્ટ છે, બીજી રીતે ગણીયે તે—સત્યાવીશમાંથી આદ કરેલ સૂર્ય નક્ષત્રના આંકમાં અથવા સૂનક્ષત્રથી અશ્વિની નક્ષત્ર જેટલામું હોય તે આંકમાં પણ દસ વિગેરે છ સ`ખ્યા મેળવતાં જે જે આંક આવે તેટલામુ ચંદ્રનક્ષત્ર અશુભ છે. જે દરેકનું નામ પાતયોગ થાય છે. (ગાથા ૧૩૬) અભિજિત્ નક્ષત્ર જુદું ગણતાં સૂર્યંનક્ષત્રથી ચદ્રનક્ષત્ર સુધીના અઠ્યાવીશ યાગે થાય છે, તેમાંને આડલયેાગ નેષ્ટ છે. નરપતિ જ્યચર્યામાં કહ્યું છે કે— सूयभाद् गणयेन्दोर्भ, सप्तभिर्भागमाहर | शून्यं द्वो वा न शेषौ चे-दाडलो नास्ति निश्चितम् ॥१॥ અ - સૂય નક્ષત્રથી ચંદ્રનક્ષત્ર સુધીના આંક ગણી તેને સાતથી ભાગ દેવેશ, જે શેષમાં શૂન્ય કે એને આંક ન રહેતે આડલયોગ નથી એમ સમજવું. આ ઉપરથી એવું JENZI BUBUBU BI ૧૫૦ Page #207 -------------------------------------------------------------------------- ________________ samas gassizzzzzzzzENTIBSITES NANTNINAMSINASABINAFANASEMANARODENINARIMINE સચન છે કે જે શેષમાં બે કે શૂન્ય રહે તે દિવસે અલગ હોય છે.” I 1 II આ રીતે ગણીએ તે સૂર્ય નક્ષત્રથી બીજે, સાતમે, નવમે, ચૌદમે, સેળભે, એકવીશમે, વીશમે અને અઠયાવીશમે સ્થાને રહેલ ચંદ્રનક્ષત્રમાં આડલગ છે. આ યોગનો પણ શુભકાર્યમાં ત્યાગ કરે, પણ યાત્રામાં તે આ યોગ વિશેષ કરીને વર્જ. સૂર્ય નક્ષત્રથી બારમું નક્ષત્ર પણ સૂર્યની લાતથી દૂષિત છે. મુહુર્તચિંતામણિમાં કહ્યું છે કે-સૂર્ય નક્ષત્રથી છ૭, તેરમું, વશમું અને સત્યાવીશમું નક્ષત્ર ભ્રમણાગ છે, તે યાત્રામાં ત્યાજ્ય છે અને આડલગ દરેક શુભકાર્યમાં વિર્ય છે. ઉપર જેમ સૂર્યનક્ષત્રથી ચંદ્રનક્ષત્રમાં શુભાશુભ યોગો થાય છે, તેમ દરેક ગ્રહના યોગેથી પણ શુભાશુભ યોગ થાય છે. પૂર્ણિમાના ચંદ્રનક્ષત્રથી આઠમું, મંગળના નક્ષત્રથી પહેલું, બીજુ, ત્રીજું અને અઠયાવીસમું, બુધને નક્ષત્રથી ત્રેવીસમું, ગુરૂના નક્ષત્રથી છઠ્ઠ, શુકના નક્ષત્રથી પચ્ચીશમું અને સત્યાવીસમું શનિના નક્ષત્રથી પહેલું, બીજું, આઠમું અને અઠયાવીસમું તથા રાહુ નક્ષત્રથી પહેલુ, બીજુ, નવમું, પંદરમું, એકવીસમું અને સત્યાવીસમું નક્ષત્ર દુષ્ટ છે, કેમકે-આ નક્ષત્રમાં “મિત આલિંગિત દગ્ધ લત્તા અને પાત વિગેરે ગ થાય છે, જેને શુભકાર્યમાં સર્વથા ત્યાગ કરે. લત્તા અને પાત સંબંધે વિશેષ વર્ણન (ગાથા ૧૩૫–૧૩૬ માં) આગળ કહેવાશે તથા સદ્યોરિટના બુધ પંચક વિગેરે પેગો પૂર્વે કહેવાઈ ગયા છે. ચાર વસ્તુના સંયોગથી જે વેગો થાય છે તેવા યોગો દરેક ગ્રન્થમાં દષ્ટિગોચર થતા નથી. પણ આરંભસિદમાં પાકશ્રી ગ્રન્થના આધારે નીચે મુજબ શુભાશુભ યોગ કહેલ છે. વદિ એકમથી શરૂ થતાં પૂર્ણિમા પર્યત કાતિક કે માગશરમાં પાંચમ દિને ગુરૂવાર અને પુનર્વસુ નક્ષત્ર હોય, પિષ કે મહાની છઠ્ઠને દિને શુક્રવાર અને ઉત્તરાફાગુની નક્ષત્ર હોય, ફાગણ કે ચૈત્રની તેરશે બુધવાર અને વિશાખા નક્ષત્ર હોય, વૈશાખ કે જેઠની એકમે ઉત્તરાફાલ્ગની કે મૂલ નક્ષત્ર હોય, અષાઢ કે શ્રાવણની બીજે સોમવાર અને ઉત્તરાભાદ્રપદ નક્ષત્ર હોય તથા ભાદર આસો માસની સાતમ દિને શનિવાર અને રોહિણી નક્ષત્ર હોય તો તે દરેક શુભગે છે. “અને કાર્તિક કે માગશરની દશમે મંગળવાર અને આદ્ર હોય, પિષ કે મહામાસની અગીયારશે ગુરૂવાર અને પૂર્વાફલ્યુની નક્ષત્ર હય, ફાગણ કે ચૈત્રની બારશે શુક્રવાર અને સ્વાતિ નક્ષત્ર હોય, વૈશાખ કે જેની તેરશે શનિવાર અને શ્રવણ નક્ષત્ર હોય, અષાઢ કે શ્રાવણની ચૌદશે બુધવાર અને પૂર્વાફાલ્યુની નક્ષત્ર હોય તથા ભાદર આસો માસની પૂર્ણિમા દિને રવિવાર અને કૃત્તિકા નક્ષત્ર હેય; તે તે દરેક ગો અશુભ છે.” ૧૭૧ Page #208 -------------------------------------------------------------------------- ________________ IMMMMIMOSARAMANERARaRasa MakinalamanananananananaMRON કેટલાક આચાર્યો તિથિવાર રાશિ અને સમયને શુભ લ્યોગ કહે છે. તે આ પ્રમાણે છે નદાતિથિએ સવારે મંગળવાર અને મેષ કે વૃશ્ચિક લગ્ન હોય, ભદ્રા તિથિએ પ્રથમ પ્રહરના અંતે બુધવાર અને મિથુન, કર્ક કે કન્યા લગ્ન હોય, જયા તિથિમાં મધ્યાન્ડે ગુરૂવાર અને સિંહ ધન કે કુંભ લગ્ન હોય, રિક્તા તિથિ દિને ત્રીજા પ્રહરના અંતે શુક્રવાર અને વૃષ કે તલારાશિ હોય તથા પૂર્ણ તિથિએ સૂર્યાસ્ત કાળે શનિવાર અને મકર કે મીન રાશિ હોય તે તે તિથિએ લજા કહેવાય છે. તથા રવિ નક્ષત્રથી ચંદ્રનક્ષત્રનો આંક-શુકલ એકમથી ચાલુ તિથિ, વાર અને નક્ષત્રને સરવાળે કરી નવથી ભાગતાં શેષ સાત રહેતે હિંબરયોગ થાય છે તે દુષ્ટ યુગ છે. (મુ.) હવે તિથિ, વાર અને નક્ષત્ર, એ ત્રણ મળવાથી જે જે ગે થાય તે નીચે મુજબ છે. તેમાં પ્રથમ કુમારયોગ કહે છે – सोमे भोमे बुहे सुक्के, अस्सिणाइं विइंतरा। पंचमी दसमी नंदा, सुहो जोगो कुमारओ ॥२९॥ અર્થ_એમ, મંગળ, બુધ કે શુક્રમાંથી એક વાર તેય, બલ્બના આંતરે રહેલાં અશ્વિની વિગેરે નક્ષત્રમાંથી એક નક્ષત્ર હેય અને પાંચમ દશમ કે નંદામાંથી એક તિથિ હૈય; તે જ કુમારગ થાય છે. વિવેચન-કુમારગ તિથિ વાર અને નક્ષત્ર, એ ત્રણથી થાય છે. તેમાં જે દિવસે સોમ, મંગળ, બુધ કે શુક્ર, એ ચાર વાર પૈકીને એક વાર હોય અને તે જ દિવસે એકમ, પાંચમ, છઠ, દશમ અને અગીયારશ એ પાંચ તિથિમાંથી હરકોઈ એક તિથિ હોય તથા અશ્વિની નક્ષત્રથી પ્રારંભીને બબબે નક્ષત્ર મૂકીને ત્રીજા ત્રીજા નક્ષત્ર હોય તો કુમાર નામે શ્રેષ્ઠ ગ થાય છે. અહીં અશ્વિની વિગેરે ત્રીજા ત્રીજા નક્ષત્રો અશ્વિની રહિણી પુનર્વસુ મઘા હસ્ત વિશાખા મૂલ શ્રવણ અને પૂર્વાભાદ્રપદ, એ નવ છે. * योगः कुमारनामा, शुभः कुजज्ञेन्दुशुक्रवारेषु । अश्वाचैरर्यन्तरित-नन्दादशपञ्चमीतिथिषु ॥ ( आरंभ० २३५) राजयोगो भरण्याथै-व्यन्तरै भैः शुभावहः । भद्रा तृतीयाराकासु, कुजज्ञभृगुभानुषु ॥(आरंभ० १३६) त्रयोदश्यष्टमी रिक्ता, स्थविरे स्याद गुरुशनी ॥ ( नार०) ૧૭ર Page #209 -------------------------------------------------------------------------- ________________ MaaasahaaaaaaaaaaaaaaaLMINANTNAM કુમારયોગના બળ માટે નારદ્ર ટીપ્પણમાં કહ્યું છે કે कुमारोदयवेलायां, लाभो भवति पुष्कलः । रोगी भव्यो जयो युद्धे, यात्रा भवति सिद्धिदा ॥१॥ बङ्गालमुनिभिः प्रोक्त: कुमार योगो दिनेसदोषेऽपि । अस्मिन् कार्य दीक्षा विवाहयात्रा प्रतिष्ठादि ॥२॥ અથ–કુમારયોગની શરૂઆતના કાળમાં પુષ્કળ લાભ થાય છે, તે વખતે રોગી થયેલ મનુષ્ય જલદી સારે થાય છે, યુદ્ધ ગયેલ જય પામે છે અને પ્રવાસ પણ ફળદાયક નીવડે છે. / ૧ / બંગાલમુનિએ કહેલ કુમારગ દુષિત દિન હોવા છતાં પણ દીક્ષા વિવાહ યાત્રા અને પ્રતિષ્ઠા વગેરેમાં ગ્રાહ્ય છે.” 1 ૨ | લગ્નથુદ્ધિમાં તેને કહ્યું છે કે— ઘરવેશ- નિવા-ઇશ્ન-પિત્ત-વિજ્ઞારા મુદ્દા માવા | થવા gru, વિરુદ્ધ વિના / અર્થ_“વિરૂદ્ધ યોગ ન હોય તો આ કમાગ વડે ઘરપ્રવેશ, મિત્રતા, ધર્મ, શિલ્પ અને વિદ્યા વિગેરે શુભ કાર્યો કરવાં” ૧ . અહીં જે વિરૂદ્ધગની સૂચના કરી છે તે વિરૂદ્ધ યોગો કકચ સંવર્તક કાણ અને યમઘંટ છે. એટલે-સમવારે અગીયારશ અને વિશાખા, મંગળવારે દશમ અને પૂર્વાભાદ્રપદ, બુધવારે પડવો મૂલ અને અશ્વિની તથા શુક્રવારે રોહિણી હોય અને કુમારયોગ થતો હોય તે તે કુમારયોગ સુખકારક નથી. એમ લગ્નશુદ્ધિ પ્રકરણમાં કહેલું છે. પણ બીજા શેમાં તે અશુભ દિવસો હોય છતાં કુમારયોગનું બલવાનપણું દેખાડયું છે. હવે રાગ કહે છે – सूरे सुक्के वुहे भोमे, भद्दा तीया य पुषिणमा । बिन्तरा भरणीमुक्खा, राजजोगो सुहावहो ॥३०॥ અર્થ-રવિ, શુક, બુધ કે મંગળવારે ભદ્રા વીજ કે પુનમ હેય અને બબેના આંતરાવાળા ભરણું વિગેરે નક્ષત્રે હેય, તે સુખકારક રાજયોગ થાય છે. વિવેચન-રવિ, મંગળ, બુધ અને શુક, એ ચાર પૈકીને એકવાર હોય તે સાથે બીજ, ત્રીજ, સાતમ, બારશ કે પૂર્ણિમા તિથિ હોય અને તે જ દિવસે ભરણીથી ત્રી, ૧૭૩ Page #210 -------------------------------------------------------------------------- ________________ KAMARASARANANISINAMIKARANASANAM MITRARARANAMAIKINARARANASANTAMISI ત્રીજા, એટલે-ભરણી, મૃગશર, પુષ્ય, પૂર્વાફાલ્વની, ચિત્રા, અનુરાધા, પૂર્વાષાઢા, ધનિષ્ઠા ઉત્તરાભાદ્રપદ એ નવ નક્ષત્રમાંથી હરકોઈ એક નક્ષત્ર હોય તે રાજોગ થાય છે. આ યોગ પણ શુભ માંગલિક કાર્યોમાં સુખકારક છે. હેમહંસગણિ કહે છે કે-સંવતક, ક્રકચ, વજ, મુશલ, ઉત્પાત અને કાણ વિગેરે કુયોગો હોય ત્યારે કુમારયોગની પેઠે રાજગમાં પણ શુભ કાર્ય કરવાં હિતકર નથી. પણ સામાન્ય રીતે તો દરેક ગ્રન્થમાં રાજગને બલિષ્ઠ ગ તરીકે વર્ણવેલ છે. આ યોગનું બીજું નામ તરૂણુગ છે. એટલે કુમાર, તરૂણ (યુવાનો અને સ્થવિર, એ ત્રણ ગો સત્યાવીશ નછત્ર તથા નંદા ભદ્રા અને રિક્તામાંથી અનુક્રમે તૈયાર થાય છે. આ ત્રણે ગોમાં અભિજિત્ નક્ષત્ર અલગ ગણાતું નથી. રવિ, કુમાર અને રાજયોગ માટે નારચંદ્ર ટીપ્પણમાં रविजोगे राजजोगे, कुमारजोगे असुद्धदिअहे वि । जं सुहकज्जं किरह तं सव्वं बहुफलं होइ ॥१॥ અર્થ_“અશુભ દિવસ હોવા છતાં પણ રવિયોગ રાજયોગ અને કુમારગમાં જે શુભ કાર્ય કરાય છે તે કાર્ય બહુ ફળદાયક થાય છે.” in તિષહીરમાં કહ્યું છે કે– गृहप्रवेशो मैत्री च, विद्यारम्भादिसत्क्रिया । राजपाभिषेकादि, राजयोगेऽभिधीयते ॥१॥ અર્થ_“ગૃહપ્રવેશ, મૈત્રી, વિદ્યારંભ વિગેરે સત્કાર્યો અને રાજાને પટ્ટાભિષેક વિગેરે, રાગમાં કરાય છે.” 1 li હવે સ્થવિરગ કહે છે– थविरो गुरु सणि तेरसि, रित्तदृमि कित्तिआ दुगंतरिआ । रुअच्छेआणसणाई, अपुणकरणं इहं कुन्जा ॥३१॥ અથ–ગુરૂવાર કે શનિવાર, રિક્તા કે આઠમ તિથિ અને બન્નેના અંતરે રહેલ કૃત્તિકા વિગેરે નક્ષત્ર એક જ દિવસે આવે તે સ્થવિરોગ થાય છે. આ ચિગમાં ફરીથી નહીં કરવાનાં-વ્યાધિને ઉપચાર અને અનશન વિગેરે કાર્યો કરવાં. વિવેચન—એક જ દિવસે ગુરૂવાર હોય કે શનિવાર હોય, ચોથ, આઠમ, કેમ કે ચૌદશમાંથી એક તિથિ હોય તથા કૃત્તિકાથી ત્રીજાં ત્રીજા, એટલે-કૃત્તિકા, આદ્ર, અશ્લેષા, ૧૭૪ Page #211 -------------------------------------------------------------------------- ________________ PIROSTRARADEROBABIERakakararaan SANDRASLLORENSEREDARAN ઉત્તરાફાલ્ગની, સ્વાતિ, જેષ્ઠા, ઉત્તરાષાઢા, શતભિષા અને રેવતી, એ નવ નક્ષત્રમાંથી એક નક્ષત્ર હોય; તે સ્થવિર નામને યોગ થાય છે, જેનું બીજું નામ સ્થિરોગ છે. આ વેગમાં કરેલ કાર્યોનું પુનરાવર્તન રહેતું નથી, માટે જે જે કાર્ય એક જ વાર કરવાનાં હેય તે કાર્ય સ્થવિર ભેગમાં કરાય છે. કેમકે આ યોગમાં કરેલ કાર્ય બીજીવાર તેજ કાર્ય કરવાની જરૂર ન રહે એવું સ્થિર થાય છે. તે માટે પાકશ્રી ગ્રન્થમાં કહ્યું છે કે – अणसणखिलवाहिरिणं रिउरणदिव्वं जलासए यंधो । અર્થ_“સ્થિવિર એગમાં અનશન, ખળું, વ્યાધિ છેદ, ત્રણ વાળવું, શત્રુવધ, યુદ્ધ, દિવ્યપરિક્ષા અને જળાશય બાંધવું વિગેરે કાર્યો કરવાં.” કુમાર રાગ અને સ્થવિરાગ એ ત્રણે યેગે શુભ છે. તિથિવાર અને નક્ષત્રથી થનારા બીજા શુભાશુભ ગ નીચે મુજબ છે. મુહૂર્ત ચિંતામણિમાં वर्जयेत् सर्वकार्येषु, हस्ताकं पञ्चमीतिथौ । भौमाऽश्विनी च सप्तभ्यां, षष्ठयां चन्द्रैन्दवं तथा ॥१॥ बुधानुराधां चाष्टभ्यां, दशभ्यां भृगुरेवतीम् । नवभ्यां गुरुपुष्यं चै-कादृश्यां शनिरोहिणीम् ॥२॥ અથ–“પાંચમ ને રવિવારે હસ્ત નક્ષત્ર હોય, સાતમને ભમવારે અશ્વિની નક્ષત્ર હોય, છઠ્ઠને સોમવારે મૃગશીર્ષ નક્ષત્ર હોય, આઠમ ને બુધવારે અનુરાધા નક્ષત્ર હોય, દશમ ને શુક્રવારે રેવતી નક્ષત્ર હોય, તેમને ગુરૂવારે પુષ્ય નક્ષત્ર હોય, તથા અગીયારશને શનિવારે રેહિણી નક્ષત્ર હોય તે મૃત્યુ થાય છે. આ મૃત્યુયોગમાં શુભકાર્યને ત્યાગ કરે.” અમૃતસિદ્ધિ એગમાં પાંચમ વિગેરે સાત તિથિ અનુક્રમે આવતાં આ પેગ થાય છે, તેથી તે અમૃતસિદ્ધિ એગને ઘાતક છે, એમ હેમહંસગણિ કહે છે. આરંભસિદ્ધિની ટીકામાં કહ્યું છે કે – कत्तियपभइ चउरो, सणिबुहससिसूरवारजुत्त कमा । पंचमि बीइ इगारसी, बारसि अवला सुहे कज्जै ॥१॥ અર્થ—“શનિવાર, બુધવાર, સોમવાર અને રવિવારે અનુક્રમે પાંચમ, બીજ, અગીયારસ ૧૭૫ Page #212 -------------------------------------------------------------------------- ________________ OSAMIMINEMMANAMANSARAMIHARANASANMARTRE REINASANARAMNAMMMIMA અને બારશ તિથિ હોય, તથા કૃત્તિકા, હિણી, મૃગશર અને આદ્ર, એ કૃત્તિકાદિ ચાર નક્ષત્ર હિય તે શુભ કાર્યને નિર્બળ કરનારે અબલાચુંગ થાય છે t૧ નારચંદ્રમાં જન્મવિષયેગ માટે કહ્યું છે કે રાજા દ્વિતીયામિ, સત્તના મોમવારે कृत्तिका द्वादशीसूर्य, रेवत्यां विषसंज्ञकम् ॥१॥ અર્થ–બીજ ને શનિવારે અશ્લેષા હય, સાતમ ને જોમવારે શતભિષા નક્ષત્ર હોય, તથા બારશ ને રવિવારે કૃત્તિકા નક્ષત્ર હોય અથવા રેવતીને ગંડાંત યોગ હોય તે વિષય થાય છે.” બીજે કહ્યું છે કે–આ ત્રણ તિથિ વાર અને નક્ષત્રો ગમે તે રીતે પરસ્પર વેગ પામે તે કન્યાવિષયોગ થાય છે. આ જન્મવિષયેગ, ત્રણ ગંડાંત, ભોમવાર, ચૌદશ, અભિજિત, મૂલ, જયેષ્ઠા અને અશ્લેષામાં જન્મેલ બાલક વિષબાલક કહેવાય છે, જે ઘણે ભાગે કુટુંબને નાશ કરે છે. તિષહરમાં કહ્યું છે કે – तिथिवार रिक्खइक्कं, मिलिअंकाइ कहिय सव्वंकं । पण इगारस तेरस, सत्तर ओगणिस तेवीसं ॥१॥ पणवीस गुणतीसा, इगतीस सइतीस एगयालीसा । तेयाली सइताला, पमुहा सव्वेहिं मंगलं ॥२॥ અથ—અતિથિ વાર અને નક્ષત્ર એ ત્રણેનો સરવાળો કરતાં સર્વાગ થાય છે. તેમાં પાંચ, અગીયાર તેર, સત્તર, ઓગણીશ, ત્રેવીશ, પચ્ચીશ, ઓગણત્રીશ, એકત્રીશ, સાડત્રીશ, એકતાલીશ, તેંતાલીશ અને સુડતાલીશને આંક આવે તો તે મંગલકારણ સર્વાકયોગ છે. ૧-૨ વળી પણ કહ્યું છે કે-વાર તિથિ અને નક્ષત્રના સરવાળાને બેથી ગુણ છથી ભાગતાં શેષમાં શૂન્ય આવે તે દુખઃપ્રદાગ થાય છે. ત્રણથી ગુણ સાતથી ભાગતાં શેષમાં શૂન્ય આવે તે ધનનાશગ થાય છે અને ચારથી ગુણી આઠથી ભાગતાં શેષમાં શુન્ય આવે તે મૃત્યુગ થાય છે. આ ત્રણે ગે અશુભ છે. હવે શુભાશુભ કાર્યને વધારનારા દ્વિપુષ્કર ત્રિપુષ્કર અને પંચક કહે છે— मंगल गुरु सणि भद्दा, मिग चित्त धणिडिआ जमलजोगो। ૧૭૬ Page #213 -------------------------------------------------------------------------- ________________ ARABARABARANETKAMANTRAKANCRURILMAINESTRANZIERENDNUNULISKURANETSIRASTIKIMIN कित्ति पुण उ-फ विसाहा, पू-भ-उ-खाहिं तिपुक्करओ ॥३२॥ पंचग धणिअद्धा मयकिय वजिज जामदिसि गमणं ।। एसु तिसु सुहं असुहं, विहिअं, दुति पण गुणं होइ ॥३३॥ અથ–ભદ્રા તિથિવાળા મંગળ, ગુરૂ કે શનિવારે મૃગશર, ચિત્રા અને ધનિષ્ઠા નક્ષત્ર હોય તે યમલગ થાય છે અને કૃત્તિકા, પુનર્વસુ, ઉત્તરાફાગુની, વિશાખા, પૂર્વા ભાદ્રપદ કે ઉત્તરાષાઢા નક્ષત્ર હોય તે ત્રિપુષ્કર રોગ થાય છે. ૩૨ ઘનિષ્ઠાના અધ ભાગથી રેવતી પર્યત પંચક કહેવાય છે, તેમાં મૃતક કાર્ય અને દક્ષિણ દિશામાં ગમન વજવું. આ ત્રણે વેગમાં કરેલાં શુભ કે અશુભ કાર્યો બમણાં, ત્રણ ગણું અને પાંચ ગણું થાય છે. જે ૩૩ છે વિવેચન—મંગળવાર ગુરૂવાર કે શનિવારમાંથી એક વાર હોય, બીજ સાતમ કે બારશમાંથી એક તિથિ હોય, અને તેજ દિવસે મૃગશર ચિત્રા કે ધનિષ્ઠામાંથી એક નક્ષત્ર હોય તો યમલયોગ થાય છે. આ યોગ કરનારાં મૃગશર ચિત્રા અને ઘનિષ્ઠા નક્ષત્રો બે પાદવાળાં છે, તેથી આ રોગનું બીજું નામ દ્ધિપુષ્કર પણ છે. અર્થાત્ – મંગળ, ગુરૂ, શનિ, ભદ્રા અને દ્વિપદ નક્ષત્રમાં દ્વિપુષ્કર વેગ થાય છે. યમલ વેગમાં જે હાન–વૃદ્ધિવાળું કાર્ય કરાય છે તે બમણું થાય છે, તેથી આ યોગમાં અનિષ્ટ કાર્ય કરવું નહિં, પણ ઈષ્ટજ કાર્ય કરવું. મંગળવાર, ગુરૂવાર કે શનિવારમાંથી એક વાર હોય, બીજ સાતમ કે બારશ પૈકીની એક તિથિ હોય, અને તેજ દિવસે કૃત્તિકા પુનર્વસુ ઉત્તરાફાલ્ગની વિશાખા. પૂર્વાભાદ્રપદ કે ઉત્તરાભાદ્રપદ એ છ નક્ષત્રોમાંથી એક નક્ષત્ર હેય, તે ત્રિપુષ્કર યોગ થાય છે, અહીં આવેલ કૃત્તિકા વિગેરે છ નક્ષત્રો ત્રણ પાદવાળા છે. ત્રિપુષ્કર યુગમાં પણ ઈષ્ટ કાર્ય કરવું, કેમકે આ યોગમાં કરેલું કાર્ય ત્રણ ગણું થાય છે. ધનિષ્ઠા નક્ષત્રના બે પાયાથી પ્રારંભીને રેવતી સુધીનાં નક્ષત્રે પંચક કહેવાય છે. એટલે-ધનિષ્ઠા નક્ષત્રના છેલ્લા બે પાયા, શતભિષા, પૂર્વાભાદ્રપદ, ઉત્તરાભાદ્રપદ અને રેવતી, આ પાંચ નક્ષત્રનું નામ પિચક છે. બીજા ગ્રન્થમાં ધનિષ્ઠાથી પ્રારંભીને રેવતી સુધીના પાંચ નક્ષત્રને પંચક કહેલ છે. અને કેટલાક ગ્રન્થમાં શ્રવણથી ઉત્તરાભાદ્રપદ સુધીના પાંચ નક્ષત્રોને પંચક તરીકે ઓળખાવેલ છે. આ નક્ષત્રમાં કાર્ય કરવાથી પાંચ ગણું થાય છે. તેથી પંચકમાં દક્ષિણ દિશામાં ગમન કરવું નહિં અને મૃત્યુ સંબંધીનાં કાર્યો પણ કરવાં નહિં. પણ આરંભ ૧૭૭ Page #214 -------------------------------------------------------------------------- ________________ ha asandMINEN Danasasasasarasaranamaana anasem ata સિદ્ધિની ટીકામાં કહ્યું છે કે–અકસ્માત કોઈ મૃત્યુ પામે તો શબની સાથે દર્ભનાં ચાર પૂતળાં રાખવાં, અને તેઓને પણ શબની સાથે અગ્નિ સંસ્કાર કરે, જેથી મરનારના ગોત્રમાં બીજા કેઈને નાશ થતો નથી, એમ ગરૂડપુરાણમાં દહનવિધિને પાઠ છે. પંચકમાં ઈષ્ટ કાર્ય કરવાનો નિષેધ નથી, કેમકે પંચકના નક્ષત્રમાં દીક્ષા આપી શકાય છે. વળી જિનમંદિરનું ખાત મૂહૂત, જિનબિંબનો પ્રવેશ, જિનેશ્વરની પ્રતિષ્ઠા, અને યાત્રા પણ કરી શકાય છે, એમ આ ગ્રન્થમાંજ કહેલ છે. તથા પંચકમાં દક્ષિણ દિશામાં જવાનો નિષેધ છે પણ આજ ગ્રંથમાં શ્રવણ અને રેવતી નક્ષત્રમાં સર્વ કાળે સર્વ દિશામાં ગમન કરવાનું સ્વીકાર્યું છે. વ્યવહાર સારમાં તે કહ્યું છે કે धनिष्ठा धननाशाय, प्राणघ्नी शततारका । पूर्वायां दण्डयेद् राजा, उत्तरा मरणं ध्रुवम् ॥१॥ अग्निदाहश्च रेवत्या-मित्येतत् पश्चके फलम् ॥ અર્થ–ધનિષ્ઠામાં કાર્ય કરવાથી ધનને નાશ થાય, શતતારામાં કાર્ય કરવાથી પ્રાણને નાશ થાય, પૂર્વાભાદ્રપદમાં કાર્ય કરવાથી રાજદંડ થાય, ઉત્તરામાં કાર્ય કરવાથી નિશ્ચયે મૃત્યું થાય, અને રેવતીમાં કાર્ય કરવાથી અગ્નિદાહ થાય, એ પ્રમાણે પંચકનું ફળ જાણવું.” એક સદ્દવિચારમાં કહ્યું છે કે– મકર અને કુંભનો ચંદ્ર હોય ત્યારે, એટલે કે – ઉત્તરાષાઢા, શ્રવણ, ઘનિષ્ઠા, શતભીષા અને પૂર્વા ભાદ્રપદ નક્ષત્ર એ શરણુ પંચક છે. આ શરણુ પંચકને અવશ્ય ત્યાગ કરવો. વેગ યંત્રક. ચોગ નામ. | વાર તિથિ નક્ષત્ર કુમાર ગ| સોમ, ભોમ ૧-૫-૬ અ. રે. પુન. મ. હ. ૧૦-૧૧ વિ. મૂ. શ્ર. ૫-ભા. રાજગ ૨-૩-૭ ભ. મૃ. પુષ્ય પૂ–ફા. ચિ. ૧૨-૧પ અનુ. પૂષા. ધ. ઉભા. વિર ગ| ગુરૂ, શનિ. ૪-૮-૯ કુ. આ. લે. ઉફા. સ્વા. ૧૩-૧૪ યે. ઉષા. શ. રે. ભદ્રા મૃ. ચિ. ધનિ. ત્રિપુષ્કરોગ મંગલ, ગુરૂ, શનિ. ૨-૭-૧૨ કુ. પુન. ઉફા. વિ. પૂભા. ઉષા. * ભારતવર્ષ ૫/૨/૬ (વર્ષ પ, અંક ૧૨ ) બંગાળી જુના હસ્તલિખિત પત્રના આધારે. ૧૭૮ Page #215 -------------------------------------------------------------------------- ________________ TANTSUKASARANASADENASARANasa Nasasarana nanananananasasasasaHaRASANAS અબલા વેગ અમૃત સિદ્ધિને મૃત્યુગ સ્માદા હસ્ત મૃગશર મૃગશર મંગળ અશ્વીનિ રોહિણી કૃતિકા અનુરાધા પુષ્ય વિષયોગ રેવતી શની અલેષા હિણ મંગળ શતભિષા કૃતિકા રવિ હવે વિષ્કભાદિક ગની વયે ઘડી કહે છે – पण छस्सग नव घडिआ, विक्खंभ दुगंड मूल वाघारं परिहद्धदिणं वज्जे, विहिइ विईपाय सयलदिणं ॥३८॥ અર્થ_વિષ્ક બેગડ થલ અને વ્યાધાતની પાંચ છ સાત અને નવ ઘડીઓ વર્ય છે, પરિધને અધ દિવસ વજ્ય છે તથા ધૃતિ અને વ્યતિપાતને આખે દિવસ વર્ષ છે. વિવેચન–નિરંતર વિખંભ વિગેરે સત્યાવીશ યુગો વારાફરતી આવ્યા કરે છે. તેમના નામ આરંભસિદ્ધિમાં નીચે મુજબ છે— विष्कम्भः प्रीतिरायुष्मान, सोभाग्य: शोभनस्तथा ५ । अतिगण्डः सुकर्मा च, धृतिः शूलं तथैव च ९ ॥१॥ गण्डो वृद्धिर्धवश्चैव, व्याघातो हर्षणस्तथा १४ । वज्रं सिद्विर्व्यतिपातो, वरियान् परिधः शिवः २० ॥२॥ ૧૭૯ Page #216 -------------------------------------------------------------------------- ________________ NISSAN NaNaMasalanararanasan Makanananananananananan MBASAMIRIM सिद्धः साध्यः शुभ: शुक्लो, ब्रह्मा चैन्द्रोऽथ वैधृतिः २७ । ત્તિ સાવચનામાનો, યોગ યુ સવિંશતિ રૂા. અથ–“વિખુંભ, પ્રીતિ, આયુષ્યમાન , સૌભાગ્ય, શોભન, અતિગંડ, સુકર્મા, પ્રતિ, શુલ ( ૧ ), ગંડ, વૃદ્ધિ, ધ્રુવ, વ્યાઘાત, હર્ષણ, વજ, સિદ્ધિ, વ્યતિપાત, વરિયાન, પરિઘ, શિવ ( ૨ ), સિદ્ધ, સાધ્ય, શુભ, શુકલ, બ્રહ્મા, ઐન્દ્ર અને વૈધૃતિ, એ પ્રમાણે નામ પ્રમાણે ગુણવાળા સત્યાવીશ યોગ છે. ( ૩ ) તેમાંના વિધ્વંભ અતિગંડ શુલ ગંડ વ્યાધાત વજપાત વ્યતિપાત પરિઘ અને વૈધૃતિ, એ નવ યુગો અશુભ છે. તેઓને શુભ કાર્યમાં ત્યાગ કરવો. આ ગોની વિશેષ કૂરતા માટે નારચન્દ્ર ટીપ્પણુમાં કહ્યું છે કે – विक्खंभ मूल गंडे, अइगंडे वन्न तहय वाघाए । बइधिइ सूराइकमा, अइदुट्ठा मूलजोगाओ ॥१॥ અર્થ-અરવિવાર વિગેરે સાત વારોની સાથે અનુક્રમે-વિષ્કમ શૂલ ગડ અતિગંડ વજરાત વ્યાઘાત અને વૈધૃતિ, એ સાત વેગ આવે તે તે મૂળ સ્વભાવથી પણ અતિ દુષ્ટ છે. આ ૧ . પણ કદાચ અશુભયોગ લેવા પડે તે તેની આદિની જે અવશ્ય વર્જવાની ઘડીઓ છે તેને તે અવશ્ય ત્યાગ કરે. તેથી મૂળ લેકમાં કહ્યું છે કે–વિષ્કભની પાંચ ઘડી, ગંડ અને અતિગંડની છ ઘડી, શુલની સાત ઘડી, અને વ્યાઘાતની નવ ઘડીએ વર્યું છે. પરિધ રોગને અર્ધભાગ વર્યું છે. વૈધૃતિની દરેક ઘડીઓ અને વ્યતિપાતની પણ દરેક ઘડીઓ વજ્ય છે. ઉદયપ્રભસૂરિ વિશેષ કહે છે કે-વાગ પણ દુષ્ટ છે, તેની નવ ઘડીઓ અતિ દુષ્ટ છે. તથા વ્યતિપાત વૈધૃતિ અને પરિઘ સિવાયના બીજા અશુભ ચોગોનો આદિને ચોથો ભાગ વ છે. વ્યતિપાત અને વૈધૃતિના નિવારણ માટે લલ્લ કહે છે કે विष्टयामारके चैव, व्यतिपातेऽथ वैधृते+मध्याहृत्परत: शुभं । અર્થ “વિષ્ટિ, અંગારક. વ્યતિપાત અને વૈધૃત યોગમાં મધ્યાન્હ પછીનો કાળ શુભ છે. એટલે કે આવશ્યક કાર્યમાંજ આ રીતિએ શેાધેલ કાળ ઉપયોગમાં લેવાય છે.” હવે આનંદાદિક ઉપયોગો અને તેનું ફળ કહે છે अस्सिणि मिग अस्सेसा, हत्थऽणुराहा य उत्तरासाढा । सयभिस कमेण एए, सूराइसु हुन्ति मुहरिक्खा ॥३५॥ TELEVESEKS DEVELESENEVENKLE SENSSENSWYE VESENEREYESSSENENENES NENEVES ૧૮૦ Page #217 -------------------------------------------------------------------------- ________________ निअवारे निअरिक्खे, मुहगणिए जत्तियं ससिरिक्खं । तावंतिमोवऔगो, आनंदाई सनामफलो ॥३६॥ અથ—અશ્વિની, મૃગશિર, અફલેષા, હસ્ત, અનુરાધા, ઉતરાષાઢા અને શતભિષા, આ સાત નક્ષત્ર અનુક્રમે-રવિ આદિ વારેને વિષે (આનંદાદિક ઉપયેગે માટે) મુખ નક્ષત્ર છે ! ૩પ તેમાં પોતાના વારે પિતાના મુખ નક્ષત્રથી જેટલામું ચંદ્ર નક્ષત્ર આવે, તેટલા આનંદાદિક ઉપગ જાણે. તે ઉપયોગ પિતાના નામ પ્રમાણે ફળ આપનારા છે. ૩૬ - વિવેચન-અભાજિતુ સાથેના અશ્વિની વિગેરે અઠયાવીશ નક્ષત્ર સાત વારની સાથે સાથે હોય ત્યારે આનંદ વિગેરે અઠ્યાવીસ ઉપયોગ થાય છે. રવિવાર વિગેરે સાત વારોમાં અશ્વિનીથી પાંચમાં પાંચમાં નક્ષત્ર મુખમાં મૂકવા. આ નક્ષત્રો તે વારે હોય તે પહેલે આનંદ નામનો ઉપયોગ થાય છે. ભરણ વિગેરે પાંચમા પાંચમા નક્ષત્ર સાત વારમાં અનુક્રમે હોય તો બીજે કાલદંડ ઉપયોગ થાય છે. આ પ્રમાણે અઠયાવીશ ઉપગ થાય છે, મૂળ ગાથામાં આ રીતિ બહુ સ્પષ્ટ કરી છે. એટલે કે રવિવારે અશ્વિની, સમવારે મૃગશર, ભમવારે અલેષા, બુધવારે હસ્ત, ગુરૂવારે અનુરાધા, શુક્રવારે ઉત્તરાષાઢા અને શનિવારે શતભીષા મુખનક્ષત્ર છે. આ મુખનક્ષત્ર પોતાના વાર સાથે હોય ત્યારે આનંદ નામને પહેલે યોગ થાય છે. ત્યાર પછી ઈષ્ટ વારે તેના મુખ નક્ષત્રથી જેટલામું દિનનક્ષત્ર હોય તેટલામે વેગ આવે છે. અર્થાતરવિવારનું મુખનક્ષત્ર અશ્વિની છે, તે રવિવારે અશ્વિની હોય, તો પહેલો વેગ, ભરણી હોય તે બીજે ગ, એમ રવિવારે અશ્વનીથી જેટલામું નક્ષત્ર આવે તેટલામો યોગ જાણ. તથા સોમવારે મૃગશર નક્ષત્ર હોય તો પહેલે ગ, આદ્ર હોય તે બીજો યોગ, હસ્ત હોય તો નવમે વજાયેગ, એમ સમવારે મૃગશરથી જેટલામું નક્ષત્ર હોય તેટલામે ઉપયોગ જાણ. આજ રીતે દરેક વારે પિતપોતાના મુખનક્ષત્રથી જેટલામું નક્ષત્ર હોય તેટલા એગ હોય એમ જાણવું. અથવા ઉપયોગ લાવવાની બીજી રીત એવી છે કે–રવિવારે આનંદ, સોમવારે સક્ષસ મંગળવારે અમૃત, બુધવારે મૃત્યુ, ગુરૂવારે મનોસ, શુક્રવારે વજરાત અને શનિવારે સૌમ્ય, એ સાત અશ્વિની નક્ષત્રથી થનારા મૂળગ છે, અને ભરણી વિગેરે નક્ષત્રોની સાથે ત્યાર પછીના પેગ અનુક્રમે આવે છે. આ રીતે દરેક વારે અઠયાવીશ નક્ષત્ર સાથે પોતાના મૂળ યોગથી આરંભીને અઠ્યાવીશ ઉપયોગ થાય છે, અઠયાવીશ ઉપયોગોનાં નામ આ પ્રમાણે છે. आणंद कालदंडं, परिजा शुभ सोम धंस धज वच्छो । ૧૮૧ Page #218 -------------------------------------------------------------------------- ________________ IMKANTSANDBAREMOSABAFADARESADASTRANADAMRatasarasaranaRaNTRABANISTI वज्जो मुग्गर छत्तो, मित्तो मणुन्नो य कंपो य ॥१॥ लुंपक पवास मरण, वाही सिद्धि सूल अमिअ मुसलं । गज मातंग खय खिप्पं, थिरो य वहमाण परियाणं ॥२॥ अर्थ-पान सहप्रत ( Hotपत्य), शुभ, सौम्य, qiक्ष, ५०४, श्रीवत्स, १४२, भु२४२, छत्र, भित्र भनोश, ५ ॥ १ ॥ सु५४, प्रवास, भ, व्याधि, (auty) सिद्धि, शुख, भूत, भुशत, ४, भात, क्षय, क्षिा, (५२), स्थिर ने 4 भान, 2 243यावीश ઉપગે જાણવા પર આ ગામમાં પ્રજા શબ્દથી પ્રજાપતિ કે પ્રાજાપત્ય નામ લેવું, પ્રજાગનું બીજું નામ ધુમ્ર છે. ક્ષિપ્ર શબ્દથી ચચગ લે. શુભ યેગનાં સુત્તમ અને પ્રજપતિ એવાં બે નામે छ. मनाशा मा योगानी अनुभ-मानस, ५५, ५४, पात, मृत्यु, ७, सिद्ध भने શુભ, એવી પણ સંજ્ઞાઓ છે. ગજ યેગનું બીજું નામ ગદ છે, અને ક્ષય યેગનું બીજુ નામ રાક્ષસ છે, આ દરેક ગે પિતાનાં નામ પ્રમાણે ફળ આપે છે. * * आनन्दो धनलाभाय, कालदण्डे महद भयम् । प्राजापत्यस्तु पुत्राय, शुभे सर्वं शुभं भवेत् ॥१॥ सौम्ये सर्व क्रिया सिद्धिः ध्वाक्षो क्षुद्राय मानसे । ध्वजेन कोटिरर्थः स्यात्, श्रीवत्साद् रत्नसंचयः ॥२॥ वो वज्रभयं दयाद्, मुद्गरान्मरणं ध्रुवम् । छत्रं नृपसुखं दद्यादू, मित्रे मित्रसमागमः ॥३॥ मनोज्ञो मनसः सौख्यं, कम्पः सभयमापदम् । लुम्पको लुम्पते चौरान, प्रवासाच जनच्युतिः ॥४॥ मरणे मृत्यु माप्नोति, व्याधौ व्याधि सहाऽऽपदो । सिद्धौ सर्वक्रियासिद्धिः, शूले शुलसमुद्भवः ॥५॥ अमृतो हरते पापं, भूशलों बन्धुनाशनः । गजेन धनलाभः स्यात्, मातगेनाऽनलाद् भयम् ॥६॥ क्षये क्षयो नरेशस्य, क्षिप्रे क्षिप्रं शुभाशुभम् । स्थिरे स्थिराणि कार्याणि, वर्धमानेन वर्धनम् ॥७॥ [ नारचन्द्र टिप्पन.] ૧૮૨ Page #219 -------------------------------------------------------------------------- ________________ રોગચક્ર નામ રવિ | સોમ | મ | બુધ ગુરૂ ! શુકે | શનિ અને દ. કાલદંડ પ્રાપત્ય સુત્તમ સૌમ્ય શત પૂજા ઉભા વાં દેવજ શ્રીવત્સ વજ મૃદુગર છત્ર મિત્ર મને a { ક્t $ | # # # # $ = ; . હૈં હું $ G * ૐ = = = ; છે ૐ હું ૪ કર # # કે $ # # # $ $ $ " હું ,વર # $ * * છે ? , " # કે 72 = 8 ૪ હું પક પ્રવાસ ૧૭ મરણ વ્યાધિ-કાણું પૂષા ઉષા અભિ ; & # # સિદ્ધિ શુલ (ભ) અમૃત સુશાલ ગજ માતંગ રાક્ષસ ચર સ્થિર ૨૮ વર્ધમાન શત ! પૂભા ઉભા ૧૮૩ Page #220 -------------------------------------------------------------------------- ________________ આ અઠયાવીશ ચૈાગમાં કાલદડ, દેવાંક્ષ, વજર; મુદ્ગર, કપ. લુંપક, પ્રવાસ, મરણ, વ્યાધિ, શુલ, સુરાલ, માતંગ અને ક્ષય ચેગા અશુભ છે. બાકીના ચેાગે શુભ છે. આ દરેક ચેગા પાતપાતાનાં નામ પ્રમાણે ફળ આપે છે નાચંદ્ર ટીપ્પનમાં કહ્યું છે કે—અશુભ યોગેશના સથા ત્યાગ ન થઈ શકે તેમ હાય તે સવ યાગની બે ઘડી વજવી, તથા ઉત્પાત મૃત્યુ અને કાણની સાત છે અને પાંચ ઘડી વવી. બીજા ગ્રન્થમાં કહ્યુ છે કે કાલદડની ૬૦ ઘડી, કાણની ૬૦ ઘડી, ઉત્પાતની ૬૦ ઘડી, મૃત્યુની ૬૦ ઘડી; અદની છ ઘડી, ધ્યાંક્ષની ૫ ઘડી, વજની ૫ ઘડી, મુદ્નગરની પઘડી લેખકની ૪ ઘડી, પદ્મની ૪ ઘડી,ચરની ૩ ઘડી, મુશલની ૨ ઘડી, અને ધુમાક્ષની ૧ઘડી અશુભ છે. આ ચેાગે, વાર અને નક્ષત્ર એ એના મેળાપથી થાય છે, પહેલાના લૈકામાં ત્રણ વસ્તુના મેળાપથી થનારા યાગ દર્શાવ્યા છે, તેથી ક્રમશઃ એ વસ્તુના ચાગ દર્શાવતાં વિષ્ણુભાદિક તથા આન’દાકિ યાગ દર્શાવ્યા છે. જેકે વાર તિથિ કે નક્ષત્રથી નિશુદ્ધિ દેખાડતાં માસ અને તિથિને થનારા યેાગે પ્રસિદ્ધ છે, પણ ચૈાતિષહીમાં લઘુ સર્વાંકયાગ આપેલ છે. તે આ પ્રમાણે— ચૈત્રાહિ ગત માસને ખમણ કરી તેમાં ચાલુ માસના ગત દિવસે મેળવવા અને આ સખ્યાને સાતથી ભાગ દેવા. ભાગ આપતાં જે શેષમાં રહે તેનાં આ પ્રમાણે નામે છે— सिरिय कलहे य आणंद, मिय धम्म तपस विजयं । અ—“શ્રી, કલહ, આનંદ, મૃત્યુ, ધ તપસ અને વિજય” આ સાતે યોગાનાં પેાતાનાં નામ પ્રમાણે ફળ છે, જે પૈકીના તપસનુ' ફળ સમભાવવાળુ' છે. પ્રથમ વાર અને તિથિના શુભયાગ કહે છે. नवगहमी सूरे, सोमे बीआ नवमिआ । भोमे जयाय छड्डी अ, बुहे भद्दा तिही सुहा ||३७|| गुरु ऐगारसी पुन्ना, सुके नंदा य तेरसी । सणिम्मि अमी रित्ता, तिही वारेसु सोहणा ||३८|| અથરવિવારે નામ એકમ અને આમ, સેમવારે બીજ અને નામ, ભામવારે જયા અને છઠ્ઠ, બુધવારે ભદ્રા, ગુરૂવારે અગીયારા અને પૂર્ણા, શુક્રવારે નોંદા અને તેરશ તથા શનિવારે આઠમ અને રિક્તા તિથિ શાલન છે. BIBU RENEUENBENENENYESEBENENBENESENENESENESENBURNESBURNE સ ૧૮૪ Page #221 -------------------------------------------------------------------------- ________________ asasasasa વિવેચન—ચા ગાથાઓમાં તિથિ અને વારથી થનારા સિદ્ધિયાગેા દર્શાવ્યા છે, તે આ પ્રમાણે—રવિવારે એકમ આઠમ કે નેમ હાય, સામવારે ખીજ કે નેામ હાય, મંગળવારે ત્રીજ છઠ્ઠ આઠમ કે તેરશ હોય, બુધવારે બીજી સાતમ કે આરશ હેય, ગુરૂવારે પાંચમ દેશમ અગ્યારશ પુનમ હાય, શુક્રવારે એકમ છઠ્ઠ અગ્યારશ કે તેરશ હાય અને શનિવારે ચેથ આમ નામ કે ચૌદશ હોય તો શુભયાગ થાય છે લગ્નશુધ્ધિ માં તે રવિવાર અને સોમવારના ચેગમાં માત્ર આઠમ અને નામ એમ એકેક તિથિએ જ કહી છે. જે જે તિથિ અને વારના શુભયેાગા કહ્યા છે તે પાતપેાતાની તિથિ કે વારના ઈષ્ટકા ના સાધક છે પણ પોતપેાતાના તિથિ વારમાં નિષેધેલ કાર્ય ને તે સફળ કરતા નથી. કેમકે~ સૌમ્ય તિથિ કે વારથી થયેલ શુભયોગ સૌમ્ય કાર્યોને સાધે છે, જ્યારે ક્રુતિથિ અને વારથી થયેલ શુભ યેાગ કુરકાને સાધે છે. જેમકે-મંગળવારે સિદ્ધિયોગ થાય તે તેમાં મંગળવારનાં આરંભ—સમાર ંભનાં કુર કામે સિદ્ધ થાય છે, પણ ખેતી વ્યાપાર વિગેરે સામવારનાં વિદ્યા યાત્રા વિગેરે ગુરૂવારનાં, કે દીક્ષા વિગેરે શનિવારનાં કાર્યો સિદ્ધ થતાં નથી. આજ રીતે તિથિ વાર કે નક્ષત્રથી થતા દરેક શુભા-શુભ યોગમાં અનુકુળ અને પ્રતિકુળ કાની પ્રસંગાનુકુલ સામાન્ય સફળતા અને વિષ્ફળતા જાણવી. શનિવાર અને રિક્તાના સિદ્ધિચેગ માટે આ નિયમ દેખાતે નથી, તેને માટે નારચંદ ટીપણુમાં કહ્યુ છે કે नवमी चत्थी चउदसीई, जइ सणिवार लहिज्ज । एकइ कज्जइ निग्गया, कज्जसयाई करिज्ज ॥ १ ॥ અ—Àામ ચોથ અને ચૌદશે જે શનિવાર હોય તે એક કાર માટે નીકળેલ મનુષ્ય સેંકડો કાય સાધી શકે છે. ૧’ હવે વારને આશ્રીને શુભયોગકારક નક્ષત્ર કહે છે रेवसिणी घणा य, पुण पुस्ल तिउत्तरा । રૂપે, સોમ્નિ પુસ્સો ગ, રોની અનુરાઢ્યા "રૈશી भोमे मिगं च मुलं च, अस्सेसा अस्सेसा रेवई तहा । हे मिगसिरं पुस्सा, सेसा सवण रोहिणी ॥ ४० ॥ जीवे हत्थ सिणी पू-फ, विसाहादुग रेवई । ૧૮૫ Page #222 -------------------------------------------------------------------------- ________________ સુ કા ઉ—વા રહ્યં, વળાણુ છુળ સ્ક્રિનો ॥૪॥ सणिम्मि सवणं पू-फा, महा सयभिला सुहा । पुत्र्वत्ततिहिसंजोगे, विसेसेण सुहावहा ॥४२॥ અથ——રવિવારે રેવતી અશ્વિની ધનિષ્ઠા પુનર્વસુ પુષ્ય અને ત્રણ ઉત્તરા સેમવારે પુષ્ય રાહિણી અને અનુરાધા, ભામવારે મૃગશર મૂળ અશ્લેષા અને રેવતી, બુધવારે મૃગાર મુખ્ય અશ્લેષા શ્રવણ અને રહિણી, ગુરૂવારે હસ્ત અશ્વિની પૂર્વાફાલ્ગુની વિશાંખાગ્નિક કે રેવતી, શુક્રવારે ઉત્તરાફાલ્ગુની ઉત્તરાષાઢા હસ્ત શ્રવણુ અનુરાધા પૂનવસુ અને અશ્વિની, તથા શનિવારે શ્રવણુ પૂર્વાફાલ્ગુની મઘા અને રાતભીષા નક્ષત્ર શુભ છે. અને ઉપર કહેલ તિથિના સંયોગ થાય તે વિશેષ શુભ છે. વિવેચનસાતે વારમાં સિદ્ધિયેાગ કરનારાં નક્ષત્ર આ ચાર ગાથામાં ગણાવ્યા છે. તેમાં ત્રિઉત્તરા શબ્દથી ઉત્તરા ફાલ્ગુની ઉત્તરા ભાદ્રપદ અને ઉત્તરાષાઢા એ ત્રણુ નક્ષત્ર લેવાના છે, તથા વિશાખાઢિંક શબ્દથી વિશાખા અને અનુરાધા એ એ નક્ષત્રા લેવાના છે. વિશેષ અ સુગમ છે. આર્ભસિદ્ધિમાં તે સાત વારના શુભયાગમાં આ પ્રમાણે ઘણાં નક્ષત્રની નામાવલી આપી છે–રવિવારે અશ્વિની રાહિણી મૃગશર પુનર્વસુ પુષ્ય ઉત્તરાફાલ્ગુની હસ્ત મૂલ ઉત્તરાષાઢા ધનિષ્ઠા ઉત્તરાભાદ્રપદ અને રેવતી નક્ષત્ર હોય, સોમવારે-રહિણી મૃગશર પુષ્ય ઉત્તરાફાલ્ગુની હસ્ત અનુરાધા શ્રવણુ અને શતતારા નક્ષત્ર હાય, મંગળવારે અશ્વિની કૃત્તિકા મૃગશર પુષ્ય અશ્લેષા ઉત્તરાફાલ્ગુની વિશાખા મૂળ ઉત્તરાભાદ્રપદ અને રેવતી હોય, બુધવારે—કૃતિકા રાહિણી મૃગશર પુષ્ય ઉત્તરાફાલ્ગુની હસ્ત અનુરાધા જ્યેષ્ઠા પુર્વાષાઢા અને શ્રવણ નક્ષત્ર હોય, ગુરૂવારેઅશ્વિની પુનઃ સુ પુષ્ય અશ્લેષા પુર્વ ફાલ્ગુની સ્વાતિ વિશાખા અનુરાધા પૂર્વાષાઢા ધનિષ્ઠા પૂર્વાભાદ્રપદ અને રેવતી નક્ષત્ર હોય, શુક્રવારે-અશ્વિની મૃગશર પુનવસુ પૂર્વાફાલ્ગુની હસ્ત અનુરાધા પૂર્વાષાઢા ઉત્તરાષાઢા શ્રવણ ધનિષ્ઠા અને રેવતી હોય, તથા શનિવારે અશ્વિની રહિણી પુષ્ય મઘા સ્વાતિ અનુરાધા શ્રવણ ધનિષ્ઠા અને શતતારા નક્ષત્ર હોય તે તે શુભ છે. આ શુભ યોગમાં અમૃત સિદ્ધિયોગ સિદ્ધિયોગ અને દરેક સામાન્ય શુભયોગને સમાવેશ થાય છે. લગ્નદ્ધિ અને નારચન્દ્રના શુભયોગામાં પશુ કેટલાક નક્ષત્રને ફેરફાર છે. આરસિદ્ધિમાં તે કહ્યું છે કે એક સાથે શુભયોગ અને અશુભયોગ થાય તે તેમાં અશુભ ચેાગનું બળ હણાય છે. વાર તિથિના અને વાર નક્ષત્રને સિદ્ધિચેગ એક દિવસે આવે PENERIMABIB Pre BAZUBIETESBURS ૧૮૬ Page #223 -------------------------------------------------------------------------- ________________ Banana SARASANTRENaranasanakasalan MANASE SAMMENARARAMMANAMA તે તે બમણું ફળ આપનારો વિશેષ સિદ્ધિયોગ કહેવાય છે. હવે અમૃતસિદ્ધિગ કહે છે— हत्थं मिगऽसिणो चेवा-ऽणुराहा पुस्म रेवई । रोहिणी वारजोगेणा-ऽमिअसिद्धिकरा कमा ॥४३॥ અર્થ–હસ્ત મૃગશર અશ્વિની અનુરાધા પુષ્ય રેવતી અને રેશહિણું અનુક્રમે સાતવારની સાથે અમૃતસિદ્ધિગ કરનારા છે. વિવેચન–રવિવારે હસ્ત નક્ષત્ર હોય, સોમવારે મૃગશર હેય મંગળવારે અશ્વિની હોય બુધવારે અનુરાધા હોય ગુરૂવારે પુષ્ય નક્ષત્ર હોય, શુક્રવારે રેવતી નક્ષત્ર હોય, અને શનિવારે હિણી નક્ષત્ર હોય તે અમિતસિદ્ધિને દેવાવાળો અમૃતસિદ્ધિ એગ થાય છે. તેના બળ માટે હર્ષ પ્રકાશમાં કહ્યું છે કે – भद्रा संवर्तकाद्यैश्चेत्, सर्वदुष्टेऽपि बासरे । योगोऽस्त्यमृतसिद्धयाख्य, सर्व दोषक्षयस्तदा ॥१॥ અર્થ––ભદ્રા અને સંવર્તક વિગેરેથી દુષ્ટ થયેલ દિવસે પણ જો અમૃતસિદ્ધિયોગ હોય તે સર્વ દુષણને ક્ષય થાય છે # ૧ In રત્નમાલા ભાષ્યમાં પણ કહ્યું છે કે–અમૃતગમાં કરેલ કાર્યની અવશ્ય સિદ્ધિ થાય છે. કેટલાક આચાર્ય કહે છે કે—આ સાતે અમૃતસિદ્ધિ યોગમાં અનુક્રમે પાંચમથી અગ્યારસ સુધીની સાત તિથિઓ હેય તે મૃત્યુયોગ થાય છે. જે અમે તિથિ વાર અને નક્ષત્ર એ ત્રણના યોગમાં દેખાડી ગયા છીએ વળી મુહુર્ત ચિંતામણુમાં પણ કહ્યું છે કે गृह प्रवेशे यात्रायां, विवाहे च यथाक्रमम् । भौमेऽश्विनी शनौ ब्रामं, गुरौ पुष्यं च वर्जयेत् ॥१॥ અથ—ગૃહપ્રવેશ યાત્રા અને વિવાહમાં અનુક્રમે –મવારે અશ્વિની હય, શનિવારે * રોહિણી હોય, અને ગુરૂવારે પુષ્ય હોય તે તે વર્યું છે, વિવાહની પેઠે દિક્ષામાં પણ ગુરૂવારે પુષ્ય નક્ષત્ર હોય તે શુભ નથી. આ રીતે અમુક કાર્યોમાં નિષેધેલ અમૃતસિદ્ધિગ અશુભ છે. હવે ઉત્પાતાદિ ચાર યુગ કહે છે– वारेसु कमसो रिक्खा, विसांहाइ चऊ चऊ । उप्पाय मच्चचुकाणाक्ख-सिद्धिजोगावहा भवे ॥४४॥ ૧૮૭ Page #224 -------------------------------------------------------------------------- ________________ STATNINAMI MINESTRATINERARISANARAMARUISERAM RAMANABAKUNERAREDARABENIM અર્થ–વારેની સાથે રહેલ અનુક્રમે વિશાખાદિ ચાર ચાર નક્ષ અનુક્રમે ઉત્પાત મૃત્યુ કાણુક્ષ અને સિદ્ધિગવાળા થાય છે. વિવેચન—આનંદાદિ અઠયાવીશ ઉપગમાં દેખાડેલ પ્રવાસ, મરણ, વ્યાધિ સિદ્ધિયોગોનું બીજુ નામ ઉત્પાત મૃત્યુ કાણુક્ષ અને સિદ્ધિ છે. અને તે દરેક કાર્યમાં વિશેષ મહત્તાવાળા હેવાથી ફરીવાર ગણવેલ છે. તે લાવવા મૂળ ગાથામાં કહ્યું છે કે–વિશાખાથી સ્વાતિ સુધીના અઠયાવીશ નક્ષત્રોમાંથી એકેક વારની નીચે ચાર ચાર નક્ષત્ર સ્થાપવા તેમાં પહેલા નક્ષત્ર સાથે ઉત્પાત, બીજા નક્ષત્ર સાથે મૃત્યુ ત્રીજા નક્ષત્રો સાથે કાણુ, અને ચોથા નક્ષત્રે સાથે સિદ્ધિયોગ થાય છે, એટલે રવિવારને વિશાખાએ ઉત્પાત, રવિવારે ને અનુરાધાએ મૃત્યુ, રવિવાર ને જેષ્ઠાએ કાણુ, તથા રવિવારને મુળ નક્ષેત્રે સિદ્ધિગ થાય છે આ રીતે દરેક વારમાં ચાર ચાર નક્ષત્રના યેગે ઉત્પાત વિગેરે ચાર ચાર યુગે તૈયાર થાય છે, જેમાં ઉત્પાત મૃત્યુ અને કાણુ અશુભ છે. જ્યારે સિદ્ધિગ શુભ છે. જેમાંથી અશુભ યોગને શુભ કાર્યમાં સર્વથા ત્યાગ કરે. કાર્ય કર્યા વિના ન ચાલી શકે તેવું હોય ત્યારે નારચંદ્ર ટીપણુમાં કહ્યું છે કે सर्वेषां हि कुयोगानां, वर्जयेद् घटिकाद्रयम् । उत्पातमृत्युकाणानां, सप्त षटू पञ्च नाडिंकाः ॥१॥ અર્થ “સર્વ યુગની બે ઘડી વર્જવી, તથા ઉત્પાત મૃત્યું અને કોણ યોગની અનુક્રમે સાત છે અને પાંચ ઘડી વર્જવી. ૩ ૧ / સિદ્ધિગ સર્વ કાર્યમાં શુભ જ છે. હવે યમઘંટ અને જન્મ નક્ષત્ર કહે છે– म वि आ मू कि रो ह, सुराइस वजणिज जमघंटा । भ चि उ-ख ध उ-फा जे रे, इअ असुहा जम्मरिक्खा य ॥४५॥ અથ–રવિ આદિ સાત વારની સાથે અનુક્રમે–મઘા વિશાખા આ મૂળ કૃતિકા રહિણ અને હસ્ત નક્ષત્રે હેય તે યમઘંટ નામને વજર્ય ગ થાય છે. તથા ભરણું ચિત્રા ઉત્તરાષાઢા ધનિષ્ઠા ઉત્તરાફાલ્ગની જયેષ્ઠા અને રેવતી નક્ષ હેય તે અશુભ છે. અને રવિ આદિના જન્મ નક્ષેત્રે પણ અશુભ છે. વિવેચન-રવિવારે મઘા, સોમવારે વિશાખા, મંગળવારે આદ્ર, બુધવારે મૂળ, ગુરૂવારે કૃત્તિકા, શુક્રવારે રેહિણુ અને શનિવારે હસ્ત નક્ષત્ર હોય તે યમઘંટ યોગ થાય છે. આ વેગ અતિ દુષ્ટ છે, તેની દુષ્ટતા માટે લલ્લ કહે છે કે – HELPSUNDESLEYELASSENEN BESTANELESEYASESTE SELETUSYBESLENE ૧૮૮ Page #225 -------------------------------------------------------------------------- ________________ saran TINANDINAMAMASaratana m avanasan MANAMMANASANIMINIMI यमघन्टे गते मृत्युः, कुलोज्छेदः करग्रहे । कर्तुत्युः प्रतिष्ठायां, पुत्रो जातो न जीवति ॥१॥ અથ–“યમઘંટમાં ગમન કરવાથી મૃત્યુ થાય છે, વિવાહ કરવાથી કુલને ઉચ્છેદ થાય છે, પ્રતિષ્ઠા કરવાથી પ્રતિષ્ઠાકારનું મૃત્યુ થાય છે, તથા પુત્રનો જન્મ થયે હેય તે તે જીવતે નથી.” in 1 અતિ જરૂરી કાર્ય હોય અને યમઘંટના દેષ વિના બીજ દરેક રીતે સાનુકુળતા હેય, તે યમઘંટની અમુક અતિદુષ્ટ ઘડીએ વર્જવાથી યમઘંટના દેશને પરિહાર થાય છે, એવું તિવિનું મંતવ્ય છે. તેમાં કેટલાક આચાર્ય કહે છે કે –અતિ આવશ્યકતામાં યમઘંટની આદિની નવ ઘડીઓને ત્યાગ કરે. બીજા તે કહે છે કે—બુધવાર અને શનિવારના યમઘંટની અંત્યની ત્રીશ ત્રીશ ઘડીએ, તથા બાકીના વિ વિગેરે પાંચ વારના યમઘંટમાં આદિની અનુક્રમે પંદર છે, અગીયાર, સાડાસાત અને સાઠ ઘડીઓને ત્યાગ કરે. લગ્નશુદ્ધિમાં યમઘંટની દૂષિત ઘડીઓ માટે કહ્યું છે કે— पनरस तेरऽठारस, एगा सग सत्त अट्ठ घडिआओ। जमघंटस्स उ डठ्ठा, रविमाइसु सत्तवारेसु ॥१॥ અર્થ-રવિવાર વિગેરે સાત વારે અનુક્રમે યમઘંટની દુષ્ટ ઘડીઓ-પંદર તેર, અઢાર, એક, સાત, સાત અને આઠ છે.” \ ૧ ! આ લોકમાં યમઘંટને પરિહાર કહ્યો છે, પરંતુ વ્યતિપાત વૈધત અને યમઘંટને સર્વથા ત્યાગ કરે એ વધારે હિતકર છે. બીજા ગ્રંથમાં તે સોમવારે અશ્વિની, મંગળવારે મઘા, બુધવારે આદ્રી અને પૂર્વા ફાલ્ગની, ગુરૂવારે શ્રવણ, શુક્રવારે સ્વાતિ, તથા શનિવારે પુર્વાષાઢા, ઉતરાષાઢા અને રેવતી હોય તે પણ યમઘંટ યોગ કહ્યો છે. મૂળ ગાથામાં ઉત્તરાર્ધથી બે અશુભ યોગે કહ્યા છે તે કથન પ્રમાણે રવિવારે ભરણી સોમવારે ચિત્રા મંગળવારે ઉત્તરાષાઢા બુધવારે ધનિષ્ઠા, ગુરૂવારે ઉત્તરાફાલ્ગની, શુક્રવારે ઠા, અને શનિવારે રેવતી નક્ષત્ર હોય તે કેમ થાય છે. અન્ય ગ્રંથમાં આ વેગનું નામ વજમુશળ કહેલ છે તેના ફળ માટે હીરતિષમાં કહ્યું છે કે गह जन्मरिसी एए, वल्ले विवाह किरिए विहवं । गमणारंभे मरणं, चेइयठवणेविद्धंसं ॥१॥ ૧૮૯ Page #226 -------------------------------------------------------------------------- ________________ SMMMMMMMMMMMMINAMENAMBADANANANANANANANANANANAKORENTINA सेवाइ हवइ निष्फल, करसण अफलो य दाहं गिहपवेसे । विजारंभे य जडं, वत्थुवावरइ भसमसायं ॥२॥ અર્થ –“શુભ કાર્યમાં આ ગ્રહ જન્મનક્ષત્રનો ત્યાગ કરશે. કેમકે તેમાં વિવાહ કરે તે વિધવા થાય છે, ગમન કરે તે મૃત્યુ પામે છે ચૈત્યની પ્રતિષ્ઠા કરે તે મંદિરને શ્વેશ થાય છે. સેવા કરે તે નિષ્ફળ જાય છે, ખેતી કરે તે નકામી થાય છે. ઘરમાં પ્રવેશ કરે તો અગ્નિ ઉત્પન્ન થાય છે, વિદ્યાનો આરંભ કરે તે જડ થાય છે, અને જે વસ્તુ વાપરે તે વસ્તુ ભસ્મસાત્ થાય છે ૧-૨ ” આ રોગમાં દીક્ષા લેનાર પણ વ્રતથી પડે છે, એમ નારચંદ્ર ટીપ્પણમાં કહ્યું છે. જે ગ્રહનું જે જન્મ નક્ષત્ર હોય તે પિતપોતાના ગ્રહના વારે આવે તે જન્મગ્રહ નામને કુગ થાય છે. ૪ ગ્રહના જન્મ નક્ષત્ર આ પ્રમાણે છે. विशाखा कृतिकाप्यानि, श्रवणो भाग्य मिज्यभम् । येवतियाम्यमश्लेषा, जन्माण्यर्कत: क्रमात् ॥१॥ . અર્થ– રવિ વિગેરે નવ ગ્રહના જન્મનક્ષત્ર અનુક્રમે વિશાખા, કૃતિકા, ઉત્તરાષાઢા શ્રવણ, પુર્વાફાલ્યુની, મૃગશર, રેવતી, ભરણી અને અલેષા છે. (૪૨) લલ કહે છે કે કુરગ્રહ ઉલ્કા વિગેરેથી પીડાતા નક્ષત્રનો ગ્રહ યાત્રા કુંડળીનાં લગ્નમાં આવે તે તે અશુભ છે. અન્ય ગ્રંથમાં વાર અને નક્ષત્રના બીજા પણ કુગ કહેલા છે, જે આ પ્રમાણે છેરવિ વિગેરે સાત વારમાં અનુક્રમે ભરણું, પુષ્ય, ઉત્તરાષાઢા, આદ્ર, વિશાખા, રેવતી અને શતભીષા નક્ષત્ર હોય તે શણુયોગ થાય છે, પ્રીતિના કાર્યમાં આ રોગ વ . રવિ વિગેરે સાત વારમાં અનુક્રમે–ઉત્તરાષાઢા, આદ્ર, વિશાખા, રોહીણી, શતભિષા, મધા અને મુળ નક્ષત્ર હોય તે ચરોગ થાય છે, જે સ્થિર કાર્ય માટે અશુભ છે. રવિવારે મધા કે ધનિષ્ઠા, સોમવારે મુળ કે વિશાખા, મંગળવારે કૃતિકા કે ભરણ બુધવારે પુનર્વસુ કે રેવતી, ગુરૂવારે અશ્વિની કે ઉત્તરાષાઢા, શુક્રવારે રેહણ કે અનુરાધા * ગ્રહ જન્મ નક્ષત્રમાં મદેન્મત્ત રહે છે, તેથી સ્વકાર્ય કરી શક્તા નથી. આ પણ ગ્રહનું એક નિર્બળ સ્થાન છે. એમ સમજાય છે. BENVINEN LES SEVESTES ESEN BARNEVELDLEVERENPREUSSENSESENELEMENTEN IN EE ૧૯૦ Page #227 -------------------------------------------------------------------------- ________________ MAMAIARAMIS Samasa STRONOMETRASANTHANAMTHIMMAMMIRANI અને શનિવારે શ્રવણ કે શતતારા નક્ષત્ર હોય તે યમદષ્ટા ગ થાય છે, આ રોગ દરેક કાર્યમાં અશુભ છે, આરંભસિદ્ધિ વિગેરે ગ્રંથમાં જે સાત વારના અશુભ નક્ષત્રોની નામાવલી આપી છે તેમાં આ દરેક યુગને સમાવેશ થઈ જાય છે. હવે એક વજર્ય યોગ તથા કર્ક વેગ કહે છે. गुरि सयभिस सणि उत्तर-साढा एया विवजए पायं । बारसि एगेगहीणा, सूराइसु कक्कजोगु चए ॥४६॥ અર્થ–ગુરૂવારે શતભીષા અને શનિવારે ઉત્તરાષાઢા નક્ષત્ર હોય તો તે પ્રાયઃ વર્યા છે. તથા રવિ આદિ વારને દિવસે બારશ વિગેરે એકેક હીણ તિથિ હેય તે કકગ થાય છે, તે પણ ત્યાજ્ય છે. વિવેચન –મુળ ગાથામાં પુર્વાઈથી--ગુરૂવારે શતભીષા નક્ષત્ર હોય અને શનિવારે ઉત્તરાષાઢા હેય, એમ બે વારના કો દેખાડ્યા છે. તે બન્ને યોગ શુભકાર્યમાં પ્રાયઃ વર્યું છે. આરંભસિદ્ધિમાં તે આ બન્ને ભેગોને વર્ધકહેલ છે. કેમકે-ગુરૂવારે શતભીષા નક્ષર દેય તે ચરયોગ અને શનિવારે ઉત્તરાષાઢા નક્ષત્ર હોય તે યમઘંટ (મતાંતર) થાય છે જે અને યોગ દિનશુદ્ધિના પ્રણેતાને માન્ય છે. ગાથાના ઉત્તરાર્ધથી વાર અને તિથિના કુગોને પ્રારંભ કહે છે, તેમાં અહીં તે મારા કાગજ દેખાડે છે રવિ વિગેરે સાત વારને વિષે અનુક્રમે બારશથી પ્રારંભીને એકેક ઓછી તિથિ હોય તે કર્મયોગ થાય છે. એટલે રવિવારે બારસ, સેમવારે અગીયારસ મંગળવારે દશમ બુધવારે નોમ, ગુરૂવારે આઠમ શુક્રવારે સાતમ અને શનિવારે છ તિથિ આવે તે કર્કગ થાય છે. આ રોગ લાવવાની બીજી એવી રીત છે કે–વાર અને તિથિની સંખ્યા ભેગી કરવાથી તેને આંક આવે ત્યારે કર્કગ થાય છે, કર્કગને શુભ કાર્યમાં ત્યાગ કરે. તેનું બીજું નામ કચગ પણ છે. હવે વાર આશ્રીને અશુભ તિથિઓ કહે છે— छट्टि सत्तमि इगार, चउद्दसी सुरि, सोमि सगयार तेरसी । मंगले इगे इगारसी, बुहे वजए इग चउद्दसी जया ॥४७॥ छट्टि चउत्थि सहभद्दया, गुरु सुकि बीअ सह तीइ रित्तया। पुन्न सत्तमि सणिम्मि सव्वहा, वज्जए इअ तिही विसेसओ ॥४८॥ Page #228 -------------------------------------------------------------------------- ________________ અથ—રવિવારે છઠ્ઠ, સાતમ, અગીયારસ અને ચૌદશ, સમવારે સાતમ, આશ અને તેરશ, મગળવારે એકમ અને અગીયારશ, બુધવારે એકમ ચૌદશ અને જયા, ગુરૂવારે છ ચેાથ અને ભદ્ર, શુક્રવારે બીજ ત્રીજ અને રિકતા, તથા શનિવારે પૂર્ણો અને સાતમ તિથિ વિશેષ કરીને વર્જ્ય છે. વિવેચન-રવિવારે છઠ્ઠ, સાતમ, અગીયારશ અને ચૌદશ હોય તે અશુભ છે, સોમવારે સાતમ, ખારસ અને તેરશ તિથિ હોય તે અશુભ છે, મગળવારે એકમ અને અગીયારશ હાય તે અશુભ છે. બુધવારે–એકમ, ત્રીજ, આઠમ, તેરશ અને ચૌદશ હોય તે અશુભ છે, ગુરૂવારેખીજ, ચેાથ, છઠ્ઠ, સાતમ અને બારશ હોય તે અશુભ છે, શુક્રવારે-ખીજ ત્રીજ, ચેાથ નામ અને ચૌદશ હાય તે અશુભ છે, તથા શનિવારે પાંયમ સાતમ દશમ અને પુનમ હોય તે અશુભ છે. આ સવ અશુભ તિથિએ ના શુભકાયમાં સર્વથા ત્યાગ કરવા. આ વાર અને તિથિએના સવ યાગાનાં નીચે પ્રમાણે નામે છે. નારચંદ્નમાં કહ્યું છે કે—રવિવારે નંદા, સામવારે ભદ્રા મંગળવારે નંદા, બુધવારે યા, ગુરૂવારે ભદ્રા, શુક્રવારે રિકતા અને શનિવારે પુી તિથિ હોય તે મૃત્યુયાગ થાય છે. રવિવ વિગેરે સાત વારને વિષે અનુક્રમે-બારશ અગીયારશ, પાંચમ, ત્રીજ, છઠ્ઠ, ત્રીજ અને નામ તિથિ હોય તે દૃગ્ધયોગ થાય છે. રવિવારે સાતમ, સોમવારે છું, ભામવારે પાંચમ, બુધવારે ચાથ, ગુરૂવારે ત્રીજ, શુક્રવારે બીજ, અને શનિવારે એકમ હોય તો ફાંકડુઘર નામને કુયાગ થાય છે. એટલે કે–વાર અને તિથિને ભાગ કરતાં આઠને આંક આવે તા આ યાગ થાય છે. આ યાગનું બીજુ નામ ચેાથનુ' ઘર પણ છે. તે ગ્રામપ્રવેશ, યાત્રા, ચામાસાના પ્રવેશ, વિહારમાં વવા કેટલાક આચાર્યના મત પ્રમાણે કાંડું' ઘર ચંદ્ર કરતાં પણ વધારે મળવાન છે, માટે અનુકૂળ ચંદ્ર હોય તે પણ ફાંકડાં ઘરને અવશ્ય ત્યાગ કરવે તથા વાર અને તિથિના દિવસે ભેગા કરતાં જે આંક આવે તેને ચારથી ભાગતાં શેષમાં શૂન્ય આવે તે ચેાથનું ઘર નામના યેગ થાય છે, આ ચેગ પણ ગમનાગમન પ્રવેશ વિગેરેમાં સથા વર્જ્ય છે. નાચંદ્ર જ્યોતિષમાં કહ્યું છે કે प्रतिपत् तृतीया सौम्ये, सप्तमी शनिसूर्ययोः । षष्ठी गुरौ द्वितीया च, शुक्रे संवर्तको भवेत ॥ १ ॥ બે તિથિ ભેગી થતી હોય તે એક દિવસ, અને વૃદ્ધિતિથિ હાય તેા એ દિવસ ગણવામાં લેવા. ૧૯૨ સાહસ Page #229 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધિયેાગ સિદ્ધિયાગ (આ. સિ.) ઉત્પાત મૃત્યુ શિવ સેમ મગળ અશ્વિ રાહિ મૂળ. પુન. પુષ્ય અચ્છે. અનુ. પુષ્ય. ઉત્તરા રેવતી અશ્વિ. રાહિ મૃગ. પુન. પુષ્ય ઉન્મ્યા. હત મુળ ઉ. મા. નિ. અમૃતિસદ્ધ હસ્ત વિશાખા ઉ. ભા. રેવતી અનુરાધા હિણી મૃગ પુષ્ય. –ફ્રા. હસ્ત શ્રવણુ મત. મૃગશર પુરૂષા ચેાગ ચક્ર ઉષા મુલ રેવતી અશ્વિ કૃત્તિ મૃગ. પુષ્ય અટ્લે. ઉન્મ્યા. વિશા મુલ –ભા. રેવતી શત. બુધ રહિણી મૂળ. પુષ્ય અશ્વે. શ્રવણ ૧૯૩ કૃત્તિ રાહિ મૃગ. પુષ્ય ઉન્મ્યા. હસ્ત અનુ. ચે. અશ્વિની અનુરાધા ધનિષ્ઠા રેવતી અશ્ચિ. પુરૂષા. શ્રવણ ગુર અશ્વિ. પુ. ફ્રા હસ્ત વિશા. અનુ. વતી અશ્વિ પુન. પુષ્ય અશ્વે. પુના સ્વાતિ વિશા. અનુ. પૂન્યા પ્રતિ પૂ-ભા રેવતી પુષ્ય રોહિણી મૃગ. શુક્ર અશ્વિ. પુન. €-51. હસ્ત અનુ. –ષા. શ્રવણ અશ્ચિ મૃગ. પુન. પૂ. રેશ હસ્ત અનુ. પૂ. પા ઉ. ષા. શ્રવણ મિને. રેવતી રેવતી પુષ્ય અચ્છે. નિ સા ૩. ફૅશ. શ્રવણ શત અધ્ધિ. રહે. પુષ્ય મા સ્વાતિ અનુ. શ્રવણ નિં. શત રાહિણી ૐા. હસ્ત Page #230 -------------------------------------------------------------------------- ________________ રવિ ! સેમ | મંગળ | બુધ | ગુરૂ | શુક | શનિ જયેષ્ઠા ચિત્રા ભરણ કૃત્તિકા મઘા પૂ.ફા. સિદ્ધિ મૂલ સ્વાતિ અભિચ પૂ–લ્લા. શ્રવણું વિશાખા અશ્વિની | મઘા યમઘંટ મઘા આદ્ર મુલ, હસ્ત (યમઘંટ) આ. શ્રવણ સ્વા. | (ષા. રે.) વજા સુશલ | ભરણી | ચિત્રા | ઉ.ષા. | ધનિ. ! ઉ. ફ. ! રેવતી ત્યા શત. ઉ–ષા. શત્રુ ભરણી પુષ્ય ઉ.ષા. | શત. વિશા. શત. ચર ઉ.ષા. આદ્રો મુલ. મ મઘા સુલ વિશા. કૃત્તિ. ભરણી અધિ. ધનિષ્ઠા વિશા. ઉ--ષા. | કકચ-કર્ક દુગ્ધ [ (૭ (૧૪) 6 ચોથ ઘર સંવર્તક મૃત્યુ ગ ૭–૧૨ ૧-૧૪ | ૧૩-૧૪ ભદ્રા પૂર્ણ સિદ્ધિ ગ જયા કિતા ૧૯૪ Page #231 -------------------------------------------------------------------------- ________________ ચોગચક્ર રવિ મંગળી શુક અશ્વિની સિદ્ધિ અમૃત મૃત્યુ સિદ્ધિ ભરણું શત્રુવા કાણું મ કૃત્તિકા રોહિણી યમ.--દંટ્રા અમૃત ૧૯૫ મૃગશર અમૃત સિદ્ધિ ચર-સિદ્ધિ સિદ્ધિ (યમ) શત્રુ ઇંદ્રા મૃત્યુ આદ્ર યમ, કાણું પુનર્વસુ ઉષ્ય સિદ્ધિ સિદ્ધિ અમૃત ઉત્પાત અલેષા સિદ્ધિ મૃત્યુ મધા યમ-દંષ્ટ્રા ( મ.) કાણુચર સિદ્ધિ સિદ્ધિ ઉ. કા. સિદ્ધિ સિદ્ધિ ઉત્પાત અમૃત સિદ્ધિ મૃત્યુ Page #232 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ ચિત્રા સ્વાતિ વિશાખા અનુરાધા જ્યેષ્ઠા મુળ પૂર્વાષાઢા ઉત્તરાષાઢા અભીચ શ્રવણુ ધનિષ્ઠા શતભિષા પૂ. લા. ઉ. ભા. રેવતી .... ઉત્પાત મૃત્યુ કાણુ સિદ્ધિ ચર-સિદ્ધિ T:.. દુપટ્ટા 844 સિદ્ધિ સિદ્ધિ વજ .... યમ-૬ દ્રા સિદ્ધિ .... દુંન્દ્રા ઉત્પાત મૃત્યુ કાણુ સિદ્ધિ *** .... **** ચર .... સિદ્ધિ **** વા-શત્રુ : ઉત્પાત મૃત્યુ કાણુ સિદ્ધિ સિદ્ધિ અમૃત યમ. સિદ્ધિ મૂળ ... ઉ, ઈંદ્રા યમ-યમઘઉંટ, ઇન્ટ્રા-યમદંદ્રા, ઉ-ઉત્પાત, વાવમુશલ. ( )-મતાંતર પાઠ, શત્રુ-સિદ્ધિ સિદ્ધિ P દન્ટ્રા .... : (યમ.) .... : ત્યાજ્યચર સિદ્ધિ : (યમ.) : દન્ટ્રા-સિદ્ધિ જ .... : સદ્ધિ સિદ્ધિ .... અમૃત-શત્રુ કાણુ સિદ્ધિ .... ચૂર્ (ય) (યમ.) ત્યાજ્ય દંદ્રા-સિદ્ધિ શત્રુ દ દ્રા સિદ્ધિ .... (યમ.) વા Page #233 -------------------------------------------------------------------------- ________________ BARMANIRDISERERASASALAHASSAN SaladaBasarabanaka ITHANTHINEINTE અર્થ–બુધવારે એકમ ને ત્રિજ, શનિવારે અને રવિવારે સાતમ, ગુરૂવારે છઠ્ઠ, તથા શુક્રવારે બીજ હોય તે સંવર્તક યોગ થાય છે.” ૧ જોતિષ હરમાં કહ્યું છે કે–સોમવારે સાતમકે તેરશ, ભમવારે ચૌદશ ગુરૂવારે નામ, શુકવારે ત્રીજ, અને શનિવારે પાંચમ હોય તે પણ સંવર્તક એગ થાય છે. આ વેગ પણ અશુભ છે. હવે તિથિના યોગનો પ્રસંગ હોવાથી બે ગાથા વડે ગંડાંતગ તથા તેનું ફળ કહે છે. चरमाइम तिहिलग्गरिक्ख, मज्झेगअद्धदोघडिआ । तिदुसत्तंतरि मुत्तुं, पुणो पुणो तिविह गंडतं ॥४९॥ नठं न लब्भए अत्थ, अहिदह्रो न जीवइ । जाओ वि मरह पायं, पत्थिओ न निअत्तइ ॥५०॥ અર્થ_છેલાં અને પહેલાં તિથિ લગ્ન તથા નક્ષત્રની મથે અનુક્રમે એક અરધી તથા બે ઘડીને ગંડાંતાગ આવે છે. તથા તિથિ વિગેરેમાં અનુક્રમે ત્રણ રણ, બલ્બ, અને સાત સાતને આંતરે બબેની વચ્ચે પણ તેટલાજ પ્રમાણુવાળે ગંડાંગ આવે છે. આ રોગમાં નાશ પામેલ વસ્તુ ફરી મળતી નથી, સપથી સાચે જીવતે નથી, જન્મેલ પ્રાયઃ જીવતું નથી અને પરદેશ જનાર પાછો આવતું નથી. વિવેચન-ગંડાંતોગ, તિથિગડાંત, લગ્નગડાંત અને નક્ષત્રગડાંત એમ ત્રણ પ્રકારે છે. તે તિથિ વિગેરેમાં ત્રીજે ત્રીજે ભાગે બબ્બેના આંતરાની સંધિમાં આવે છે જેમકે-તિથિ પંદર છે, તેને ત્રીજે ત્રીજે ભાગે પાંચમ, દશમ અને પૂર્ણિમા છે; તો પાંચમ અને છઠ્ઠ, દશમ અને અગીયારસ તથા પુનમ અને એકમની સંધિમાં તિથિગંડાંતગ આવે છે. આવી જ રીતે લગ્ન અને નક્ષત્રમાં પણ ત્રીજે ત્રીજે ભાગે સમજવાનું છે. આજ વાતનું સ્પષ્ટીકરણ કરતાં મૂળ ગાથામાં કહ્યું છે કે છેલ્લી તિથિ પુનમ કે અમાસની અંતની ત્રીશ પળ અને પહેલી તિથિ એમની આદિની ત્રીશ પણ, એમ સંધિની સાઠ પળવાળી એક ઘડી ગંડાંતોગ છે. પછી ત્રણ ત્રણ તિથિનું આંતરૂ નાખતાં જે તિથિ આવે તે અને તેની પછીની તિથિના મધ્યમાં ગંડાંત આવે છે. તેથી એકમ પછી ત્રણ તિથિનું આંતરૂં નાંખતાં પાંચમ તિથિ આવે છે, તો પાંચમની અને છઠ્ઠની મધ્યની એક ઘડી ગંડાંગ છે. વળી છઠ્ઠથી ત્રણ તિથિનું આંતરૂં લેતાં દશમ અને અગીયારસની સંધિની એક ઘડી ગંડાંગ આવે છે. ૧૯૭ Page #234 -------------------------------------------------------------------------- ________________ MOSTRANOMAINTENANMINDSERAMANANararanand an ENAMMANAMAN લગ્નગંડાંત. પણ છેલ્લા મીન લગ્નની અંતિમ પંદર પળ અને પ્રથમ મેષ લગ્નની આદિની પંદર પળ, એમ મધ્યની અધ ઘડીને આવે છે. પણ લગ્ન બાર છે, એટલે પછી બે બે લગ્નનું અતરૂં મૂકતાં કર્ક અને સિંહ તથા વૃશ્ચિક અને ધન લગ્નની સંધિમાં પણ અધ અને ઘડીને લગ્નગડાંત આવે છે. આજ રીતિએ છેલ્લું નક્ષત્ર રેવતી અને પ્રથમ નક્ષત્ર અશ્વિનીની મધ્યની બે ઘડી અને પછીના સાત સાત નક્ષત્ર મૂકતાં અશ્લેષા અને મઘા તથા જ્યેષ્ઠા અને મૂળ નક્ષત્રની સંધિની બબ્બે ઘડી નક્ષત્રગડાંત આવે છે. યોગ નામ | ઘડી ! મધ્ય સ્થાને લગ્ન ગંડાંત, ol | મન-મેષ | કર્ક-સિંહ ! વૃશ્ચિક-ધન તિથિ ગંડાંત { ૧ | ૧૫-૧ ૧૦-૧૧ નક્ષત્ર મંડાંત ૨ રેવતી-અશ્વિની અશ્લેષા-મઘા | કામૂળ અન્ય ગ્રન્થમાં ગંડાંતનું ઘડી પ્રમાણ વિશેષ પણ મળી શકે છે. વળી કેશવાક કહે છે કેનક્ષત્રગંડાંતની પેઠે વિષ્કભાદિ સત્યાવીશ યુગમાં પણ ત્રીજે ત્રીજે ભાગે પાંચ પાંચ ઘડીને ગંડાંતોગ આવે છે. વિવાહ વૃંદાવનમાં તે દરેક નક્ષત્રની મધ્યમાં બે ઘડી ત્રીશ પળ, તિથિની મધ્યમાં બે ઘડી ચાલીસ પળ અને યુગની મધ્યમાં બે ઘડી સોળ પળ, શુભકાર્યમાં વન્ય સંધિ નામને દેષ કહ્યો છે, ગંડાંતોગ-જન્મ, ગર્ભાધાન, યાત્રા, વ્રત, વિવાહ લોર, ગૃહપ્રારંભ તથા પ્રવેશ વિગેરે સર્વ કાર્યમાં અશુભ છે. કેમકે – મુળ ગાથામાં જ કહ્યું છે કે, આ ગમાં જે વસ્તુ ખવાઈ હોય તે વસ્તુ પાછી મળતી જ નથી, ગંડાંગમાં જેને સર્પદંશ થયા હોય તે માણસ જીવતો નથી, ગંડાંતમાં જન્મેલ બાળક પ્રાચર જીવતું નથી અને પરદેશ ગયેલે મનુષ્ય પાછો આવતે નથી. અહીં ગંડાંતોગમાં જન્મેલ બાળક માટે પ્રાયઃ શબ્દનો પ્રયોગ કર્યો છે, તેને માટે બીજે સ્થાને કહ્યું છે કે-જે બાળકના જન્મકાળે ગંડાંત હોય તો તે માતાપિતા કુળ કે બાળકને નાશ કરે છે, પણ જે ગંડાંતમાં જન્મેલ બાળક જીવતે રહે તે ભવિષ્યમાં રાજ્ય જેવા અતુલ સુખને ભેગવવાવાળો થાય છે. (જુએ ગાથા ૩૧ નું વિવેચન) હવે વજપાતો કહે છે – ૧૯૮ Page #235 -------------------------------------------------------------------------- ________________ KanasanaSANDARDNardaranaraNANSISINASAYANANASSINANTSADANANIM बीआणुराह तीआ, तिगुत्तरा पंचमीइ महरिक्खं । रोहिणि छठी करमूल, सत्तमी वजपाओऽयं ॥५१॥ અર્થ–બીજને અનુરાધા, વીજને ત્રણ ઉત્તરા, પાંચમ અને મઘા, છડું ને રેહિણ, તથા સાતમ ને હસ્ત કે મૂળ હે તે વજપાત એગ થાય છે. વિવેચન—આ ગાથાથી તિથિ અને નક્ષત્રનો યોગ દેખાડેલ છે. જે બીજને દિવસે અનુરાધા હોય, ત્રીજને દિવસે ઉતરાફાલ્ગની ઉતરાષાઢા કે ઉતરાભાદ્રપદ નક્ષત્ર હોય, પાંચમને દિવસે મઘા હોય, છઠ્ઠને દિવસે રોહિણી નક્ષત્ર હોય, અને સાતમને દિવસે હસ્ત કે મુળ નક્ષત્ર હોય તો વાપાતયોગ થાય છે. વજાત માટે નારચંદ્ર ટીપ્પણુમાં કહ્યું છે કે अनुराधा द्वितीया च, तृतीया उत्तरात्रयम् । पञ्चमि मघसंयुक्ता, हंस्ते मूले च सप्तमी ॥१॥ પછી જ ક્રિો પૈવ, ત્રિા-સ્વાતિ ત્રશો ? एषु योगेषु यत्कार्य, षष्ठे मासे मृतिर्भवेत् ॥२॥ અથ–બીજે અનુરાધા, ત્રીજે ત્રણ ઉતા, પાંચમે મધા, સાતમે હસ્ત કે મૂળ, છછું રોહિણી, અને તેરશે ચિત્રા કે સ્વાતિ હોય; આ પ્રમાણેને રોગ હોય, અને તેમાં જે મનુષ્ય કાર્ય કરે તે છ માસમાં મૃત્યુ પામે છે. ૧–રા” તિષ હરમાં કહ્યું છે કે अठ्ठमीसंयुता रोहिणी या । એટલે–આઠમ યુકત રહિણી હોય તે વજાપાત એગ થાય છે. હર્ષપ્રકાશમાં કહ્યું છે કે–વજાપાતમાં કાર્ય કરનારનું છ માસમાં મરણ થાય છે. આ વેગનું બીજું નામ યમદંષ્ટ્રા છે, તિથિ અને નક્ષત્રના બીજા અશુભ યેગે આ પ્રમાણે છે, નારચંદ્ર ટીપ્પણુમાં चतुः पञ्चनवत्र्यष्ट-दिने कालमुखी क्रमात् । त्र्युत्तराभिर्मघाग्नेय-मैत्र्यब्राह्मभयोगत: ॥१॥ અર્થ–ચોથને દિવસે ત્રણ ઉત્તરા હૈય, પાંચમે મઘા હોય, તેમને દિને કૃત્રિક હોય ત્રીજને દિવસે અનુરાધા હોય અને આઠમને દિવસે રોહિણી નક્ષત્ર હોય તે કાલમુખી PLASENESTE SESSIENELLYELESE IESEL BULLESELELELEVENE DEYENLINEXELLENESTENES ESSE ૧૯૯ Page #236 -------------------------------------------------------------------------- ________________ sasasasa PRIN નામના ચેગ થાય છે ॥૧॥” આરભસિધ્ધિની ટીકામાં કહ્યું છે કે—કાલમુખીમાં કા કરનારનુ છ માસમાં મૃત્યુ થાય છે. કાલમુખી ચેાગના ત્યાગ ન થઈ શકે તેવુ હોય તે કહ્યુ છે કે— यमघण्टे नवाष्टौ च कालमुख्यां विवर्जयेत् । અયમઘંટમાં નવ અને કાલમુખીમાં આઠ ઘડીને અવશ્ય ત્યાગ કરવો.” એકમે મૂળ, પાંચમે ભરણી, આઠમે કૃત્તિકા, નામે રોહિણી અને દશમે અશ્લેષા નક્ષત્ર હાય તે જવાલામુખી યાગ થાય છે. જવાલામુખી યાગમાં જન્મે તે મૃત્યુ પામે છે, ચૂડો પહેરે તે વિધવા થાય છે, અને પરણે તે મૃત્યુ પામે છે. વળી કહ્યું છે કે— एएहि जोगजाला, जम्मं जो हवइ सो मरइ बालो उववसइ गेहसाला, परिहरइ वरइ जयमाला ॥ १ ॥ અથ—આ દ્વેગવાલામાં જેના જન્મ થાય તે આળક મૃત્યુ પામે છે, ઘર તૈયાર કરે તે તે બેસી જાય છે, અને જવાલામુખી મેગને ત્યાગ કરે તે તે જયમાલા વરે છે ॥૧॥” નારચંદ્ર ટીપ્પણમાં કહ્યુ` છે કે—સાતમને દિવસે ભરણી, નેમને દિવસે પુષ્ય, દશમને દિવસે અશ્લેષા અને તેરશને દિવસે ચિત્રા નક્ષત્ર હાય તે! વજ્યચાગ થાય છે. હવે તિથિને વિષે મૃતક અવસ્થાવાળાં નક્ષત્ર કહે છે કે— मूलseसाइचित्ता, असेसमयभिसय कित्तिरेवइआ । नंदाए भद्दाए, भद्दवया फग्गुणी दो दो ॥५२॥ विजयाए मिग सवणा, पुस्सस्सिणि भरणि जिट्ठ रित्ता, आसाढदुग विसाहा, अणुराह पुणव्वसु महा य ॥ ५३ ॥ पुन्नाइ करणिट्ठा, रोहिणि इअ मयगवत्थ रिक्खाई । नंदिपापमुहे, सुहकज्जे वज्जए मइमं ॥ ५४ ॥ અનંદા તિથિએ મૂળ આદ્રાઁ સ્વાતિ ચિત્રા અશ્લેષા શતભિષા કૃત્તિકા કે રેવતા, ભદ્રા તિથિએ-ગશર એ ભાદ્રપદ કે એ ફાલ્ગુની, વિજયા તિથિએ શ્રવણ પુષ્ય અશ્વિની ભરણી કે જ્યેષ્ટા, રિકતા તિથિએ-એ આષાઢા વિશાખા અનુરાધા પુનસુ કે મઘા, અને પૂર્ણ તિથિએ હસ્ત ધનિષ્ઠા કે રેાહિણી હોય તે તે મૃતક અવસ્થાવાળાં નક્ષત્ર કહેવાય છે. મતિમાન પુરુષે તેમાં નંદિ પ્રતિષ્ઠા પ્રમુખ શુભ કાર્ય વવાં. LESETENESENES BIOL BIBIENNEMENETELY FEE INAVIES २०० Page #237 -------------------------------------------------------------------------- ________________ Maaaaaaaaaasahan ASRADNarasimannahabar વિવેચન–સુગમ છે આડલ, ભરૂમદંડ, ઉતપાત, મૃત્યુ, કાણુ, યમઘંટ વમુશલ, શત્રુ, યમદષ્ટા, કચ, દગ્ધ ચોથઘર, સંવર્તક, યમલ, વજ પાત, કાલમુખી, વાલામુખી, શુલ, કાલદંડ વિગેરે અશુભ યોગ છે. સર્વ કુગેને અપવાદ નીચે પ્રમાણે છે – દરેક ગની દુષ્ટ ઘડીઓને અવશ્ય ત્યાગ કરે. તેમાં જે ચગની દુષ્ટ ઘડીઓ કહી નથી તે દરેક અશુભ ગની દુષ્ટ ઘડી બે જાણવી. તેને માટે કહ્યું છે કે – सर्वेषां कुयोगानां, वर्जयेद् घटिकादयम् । અર્થ “સર્વ યુગોની બે ઘડી અવશ્ય વર્જવી.” ઉદયપ્રભસૂરી કહે છે કે – यत्प्रातिकूलयं वाराणां, तिथिनक्षत्रसंभवम् । हणवखसेष्वेव, तत् त्यजेदिति केचन ॥१॥ અર્થ—“તિથિ અને નક્ષગથી ઉત્પન્ન થયેલ વારની પ્રતિકુળતા હૂણદેશ, બંગદેશ અને ખસંદેશ ત્યાજય છે, એમ કેટલાએકનો મત છે. ” મુહુર્ત ચિંતામણુંમાં પણ આ લેકને મળતું કથન છે. હર્ષ પ્રકાશમાં કહ્યું છે કે કુતિથિ કુવાર કુગ વિષ્ટિ જન્મનક્ષત્ર અને દગ્ધતિથિ, એ સર્વ મધ્યાહ્ન પછી અવશ્ય શુભ થાય છે. જ્યોતિષ હીરમાં કહ્યું છે કેथिविरो य राजजोगं, कुमारजोगं य अमिअसिद्धिजोगं । सव्वकं रविजोग, एए हि हणइ अवजोगं ॥१॥ અર્થ “સ્થવિરાગ, રાજગ, કુમારગ, અમૃતસિદ્ધિયોગ, સવાંકાગ અને રવિવેગ આ સર્વ લેગ વડે અવયોગ હણાય છે. [૧iા” ઉદયપ્રભસૂરિ પણ કહે છે કે—કંગ અને સિદ્ધિગ એકજ દિવસે આવે તે સિદ્ધિયોગ જય પામે છે. તિથિ મૃત્યુગ. નંદા | ભદ્રા જયા. રિકતા | પૂર્ણ. કૃત્તિકા, આદ્રો. | પૂર્વાફાલ્ગની | અશ્વિની પુનર્વસુ | રોહિણી અશ્લેષા ઉત્તરાફાગુની ભરણી મધા, વિશાખા ચિત્રા, સ્વાતિ પૂર્વાભાદ્રપદ મૃગશર અનુરાધા ધનિષ્ઠા મૂળ, રેવતી, ઉતરાભાદ્રપદ પુષ્ય, જ્યેષ્ઠા, પૂર્વાષાઢા શતભિષા ઉતરાષાઢા શ્રવણ ૨૦૧ Page #238 -------------------------------------------------------------------------- ________________ તિથિગચક્ર. ગ નામ. | ૧ | ૨ | ૩ | ૪ | ૫ | ૬ | ૭ | ૮ | ૯ | ૧૦ | ૧૧ [ ૧૨ | ૧૩ | ૧૪ | ૧૫ કંચ દ ક . જે છે ચોથનું ઘર | શ | શુ. | ગુ. સંવતંક મૃગ |મંગુ. છે ! • • • કરું છે $ $ ૨૦૨ સિધ્ધિયોગ ગુ, મિ.ઈ. T બુ. શિ. | ગુ. ગુ.શુ. 1. | ગુ. વાપાત જ કાલમુખી વાલામુખી ! ! $ $ વજર્યગ Page #239 -------------------------------------------------------------------------- ________________ KARABARANIRATIBABateraanantakaranasana sanananasamsakabasan નક્ષત્રની તીણ વિગેરે સંજ્ઞા તથા તેનું ફળ કહે છે. जिद्दाऽसेस मूल च, तिक्खा रिक्खा विआहिआ । मिऊणि मिग चित्ता य, रेवई अणुराहया ॥५५॥ पुस्सो अ अस्सिणीहत्थं, अभीई लहुआ इमे । उग्गाणि पंच रिक्खाणि, तिपुव्वा भरणी महा ॥५६॥ चरा पुणव्वसु साई, सवणाइतिअं तहा । धुवाणि पुण चत्तारि, उत्तराणि अ रोहिणी ॥१७॥ विसाहा कित्तिआ चेव, दो अ मिस्सा विआहिआ। तिक्खे तिगिच्छं कारिजा, मिऊ गहणधारणे ॥५८॥ लहू चरे सुहारंभो, उरिक्खे तवं चरे । धुवे पुरपवेसाई, मिस्से संधिकिंअं करे ॥५९॥ અર્થ—–જેઠા આ અશ્લેષા અને મૂળ નક્ષત્ર તીક્ષ્ણ છે મૃગશર ચિત્રા રેવતી અને અનુરાધા નક્ષત્ર મુદ છે (૫૫) પુષ્ય અશ્વિની હસ્ત અને અભિજિત નક્ષત્રે લઘુ છે, ત્રણ પૂર્વા ભરણું અને મઘા નક્ષત્રે ઉચ્ચ છે. (૫૬) પુનર્વસુ સ્વાતિ અને શ્રવણદિ ત્રણ નક્ષત્ર ચર છે, ત્રણ ઉત્તરા અને રોહિણુ એ ચાર નક્ષત્ર ધ્રુવ છે. (૫૭) તથા વિશાખા અને કૃત્તિકા નક્ષત્રો મિત્ર છે. તેમાંથી તીક્ષણ નક્ષમાં ચિકિત્સા કરવી, મૃદુ નક્ષત્રમાં વસ્તુનું ગ્રહણ અને ધારણ કરવું, (૫૮) લધુ અને ચર નક્ષત્રમાં શુભકાર્યને આરંભ કર, ઉગ્ર નક્ષત્રમાં તપ આરંભવુ, ધ્રુવ નક્ષત્રમાં નગરપ્રવેશ વિગેરે કરવું, અને મિશ્ર નક્ષત્રમાં સંધિનું કાર્ય કરવું. વિવેચન–અર્થ સુગમ છે, માત્ર ત્રણ પૂર્વા શબ્દથી પૂર્વાફાગુની પૂર્વાષાઢા અને પૂર્વાભાદ્રપદ, શ્રવણાદિ ત્રણથી શ્રવણ, ઘનિષ્ઠા, અને શતભિષા, તથા ત્રણ ઉત્તરા શબ્દથી ઉત્તરાફાલ્ગથી ઉત્તરાષાઢા અને ઉત્તરાભાદ્રપદ નક્ષત્રે લેવાના છે. તિકબે વિગેરે દેઢ ગાથાથી તેનું કાર્ય કહે છે, તે આ પ્રમાણે છે– તીહણ નફાત્રમાં રોગની ચિકિત્સા અને ઔષધને પ્રારંભ કરે, મૃદુ નક્ષત્રમાં લેવુંમુકવું અને શાંતિની ક્રિયા કરવી, લધુ અને ચર નક્ષત્રમાં શુભકાર્યનો પ્રારંભ કર, ઉગ્ર નક્ષત્રમાં તપસ્યાની શરૂઆત કરવી, ધ્રુવ નક્ષત્રમાં નગરપ્રવેશ વિગેરે કાર્ય કરવા તથા મિશ્ર નક્ષત્રમાં સંધિનું કાર્ય કરવું. આ નક્ષત્રોની–તીફણ, વિગેરે સંજ્ઞાઓ તથા તેનાં ફળ માટે વિશેષ જાણવા ઈચ્છનારે નક્ષત્ર દ્વારમાંથી જોઈ લેવું. ENESENGSLEDELSELESÉVESENESNESES ESSENEKSIES SEVESNISHLIESSEN SISTE SE २०3 Page #240 -------------------------------------------------------------------------- ________________ अथ कार्यखण्डः ॥ ખરી @A હવે ગમનદ્વાર કહે છે, તેમાં પ્રથમ પ્રસ્થાનની મર્યાદા દેખાડે છે. दसणु उवरिं सयपंच, मज्झि पत्थाणि जाव दिन ति चऊ | थायव्वं लग्गतिहीं-खणरिक्खससिबलं घित्तुं ॥६०॥ asary અથલગ્ન તિથિ ક્ષણ નક્ષત્ર અને ચંદ્રનું બળ ગ્રહણ કરીને દશ ધનુષ્યની ઉપર અને પાંચસે ધનુષ્યની અંદર ત્રણ-ચાર દિવસ સુધી પ્રસ્થાન સ્થાપવું, સ્થાપી શકાય છે. વિવેચનયાત્રા માટે લગ્ન તિથિ ક્ષણ અને ચદ્રબળની શુદ્ધિ હોય છે, તેમાંજ યાત્રાનું મુર્હુત સાધવાને માટે પ્રસ્થાન (પસ્તાનું) સ્થાપી શકાય છે. માટે લગ્ન વિગેરેની અનુકૂળતા જોઇને પ્રસ્થાન મૂકવું, અને તે નજીકમાં નજીક દસ ધનુષ્યની ઉપર અને દુરમાં દર પાંચસે ધનુષ્યની અંદર મુકાય છે. એટલે દસ ધનુષ્યની અંદર કે પાંચસે ધનુષ્યની હદ બહાર પ્રસ્થાન સ્થાપી શકાતુ નથી. વળી તે પ્રસ્થાન ત્રણ-ચાર દિવસ સુધી રહી શકે છે, અને તે દરમ્યાન અવશ્ય પ્રયાણુ કરવુ' પડે છે, પણ તે દિવસેાની અંદર પ્રયાણ ન થાય અને પ્રસ્થાન પાછુ લઈ આવે કે ત્યાંજ પડી રહેવા દો તેા પ્રથાનના મુહુનું બળ રહેતું નથી. એટલે પછી નવું મુર્હુત જોઈ કરી પ્રસ્થાન કે પ્રયાણ કરી શકાય છે.. આરસિદ્ધિમાં—તા સામાન્ય વર્ગ, માંડલીક રાજા, અને પૃથ્વીપતિ રાજાને ઉદ્દેશીને પ્રસ્થાનના દિવસે અનુક્રમે પાંચ સાત; અને દસ ગણાવ્યા છે. તથા પ્રસ્થાનના દિવસે શ્રવણુ નક્ષત્ર હોય તે તેજ દિવસે ધનિષ્ઠા પુષ્પ રેવતી નક્ષત્ર હાય તે બીજે દિવસે, અનુરાધા કે મૃગશીષ નક્ષત્ર હોય તેા ત્રીજે દિવસે, હસ્ત નક્ષત્ર હોય તે ચેાથે દિવસે, અને અશ્વિની કે પુનઃ સુ નક્ષત્ર હાય તે પાંચમે દિવસે અવશ્ય આગળ પ્રયાણ કરવું; એમ પણ કહ્યું છે. શુભ મુહૂર્તને નિશ્ચય કરી ચાલ્યા પછી પાછા ઘેર ન અવાય ત્યાં સુધી તે મૂહૂ નુ અળ ચાલે છે, અને જે કાર્ય માટે નીકળ્યા હોઇએ તે કા સફ્ળ કરે છે. આ પ્રસ્થાન રાજા એકલો એક ૨૦૪ Page #241 -------------------------------------------------------------------------- ________________ GRADONASINISTRAS Darasa La WANANANANIMARAMINYA આચાર્ય વિગેરેએ પિતાની જાતે જ કરવાનું છે, અને તેમાં ચંદનની પુજા કરવા પૂર્વક શસ્ત્ર, દર્પણ, અક્ષમાળા, પુસ્તક, તથા શ્વેત વસ્ત્ર વિગેરે સ્થાપી શકાય છે, પણ શંખ, દારૂ, ઔષધ તેલ, મીઠું ગેળ, જેડા, કાળું વસ્ત્ર, જીર્ણ વસ્ત્ર, કે જીર્ણ વસ્તુ સ્થાપવી ઉચિત નથી; એમ આરંભસિદ્ધિની ટીકામાં કહ્યું છે. પ્રમાણમાં અનુકુળ લગ્ન વિગેરેનું ફળ કહે છે. पहि कुसलु लग्गि तिहि कज सिद्धि लाभ मुहूत्तओ होइ । रिक्खेण आरोग्गं, चंदेणं सुक्खसंपत्ती ॥६॥ અથ–પ્રયાણમાં શુભ લગ્ન હોય તે માર્ગમાં કુશળતા રહે છે, શુભ તિથિ હેય તે કાર્યની સિદ્ધિ થાય છે, શુભમુહત હેય તે લાભ થાય છે, શુભ નક્ષત્ર હેય તે શરીરે આરોગ્ય રહે છે, અને શુભ ચંદ્ર હોય તે સુખ સંપત્તિ મળે છે. વિવેચન–પ્રયાણ કાળે શુભ લગ્ન હોય તે પ્રયાણ કરનારના શરીરે કુશળતા રહે છે, વ્યાધિ કે શત્રુને ભય થતું નથી. આ કથનથી ગ્રંથકાર સૂરિ મહારાજે યાત્રામાં લગ્નની આવશ્યકતા દેખાડી છે, પણ તે યુદ્ધ કરવા જનાર રાજા માટે જ જરૂરી છે, તેથી લગ્નના બલબલ સંબંધી અહીં જરાય ઉલેખ કર્યો નથી. આરંભસિધિ–વિગેરે બીજા ગ્રન્થમાં તે સબંધી જે જણાવેલ છે, તેને સંક્ષેપ નીચે મુજબ છે. પ્રયાણકાળે તાત્કાલિક લગ્ન કુંડળીમાં જન્મનું લગ્ન હાય, જન્મ લગ્નના ઉપચય સ્થાનનું લગ્ન હય, જન્મકાળની સૌમ્ય ગ્રહવાળી–વેશ કે દુર ગ્રહના ભોગ પછી ચંદ્ર શુદ્ધ કરેલ રાશિનું લગ્ન હેય ચોથે કે સાતમે સ્થાને સૌમ્ય ગ્રહવાળી જન્મ લગ્નની રાશિ હોય, જન્મ લગ્નથી છઠ્ઠા, આઠમા સ્થાનમાં કોઈ ગ્રહ ન હોય, જન્મના ચંદ્રથી છઠ્ઠી, આઠમી રાશિનું લગ્ન ન હોય જન્મ લગ્નથી છઠ્ઠા, આઠમા સ્થાનની રાશિ લગ્નમાં ન હોય કક, વૃશ્ચિક અને મીનનું લગ્ન કે નવાંશ ન હય, જે દિશામાં પ્રયાણ કરવું હોય તે દિશાનું લગ્ન હોય; એટલે પુર્વમાં જવામાં મેષ, સિંહ અને ધન, દક્ષિણમાં જવામાં વૃષભ, કન્યા અને મકર, પશ્ચિમમાં જવામાં મિથુન, તુલા અને કુંભ, તથા ઉત્તરમાં જવામાં કર્ક, વૃશ્ચિક અને મીનનું લગ્ન હય, સામાન્ય રીતે મિથુન, સિંહ, કન્યા, અને તુલાનું લગ્ન હોય; ઉર્ધ્વ મુખી હેરા હોય, શુભ કાણું હોય, બુધ, ગુરૂ અને શુકનો નવાંશ હોય, મિથુન, સિંહ, કન્યા અને તુલાને દ્વાદશાંશ હોય, અને બુધ, ગુરૂ કે શુક્રનો ત્રીશાંશ હોય તે તે લગ્ન શુભ છે. લલ કહે છે કે –સ્વલગ્નને યાત્રામાં ત્યાગ કરે. ૨૦પ Page #242 -------------------------------------------------------------------------- ________________ SEMINARadhanasarasarana SANKOSARANASANDRASARAS DE તાત્કાલિક પ્રયાણ કુંડલીમાં-રવિ ૩-૧૦-૧૧મા ભુવનમાં હોય, સેમ ૧-૬-૮ સિવાયના હરકોઈ સ્થાનમાં હેય, ભેમ ૩–૧૦-૧૧ મે ભુવને હેય બુધ અને ગુરૂ ૬ સિવાયના હરકોઈ સ્થાનમાં હેય, શુક્ર ૬-૭ સિવાયના ભુવનમાં હોય, અને શનિ ૩-૧૧ મા ભુવનમાં હોય, જન્મકુંડળીમાં–છડું, અગીયારમે સ્થાને રહેલે ગ્રહ લગ્નમાં હય, જન્મ લગ્નપતિને મિત્રગ્રહ, જન્મરાશિને મિત્રગ્રહ, દશાપતિને મિત્ર, સંઘ સફળજન્મલગ્નનો બળવાન ગ્રંહ, જમેશને તાન કે કારક ગ્રહ, લગ્નેશને તાન અથવા કારક ગ્રહ તથા દિનપતિગ્રહ લગ્નમાં હોય, સૌમ્યગ્રહ બળવાનું હોય, લગ્ન વયવાળું હોય, લગ્ન કેન્દ્ર ગ્રહવાળું હોય, દિમ્પતિ કેન્દ્રમાં હય, બળવાન જન્મેશ અને લગ્નેશ કેન્દ્ર કે ઉપચયમાં હેય, રવિ, સેમ, લેમ અને શુક એ યાયી ગ્રહો બળવાન હોય તે રાજાને પ્રયાણ કરવું હિતકારક છે. લગ્ન સિવાયના બીજા તિથિ વિગેરે દરેક બળે દરેકને માટે ઉપયોગી છે. પ્રમાણમાં શુભ તિથિ હોય તે જે કાર્ય કરવા જાય તે કાર્ય સફળ થાય છે, તેથી ૧-૨ –૩–૪–૫-૭-૧૦-૧૧–૧૩ એ તિથિઓ નિર્દોષ હોય તે પ્રયાણ કરવું. શુભ મુહુત હોય તે પ્રમાણમાં લાભ થાય છે. રત્નમાળા ભાગ્યમાં કહ્યું છે કે– अभिजिद विजयो मैत्रः, सावित्रो बलवान् सितः वैराजश्चेति सप्त स्युः, क्षणाः सर्वार्थसाधकाः ॥१॥ અથ“સર્વ મુહુર્તીમાં ૮ અભિજિત્, ૧૧ વિજય, ૩ મૈત્ર, પ સાવિત્ર, ૧૦ બળ, ૨ વેત, અને ૬ વૈરાજ; એ સાત મુહૂર્તે સર્વ કાર્યના સાધક છે. ” આ તથા બીજા શુભ ક્ષણે લેવા અને તેમાં નાક્ષત્રિક સમાનતા મેળવી કાર્યફળ, દિફશુળ, પરિઘ દંડ, કાળબળ, નક્ષત્રકાળ, સર્વમુખતા, વિગેરેને નક્ષત્રની પેઠે વિચાર કરે; પણ પ્રયાણમાં જન્મ મુહૂર્ત અવશ્ય વજવું. પ્રયાણમાં શુભ નક્ષત્ર હોય તે શરીરમાં આરોગ્ય જળવાઈ રહે છે, પ્રમાણમાં અશ્વિની, મૃગશર, પુનર્વસુ, પુષ્ય, હસ્ત અનુરાધા, જયેષ્ઠા, મૂળ, અભિજિત્, શ્રવણ, ધનિષ્ઠા અને રેવતી નક્ષત્ર શુભ છે. શ્રી ઉદયપ્રભસૂરિ તે કહે છે કે– चौराणां शकुनैर्यात्रा, नक्षत्रैश्च द्विजन्मनाम् । मुहूतैः सिद्धयेऽन्येषां, राज्ञां योगैश्च ते त्वमी ॥१॥ અથ—ર શકુન જોઈને પ્રયાણ કરે છે, બ્રાહ્મણે નક્ષત્રનું બલબલ જઇને પ્રયાણ ૨૦૬ Page #243 -------------------------------------------------------------------------- ________________ MaranaRaSaNaNINAMARANERASA SAKarasaBananananananana na OSAMAKIM કરે છે, બીજા મનુષ્ય મુહુર્તના બળે યાત્રા કરે છે અને રાજા રોગનું બળ જેઈને યુધ્ધ યાત્રા કરે છે તે સિદ્ધિને માટે થાય છે અહીં જે કે “ચાર વિભાગ પાડીને ચિર વિગેરેની યાત્રા કરવાનું સૂચવ્યું છે, પણ સામાન્ય રીતે તે તે દરેકને માટે વાચે છે. અહીં કહેલ શુકન તે—મુનિ કુંભ, કન્યા, ગાય, દહીં વિગેરે વસ્તુઓ જાણવી, અને સારા શુકન થયા પછી પ્રયાણ કરવું. પણ જે પહેલું શુકન અશુભ હોય તે અગીયાર શ્વાસોશ્વાસ સુધી રાહ જોઈ પ્રયાણ કરવું, બીજી વાર અપશુકન થાય તે સેળ શ્વાસોશ્વાસ સુધી સ્થિર રહીને ચાલવું અને ત્રીજી વાર અપશુકન થાય તે પ્રયાણ કરવું જ નહિ. રાજની યુધ્ધયાત્રા માટેના કે જે પ્રથમ રાજગે કહ્યા છે ત્યાંથી તથા વિશેષ ગે બીજા ગ્રંથેથી જાણવા પણ જે રાજાને દેવગે તુરત યાત્રા કરવાની જરૂર પડી હોય (અને યાત્રાના યોગોની અનુકૂળતા આવવાનો સંભવ ન હોય, તો તે કેવળ લગ્નના બળથી પણ યાત્રા કરવાથી સિધ્ધિ પામે છે. - હવે પ્રયાણુની અશેષ શુદ્ધિ કહે છે–તેમાં અયન, માસ, તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને દિશાની શુધ્ધિ તપાસવી. અયન માટે એ નિયમ છે કે– સૂર્ય મકરાદિ છ રાશિમાં હોય તે ઉત્તર અને પૂર્વ દિશામાં દિવસે ગમન કરવું અને સૂર્ય કર્ક વિગેરે છ રાશિમાં હોય તે દક્ષિણ અને પશ્ચિમ દિશામાં દિવસે ગમન કરવું તથા ચંદ્ર, મકર વિગેરે છ રાશિમાં હોય તે ઉત્તરમાં અને પૂર્વ દિશામાં, તથા કર્ક વિગેરે છ રાશિમાં હોય તો દક્ષિણ અને પશ્ચિમમાં રત્રે પ્રયાણ કરવું એમ લલ્લ કહે છે રવિચાર અને ચંદ્રચારથી અયનના દેષને પરિહાર થાય છે. પુર્વે શુભ કહેલા માસ ચાણમાં વિશેષ શુભ માસ જાણવા. હવે પ્રથમ પ્રયાણની શુભ તિથિએ અને તેનું ફળ કહે છે— पाडिवए पडिवत्ती, नथि विपत्ती भणन्ति पीआए । तइआइ अत्थसिद्धि, विजयंगी पंचमी भणिआ ॥६२॥ सत्तमिआ पहूलगुणा, मग्गा निकंटया दसमिआए । आरुग्गिआ इगारसि, तेरसि रिउणो निविजिणह ॥६३॥ અર્થ-ગમનમાં એકમ લાભ કરાવે છે, બીજ વિપદાઓને નાશ કરે છે, ત્રીજ અર્થસિદ્ધિ કરાવે છે, પાંચમ વિજય પમાડે છે, સાતમ બહુ ગુણવાળી છે, દશમ માગને નિષ્કટક કરનાર છે, અગીયારશ આરોગ્ય આપનાર છે, અને તેરસ શત્રુઓને જય આપનાર છે. ૬૨-૬૩ ૨૦૭ Page #244 -------------------------------------------------------------------------- ________________ salasananananasamnAMARERAMMAnanananananananasasasasasanaMSANII વિવેચન–બને પક્ષની એકમ, બીજ, ત્રીજ, પાંચમ, સાતમ, દશમ, અગીયારશ અને તેરશ એ તિથિઓ પ્રયાણ માટે શુભ કહેલી છે. તેમાં પણ શુદિ એકમ કરતાં વદિ એકમ, અને વદિ તેરશ કરતાં શુદિ તેરશ વધારે ફળ આપનાર છે. બાકી તે શુકલપક્ષ કે કૃષ્ણપક્ષની દરેક તિથિઓ પિતપોતાનું સમાન ફળ આપે છે. તેનું ફળ આ પ્રમાણે છે – એકમને દિવસે ગમન કરે તે લાભ થાય છે, બીજે પ્રયાણ કરવાથી વિપદાઓને નાશ થાય છે. ત્રીજે પ્રયાણ કરવાથી ઇચ્છિત વસ્તુની–ધનની પ્રાપ્તિ થાય છે, પાંચમે જવાથી વિજય મળે છે, સાતમે પ્રયાણ કરવાથી ઘણું લાભ થાય છે, દશમે પ્રયાણ કરવાથી જવાનો માર્ગ શત્રુ વગરને અને અનુકુળ થાય છે, અગીયારશે પ્રયાણ કરવાથી આરોગ્યતા રહે છે, અને તેરશે ગમન કરવાથી શત્રુઓમાં જય મળે છે. વર્ષ તિથિઓ કહે છે– चाउद्दसिं पन्नरसिं, वजिज्जा अठ्ठमि च नवमि च । छडिं चउत्थिं बार-सिं च दुन्हं पि पक्खाणां ॥६४॥ અર્થ-પ્રયાણુમાં બન્ને પખવાડિયાની ચૌદશ, પુનમ, આઠમ, નેમ, છડું, ચોથ અને બારશ તિથિ વય છે. વિવેચન–પ્રયાણુમાં ચોથ, છઠ્ઠ, આઠમ, નામ, બારશ, પુનમ અને અમાસ તિથિઓને અવશ્ય ત્યાગ કર. અહીં બન્ને પક્ષની તે તે તિથિ વાક્ય કહી છે. તેથી પુનમની સાથે અમાસને પણ નિષેધ થઈ જાય છે. આ વર્ચે તિથિઓ માટે કહ્યું છે કે– स्वीकुर्यान्नवमीं क्वाऽपि, न प्रवेश-प्रवासयोः । અથ – કેઈક કાર્યમાં નવમી તિથિ ગ્રહણ કરવી, પણ પ્રવેશ અને પ્રવાસમાં તે ને મને અવશ્ય ત્યાગ કરે.” તેમજ છઠ્ઠ અને બારશ પણ યાત્રામાં વિશેષ અશુભ છે. શ્રીપતિ કહે છે કે- ચૌદશ પણ યાત્રામાં વિશેષ અશુભ છે. વ્યવહારસારમાં કહ્યું છે કે पूर्णिमायां न गन्तव्यं, यदि कार्यशतं भवेत् । અથ–સેંકડો કાર્ય હોય તે પણ પૂર્ણિમાને દિવસે ગમન કરવું નહિં. કેટલાએક ગ્રન્થમાં શુદિ એકમ પણ વર્ય કહેલ છે. આ ઉપરાંત પક્ષછિદ્ર વૃદ્ધિતિથિ ક્ષયતિથિ મુરતિથિ, દગ્ધતિથિ અને જન્મતિથિન અવશ્ય ત્યાગ કરે. યતિવલ્લભમાં કહ્યું છે કે–દગ્ધતિથિને દિવસે યાત્રા ખેતી અને લગ્ન esse ENESESESPEKTIVES SELENA SENEREYESELE SE SENESELENENSIS २०८ Page #245 -------------------------------------------------------------------------- ________________ NananananaSANASTMASARANASAN SERTA aranabanan Tanamansara નિરર્થક જાય છે. કરણેમાંથી વિષ્ટિ અને વન્ય પ્રહરને પણ અવશ્ય ત્યાગ કરવો. હવે પ્રમાણમાં વયે વાર તથા રોગ કહે છે – वज्जे वारतिअं कूरं, पडिवाय चउद्दसी। नयमट्ठमी इमाहिं तु, वुहो वि न सुहो गमे ॥६५॥ અર્થ ગમનમાં વણુ કુરવાર તથા એકમ ચૌદશ નેમ અને આઠમે આવેલે બુધવાર શુભકારક નથી. વિવેચન–પ્રયાણ કરવામાં સોમવાર બુધવાર ગુરૂવાર અને શુક્રવાર શુભ છે, અને રવીવાર મંગળવાર તથા શનિવાર અશુભ છે. તેના ફળ માટે કહ્યું છે કે— કડવો વાર, મા તે મા, नैस्वं धनं रुंज द्रव्यं, जयं चैव श्रियं वघम् ॥१॥ અર્થ_“પ્રયાણ કરવામાં રવિ વિગેરે સાત વારે અનુક્રમે-૧ નિર્ધનતા, ધન, ૩ રેગ ૪ દ્રવ્ય, ૫ જય, ૬ લક્ષ્મી, અને ૭ વધ રૂપી ફળ આપે છે” in ૧ અન્ય સ્થાને કહ્યું છે કે-- શનિ સૂતે રવિ ઉક્તો, મંગળ ભાગને જાણ સોમે શુકે સુરગુરૂ, જાતે મ કરિશ હાણ-૧ શનિ અંગાઈ જે ગયા, આઈચ્ચિ વિવિત્ત ભેલી મુદ્ધ કિ બાઉલી નાહકિ ચાહવત્ત--૨ અર્થાત–શનિવારની રાત્રે, રવિવારે સૂર્યોદયકાળે, મંગળવારે મધ્યાન્હ પછી સોમવારે શુકવારે કે ગુરૂવારે જ તે ઢીલ કરીશ નહીં અને જાઈશ તે હાનિ થશે નહિ (૧) હે ભલી? મુગ્ધ ? જે શનિ મંગળ કે આદિત્યવારે ગયા છે તે ધન વિનાના જ રહ્યા છે માટે નાહક એઓની વાત શું કહેવી ? (૨) રાજાના પ્રયાણમાં રવિવાર શુભ છે. એટલે તે ગ્રહણ કરી શકાય છે, પ્રયાણુમાં બુધવારનો નિષેધ નથી, પણ જે બુધવારે એકમ આઠમ નોમ અને ચૌદશમાંથી હરકઈ તિથિ આવે તે ગમનમાં બુધવાર લેવો નહિં. એટલે–તે મિશ્ર ગ્રહ હોવાથી યાત્રામાં વજ્ય તિથિઓના સમાગમથી પિતે અશુભ થાય છે. હર્ષ પ્રકાશમાં તે કહ્યું છે કે-એકમ આઠમ નામ અને ચૌદશે યાત્રા કરવી, પણ બુધવારે યાત્રા કરવી જ નહિ. અથ–બુધવાર પણ પ્રયાણ કરવામાં શુભ નથી. ઈષ્ટ લગ્નપતિ અને દિનપતિ એકજ હેય તે તે ગ્રહના વારમાં યાત્રા કરવી વધારે હિતકારક છે. કુલિક, કાળવેળા, વયે અર્ધ પ્રહર, અને તેની ઈટ ઘડીઓ વિગેરેમાં અવશ્ય યાત્રા વજેવી. ૨૦૯ Page #246 -------------------------------------------------------------------------- ________________ rasahakama anataMNASINANarahan dan ANASENDISSEMENANAMNESTIAI હવે શુભાગે કહે છે – (કુતવિજીવિત છં) दसमि पंचमि तेरसि बीअगो, भिगुसुओ गमणेऽतिसुहावहो । गुरु पुणव्वसु पुस्स विसेसओ, सयभिसा अणुराह वुहे तहा ॥६६॥ અથ–પ્રયાણમાં દશમ, પાંચમ. તેરશ કે બીજને દિવસે શુક હોય તે અતિ સુખાવહ છે, ગુરૂવારે પુષ્ય કે પુનર્વસુ નક્ષત્ર હેય તે તે વિશેષ સુખાવહ છે, તથા બુધવારે શતભિષા અને અનુરાધા હેય તે તે પણ સુખાવહ છે. મદદu વિવેચન – ગદ્વારમાં જે યુગો કહ્યા છે તે પૈકીના રવિ, કુમાર, રાજ, અમૃતસિદ્ધિ વિગેરે શુભ યેગે પ્રયાણમાં શુભ છે; અને એકાર્ગલ, યમદંષ્ટ્રા, કકચ, મૃત્યુ, વજાપાત, અમૃતસિદ્ધિબ વિગેરે દુષ્ટ યોગો યાત્રામાં અશુભ છે. એમ હોવા છતાં પ્રયાણુમાં બુધવાર અને તિથિને અશુભ યોગ દર્શાવી પ્રસ્તુત ગાથામાં કેટલાક વિશેષ શુભગ દેખાડે છે, શુક્રવારે બીજ પાંચમ દશમ કે તેરશમાંથી હરકોઈ એક તિથિ હોય, ગુરૂવારે પુનર્વસુ કે પુષ્ય નક્ષત્ર હોય અને બુધવારે શતભીષા કે અનુરાધા નક્ષત્ર હોય તે તે પ્રયાણમાં સુખકર વેગે થાય છે બીજા ગ્રન્થમાં તે આડલગ માટે કહ્યું છે કે જો વાત્રકુ ત” એટલે–આડલ યોગ યાત્રામાં રોધ કરનાર છે. અને શનિવાર તથા હિણી નક્ષત્રનો અમૃતસિદ્ધિ યોગ પણ યાત્રામાં અવશ્ય જવાનો છે. માટે આ બન્ને યુગમાં કેઈપણ કાળે યાત્રા કરવી નહિં અતિવલ્લભમાં કહ્યું છે કે. चैत्राद्या द्विगुणा मासा, वर्तमान दिनैर्युताः । सप्तभिस्तु हरेद् भागं, यच्छेषं तद्दिन भवेत् ॥१॥ श्रीदिनः कलहश्चैव, नन्दनः कालकर्णिका ।। धर्मः क्षयो जयश्चैति, दिना नामसदृक्फलाः ॥२॥ અથ—-ત્રથી પ્રારંભીને ગયેલા માસ બમણુ કરવા, તેમાં રવિવારથી ચાલતા વાર સુધીના દિવસે ઉમેરવા, પછી સાતે ભાગ દે, અને જેટલા આંક શેષ રહે તેટલા ઈષ્ટ દિન જાણ અનુક્રયે તે સાત દિવસના નામ–૧ શ્રી દિન, ૨ કલહ, ૩ નંદન, ૪ કલકણિકા ૫ ધર્મ, ૬ ક્ષય, અને ૭ જય છે. તે દરેક દિવસનું પોતાના નામ પ્રમાણે શુભાશુભ ફળ છે. આ યોગથી વારની શુદ્ધિ થાય છે, તેથી શુભદિન તપાસીને પ્રયાણ કરવું. ૨૧૦ Page #247 -------------------------------------------------------------------------- ________________ KARA હવે પ્રચાણના નક્ષત્ર કહે છે— सवदिसि सव्वकालं, सिद्धिनिमित्तं विहारसमयम्मि | पुस्सस्सिणि मिग हत्था, रेवइ सवणा हेयव्वा ॥ ६७॥ અ—વિહારમાં સિદ્ધને માટે સદ્ દિશામાં સ કાળે--પુષ્ય, અશ્વિની, મૃગશર, હસ્ત, રેવતી અને શ્રવણ નક્ષત્ર ગ્રહણ કરવા. ॥ ૬૭ li વિવેચન——કેટલાક નક્ષત્રે એવા છે કે-જે સર્વ દિશાના મુખવાળા અને સર્વ કાળમાં સાનુકૂળતાવાળા છે. એટલે તે નક્ષત્રાને પરિધ નક્ષત્ર શૂળ વિગેરેમાં દિશાના નિમિત્તથી થનારી દુષ્ટતાની અસર થતી નથી પૂર્વોત્ મધ્યાહ્ન સંધ્યા વિગેરે કાળથી થનારી દુષ્ટતા અસર કરી શકતી નથી, અને સવ` કા`ને સાધે છે આવા નક્ષત્ર અશ્વિની, મૃગશર, પુષ્ય, હસ્ત, શ્રવણુ અને રેવતી એમ છ છે. તે નક્ષત્રામાં હરકેાઈ વખતે હરકેાઇ દિશામાં પ્રયાણ કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે શ્રીમાન ઉદયપ્રભસૂરિજી મૃગશર અને શ્રવણુને સવ કાલિન જણાવે છે. સંતા મુખી નક્ષત્ર માટે વિશેષતા એટલી છે કે—શ્રવણ નક્ષત્રમાં દક્ષિણમાં કૂિળ હોય છે, હસ્ત અને રેવતી નક્ષત્રમાં ઉત્તરમાં દુષ્ટયોગ થાય છે, અને શ્રવણ નક્ષત્રમાં પશ્ચિમમાં દુષ્ટયોગ થાય છે. માટે તેને ત્યાગ કરવા જો કે છ નક્ષત્ર સર્વ દિશાના દ્વારવાળા છે. પણ આ નિષેધ નામ ગ્રહણ પૂર્વક કરેલ છે; માટે નિસિદ્ધ નક્ષત્રાના ત્યાગ કરવે! એ વધારે હિતકારક છે. હવે પ્રયાણમાં શુભ મધ્યમ અને અશુભ નક્ષત્ર ગણાવે છે. पुस्स सिणिमिगसिर - रेवइअं हत्था पुणव्वसू चेव । अणुराह जिडमूलं, नव नकखत्ता गमणसिद्धा ॥ ६८ ॥ रोहिणी तिन्नि उ पुत्र्वा सवणधणिका य सयभिसा चेव । चित्ता साई एए, नव नक्खत्ता गमणि मज्झा ॥ ६८ ॥ कित्तिअभरणिविसाहा, अस्सेसमहउत्तरातिअं अद्दा । एए नव नक्खत्ता, गमणे अइदारुणा भणिया ॥ ७० ॥ * અનુરાધાના સ્વામી મિત્ર અને રેવતીને સ્વામી પુષા છે જેથી ભાષાંતર કારે અહીં ચૈત્ર શબ્દથી અનુરાધા નક્ષત્રના સ્વીકાર કર્યાં છે પણ મિત્ર અને પુષા એ બન્ને નામે સૂનાજ છે એટલે અહી ચૈત્રના અથ રેવતી લઇએ તેાજ યથાતા સચવાય છે. ૨૧૧ SENEN EN N Page #248 -------------------------------------------------------------------------- ________________ અથ–પુષ્ય અશ્વિની, મૃગશર, રેવતી, હસ્ત, પુનર્વસુ, અનુરાધા, જયેષ્ઠા અને મુળ; એ નવ નક્ષત્રે ગમનમાં સિદ્ધિકારક છે (૬૮) રેહિણું ત્રણ પૂર્વા, શ્રવણ, ધનિષ્ઠા, શતભિષા, ચિત્રા અને સ્વાતિ; એ નવ નક્ષત્રે ગમનમાં મધ્યમ છે (૯) કૃત્તિકા, ભરણું, વિશાખા, અલેષા, મઘા ત્રણ ઉત્તર અને આદ્ર; એ નવ નક્ષ ગમનમાં અત્યંત દારૂનું છે. ૭૦ છે વિવેચન-સુગમ છે અન્ય સ્થાને તે કહ્યું છે કે – अद्दह भरणी सयभिसा जिट्ठह मूल मघाई । नट्ठो पिठो गामिगयो वत्तजपुच्छइ कांइ ॥१॥ અથ–આદ્રા, ભરણી, શતભિષા, જ્યેષ્ઠા, મૂળ અને મઘા નક્ષત્રમાં નાશ પામેલ હણાએલ કે ગામ ગએલની વાત જ શું પુછવી ? (૧) મુહુતચિંતામણુમાં કહ્યું છે કે–ચાત્રામાં અવશ્ય જવું હોય તે માટે કૃત્તિકા મઘા અને સ્વાતિનું પૂર્વાધ, તથા ચિત્રા, અશ્લેષા અને ભરીનું ઉત્તરાધ વર્યું છે. અને વર્ય નક્ષત્રની પ્રારંભથી, ભરણીની ઘડી ૭, મઘાની ઘડી ૧૧, સ્વાતિ વિશાખા જયેષ્ઠા અને અલેજાની ઘડી ૧૪, ત્રણ પૂર્વાની ઘડી ૧૬, અને કૃત્તિકાની ઘડી ર૧, અવશ્ય વજર્ય છે, પણ ઉસનસૂ ના મત પ્રમાણે મઘા અને સ્વાતિ સર્વથા વજર્ય જ છે. આ નક્ષત્રમાં અભિજિત્ ગણેલ નથી. પણ ને નક્ષત્રમાં યાત્રા એકજ કહી છે. તે માટે अभिजिति कृतप्रयाणः, सर्वार्थान्साथयेन्नियतम् । “અભિજિત્ નક્ષત્રમાં પ્રયાણ કરનાર સર્વ કાર્યને અવશ્ય સાધે છે.” અહીં શ્રવણ નક્ષત્ર મધ્યમ કહેલ છે, પણ પૂર્વોકત ગાથા પ્રમાણે તે સર્વમુખી અને સર્વકાલીન હોવાથી શ્રેષ્ઠ છે. વ્યવહારમાં કઈક એમ માને છે કે–વૃશ્ચિકના ચંદ્રમાં પ્રયાણું ન કરવું, પણ આ ગાથામાં તે અનુરાધા અને ચેષ્ઠા નક્ષત્રમાં ગમન કરવાથી સિદ્ધિ કહેલ છે; એટલે પૂર્વોકત માન્યતાને કઈજ પુષ્ટિ મળતી નથી, તેમજ રેવતી નક્ષત્રમાં પંચકને બાધ પણ આવતો નથી. નવીન દીક્ષીતના પ્રથમ વિહાર માટે કહ્યું છે કે– आघाटनं प्राथमिकल्पिकस्य मृदु युवक्षिप्रचरेषु भेषु । અર્થ–“નવીન દીક્ષીતને પ્રથમ વિહાર મૃદુ-મૃગશર ચિત્રા અનુરાધા અને રેવતી, યુવ-ત્રણ ઉત્તર અને રોહિણ, ક્ષિપ્ર-અશ્વિની પુષ્ય હસ્ત અભિજિત્, ચા-પુનર્વસુ સ્વાતિ શ્રવણ ધનિષ્ઠા અને શતભિષામાં શુભ છે. આ દરેકમાં પણ વિહારના નક્ષત્રોજ શ્રેષ્ઠ છે.” ૨૧૨ Page #249 -------------------------------------------------------------------------- ________________ Banaranasanasanasanasanasanama Masasasasasaranaranasan ENANAMAN હવે પ્રયાણ કાળ કહે છે– ફંકવઝા છે, धुवेहि मिस्सेहि पभायकाले, उग्गेहि मज्झन्हिलहू परन्हे । मिऊपओसे निसिमज्झि तिक्खे, चरे निसंते न सुहो विहारो ॥१॥ અથવ અને મિશ્ર નક્ષત્રમાં પ્રભાતકાળે, ઉગ્ર નક્ષત્રમાં મધ્યાહ લઘુ નક્ષત્રમાં અપરહણકાળે, મૃદુ નક્ષત્રમાં રાત્રે, તીવણ નક્ષત્રમાં મધ્યરાત્રે, અને ચર નક્ષત્રમાં રાત્રિના અંતે વિહાર કરે તે સુખકારક નથી છલા વિવેચન–શ્રેષ્ઠ મધ્યમ કે નિંદ્ય નક્ષત્રમાં આવશ્યક કાર્ય હોય, અને યાત્રા કરવી પડે પણ અમુકાળે તે યાત્રા કરવી હિતકર જ નથી. એટલે ધ્રુવ-રહિણી ત્રણ ઉત્તર મિશ્ર–વિશાખા અને કૃત્તિકા નક્ષત્ર હોય તે દિવસના પુર્વ ભાગમાં યાત્રા કરવી નહિં, ઉગ્ર નક્ષત્ર-ભરણી મઘા અને ત્રણ પુર્વમાં મધ્યાહ કાળે યાત્રા કરવી નહિ, લઘુ નક્ષત્ર-અશ્વિની પુષ્ય હસ્ત અને અભિજિત નક્ષત્ર હોય તે દિવસના ઉત્તર ભાગમાં યાત્રા કરવી નહિ. મૃદુ નક્ષત્ર-મૃગશર ચિત્રા અને અનુરાધામાં રાત્રિના પુર્વ ભાગમાં પ્રયાણ કરવું નહિ, તીક્ષણનક્ષત્ર–આ અશ્લેષા જયેષ્ઠા અને મૂળમાં મધ્યરાત્રિએ યાત્રા કરવી નહિ, તથા ચર નક્ષત્ર-પુનર્વસુ સ્વાતિ શ્રવણ ધનિષ્ઠા અને શતભિષા નક્ષત્રમાં મધ્યરાત્રિથી સવાર સુધીના કાળમાં યાત્રા કરવી નહિ, લલ્લ કહે છે કે--આ નિષેધેલ કાળમાં પ્રયાણ કરવાથી હરકોઈ જાતની નુકશાની થાય છે, માટે તેને અવશ્ય ત્યાગ કરે. શ્રી ઉદયપ્રભસૂરિ તે કહે છે કે–તીહણ નક્ષત્રમાં મધ્યાહ્ન અને ઉચ નક્ષત્રમાં મધ્યરાત્રે યાત્રા કરવી નહિ. બીજા ગ્રન્થમાં આથી વિશેષ પણ દિનશુદ્ધિ કહેલ છે. સવારની સંસ્થા મધ્યાહુ અને સાંજના સમયમાં સર્વ કાર્ય કરી શકાય છે, અને આવશ્યક કાર્ય હોય તે તાત્કાલિક લગ્નકુંડલીમાં સાતમે અથવા આઠમે ભુવને સૌમ્ય શહને ચોગ થતાં મધ્યાહ કાળેજ પ્રયાણ કરવું, વિજયગમાં દક્ષિણમાં જવું હિતકારક નથી. તિથિ દિવસ બળવાન હોય તે દિવસે, અને નિર્બળ હોય પણ નક્ષત્ર બળવાન હોય તે રાત્રે પ્રયાણ કરવું નક્ષત્ર સમુચ્ચયમાં કહ્યું છે કે— पूर्वाहे चोत्तरां गच्छेत्, प्राच्यां मध्यंदिने तथा । दक्षिणामपर।हे तु, पश्चिमामर्धरात्रके ॥१॥ અથ_દિવસના પુર્વકાળે ઉત્તરમાં, મધ્યાહ્ન કાળે પૂર્વમાં, દિવસના પછીના ભાગમાં દક્ષિણમાં, તથા મધ્યરાત્રે પશ્ચિમ દિશામાં પ્રયાણ કરવું ૧” લલ્લ કહે છે— ૨૧૩ Page #250 -------------------------------------------------------------------------- ________________ નિમન્નિવ સાહિ, શું રિવર્તન शुभे नक्षत्रयोगेऽपि, प्रवेशाद्' वाऽपि निर्गमम् ॥१॥ અર્થ_“નક્ષત્રગ શુભ છતાં પ્રયાણના દિવસથી નવમે દિવસે પુર પ્રવેશાદિ કરવા નહિં, તેમજ પ્રવેશના દિવસથી નવમે દિવસે પ્રયાણ પણ કરવું નહિં ૧n” મુહુર્ત ચિંતામણિની ટીકામાં તે કહ્યું છે કે–પ્રવાસ અને પ્રવેશમાં પરસ્પર નવમી તિથિ, નવમો વાર, અને નવમું નક્ષત્ર વર્જવું. તથા ગ્રન્થાંતર મત પ્રમાણે તે નવ માસ તથા નવમું વર્ષ પણ ત્યજવું. પ્રમાણમાં ઉત્પાત વિગેરેથી થયેલ દિનેને ત્યાગ કરે. ઉદયપ્રભસૂરિ કહે છે કે अकालिकीषु विशुद-गर्जितवर्षासु वसुमतीनाथः । उत्पातेषु च भीमा-ऽन्तरिक्षदिव्येषु न प्रवसेत् ॥१॥ અથ–“રાજા સામંત આચાર્ય વિગેરેએ વિજળી ગર્જના કે વૃષ્ટિ અકાળે થાય તે તે પ્રયાણ કરવું નહિ, તેમજ ભૂમિ આકાશ કે દિવ્યના ઉત્પાતમાં પણ પ્રયાણ કરવું નહિ, n૧a” આવા સમયમાં સાત દિવસ પ્રયાણ કરી શકાય નહિ ભૂમિક, ગ્રહણ, ઈન્દ્રધનુષ્ય, રજચ્છદ, અબ્રરછદ વિગેરે ઉત્પાતનું વર્ણન તિથિદ્વારમાં કહી ગયા છીએ. તથા–માન્ય પુરૂષની અવગણના કરીને, વડિલ પુરૂષને દુભવીને સ્ત્રીને રંજાડીને, બાળકને રેવરાવીને, કોઈને મારીને, મૈથુન સેવીને, ઋતુવાળી ભાર્યા મૂકીને, અપશુકન દેખીને, કે સુતકમાં પ્રયાણ કરવું નહિં, તેમજ-ઉત્સવ, ભજન, સાધર્મિવાત્સલ્ય વિગેરે માંગલિક કાર્યોની પૂર્ણાહૂતિ થયા પસેલાં પ્રયાણ કરવું નહિ. ચૈત્ર કે વૈશાખ માસમાં કેતુ દર્શન થાય તે શુભ છે, બાકીના માસમાં કેતુદર્શન થયું હોય તે સેળ દિવસ સુધી પ્રયાણ કરવું નહિ, એમ વરાહ કહે છે. સિદ્ધિ ઈચ્છાનાર પુરૂષ ચંદ્ર બળ કે તારાબળ જોઈને પ્રયાણ કરવું. તેમાં ઘાતી ન હોય તે પૂર્વે કહેલ શુભ ચંદ્ર તથા ચંદ્રની શુભ અવસ્થા હોય તે પ્રયાણુમાં લાભકારક છે. અન્ય સ્થાને કહ્યું છે કે--જન્મનો ત્રીજો અને પાંચમે ચંદ્ર માથે હોય છે, છો આઠમે નવમે અને બારમે ચંદ્ર છાતીએ હોય છે, તથા બીજા અને ચોથો ચંદ્ર કરમાં હોય છે. તેમાં માથાને ચંદ્ર ધાન્ય પ્રાપ્તિ કરાવે છે, છાતીને ચંદ્ર ધન લાભ કરાવે છે, અને હાથને ચંદ્ર સામાન્ય રીતે લાભ કરાવે છે. નારચંદ્રમાં તેને કહ્યું છે કે-ચાત્રા જન્મનો ચંદ્ર હોય તો ચોરનો ભય આવે છે લલ પણ જન્મનક્ષત્રમાં અને જન્મચંદ્રમાં યાત્રાને નિષેધ કરે છે. LEYENESEN EGYENESESELELSESLENENELEVENEMEYE VESELELEXPRESENESTE SIENENES ૨૧૪ Page #251 -------------------------------------------------------------------------- ________________ કૃષ્ણપક્ષનો ચંદ્ર હોય તે તારાનુ ખળ જેવું, ત્રિવિક્રમ કહે છે કે, त्यजेत कुतारां प्रस्थांने । અથ~~પ્રયાણુમાં કુતારાને ત્યાગ કરવા.” અર્થાત પહેલી ત્રીજી અને સાતતી તારા અવશ્ય ત્યજવી. લલ્લ કહે છે કે— - यात्रा युद्धविवाहेषु, जन्मतारा न शोभना ॥ १ ॥ यच्च न जन्मनि कार्य, वर्जनीयं तदाधाने ॥ १ ॥ અ—યાત્રા યુદ્ધ અને વિવાહમાં જન્મતારા શુભ નથી, તેમજ જન્મતારામાં નિષેધેલ કાર્ય ને આધાનમાં પણ વવું. ॥ ૧ ॥ હવે દિશાની શુદ્ધિ કરવા માટે પરિધ વિગેરેનુ ં સ્વરૂપ કહે છે. पुब्वाइसु सग सग, fataआई दिसि रिक्ख सदिसि हुन्ति सुहा । घर दिसि मज्झा वायरिंग, परिहरेहा न लंधिना ॥ ७२ ॥ અથ—પૂર્વાદિ દિશામાં કૃત્તિકાદિ સાત સાત નક્ષત્રો છે તે દિશાનાં નક્ષત્રો કહેવાય છે, જે પેાતાની દિશામાં પ્રયાણ કરનારને સુખ કરનારા છે, પાસેની દિશામાં પ્રયાણુ કરનારને મધ્યમ છે. તથા વાયવ્ય અને અગ્નિ ખુણાની પરિઘ રેખા દોરવી, અને આ રેખાનું ઉલ્લંઘન કરવું નહિ. વિવેચન—આ દિશા જાણવા માટે એવી રીત છે કે ૧ ચિત્રા અને સ્વાતિ નક્ષત્રના મધ્યભાગ, મેષને સૂર્ય તુલાને સૂર્ય કૃત્તિકા નક્ષત્ર અને શ્રવણ નક્ષત્રનાં ઉદય સ્થાને, તે ખરાઅર પૂર્વ દિશા છે, પૂ ' • શ્રવણુ ચિત્રા ૦ ૭ કૃતિકા ૨ ॰માકડીના આગળના બે તારા સાથે : સમાન લીટીમાં આવેલ ધ્રુવ તારાનુ સ્થાન તે ઉત્તર દિશા છે. આ સમાન લી'ટી ફાગણુ શુદ્ધિમાં સ્પષ્ટ દેખાય છે. BUBUBUBUBUBUBNETENES ૨૧૫ વ સ્વાતિ REJENEN ZUBIETEN Page #252 -------------------------------------------------------------------------- ________________ MMMMMMMMMMMMMMMMMMMMMMMMMKOMMANSMINIS ૩ એક વર્તુલ કરી તેના મધ્યમાં શંકુ ખેડ, અને સવાર તથા સાંજે પશ્ચિમ તથા પૂર્વમાં વત્લની પડવી ઉપર પડતી શંકુ છાયાના સ્થાને બે છાયાબિંદુ કરવા. આ છાયા ને મધ્યમાં રાખી શંકુને ઘસીને બે વર્તુલ કરવા. આવી રીતે શંકની પાસે ત્રણ વર્તેલની મચ્છાકૃતિ થાય છે. તે મછાકૃતિના મધ્યમાં શંકુને વીંધીને એક સીધી લીટી દેરવી. આ લીટીના બને છેડે ઉત્તર અને દક્ષિણ દિશા આવે છે. ઉત્તર ૪ છા ) પૂર્વ દક્ષિણ પૂર્વ, અગ્નિ, દક્ષિણ, નૈઋત્ય, પશ્ચિમ, વાયવ્ય, ઉત્તર પૂર્વ ! અગ્નિ અને ઈશાન; એ આઠ દિશાઓ છે. તેમાં પૂર્વ દક્ષિણ વગેરે ચાર દિશાઓ છે, અને અગ્નિ નેત્ય વિગેરે ચાર વિદિશા-ખૂણાઓ છે. આ ખુણામાં હંમેશાં ઉત્તર દિકચક ! દક્ષિણ દિશાઓને જ અનુસરે છે. એટલે ચાર દિશાને આશ્રીને કેઈ કાર્યને વિધિ-નિષેધ કર્યો હોય, અને વિદિશા વાયવ્ય | પશ્ચિમ ] નૈઋત્ય | માટે કાંઈ સ્વતંત્ર વિધિનિષેધ ન કર્યો હોય, તે તે ખુણાઓ પિતાની દિશાને અનુસરે છે. પૂર્વ દિશાનું અગ્નિ કેણમાં, દક્ષિણ દિશાનું નૈવત્ય કોણમાં, પશ્ચિમ દિશાનું વાયવ્યમાં, અને ઉત્તર દિશાનું ઈશાન કોણમાં કાર્ય કરી શકાય છે. પૂર્વ વિગેરે આઠે દિશાના સ્વામીએ અનુક્રમે સૂર્ય, શક, લેમ, રાહુ, શનિ, ચંદ્ર, અને બુધ અને ગુરૂ ગ્રહ છે. મેષ સિંહ અને ધન રાશિ પૂર્વ દિશાની છે, વૃષ કન્યા અને મકર રાશિ દક્ષિણ દિશામાં છે, મિથુન તુલા અને કુંભ રાશિ પશ્ચિમ દિશાની છે, તથા કર્ક વૃશ્ચિક અન મીન રાશિ ઉત્તર દિશાની છે. પૂર્વ વિગેરે ચાર દિશાના ભુવને અનુક્રમે-પહેલું દસમું સાતમું અને ચોથું Page #253 -------------------------------------------------------------------------- ________________ છે. તથા અગ્નિ વિગેરે ચાર દિશાના ભુવન અનુક્રમે-બારમું તથા અગીયારમું, નવમું તથા આઠમું, અને છ તથા પાંચમું, અને ત્રીજું તથા બીજું છે. એટલે–દિશાના એકેક ભુવન છે, અમે વિદિશાના બન્ને ભુવન છે. સ્થાનાંગ સૂત્રની વૃત્તિમાં કહ્યું છે કે-પૂર્વ દિશામાં કૃત્તિકા, રોહિણી, મૃગશર, આદ્ર, પુનર્વસુ, પુષ્ય અને અશ્લેષા નક્ષત્રનાં દ્વાર દક્ષિણ દિશામાં મઘા, પૂર્વાફાલ્ગની, ઉત્તરા ફાલ્ગની, હસ્ત, ચિત્રા, સ્વાતિ અને વિશાખા નક્ષત્રનાં દ્વાર છે. પશ્ચિમમાં અનુરાધા, જયેષ્ઠા, મૂળ, પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા, અભિજિત અને શ્રવણ નક્ષત્રનાં દ્વાર છે. તથા ઉત્તર દિશામાં ધનિષ્ઠા, શતભિષા, પૂર્વા ભાદ્રપદ, રેવતી, અશ્વિની અને ભરણી નક્ષત્રનાં દ્વાર છે. જે દિશામાં નક્ષત્રનું દ્વાર હોય તે દિશા તે નક્ષત્રની ગણાય છે. અને પાસેની દિશા તે સ્વજન દિશા મનાય છે. આ દિશાઓમાં અમુક નક્ષત્ર વાર વિગેરે હોય ત્યારે પરિઘ દિફશુળ વિગેરે હોય છે, જે પ્રમાણમાં વર્ષ કહેલા છે. તેમાંથી પરિઘ લાવવાની રીત આ પ્રમાણે છે-કૃત્તિકાદિ સાત સાત નક્ષત્ર અનુક્રમે પૂર્વ વિગેરે ચાર દિશામાં સ્થાપવા, અને અગ્નિ ખુણાથી વાયવ્ય ખુણા સુધી લાંબે પરિધ કરે. અહીં જે નક્ષત્ર જે દિશામાં હોય તે નક્ષત્રમાં તે દિશામાં પ્રયાણ કરવું શુભકારક છે. એટલે-કૃતિકાદિ સાત નક્ષત્ર હોય તે પૂર્વમાં મઘા વિગેરે સાત નક્ષત્રે હોય તો દક્ષિણમાં, અનુરાધા વિગેરે સાત નક્ષત્ર હોય તે પશ્ચિમમાં, અને ધનિષ્ઠા વિગેરે સાત નક્ષત્રો હેય તો ઉત્તરમાં પ્રયાણ કરવું શ્રેષ્ઠ છે. આજ રીતે કૃતિકા મઘા અનુરાધા અને ધનિષ્ઠાથી પ્રારંભીને સાત સાત નક્ષત્રમાં અનુક્રમે અગ્નિ નૌહત્ય વાયવ્ય તથા ઈશાન ખૂણામાં પ્રયાણ કરવું હિતકારક છે. પ્રમાણમાં વાયવ્ય અને અગ્નિ ખૂણામાં પરિધનું કઇરીતે ઉલ્લંઘન કરવું નહિં, પણ પરિઘની એક બાજુની ચાર દિશા અને બીજી બાજુની બીજી ચાર દિશા પિતપતમાં ગૃહદિશા કે સ્વજનદિશા છે એ સ્વજનદિશામાં પ્રયાણ કરવું મધ્યમ ફળદાયકે છે અર્થાત્ ધનિષ્ઠાથી પ્રારંભીને અશ્લેષા સુધીનાં ચૈદ નક્ષત્ર હોય ત્યારે ઉત્તર ઈશાન પૂર્વ અને અગ્નિમાં, તથા મઘાથી પ્રારંભીને શ્રવણ સુધીના ચૌદ નક્ષત્ર હોય ત્યારે દક્ષિણ મૈત્રત્ય પશ્ચિમ અને વાયવ્ય દિશામાં પ્રયાણ કરવું. પૂર્ણભદ્ર કહે છે કે- સાત સાત નક્ષત્રમાં ફરતે સૂર્ય પુર્વ વિગેરે દિશાને અરત કરે છે, તેથી તે દિશાઓની યાત્રા લક્ષ્મી પ્રાપ્ત કરાવે છે. અને અશ્વિની વિગેરે સાત સાત નક્ષત્ર અનુક્રમે રવિ વિગેરે સાત સાત વારની સાથે હોય તે પિતાની દિશામાં પ્રયાણ કરનારને મહાફળની પ્રાપ્તિ કરાવે છે. ૨૦૧૭ Page #254 -------------------------------------------------------------------------- ________________ MasaharamaNAMANTHANAMTasahasamaana anasalanaBaDataMaNaMMasa પરિઘના પરિહાર માટે કહ્યું છે કે શુભ ગ્રહવાળું બળવાન યાત્રા લગ્ન હોય તો પરિધનું પણું ઉલ્લંઘન કરી શકાય છે. અથવા ઉત્સુક્તાથી પરિઘનું ઉલ્લંઘન કરવું પડે, પણ નક્ષત્રદિફળ અને દિકકીલને અવશ્ય ત્યાગ કરવો. કૃ રે મૃ આ પુ ! આ ઈ | પૂર્વ અ. / અ ભ મ | ઉ હ ચિ રે ઉત્તર ઉ દક્ષિણ પરિઘ ચક પૂ શ /વા. પશ્ચિમ | ને. સ્વા વિ ઘ 1. ko te o h it ke te હવે દિકુશળ કહે છે सूलं पुचि सणी सोमो, दाहिणाए दिसा गुरु । पच्छिमाइ रवी सुक्को, उत्तराए कुजो बुहौ ॥७३॥ અથ_શનિ અને સેમ પૂર્વમાં, ગુરૂવારે દક્ષિણમાં, રવિ અને શુકે પશ્ચિમમાં તથા મંગળ અને બુધવારે ઉત્તરમાં શુળ હેાય છે. વિવેચન–-શનિવાર અને સોમવાર હોય તે પૂર્વમાં શૂળ હોય છે, ગુરૂવારને દિવસે દક્ષિણમાં શૂળ હોય છે, રવિવાર અને શુક્રવારે પશ્ચિમમાં શૂળ હોય છે, તથા મંગળવાર અને બુધવારે ઉત્તરમાં શુળ હોય છે. વારને આશ્રીને જે દિશામાં શૂળ હોય છે તે દિફશુળ કહેવાય છે, દિકશૂળનું બીજું નામ નાગકાળ છે. બીજે ઠેકાણે કહ્યું છે કે પૂર્વ સોમ શનિશ્ચર વારે, દક્ષિણ ગુરૂ એકલે નિવારે પશ્ચિમ શુક્ર અકે રૂંધી, ઉત્તર મંગળ બુધ વિરેધી. ૧ શૂળ જે દિશામાં હોય ત્યાં પ્રયાણ કરનારને નુકશાની થાય છે, માટે દિફળની સામે પ્રયાણ કરવું નહિં. દિફળ ડાબી બાજુ કે પછવાડે હોય તે પ્રમાણમાં લાભ મળે છે, તે માટે કહ્યું છે કે ૨૧૮ Page #255 -------------------------------------------------------------------------- ________________ “દિશાશૂળ લઈ જાય વામે, રાહુ યેગની પૂઠ સન્મુખ ત્યે જે ચંદ્રમા, લાવે લક્ષમી લુંટ ૧ a એટલે-ડાબી બાજુને દિશાશૂળ, પછવાડેની ગિની, અને સન્મુખ ચંદ્ર અખૂટ લક્ષ્મી આપે છે. તારચંદ્રમાં કહ્યું છે કે न गुरौ दक्षिणां गच्छेद्, न पूर्वा शनिसोमयोः । शुक्रायोः प्रतीचीन, नोत्तरां बुधभोमयोः ॥१॥ અર્થ–“ગુરૂવારે દક્ષિણ દિશામાં જવું નહિં, શનિ અને રોમે પૂર્વ દિશામાં જવું નહિં, શુક અને રવિવારે પશ્ચિમ દિશામાં જવું નહિં અને બુધ તથા મંગળવારે ઉત્તર દિશામાં જવું નહિં.” ૧ પ્રયાણમાં વિદફળ કરતાં દિકુશળની શુદ્ધિ અવશ્ય જોવી પડે છે. હવે વિદિશળ કહે છે ईसाणे अ बुहो मंदो, अग्गीई अ गुरूरची । नेरइए ससी सुक्को, भूमो वाए विवज्जए ॥७४॥ અર્થ_શાનમાં બુધ અને શનિવાર, અગ્નિમાં ગુરૂ અને રવિ, નૈવત્યમાં સેમ તથા શુક્રવાર, અને વાયવ્યમાં ભમવાર વજ, in ૭૪ વિવેચન-વારને આશ્રીને ખુણામાં જે શૂળ હોય છે તે વિદિશુળ કહેવાય છે. તે આ પ્રમાણે છે–બુધવાર અને શનિવારે ઈશાનમાં વિદિશુળ હોય છે, રવિવાર અને ગુરૂવારે અગ્નિ ખુણામાં વિદફૂશુળ હેાય છે, સોમવાર અને શુકવારે નૈહત્ય કેણુમાં વિદિશુળ હોય છે, તથા ભમવારે વાયવ્ય ખુણામાં વિદિફશુળ હોય છે. ઉદયપ્રભસૂરિ શનિવાર માટે કહે છે કે શનિવારે વાયવ્ય કેણમાં વિદિફૂશુળ હેય છે. પ્રમાણમાં વિદિશળ કરાવનાર વારને વજે. વિદિશુળની સામે જવું નહિં, અર્થાત્ જે વારે જે ખુણામાં શુળ હોય તે વારે તે ખુણામાં પ્રયાણ કરવું નહિં. વારના શુળ પરિહાર કહે છે चंदणं दहि मद्दी अ, तिल्लं पिटै तहा पुणो । तिल्लं खलं च चंदिज्जा, सूराई मूलमुत्तरो ॥७॥ VESNESIESELBESES DESENEVELEYES SENESTE NYERESELELENETEKESELELEVENESE २१४ Page #256 -------------------------------------------------------------------------- ________________ MAN હુ મુખ્ય શનિ મ મું ફાલ્ગુ વિ લેમ પૂર્વ સા॰ શ ષાઢા થે。 ક્રિક વિકિ શુળ રિવ. શુક્ર રે. પુષ્ય મૂળ રિવ गु३ ગુરૂ વિ શ્ર॰ ધ પૂ ભા અર્થ - રવિ વિગેરે સાત વારામાં અનુક્રમે ચંદન, દહી, માટી, તેલ, લોટ, તેલ અને ખોળનુ તિલક કરવાથી શુળના દોષ ઉતરી જાય છે. સામ શુક્ર વિવેચન–અવશ્ય જરૂરીયાત હોય, અને દિકશૂળ કે વિદિક્શૂળમાં પ્રયાણ કરવું પડે; તે રવિવારે ચંદનનું, સમવારે દહીનું, મંગળવારે માટીનું, બુધવારે તેલનું, ગુરૂવારે લેટનુ, શુક્રવારે તેલનુ, અને શિનિવારે ખેાળનું તિલક કરીને પ્રયાણ કરવું; જેથી શૂળના દેષ લાગતા નથી. ઉદયપ્રભસૂરિ કહે છે કે-રવિ વગેરે સાતવારમાં કૂિશળ અને વિકૂિળના નાશ કરવા માટે અનુક્રમે-ચંદન, દહીં, માટી, તેલ, પિષ્ટ (લેટ), ઘી, અને ખેાળનું ચંદન કરવુ નારચંદ્ર ટીપ્પણમાં કહ્યું છે કે- હવે નક્ષત્રશૂળ કહે છે– (માલીની છંદ ) HERAL BLEKKENARLIBYENE रवि तंबोल मयंक दप्पण; थाणां चावउ धरणिनंदणु । गुलराउतह दहि गुरुवारइ, राइ चावओ सुक्रवारs || सणसर वारइ वावडिंग चावइ, सच्चे अज्ज करि घर आवह | ૨૨૦ અને દિફૂશૂળની સામે જવું હાય તે રિવવારે તબેલ ખાવું, સેમવારે દÖણુ જોવું, મંગળવારે ધાણા ચાવવા, બુધવારે ગોળ ખાવે, ગુરૂવારે દહીં પીવુ, શુક્રવારે રાઈ ચાવવી, અને શિનવારે વાવડિંગ ચાવવા. આ પ્રમાણે કરવાથી દિકમૂળ સામે પ્રયાણ કરવા છતાં સર્વ કાર્ય સિદ્ધ કરી પાછા ઘરે અવાય છે” આ ઉપરાંત શુળના હામ પ્રયાગથી પણ કિશૂળની શુદ્ધિ થાય છે, એમ સંભળાય છે, Page #257 -------------------------------------------------------------------------- ________________ 997 BABABABABABABA उदयदिसि भलं दो असाढा य जिठ्ठा, धणिसमणविसाहा पुत्र्वभद्दा जमाए । अह वरुणदिसाए रोहिणी पुस्स मूलं, सुर गिरिदिसि हत्थी फग्गुणी दो विसाहा ॥७६॥ અ—એ આષાઢા તથા જ્યેષ્ઠા નક્ષત્ર હોય તે પૂર્વમાં, ધનિષ્ઠા શ્રવણુ વિશાખા અને પૂર્વાભાદ્રપદ નક્ષત્ર હોય ત્યારે દક્ષિણમાં, રાહિણી પુષ્પ તથા મુળ નક્ષત્ર હોય ત્યારે પશ્ચિમમાં, અને હસ્ત એ ફાલ્ગુની કે વિશાખા નક્ષત્ર હોય ત્યારે ઉત્તર દિશામાં નક્ષત્રશુળ હોય છે. ! ૭૬ ॥ વિવેચન—નક્ષત્રના નિમિત્તથી ચાર દિશામાં જે શૂળ હોય છે તે નક્ષત્રશુળ મનાય છે. તે આ પ્રમાણે જ્યેષ્ઠા પૂર્વાષાઢા અને ઉત્તરાષાઢા નક્ષત્ર હોય ત્યારે પુ”માં નક્ષત્રશુળ હોય છે, વિશાખા શ્રવણ ધનિષ્ઠા અને પુર્વાભાદ્રપદ નક્ષત્ર હાય ત્યારે દક્ષિણ દિશામાં નક્ષત્રશુળ હોય છે, રાહિણી પુષ્ય અને મૂળ નક્ષત્ર હોય ત્યારે પશ્ચિમ દિશામાં નક્ષત્રશુળ હોય છે, તથા પુર્વાફાલ્ગુની ઉત્તરાફાલ્ગુની હસ્ત અને વિશાખા નક્ષત્ર હોય ત્યારે ઉત્તર દિશામાં નક્ષત્રશુળ હાય છે. ઉદ્દયપ્રભસૂરિજી પુષ્ય હસ્ત અને વિશાખામાં નક્ષત્રશુળ હોવાનુ માનતા નથી, પૂર્ણ ભદ્રાચાય શ્રવણ, વિશાખા, પુષ્ય, અને હસ્તમાં શુળ હોવાનુ' માનતા નથી, જ્યારે નાચંદ્રસૂરિ પુષ્ય અને હસ્તમાં પણુ નક્ષત્રશુળ હાય એમ માને છે. જે દિશામાં નક્ષત્રશુળ હોય તે દિશાના અવશ્ય ત્યાગ કરવા. વ્યવહાર પ્રકાશમાં કહ્યું છે કે त्यजेलग्नेऽपि शूलर्क्ष, शूलर्क्षे नास्ति निवृतिः । અ --“શુદ્ધ લગ્ન હોય છતાં નક્ષત્રશુળ વવું, અને નક્ષત્રશુળમાં પ્રયાણ કરવાથી પાછું' અવાતુ નથી ઉદયપ્રભસૂરિ કહે છે કે-બળવાન લગ્ન હોય તો પરિધનું ઉલ્લુ ધન કરવું પરંતુ નક્ષત્રશુળને! ત્યાગ કરવા. યતિવલ્લભમાં કહ્યુ` છે કે--કદાચ ઉતાવળથી પરિધદંડને ન વ શકાય પણ દિકીલને અવશ્ય ત્યાગ કરવે જ્યેષ્ઠા પુર્વાભાદ્રપદ રાહિણી અને ઉત્તરા ફાલ્ગુનીનું નક્ષત્રશુળ પ્રયાણુમાં અતિદુષ્ટ છે, જેનું બીજું નામ નક્ષત્રકીલ છે તે માટે કહ્યું છે કે ज्येष्ठा भाद्रपदा पूर्वा, रोहिण्युत्तरफाल्गुनी । पूर्वादिषु क्रमात् कीला, गतस्य तेषु नाऽऽगतिः ॥१॥ અપૂર્વ દક્ષિણ પશ્ચિમ અને ઉત્તર દિશામાં અનુક્રમે-જયેષ્ઠા પુર્વાભાદ્રપદ રાહિણી TENENEVENESES TRIENENENENENENIBNEYBUZIERENKIENKIENKIZIENZIE ૨૨૧ Page #258 -------------------------------------------------------------------------- ________________ MassasasasasasasasasasasasasasasaNETRATION MANART masasarasINKAN અને ઉત્તરા ફાલ્યુની નક્ષત્રે ખીલા જેવા છે, જેથી આ નક્ષત્રકલમાં ગમન કરનાર પાછો વળતો નથી ૧ ” વળી કહ્યું છે કે उत्तर हत्था दक्षिण चिता, पुवा रोहिणी सुणरे मिता । पच्छिम सवणा म कर गमणा, हरिहर बंभ पुरंदर मरणा ॥१॥ અર્થ “હે મિત્ર ! સાંભળ; ઉત્તર તરફ હસ્ત નક્ષત્રમાં, દક્ષિણ તરફ ચિત્રા નક્ષત્રમાં, પુર્વ તરફ રોહિણી નક્ષત્રમાં, અને પશ્ચિમ દિશા તરફ શ્રવણ નક્ષત્રમાં ગમન કરીશ નહિં, કેમકેતેમાં ગમન કરે તે વિષ્ણુ શંકર બ્રહ્મા અને ઇંદ્ર પણ મૃત્યુ પામે છે. અન્ય સ્થાને કહ્યું છે કે પુષ્ય પુનર્વસુ પશ્ચિમ ચાલઈ, સર્પ મુખી એ અંગુલી ઘાલઈ ઉત્તર હસ્તવત્ રેવઈ, જાવઈ તે નર નિચે વલી ન આવઈ ૧ અલેષા મઘ પુર્વ જપઈ જાઈ લચ્છી સરસી સંપર્ક અશ્વિની ભરણ દક્ષિણ ઓછ તે હક્કાઈ જમ માગત. ૨ હવે વત્સચાર કહે છે मीणाइ तिसंकंती, पच्छिमाइसु उग्गइ । वच्छो गमे पवेसे वि, न सुहो पिढ़िसंमुहो ॥७७॥ અર્થ-વત્સ મીન વિગેરે ત્રણ સંક્રાંતિમાં પશ્ચિમ વિગેરે દિશામાં ઉગે છે, તે પ્રમાણમાં કે પ્રવેશમાં સન્મુખ કે પછવાડે હેય તે શુભ નથી. તે ૭૭ | વિવેચન–વત્સ એ આકાશમાં ભ્રમણ કરતે એક આકૃતિવિશેષ છે, તે જુદી જુદી દિશામાં ઉદય પામે છે. તેના ઉદય માટે એ નિયમ છે કે- જ્યારે મીન મેષ અને વૃષ સંક્રાંતિને સૂર્ય હોય ત્યારે વત્સ પશ્ચિમ દિશામાં ઉગે છે, મિથુન કર્યુ અને સિંહને સૂર્ય હોય ત્યારે વત્સ ઉત્તરમાં ઉદય પામે છે, કન્યા તુલા અને વૃશ્ચિક રાશિનો સૂર્ય હોય ત્યારે વત્સ પુર્વમાં હોય છે તથા ધન મકર અને કુંભને સૂર્ય હોય ત્થા વત્સ દક્ષિણમાં ઉદય પામે છે. આ વત્સ પ્રયાણમાં કે પ્રવેશમાં સન્મુખ કે પછવાડે હેય તે શુભ નથી ઉદયપ્રભસૂરિ કહે છે કે सम्मुखोऽयं हरेदायुः, ष्टष्ठे स्याद् धननाशकः । वामदक्षिणयोः किन्तु, वत्सो वाञ्छितदायकः ॥१॥ અથ–“આ વત્સ સન્મુખ રહ્યો થકે આયુષ્ય હરે છે, પાછળ રહ્યો કે ધનને નાશ કરે છે, પરંતુ ડાબે અને જમણે રહ્યો થકો વાંછિત પૂરે છે ૧ ” BELEDWIENES PRESENTESEN N Y ELLEREDENEYWYEYESEN ENESESEISVULLENENES ૨૨૨ Page #259 -------------------------------------------------------------------------- ________________ શિલ્પ ગ્રંથેામાં વત્સ સન્મુખ હોય ત્યારે વાસ્તુ દ્વાર અને પ્રવેશને નિષેધ કર્યાં છે, તેથી વત્સની અવશ્ય સન્મુખતા વવા માટે કહ્યું છે કે વત્સવાળી દિશાના સરખા સાત ભાગ કરવા; તે સાતે ભાગેામાં વત્સ અનુક્રમે પાંચ, દસ, પ ંદર, ત્રીશ, પંદર, દસ અને પાંચ દિવસ રહે છે. તેમાંથી મધ્યના ચોથા ભાગના ત્રીશ દિવસેામાં વત્સ હેાય ત્યારે તેની સન્મુખતાએ ખર મૂકવું નહિ, પણ પાસેના પાંચમા ત્રીજા છઠ્ઠા બીજા સાતમાં અને પહેલા ભાગમાં વત્સ હાય, અને ચંદ્ર, વાર, નક્ષત્ર તથા તિથિનું અળ હોય ત્યારે ઘરનું બાર મૂકવામાં હરકત નથી. અર્થાત્ મધ્યની રાશિમાં વસ્ર ઉદય પામે ત્યારે તેની સન્મુખતા વવી. લલ્લુ તે કહે છે કે એક નગરમાં કાર્યોમાં દુકાળમાં, રાષ્ટ્રના વિપ્લવમાં વિવાહમાં અને તીથ યાત્રામાં વત્સ તથા શુક્રના વિચાર કરવેશ નહિ. પ ૧૦ ૧૫ ૩૦ ૧૫ ૧૦ પ | વા૦ ૫ *F;] ક >fi+] ૫ ૧૦ ૧૫ કન્યા. વૃષ. ૧૦ ૧૫ ३० તુલા. પુ. વસ ચક્ર મેષ, 30 ૧૫ ૨૨૩ ૧૫ ૧૦ વૃશ્ચિકા સીન. ૧૦ પ ધન. મકર. કુંભ. સ્ અહ પ્ ૧૦ ૧૫ ૩૦ ૧૫ | ૧૦ પ નૈ. સંક્રાંતિને આશ્રીને દરેક ગ્રહોનો જુદી જુદી દિશામાં વાસ હોય છે સૂર્ય-મીન, મેષ, વૃષને પૂ`માં, મિથુન, કર્યાં, અને સિંહના દક્ષિણમાં, કન્યા, તુલા અને વૃશ્ચિકના પશ્વિમમાં તથા ધન, મકર અને કુંભના ઉત્તરમાં હોય છે. સેમ મંગળ, ખુધ, ગુરૂ, શુક્ર અને શનિ ગ્રહેા-સિહ, કન્યા અને તુલા સત્ક્રાંતિના હોય ત્યારે પૂર્વમાં, વૃશ્વિક, ધન અને મકર સક્રાન્તિ હોય ત્યારે દક્ષિણમાં, કુંભ, મીન અને મેષ સંક્રાન્તિના હોય ત્યારે પશ્ચિમમાં તથા વૃષભ, મિથુન અને કઈ સક્રાન્તિના હોય ત્યારે ઉત્તરમાં છે. રાહુ-ધન, મકર અને કુંભના હોય તે પૂ`માં, મીન EXCIBUBUL Page #260 -------------------------------------------------------------------------- ________________ MMMMMMMaranasasaranaraaDaNaMaNaranasasasasasasasamba: મેષ અને વૃષનો હોય તો દક્ષિણમાં, મિથુન, કર્ક અને સિંહનો હોય તે પશ્ચિમમાં, તથા કન્યા, તુલા અને વૃશ્ચિકનો હોય તે ઉત્તરમાં વસે છે. વન્સ માટેનું ઉપર કહેવાઈ ગયું છે. શિવ માટે આગળ ગાથા ૮૧માં કહેવાશે. ગ્રહોના ભ્રમણ માટે નારચંકમાં કહ્યું છે કે–સર્વ ગ્રહો ઉદયથી પ્રારંભીને અનુક્રમે આઠ પ્રહરમાં આઠે દિશાને સ્પર્શે છે. હવે યોગિની કહે છે. इगनवगाइकमा तिहि, पुव्वुत्तरअग्गिनेरदाहिणए । पच्मि वाइ साणे, जोइणि सा वामपिठिसुहा ॥७८॥ दिणदिसि धुरि चउघडिया, परओ पुव्युत्तदिसिहि कमसो । तक्कालजोइणी सा, वज्जेयव्वा पयत्तेणं ॥७९॥ અ_એકમ અને નામથી પ્રારંભી આઠ તિથિમાં અનુક્રમે-પૂર્વ, ઉત્તર, અગ્નિ, નૈનત્ય, દક્ષિણ પશ્ચિમ વાયવ્ય અને ઈશાનમાં જોગણી હેય છે, તે પ્રયાણમાં ડાબી બાજુ પાછળ હેય તે શુભ છે ૭૮ તિથિની દિશામાં પહેલી ચાર ઘડી તત્કાળ યોગની હોય છે, અને પછી તે પૂર્વોક્ત ગીનીની દિશામાં ચાર ચાર ઘડી ફરે છે, તેને પણ પ્રયત્નથી ત્યાગ કર. ૭લ્લા વિવેચન દિશાએ આઠ છે અને તિથિઓ પંદર છે, એટલે એક એક દિશામાં બબ્બે તિથિની આવૃત્તિ થાય છે. માત્ર અહિં એક તિથિ ઘટે છે. માટે શુકલ પક્ષમાં ઈશાનમાં અને કૃષ્ણપક્ષમાં વાવ્યવ તિથિની બીજી આવૃત્તિ ન ગણવાથી બરાબર મેળ મળી રહે છે. આ રીતે યેગીની પંદર તિથિમાં વારાફરતી જુદી જુદી દિશામાં વાસ કરે છે. - આ રીતે ગિની એક તિથિએ એક દિશામાં, એમ એકમથી પ્રારંભીને આઠમ સુધી તથા નામથી પ્રારંભીને પૂર્ણિમા સુધી પૂર્વ વિગેરે આઠ દિશામાં વાસ કરે છે તેને નિવાસક્રમ આ પ્રમાણે છે-એકમ અને નોમે પૂર્વમાં, બીજ અને દશમે ઉતરમાં, ત્રીજા અને અગીયારશે અગ્નિમાં, ચોથ અને બારશે નૈઋત્યમાં, પાંચમ અને તેરશે દક્ષિણમાં, છઠ્ઠ અને ચોદશે પશ્ચિમમાં, સાતમ અને પુનમે વાયવ્યમાં, તથા આઠમ અને અમાસે ઈશાનમાં, યોગિની હોય છે. તે પ્રમાણમાં ડાબી બાજુ રહે તો શુભ છે. કેટલાક આચાર્યો બીજી રીતે છ દિશામાં યોગિની હોવાનું સૂચવે છે. આ યોગિની સન્મુખ કે જમણી બાજુ હોય તે અશુભ છે. અને ડાબી બાજુ કે પછવાડે હોય તે જય આપનાર છે કહ્યું છે કે योगिनी सुखदा वामे, पृष्ठे वाञ्छितदायिनी, दक्षिणे धनहन्त्रीच, संमुखे मरणप्रदा ॥१॥ LES METSIEDLISESETENEKSELENLENENLEREYNIALES EN ESE SEDIULUSASTELE ૨૨૪ Page #261 -------------------------------------------------------------------------- ________________ ThamanasaranaramdamanaManara anak MENEMBARABARAMBERT અથ–“ગિની ડાબી બાજુ હોય તે સુખ આપે છે. પાછળ હોય તે વાંછિત પૂરે છે. જમણી બાજુ હોય તે ધન હરે છે. અને સામે હોય તો મૃત્યુ પમાડે છે ” વ્યવહાર પ્રકાશમાં તે માત્ર સન્મુખ રહેલી ચેગિની જ દુષ્ટ માનેલ છે. મુહુર્તચિંતામણિની ટીકા (સ્વદય)માં કહ્યું છે કે दक्षे पृष्ठे योगिनी राहुयुक्ता, गच्छेद् युद्धे शत्रुलक्षं निहन्ति । અથ_જમણી અથવા પાછળ રાહુ સાથે ગિની રહી હોય, અને યુદ્ધમાં જાય તો લાખો શત્રુને હણે છે.” યોગિનીને અવશ્ય ત્યાગ કરે, તેમ તત્કાળ ગિની પણ વર્ય છે. ગિની હમેશાં પિતાના નિવારની દિશાથી પ્રારંભીને આઠે દિશામાં ભમે છે, તે તત્કાળ ગિની કહેવાય છે. તેના ભ્રમણ માટે સૂરિ મહારાજ કહે છે કે – ગિની જે તિથિએ જે દિશામાં હોય છે તે તિથિએ તે દિશામાં ચાર ઘડી રહે છે. ત્યાર પછી પિતાનાથી પછીની તિથિની દિશામાં એટલે-પૂર્વે કહેલ અનુક્રમે પૂર્વ, ઉત્તર, અગ્નિ, નિત્ય, દક્ષિણ, પશ્ચિમ, વાયવ્ય અને ઈશાનમાં વારા ફરતી ચાર ચાર ઘડી ફરે છે. આ તત્કાળ ગિનીને ત્યાગ કર. નારચંદ્રમાં તે કહ્યું છે કે-જે અવશ્ય પ્રયાણ કરવું હોય તે ગિનીની દ્રષ્ટિવાળી દિશા વર્જવી. તે દ્રષ્ટિ આ પ્રમાણે છે – उर्दु पनरस घडिआ, दसवामे दाहिणे अ दस पासे । अहे दस संमुह पनरस, जोइणीदिडिओ वजिजा ॥१॥ યોગિનીની દ્રષ્ટિ ઉચે પંદર ઘડી, ડાબી બાજુ દશ ઘડી, જમણે પડખે દશ ઘડી, નીચે દશ ઘડી અને સન્મુખ ભાગમાં પંદર ઘડી હોય છે. આ દ્રષ્ટિઓને પ્રમાણમાં ત્યાગ કરો. n૧” રાહુ વિચાર– उदयत्थमणा चउ चउ, घडियाइं राहु पुवदिसि तत्तो । सिद्धीए दिसि छठिं, गओ सुहो पुष्टिदाहिणओ ॥८॥ અથ–રાહુ દરરોજ સુયના ઉદય સમયે અને અતકાળે ચાર ઘડી સુધી પુર્વ દિશામાં હોય છે, ત્યાર પછી સિદ્ધિને માટે છઠ્ઠી છઠ્ઠી દિશામાં જાય છે, જે પછવાડે તથા જમણી બાજુ હોય તે શુભ છે. વિવેચનરાહે હંમેશાં દિવસે અને રાત્રે ચાર ચાર ઘડી સુધી એકેક દિશામાં રહે છે. તે પ્રથમ સવારે સૂર્યોદય પછી ચાર ઘડી સુધી પૂર્વ દિશામાં રહે છે, અને ત્યાર પછી અનુક્રમે ૨૨૫ Page #262 -------------------------------------------------------------------------- ________________ MIMI NINAKAMISAMNANANANANANASTASTNANOSEBAN NANANANINI MAANAMI છઠ્ઠી છઠ્ઠી દિશામાં એટલે--વાયવ્ય, દક્ષિણ, ઈશાન, પશ્ચિમ, અગ્નિ, ઉત્તર અને નૈઋત્યમાં ચાર ચાર ઘડી રહે છે. આ જ રીતે સૂર્ય અસ્ત થયા પછી રાત્રિની શરૂઆતથી જ વળી પૂર્વ વિગેરે છઠ્ઠી છઠ્ઠી દિશામાં ચાર ચાર ઘડી હોય છે. અહીં કહેલ ચાર ઘડીથી દિનમાન અને રાત્રિમાનને આઠમ ભાગ યાને એકેક અર્ધપ્રહર લેવાને છે. દિન-રાત્રિને રાહુચર દેખાડવા માટે નારચંદ્રમાં આ પ્રમાણે બીજી રીત છે. अष्ठासु प्रथमाधेषु, प्रहराष्वहर्निशम् । पूर्वस्यां वामतो राहु-स्तुर्या तुर्यो ब्रजेद दिशम् ॥१॥ અર્થ -રાહુ હમેશાં પહેલાથી પ્રારંભીને આઠે પ્રહરોમાં અનુક્રમે-પૂર્વ દિશાથી ડાબી બાજુની ચોથી ચોથી દિશામાં જાય છે. જે ૧ ” બીજા ગ્રન્થમાં યામાઈ રાહુ, કાળરાહ, અંડરાહુ, વારાહુ અને માસરાહુ એમ રાહૂના અનેક ભેદે દર્શાવ્યા છે. જોતિષ હરમાં કહ્યું છે કે–રવિ વિગેરે સાત વારોમાં અનુક્રમે મૈત્રાત્ય, ઉત્તર, અગ્નિ, પશ્ચિમ ઈશાન, દક્ષિણ અને પૂર્વ દિશામાં રાહુ હોય છે અને ગુરૂવારે વાયવ્ય કેણમાં પણ રાહુ હોય છે આ વારરાહુ જમણી બાજુ કે પાછળ રાખવે તે શુભ છે. શિપ દીપકમાં કહ્યું છે કે–શનિવારે વાયવ્યમાં રાહુ હોય છે, જ્યારે પૂર્વરાહુ હોતું નથી. રાહુના સ્થાન અને ભ્રમણદિશા પ્રથમ કહેવાઈ ગયા છે, તે માસરાહુ કહેવાય છે. પ્રયાણકાળે રાહ જમણી બાજુ તથા પછવાડે હોય તે શુભ છે. * આરંભસિદ્ધિ અને મુહર્ત ચિંતામણિમાં પણ જમણે અને પાછળ રાહુ શુભ કહ્યો છે. નારકમાં કહ્યું છે કે–“જયાય દક્ષિણે રાહુ-જમણી તરફને રાહુ જયને માટે થાય છે.” બીજે ઠેકાણે કહ્યું છે કે-રવિ વત્સ અને રાહુ સન્મુખ હોય તે આયુષ્યને હરે છે, અને બીજા ધનને પુષ્ટ કરે છે. જયેતિષ હરમાં કહ્યું છે કે समुहराहो गमणं, न कीरइ विग्गह होइ पिसुणाय । गिहबार पमुहायः वज्जे किरइ ता असुहायं ॥१॥ અર્થ–“સન્મુખ રાહુ હોય તે ગમન કરવું નહિં, અને ગમન કરાય તે લુચ્ચા સાથે કજીયે થાય છે. તેમજ ઘરનું બાર પ્રમુખ વર્જવા, કેમકે તે પણ અશુભ છે ! ૧ ” * અસમુખવા આ આરંભસિદ્ધિના મૂળને અર્થ ભાષાંતરકારે અસન્મુખ અને વામ એ અર્થ કરેલ છે, પરંતુ એને બન્ને શબ્દમાં નિષેધવાયક અર્થ જોડવાથી અસન્મુખ અને અવામ એવો અર્થ થાય છે, લેખક, ADELEDELSENS BLENHEISESELILLES SEVES EXPRESSEMBLEYASEMALLE DE ૨૨૬ Page #263 -------------------------------------------------------------------------- ________________ Masasanasanasanatakaranaraamaa ananaKaNTAMRasaranama ૨૦ ૬ ચ૦ ૪ ગુરૂવાર ચ૦ ૧ શનિવાર ધન, મકર, કુંભ મંગળવાર ચ૦ ૭ સોમવાર કન્યા, તુલા, વૃષ રાહુ ચાર સ્થાપના | ચ૦ ૩ શુક્રવાર મીન, મેષ, વૃષ રવિવાર ચ૦ ૫ ચ૦ ૨ ચ૦ ૮ બુધવારે ગુરૂવાર મિથુન, કર્ક, સિંહ હવે શિવચાર કહે છેचितुत्तरिगदुमासा, दिसि विदिसि विसिठि सिवु तओ उदया । सिटि अढाई पणि घडि, दिसि विदिसिं पुठिमुठि सुहो ॥८१॥ અથ_શિવ ચૈત્રમાસ અને ઉત્તર દિશાથી પ્રારંભીને અનુક્રમે એકેક અને બબ્બે માસ ઉલ્કમે દિશા અને વિદિશામાં હોય છે, અને ઉદય પછી અનુક્રમે અઢી અઢી અને પાંચ પાંચ ઘડી અનમે દિશા અને વિદિશામાં ફરે છે તે પાછળ અને જમણે હેય તે શુભ છે ! ૮૧ વિવેચન શિવની ગતિ રષ્ટિક્રમથી અવળી છે. તે ચૈત્ર માસમાં ઉત્તર દિશામાં હોય છે, અને પછી દિશામાં એકેક માસ અને વિદિશામાં બબે માસ એમ ઉત્ક્રમે આઠે દિશામાં વસે છે આ રીતે શિવ ચૈત્રમાં ઉત્તરમાં, વૈશાખ અને જેઠમાં વાયવ્યમાં, અસાડમાં પશ્ચિમમાં, શ્રાવણ અને ભાદરવામાં ત્રત્યમાં, આસોમાં દક્ષિણમાં કાર્તિક અને માગશરમાં અગ્નિમાં, પિષમાં પૂર્વમાં, તથા મહા અને ફાગણ માસમાં ઈશાન દિશામાં વસે છે. વળી આ શિવ હમેશાં પિતાના વાસની દિશાથી અનુક્રમે દરેક દિશામાં અઢી અઢી ઘડી અને વિદિશામાં પાંચ પાંચ ઘડી ફરે છે. અર્થાતુ-ચૈત્રનો શિવ હોય તો ઉત્તરમાં રા ઘડી ઈશાનમં ૫ ઘડી, પૂર્વમાં રા ઘડી, અગ્નિમાં પ ઘડી, દક્ષિણમાં રા ઘડી, નૈવલ્યમાં ૫ ઘડી, પશ્ચિમમાં રા ઘડી, અને વાયવ્ય કોણમાં ૫ ઘડી રહે છે. બીજે સ્થાને મેષાદિ સંકાન્તિમાં ઉત્તરાદિ દિશામાં શિવનિવાસ કહેલ છે, પણ સ્કૂલ રીતે આ બન્ને માન્યતા સરખી છે. માત્ર સૂક્ષ્મ રીતિમાં જેમ સૂર્યના ત્રિશાંશ ભગવાય છે. TENER ELESELESNESESELENEKSELENLESENEWENSSENS PLEBEN SOLLERESES ૨૨૭ Page #264 -------------------------------------------------------------------------- ________________ અને ઉદય લગ્નમાં અમુક પળોને ફેરફાર થાય છે, તેમ શિવના ત્રિશશિ ભેગવાતાં દિશાના નિવાસમાં હમેશાં પાંચ પળેનો ફેરફાર પડે છે. એટલે ઉત્તર શિવ થતાં પહેલે દિવસે પાંચ પળ, બીજે દિવસે દસ પળ, ત્રીજે દિવસે પંદર પળ, એમ ઉત્તર દિશાના નિવાસમાં પાંચ પાંચ પળની વૃદ્ધિ થાય છે આખરે ત્રીશમે દિવસે દેહ પળ પર્યત ઉત્તરમાં નિવાસ કરે છે. આ પાંચ પાંચ પળને તફાવત આઠે દિશાના બ્રમણમા રહ્યા કરે છે. આવી રીતે કાઢેલ શિવભેગ સૂમ પ્રમાણવાળ મનાય છે, અને આ સૂક્રમ શિવભેગમાં કરેલ કાર્ય સિદ્ધ થાય છે. | મહા | પૂર્વ ફાગણ ! પિષ ઘ૦ ૫ ઘ૦ રા કાર્તિક માગસર ઘ૦ ૫ આસે આ નિત્ય ભ્રમણ કરતો શિવ પ્રયાણમાં પછવાડે કે જમણી બાજુ હોય તે શુભ છે. અન્ય સ્થાને તે કહ્યું કે–દક્ષિણમાં અને પાછળ રહેલે શિવ ચંદ્ર તારા અને ચંદ્રની અવસ્થા વિગેરેની પ્રતિકૂળતાનો નાશ કરે છે, વિવાદ, યુદ્ધ, ઝગડે, જુગાર તથા પ્રવાસમાં જય આપે છે અને અશુભ સ્વરદય, અપશકુન, ભદ્રા, કુગ્રહનું બળ, ગિની અને દેષિત થયેલી દિશાઓ વિગેરેના દોષને હણ નાખે છે. ચૈત્ર શિવચક્ર ઘ૦ ૨ | ઘ૦ રા વૈશાખ શ્રાવણ અસાઢ ઘ૦ ૨ા ભાદર ઘ૦ ૫ ૧૦ ૫ હવે વિચાર કહે છે— रवि रत्तिअंतपहराओ, पुव्वाइसु दुन्नि दुन्नि पहर कमा । दाहिणपुष्टि विहारे, वामो पुट्टि पवेसि सुहो ॥८२॥ અથ–રવિ યાત્રાના છેલ્લા પ્રહરથી બન્ને પ્રહર પુર્વ વિગેરે ચાર દિશામાં રહે છે. તે વિહારમાં જમણે અથવા પાછળ, અને પ્રવેશમાં ડાબે અથવા પાછળ હેય તે શુભ છે | ૮૨ | વિવેચન–સૂર્ય રાત્રિના છેલ્લા પ્રહર અને દિવસના પહેલા પ્રહરે પૂર્વ દિશામાં ફરે છે, દિવસના બીજા પ્રહરે અને ત્રીજા પ્રહરે દક્ષિણ દિશામાં ભમે છે. દિવસના ચોથા પ્રહરે અને રાત્રિના પહેલા પ્રહરે પશ્ચિમ દિશામાં ચાલે છે, તથા રાત્રિના બીજા અને ત્રીજા પ્રહરે ઉતર દિશામાં ફરે છે. આ રીતે હમેશાં આઠ પહેરમાં ચારે દિશાનું ભ્રમણ કરી લે છે. અન્ય સ્થાને તે મીન મિથુન કન્યા અને ધનથી ત્રણ ત્રણ રાશિને સૂર્ય અનુક્રમે પૂર્વ દક્ષિણ પશ્ચિમ અને ઉતરમાં વસે છે, અને આઠે દિશાને સ્પર્શ લે છેએમ કહ્યું છે. E PATIESE SEND SESSION DESBYENESENETILISESTE SELTSIEN SIE D ૨૨૮ Page #265 -------------------------------------------------------------------------- ________________ KAMANANSAMINANaranaMMSASAMANMARANANENANENANASAsaranaNaNAMANEMINA! આ રવિ જમણ અથવા પાછળ રહ્યો હોય તો વિહારમાં શુભ છે, તથા ડાબે અથવા પાછળ રહ્યો હોય તે પ્રવેશમાં શુભ છે. લલ્લ જમણુ સૂર્ય માટે કહે છે કે न तस्याङ्गारको विष्टि-न शनैश्चरजं भयम् । व्यतिपातो न दुष्येच, यस्याऽर्को दक्षिण स्थितः ॥१॥ અર્થ—“જેને પ્રવાસમાં જમણે સૂર્ય હોય તેને મંગળ, વિષ્ટિ અને શનિનો ભય નડતું નથી; વ્યતિપાત પણ દુષ્ટ રહેતું નથી ૧ ” અયન વિભાગમાં તે સૂર્ય મકર વિગેરે છ રાશિમાં હોય તે ઉત્તરમાં તથા પૂર્વમાં અને કર્ક વિગેરે છ રાશિમાં હોય તે દક્ષિણ તથા પશ્ચિમ દિશામાં દિવસનું પ્રયાણ શુભ કહેલ છે. મી. મે. વૃ૦ પ્ર. ૮-૧ મઠ કે , ઉત્તર પ્ર. ૬-૭ પ્રઃ ૨-૩ મી. કટ સિટ દક્ષિણ ધ h-A ૦ ૦૬ th. હવે ચંદ્રચાર કહે છે – ऊदयवसा अहवा दिसिदारभवमओ हवे ससीऊदओ। सो अभिमुहो पहाणो, गमणे अमिआई वरसंतो ॥८३॥ અથ– ઉદયના વશથી, અથવા દિશાના વશથી, અથવા દ્વારા નક્ષત્રના વશથી ચંદ્રને ઉદય કહેવાય છે. તે અમૃતને વરસાવતે ચંદ્ર પ્રમાણમાં સન્મુખ હેય તે પ્રધાન છે. ૮૩ વિવેચન-ચંદ્રને ઉદય ત્રણ પ્રકારે થાય છે; ૧ પૂર્વ દિશામાં ઉગવું, ૨ દિશામાં વાસ ૨૨૯ Page #266 -------------------------------------------------------------------------- ________________ masMBASABASABANISMERETLANTSANTRUNEBEREISARANASABAHINDAMY કરે ભમવું, તથા ૩ પૂર્વાદિ ઢોરવાળા નક્ષત્ર સાથે રહેવું. (આ ત્રણે પ્રકારે ઉદય પામેલ ચંદ્ર ચારે દિશામાં ભમે છે.) આ ત્રણ ઉદયથી સૂરિ મહારાજ એમ જણાવે છે કે ૧ અસ્ત થયા પછી ઉદય પામતે ચંદ્ર સન્મુખ આવે તો તે ઉદય સન્મુખ ચંદ્ર કહેવાય છે. ૨ સિંહાદિ ત્રણ ત્રણ સંક્રાતિ વડે ચારે દિશામાં ઉદય પામતે ચંદ્ર, તથા ચારે કે આઠે દિશાને સ્પર્શ કરતે ચંદ્ર, સન્મુખ આવે તે તે દિશાના વશથી સન્મુખ ચંદ્ર કહેવાય છે. - ૩ ચંદ્રથી ભોગવાતું નક્ષત્ર જે દિશાના દ્વારવાળું હોય તે દિશામાં દ્વાર નક્ષત્રના વશથી ચંદ્રને ઉદય મનાય છે. તેમજ સવા બળે નક્ષત્ર પ્રમાણુથી થતી રાશિમાં રહેલ ચંદ્ર, નક્ષત્રના વશથી પૂર્વાદિ દિશામાં મનાય છે. તે માટે કહ્યું છે કે – मेषे च सिंहे धनपूर्वभागे, वृषे च कन्या मकरे च याम्ये । युग्मे तुले कुम्भसु पश्चिमायां, कर्कालिमीनेषु तथोत्तरस्याम् ॥१॥ અર્થ–ચંદ્ર-મેષ સિંહ અને ધનને થાય ત્યારે પૂર્વમાં, વૃષભ કન્યા અને મકરને થાય ત્યારે દક્ષિણમાં, મિથુન તુલા અને કુંભને થાય ત્યારે પશ્ચિમમાં, તથા કર્ક વૃશ્ચિક અને મીનને થાય ત્યારે ઉત્તરમાં હોય છે. ૧. આ રીતે સન્મુખ આવેલે ચંદ્ર નક્ષત્રના વશથી સન્મુખ મનાય છે. આ ચંદ્ર અમૃતને વરસતો હોય, એટલે– વિપુલ સ્નિગ્ધ, સ્પષ્ટ કિરણવાળે, ઉદય પામેલો, ગ્રહોથી નહિં પીડાયેલે અથવા ઉચ્ચ સ્થાનમાં રહેલે હેય; આવી રીતને શુભ ચંદ્ર પ્રયાણમાં સન્મુખ હોય તે શ્રેષ્ઠ છે. નારચંદ્ર ટીપ્પણમાં તો સન્મુખ અને જમણી બને ચંદ્રો શુભ કહ્યા છે. संमुखे अर्थलाभं च, दक्षिणे सुखसंपदः । पश्चिमे कुरुते मृत्यु, वामे चन्द्रो धनक्षयम् ॥१॥ અર્થ–ચંદ્ર પ્રમાણમાં સન્મુખ હોય તે ધન પ્રાપ્તિ કરાવે છે. જમણી બાજુ હોય તે સુખ-સંપદા કરે છે, પાછળ હોય તે મૃત્યુ કરે છે, અને ડાબી બાજુ હોય તે ધનનો ક્ષય કરે છે. યલો અન્ય સ્થાને કહ્યું છે કે TEENUSESENVOYENPLEXESESPREYESVETESUESESELLESPIESNESE YENESESESEE ૨૩૦ Page #267 -------------------------------------------------------------------------- ________________ SENATOMIANA MassasasasambaramaNaMSAVASOSINISALISEREMMINI करण भगण दोषं वार संक्रांन्तिदोष, कुतिथि कुलिक दोषं याम यामाघदोषम् । कुजशनिरविदोषं राहुकेत्वादिदोषं, हरति सकलदोषं चन्द्रमाः संमुखस्थः ॥१॥ (સાવિત થનાર) અથ–“સન્મુખ રહેલે ચંદ્ર-કરણ નક્ષત્ર, વાર, સંક્રાન્તિ, કુતિથિ, કુલિક, પ્રહર, ચોઘડીયાં, મંગળ ગ્રહ, શનિગ્રહ, રવિગ્રહ રાહુ અને કેતુ વિગેરેના સમસ્ત દેષને હરે છે ?” ચંદ્ર ચાર. મેષ, સિંહ, ધન. કર્ક, વૃશ્ચિક, મીન. ઉત્તર, દક્ષિણ. વૃષભ, કન્યા મેકર. અયનવિભાગમાં તે ચંદ્ર મકર વિગેરે છ રાશિમાં હોય તે ઉત્તરમાં તથા પૂર્વમાં અને કર્ક વિગેરે છ રાશિમાં હોય તે દક્ષિણ તથા પશ્ચિમમાં રાત્રિનું પ્રયાણ શુભ કહેલ છે. k ] છે કે “D “Pe] હવે શુક્ર ચાર કહે છે जहिं उग्गइ जहिं दिसि, भमइ जहिं च दारभिट्ठाई। तिहुं परिसंमुह सुक्क पुण, उदउ जि इक्कु गेण्णाइ ॥८४॥ અથ–બુક જે દિશામાં ઉગે છે, જે દિશામાં ભમે છે, અને જે દ્વારની સન્મુખ રહે છે તે ત્રણ પ્રકારે સન્મુખ શુક્ર કહેવાય છે; પણ જે ઉદયને તે એકજ ગણાય છે. | ૮૪ . વિવેચન-શુક્ર અસ્ત થયા પછી પૂર્વ કે પશ્ચિમ દિશામાં ઉગે છે, સિંહદિ ત્રણ ત્રણ સંક્રાન્તિવડે ચારે દિશામાં વાસ કરે છે, અને આઠે દિશાને સ્પર્શ કરે છે. તથા શુકથી ભગવાનું નક્ષત્ર જે દિશાના દ્વારવાળુ હોય તે દિશામાં શુક્રને ઉદય મનાય છે. આ ત્રણ ૨૩૧ Page #268 -------------------------------------------------------------------------- ________________ asasasasang ERRO રીતિએ ઉદય પામેલે શુક્ર સન્મુખ આવે છે. પણ તેમાં પૂ તથા પશ્ચિમમાં ઉદય પામેલેા શુક્ર સન્મુખ હોય તે પ્રયાણમાં અશુભ છે. કેટલાક મતમાં એક પશુ સન્મુખ શુક્રને અશુભ કહ્યો નથી, જ્યારે કેટલાએક મતમાં ત્રણે પ્રકારને શુક્ર વજેલ છે, ઉદયપ્રભસૂરિ કહે છે કે-યાત્રામાં ત્રણે પ્રકારને સન્મુખ શુક ત્યાજ્ય છે. સન્મુખ શુકના ફળ માટે નાચદ્રમાં કહ્યું છે કે अग्रतो लोचनं हन्ति, दक्षिणो ह्यशुभप्रदः । પૂછતો થામતધ્યેય, ગુઃ સર્વવાદઃ ॥॥ અ—“શુક્ર સન્મુખ હોય તે નેત્રના નાશ કરે છે, જમણા હાય તા નુકશાની કરે છે, અને ડાબેા તથા પાછળના સર્વ સુખ આપે છે, ॥ ૧ ॥” એક જીણુ પત્રમાં કહ્યું છે કે गर्भिणी व सबाला च, नववधूर्भूप एव च । पदमेकं न गच्छन्ति, शुक्रे सन्मुख - दक्षिणे ॥ १ ॥ गर्भिणी स्रवते गर्भ, सबाला म्रियते ध्रुवम् । नववधूर्भवेद् बन्ध्या, नृपः शीघ्रं विनश्यति ॥२॥ અથ-સન્મુખ અને જમણા શુક્ર હોય તે ભણી સ્ત્રી, પુત્રવતી સ્ત્રી, નવ પરિણીત વધુ, અને રાજા એક પણ ડગલું" જતાં નથી૧ ॥ કદાચ પ્રયાણ કરે તે ગર્ભિણીને ગભ પડે છે, પુત્રવતી મૃત્યુ પામે છે, નવીન પરણેલી સ્ત્રી વાંઝણી થાય છે, અને રાળ જલદી નાશ પામે 3. 112 11" સન્મુખ શુક્રના અપવાદ આ પ્રમાણે एकग्रामे पुरे वासे, दुर्भिक्षे राजविड्वरे । विवाहे तीर्थयात्रायां, प्रतिशुकं न विद्यते ॥१॥ અથ –એક ગામમાં, નગરમાં, દુકાળમાં, રાન્તના ઉપદ્રવમાં, વિવાહમાં અને તીથ યાત્રામાં શુક્રને નિષેધ નથી. । ૧ ।।” सड बोले नहीं दोसं, गामं इग पुर इगेहि वासवसे । विवाहे कंतारे विदुर निव देवजाइहिं ॥ १ ॥ અ-૧ એક ગામ, પુર કે પોતાનાં ઘરમાં નિવાસ, ૨ વિવાહ, ૩ વન, ૪ ભય, પ રાજાનું કાર્યાં, અને ૬ દેવયાત્રા; એ છ ખેલમાં શુક્રદોષ નથી !! ? !! લલ્લ કહે છે કેBIZIKIENENEZUE BIBIBI BIBLE BABABABABABARU ૨૩૨ Page #269 -------------------------------------------------------------------------- ________________ स्वभवन-पुरप्रवेशे, देशानां विभ्रमे तथोराहे ' नववध्वागमे च, प्रतिशुक्रविचारणा नास्ति ॥१॥ અથ–પિતાનું ઘર અને પિતાના નગરના પ્રવેશમાં, દેશના ઉપદ્રવમાં, વિવાહમાં, અને નવીન વધુના આગમનમાં સન્મુખ શુકને વિચાર કરવાનો નથી. / ૧ .” ત્રિવિક્રમ કહે છે કે यात्रासु च गवोढस्त्री-वर्ज संमुखदक्षिणौ । અથ–“નવીન વિવાહિત સ્ત્રીને છોડીને બીજાએ ગૃહ પ્રવેશમાં તથા યાત્રામાં સન્મુખ કે જમણા શુક્ર અને બુધને ત્યજવા. पोष्णाश्विनी पादमेकं, यदा वहति चन्द्रमाः । तदा शुक्रो भवेदन्धः, संमुखं गमनं शुभम् ॥१॥ અથ–“જ્યારે ચંદ્રમા રેવતી નક્ષત્રથી અશ્વિની નક્ષત્રના પહેલા પદ સુધી હોય છે ત્યારે શુકે અંધ થાય છે. માટે તે વખતે સન્મુખ શુક્ર હોય છતાં ગમન કરવું શુભ છે ?” ઉદયત્રભસૂરિ તે મંગળ અને બુધની પણ સન્મુખતા અશુભ માને છે. તેઓશ્રી કહે છે કે-ત્રણ પ્રકારના પ્રતિકૂળ ઘુકથી પ્રતિકૂળ મંગળ વધારે કષ્ટકારક છે, અને ત્રણે પ્રકારનો પ્રતિકૂળ બુધ તેથી પણ અધિક કષ્ટકારક છે. અન્ય સ્થાને (એક જીર્ણ પત્રમાં કહ્યું છે કે प्रतिशुक्रं प्रतिबुध, प्रत्यङ्गारकमेव च । अपि शुक्रसमो राजा, हतसैन्यो निवर्तते ॥१॥ અથ–“પ્રતિકૂળ શુક્ર, પ્રતિકૂળ બુધ અને પ્રતિકુળ મંગળ હોય તે શુક જેવો રાજા પણ પિતાનું સૈન્ય હણવાથી પાછા ફરે છે ૧” દૈવજ્ઞ વલ્લભામાં કહ્યું છે કે-પ્રતિકુળ શુકમાં પ્રયાણ કરવું, પણ પ્રતિફળ બુધમાં પ્રયાણ કરવું જ નહિં. અયન વિભાગમાં ત–શુક ધનિષ્ઠાદિ નક્ષત્રમાં હોય ત્યારે દક્ષિણ તથા પશ્ચિમમાં, અને મઘા વિગેરે નક્ષત્રોમાં હોય ત્યારે ઉત્તરમાં તથા પૂર્વમાં પ્રયાણ શુભ કહેલ છે. હવે પાશ તથા કાળ કહે છેसियपडिवयाउ पुवा-इसु पासु दसदिसिहिं काल तयभिमुहो । कुज्जा विहारि वामो, पाखो कालो उ दाहिणओ ॥८॥ LESNESE YENESESENGSELEVENESZSEGESENEYE SIEN ENESENISELLELE SALMONDS ૨૩૩ Page #270 -------------------------------------------------------------------------- ________________ Samaranasa saranasanaa અ--શુદિ એકમથી પ્રારંભીને પૂર્વ વિગેરે દસે દિશામાં પાશ હોય છે, અને તેની સન્મુખ કાળ હોય છે. વિહારમાં પાશને ડબા કરવા, અને કાળને જમણા કરવા. ૫૮૫ ॥ વિવેચન-પૂર્વાદિ આઠ તથા ઉર્ધ્વ અને અધે, એમ દિશાએ દસ છે, અને તિથિ ત્રીશ છે. તેથી એક માસમાં દરેક દિશામાં ત્રણ ત્રણ વાર પાશ આવે છે, તેમાં પહેલી વાર દિ એકમથી દશમ સુધી બીજી વાર શુદી ૧૧ થી વિદ પાંચમ સુધી તથા ત્રીજી વાર વિદે હૂથી અમાસ સુધી અનુક્રમે પૂર્વાદિ દસ દિશામાં પાશ હોય છે. તેની સામેની દિશામાં કાળ હાય છે. વિહારમાં દિપાશને ડાબે કરવા, એટલે પાશ ડાબી બાજુ રહે તે દિશામાં વિહાર કરવે હિતકારક છે, અને કાળ તેની સન્મુખ હોવાથી વિહારમાં જમણી બાજુ આવે છે તે પણ શુભ છે. મુર્હુત ચિંતામણીમાં કહ્યું છે કે- दक्षिणस्थः शुभः कालः, पाशो वामदिशि स्थितः । અથ-જમણી બાજુ રહેલ કાળ અને ડાખી બાજુ રહેલ પાશ શુભ છે.” વાસ્તુ ગ્રન્થામાં કહ્યું છે કે- શુદિ એકમથી પ્રારંભીને દસ દસ તિથિએમાં અનુક્રમે-પૂર્વ, અગ્નિ, દક્ષિણ, નૈઋત્ય ઉર્ધ્વ, પશ્ચિમ, વાયવ્ય, ઉત્તર, ઈશાન અને અધા દિશામાં પાશ હોય છે, અને પાશની સામેની દિશામાં દિક્કાળ હોય છે. અર્ધ દિશામાં પાશ તથા કાળ હેાવાથી ખાતમુહૂત તથા જ્યાતિષ સારમાં વારને આશ્રીને કાળ અને પાશ આ આ રીતે પૂર્ણા તિથિમાં ઉર્ધ્વ અને ધ્વારા પણ વિગેરે કાર્યો કરાતાં નથી. પ્રમાણે કહ્યા છે दिणवारं पुवाई, कमेण संहारि जत्थ ठाणि सणी । कालं तत्थ वि आणसु, तत्संमुह पासो भइ इगे ॥ १ ॥ અ.ષ્ટિ દિનવારથી પ્રારંભીને સાતે વારે અનુક્રમે પૂર્વ વિગેરે સાત દિશામાં સ્થાપવા. તેમાં જે દિશામાં શનિવાર આવે તે દિશામાં ફાળ હોય છે કેટલાએક કહે છે કે. કાળની સન્મુખ પાશ હાય છે.” ॥ ૧ ॥ શ્રીજી રીતિએ કહીએ તે! ઉત્ક્રમે કરીને ઉત્તરાદ્વિ દિશામાં રવિ આદિ સાત વાશમાં કાળ હોય છે. એટલે-શનિવારે પૂમાં, શુક્રવારે અગ્નિમાં, ગુરૂવારે દક્ષિણમાં બુધવારે નૈઋત્યમાં, મગળવારે પશ્ચિમમાં, સેમવારે વાયવ્ય કોણમાં, અને રવિવારે ઉત્તર દિશામાં BABILE EIEBIES DESES ૨૩૪ Page #271 -------------------------------------------------------------------------- ________________ anananananasaaaaaaaaaaaaasahakamamahaman કાળ હોય છે આ મતમાં તિથિને આશ્રીને પાશ અને કાળ હેત નથી ઈશાન ખુણામાં પણ કાળ હોતો નથી, માત્ર પાશ હોય છે. કાલનું બીજું નામ કાળરાહુ પણ છે. પ્રયાણદ્વારમાં પ્રવેશ સંબંધે પણ સામાન્ય અધિકાર જણાવેલ છે, પણ તેનું સમસ્ત સ્વરૂપ ગૃહ પ્રવેશના પ્રસંગથી જાણવું. (ગાથા ૮૮) હવે હંસચાર કહે છે– पुण्णनाडि दिसापायं, अग्गे किच्चा सया विऊ । पवेसं गमणं कुज्जा, कुणन्तो साससंगहं ॥८६॥ અર્થ—-વિદ્વાન પુરૂષ પૂર્ણ નાડી તરફના પગને આગળ કરીને શ્વાસને રૂંધતે પ્રવેશ અને ગમન કરે. ૮૬ વિવેચન–અહીં સૂરિ મહારાજ નાડી અને ધાસ ઉપરથી પ્રાણવાયુ જેઈને પ્રયાણ કરવાનું જણાવે છે. પ્રાણનું બીજું નામ હંસ છે. આ સંબંધને સવિસ્તર અધિકાર સ્વદય શાસ્ત્રમાં છે, જે પૈકીનો કેટલોક અધિકાર નીચે મુજબ છે – षटूशताऽभ्यधिकान्याहुः, सहस्त्राण्येकविंशतिम् । अहोरात्रे नरे स्वस्थे, प्राणवायोर्गमागमः ॥१॥ અર્થ “એક રાત્રિ-દિવસમાં સ્વસ્થ મનુષ્ય એકવીશ હજાર અને છ શ્વાસ લે છે. ” प्राणायामो गतिच्छेदः, श्वासप्रश्वासयोर्यतः रेचकः पूरकश्चैव, कुम्भकश्चेति स त्रिधा ॥२॥ અથ–શ્વાસ અને ઉચ્છવાસની ગતિને છેદ તે પ્રાણાયામ કહેવાય છે. તે રેચક પુરક અને કુંભક એમ ત્રણ પ્રકારે છે. ૨ / वायोः प्रक्षेपणं रेचः, पूरणं स तु पूरकः । नाभिपद्मे स्थिरीकृत्य, रोधनं स तु कुंभकः ॥३॥ અથ–“વાયુને બહાર કાઢવો તે રેચક, વાયુ વેલે તે પૂરક, અને પવનને નાભિકમળમાં રૂંધ-સ્થિર કરે તે કુંભક કહેવાય છે.” I 3 II એ દરેક પ્રાણાયામનું જુદું જુદું ફળ કહ્યું છે इडा पिङ्गला सुषुम्णा, वामदक्षिणमध्यगा। शशिसूर्यशिवानां या, शांन्तिक्रूरत्वशून्यदा ॥४॥ Page #272 -------------------------------------------------------------------------- ________________ દિશા નામ. પૂર્વ | અગ્નિ દક્ષિણ પશ્ચિમ ગ. નેત્રત્ય ખુણે. દિશા. દિશા. | ખુણ. દિશા દિશા રાશિ ૯-૮ શુળ વાર + ( સૂય ૪ + + સૂર્ય સ્વામી ગ્રહ શુક મંગળ શનિ સ્થાન | મે. શિ. ધ.! + 9. ક મ. + મિ. કુ. કું. ભુવન કુંડલી ૧૨-૧૧ નક્ષત્રમુખ કૃ. ૭ ! + | મ. ૭ { + અનુ. ૭ સે. શ. . ૨. ગુ. | ગુરૂ | સો. ગુ. ૨૦ શું. શુળ નક્ષત્ર વા. . વિ..ધ.ધૂભા + રે.પુએ મૂ. ગિની તિથિ ૧–૯ ૩-૧૧ પ-૧૩ ૪–૧૨ ૬-૧૪ તીથિ નંદા + { ભદ્રા જયા સંક્રાન્તિ | ધ. મ. કે. મી, મે. વ. મિ. કે. સિં. વાર મગી શુક્ર બુધ ચોઘડીયું સંકાતિ | મી. મે. . . મિ. ક. સિ. ક.તુ. 9. 1 પ્રહર - ૨-૩ ૪-૫ ગ્રહચાર સંક્રાતિ ! સિ.ક. તુ. | વૃ. ધ. મ. કું. મી મે. ગ્રહસ્પર્ષ | ઉદય-પ્રહર! ૧ વત્સચાર | સંક્રાન્તિ | ક. તુ. . ! ધ. મ. કુ. | મી. એ. વૃ. શિવચાર માસ | પોષ ( ક. મા. ! આસો . ભા. અશાડ સૂર્યોદયઘડી ૨ ૨ ચંદ્રચાર રાશિ મે. સિ. ધ. | + વૃ ક. મ. મિ. તુકુ. દિશાપાશ તિથિ ૧-૧૧-૬ | ૨-૧૨-૭ ૩–૧૩-૮ | ૪–૧૪-૯૫ ૫-૧૫-૧૦ દિગ્ધાશ તિથિ ૧-૧૧-૬ ૨-૧૨-૭ ૩–૧૩-૮ ૪–૧૪–૯ ૬-૧-૧૧ દિક્કાળ તિથિ પ-૧૫–૧૦ ૬-૧-૧૧ { –૨-૧૨ ૧૮-૩-૧૩ ૧-૧૧-૬ દિક્કાળ - શનિ | શુક્ર ! ગુરૂ વિષ્ટિ તિથિગ્નહર| ૧૪+૧ ૭૩ ૧૫+૪ ૪+૫ ૮* ત્યાજ્યઘટી વાઘ | ૨૦,૪=૧૬ | શુ. ૩=૪ મં. ૨૩૨ ગુ. ૮૧ વાહન પતિનું હાથી કે રથ અશ્વ દિકપાળ ઇંદ્ર | અગ્નિ - યમ | નૈઋતિ વરૂણ બુધ + ૨૩ ૬ Page #273 -------------------------------------------------------------------------- ________________ ચક્ર વાયવ્ય ખુણા * + ૬-૫ + ભામ * ૭–૧૫ + + ગુરૂ ૨ + + + ૬ + વૈ. જે. + ???? ઉત્તર દિશા વાયુ સુધ કૅ. વૃ સી ૪ ૬.૭ મ. મુ. હ. ફ્રા. વિ. ૨-૧૦ કિતા ક. તુ, વ્. સેમ U ય. મ. કુ. ૬-૭ વૃ. મિ. કુ. 9-6 મિ. કે સિ. ચૈત્ર ઈશાન ખુણા + પાલખી કુબેર ગુર + ૩-૨ + મુ. શુ. + <-0)) + 6 + ગુરૂ ૪ ++ પ ૨ + . વ્ર. સી. ૬-૧-૧૧ ૭–૨-૧૨ ૫૨-૧૨ ૮-૩-૧૩ ૯-૪-૧૪ ૨-૧૨-૭ ૩-૧૩-૮ ૪-૧૪–૯ સામ રવિ + ૧+ ૧૧+૭ ૩-૮ સા. ૭–૮ મુ. પ= + ૧ મુ મ. ફ્ક્ * + ઉધ્વ + ઈશાન ૫-૧૫–૧૦ ૧૦,૫,૦)) ૧ અશુભ ૮-૩-૧૩ ૯૦૪–૧૪ ૧૦-૫-૦)) ૫-૧૫–૧૦ | ૧૦-૫-૦)) ૧૦-૫-૦)) ૯૦૪–૧૪ અધે. મધ્યની પળ દિશામાં વર્જ્ય છે. ૨૩૭ વિશેષ ૧ શુભ ૩-૪-શુભ *** ૨-૩ જીલ ૧ અશુભ ૨૩ શુભ ૧-૨ જીલ ૪-શુભ ', ૨–શુલ ૨-૩ શુભ ૧ અશુભ 27 Page #274 -------------------------------------------------------------------------- ________________ અથડાબી નાસિકામાં, જમણી નાસિકામાં, અને મધ્યમાં ચંદ્ર રવિ અને શિવની ઈડ પિંગલા અને સુષુણ્ણ એમ ત્રણ નાડીઓ છે, જે અનુક્રમે શાંતિ, કુરતા અને કાર્યની નિષ્ફળતા આપે છે. ને ૪ “ઈડ સુષુણ્ણ પિંગલા, વામ મધ્ય અવામ; ચંદ્ર શિવ ને સૂર્યની, નાડી ત્રણ સુખધામ” ૫૧ અહીં બન્ને નાસિકામાં પવન ચાલતું હોય ત્યારે સુષુણ્ણા નાડી કહેવાય છે. षत्रिंशद्गुरुवर्णानां, या वेला भणने भवेत् । सैववायो: सुषुम्णायां-नाडयां संचरतो लगेत ॥५॥ અથ–છત્રીશ ગુરૂવર્ણ બલવામાં જેટલો વખત (૧૪ સેકંડ) જાય છે એટલે વખત વાયુને સુષુણ્ણા નાડીમાં જાય છે, અને એક નાડીથી બીજી નાડીમાં સંચરવાને પણ તેટલેજ વખત લાગે છે. ૫ ૫ I सार्थ घटीद्वयं नाडि-श्चन्ाकयोरर्कोदयात् । शुक्लात् त्रीणि त्रीणि दिना-नि तयोरुदयः शुभः ॥६॥ અથ–ચંદ્ર અને સૂર્યની નાડી સૂર્યોદયથી અઢી અઢી ઘડી સુધી રહે છે. તેમાં શુકલપક્ષથી ત્રણ ત્રણ દિવસ અનુક્રમે ચંદ્રનાડી અને સૂર્યનાડીનો ઉદય થાય તે તે શુભ છે. | ૬ | નાડી તરફનું અંગ પૂર્ણ કહેવાય છે. હરકોઈ એક નાડીમાં વાયુ ચાલતું હોય પણ આવશ્યક પ્રસંગે બીજી નાડીમાં પણ અમુક રીતે નાડીને સંચાર કરી શકાય છે. निरुरुत्सेद् वहन्ती यां, वामां वा दक्षिणामथ । तदङ्गं पीडयेत् सद्यो, यथा नाडीतरा भवेत् ॥७॥ અથ–ચાલતી ડાબી કે જમણી નાડીને રોકવાની ઈચ્છા થાય તે બીજી નાડી વહન થાય નહિ ત્યાં સુધી તે તરફના અંગને દાબી રાખવું જેથી તરતજ બીજી નાડી વહન થશે iા. __ अग्ने वामे शशिक्षेत्रं पृष्ठ दक्षिणयो रवः । लाभालाभौ सुखं दुःखं, जोवितं ज्ञायते ततः ॥८॥ અર્થ–આગળ અને ડાબી બાજુ શશિનું ક્ષેત્ર છે, તથા પાછળ અને જમણી બાજુ રવિનું ક્ષેત્ર છે, તેથી લાભ અલાભ સુખ દુઃખ જીવિત મૃત્યુ વિગેરે જણાય છે. . ૮ ૨૩૮ Page #275 -------------------------------------------------------------------------- ________________ anakuasaRaNaMasaRaRaREIRESS SARasasasasasasasasa BARBERABERABINAMAI अरघट्टीघटन्यायाद, नाडयां, वायुस्तु संचरेत् । વિતતારા-ર્વિત્મિજ્ઞત્તેિ રક્ત મા . અથરંટની ઘડીઓની પિકે બન્ને નાડીઓમાં વાયુનો સંચાર થાય છે, અને તે વાયુ પીળા ધોળા લાલ તથા કાળા બિંદુથી જણાય છે. ૯ માં તે કણ વિગેરેને દાન શ્વાસ રૂંધી અવ્યગ્રપણે જેવાથી જ દેખી શકાય છે. भूमि जलानलानिला-काशतत्त्वानि स्युः क्रमात् । पीतश्वेतांऽरुणनील-श्यामवणोनि नित्यशः ॥१०॥ અથ–પૃથ્વી પાણી અગ્નિ વાયુ અને આકાશ, એ પાંચ તો અનુક્રમે પળ ઘળા લાલ લીલા અને કાળા રંગવાળા છે. | ૧૦ | તે ભ્રકુટીમાં દેખાય છે. pક્યા પાનિ પન્નાફાત, રાત તથS ! अग्रेस्त्रिशत् तथा वायो-विशतिनमसो दश ॥११॥ પૃથ્વીતત્ત્વના પળ ૫૦ જળતત્ત્વના ૪૦, અગ્નિતત્ત્વના ૩૦, વાયુતત્વના ૨૦ અને આકાશતત્વના ૧૦ છે. ૫ ૧૧ ૧ પૃથ્વીતત્વમાં પૃથ્વીનું બીજ છે, વજનું ચિહ્ન છે, ચાર ખુણાવાળી આકૃતિ છે, એને સોના જે વર્ણ છે. તેને વાયુ પીળા વર્ણવાળે, ધીમી ગતિવાળે, સ્વચ્છ, અને શીતળુ સ્પર્શવાળે છે; જે સામેના બાર આંગળ પ્રમાણ ક્ષેત્રમાં ૫૦ પળ સુધી વહે છે. ૨ જલતત્વમાં વર્ણાક્ષર છે અર્ધચંદ્રની ગાળ આકૃતિ છે, અમૃતઝરે હોય તે શ્વેત વર્ણ છે; અને તેને વાયુ વેત ઠંડે તથા ઉતાવળી ગતિવાળા છે; જે સોળ આંગળ પ્રમાણ નીચેના ક્ષેત્રમાં ૪૦ પળ સુધી વહ્યા કરે છે. ૩ વાયુતત્વમાં ચંચળતા છે, દુખે જોઈ શકાય તેવી બિંદુની કે દવાની આકૃતિ છે, લીલી કાંતિ છે, અને તેને વાયુ કાંઈક ઉો અને ઠંડ, લીલે, તથા ત્રાસી ગતિવાળો છે; જે આઠ આંગળ પ્રમાણુ ત્રાંસા ક્ષેત્ર ભાગમાં ૨૦ પળ સુધી વહ્યા કરે છે. ૪ અગ્નિતત્વમાં ઉંચી જવાળાઓ છે, ભયંકર સ્વરૂપ છે, ત્રિકોણ આકૃતિ છે, સાથીયાનું ચિહ્ન છે, લાલ રંગ છે,અગ્નિ બીજ છે, અને તેનો વાયુ વાળાની જેવી ગતિવાળે છે, જે ચાર આંગળ પ્રમાણુ ઉર્ધ્વ ક્ષેત્રમાં ૩૦ પળ સુધી વહ્યા કરે છે. २३८ Page #276 -------------------------------------------------------------------------- ________________ સ્વદય તત્ત્વ ચક્ર જલ | અગ્નિ | વાયુ નામ પુથ્વી આકાશ રંગ પીળા લાલ લીલા કાળે ળેિ અર્ધચંદ્ર ચારસ ત્રિકોણ ધ્વજા આકૃતિ ગતિ આંતરૂં સામે ઉપર ત્રાંસી થિર ૧૨ કલપ પ૦ ૩૦ વાદ મીઠે કષાય તિકત ખાટો ગુણ ઉણ ગતિમય સ્થિર દિશા દક્ષિણ ઉત્તર ગરબડ દિશા ૧ પશ્ચિમ ૨ દક્ષિણ નિરંગી પશ્ચિમ ઉત્તર સ્થિર અહી દુર્બળ ગ સાધારણ ઉડવું પ્રભાવ સમ . ઉષ્ણતા પ્રકાશ શાદ પ્રતિ વનસ્પતિ જીવન યાત્રા ઠઠ્ઠા ઉચિતકૃત્ય ૌર્ય ઉતાવળ શ્રમ અભ્યાસ લગ્નફળ રાજ્ય ધન હાનિ શકિત ઉદ્વેગ સ્તંભન ઉતાવળું મૃત્યુકાળ શાંતિક ઉચ્ચાટન સ્વભાવ ચર સમ મૃત્યુ સમાધિ વિચિત્ર નિષ્ફળ શનિ શનિ કાર્યફળ સિદ્ધિ સિદ્ધિ બુધ રવિ સ્વામી સેમ રાહ પગ મૃત્યુ ક્ષય શુક્ર મંગળ છે ગુરૂ શનિ | ખાંધ નાભિ મધ્યમ વિમધ્યમ | શ્રમથી | નહિં ! સ્થાન જ ધ શુભાશુભ શુભ કાર્યસિદ્ધિ | ધીમી મસ્તક | શુભ અશુભ સુરત ૦ ૨૪૦ Page #277 -------------------------------------------------------------------------- ________________ કાર્ય ફળ ચિતવન પ્રાણી અવસ્થા નક્ષત્ર ઉત્પત્તિ ગુણ ઇંદ્રિય શાંતતા મૂળ બહુપદ રાહિણી અનુ. જ્યેષ્ઠા જયા, હાસ્ય, ક્રિડા રતિ, સુખિતા ઉ. !. અભીચ શ્રવણ ધનિષ્ઠા ૫ શીતળતા શાંત ગુદા જીવ દ્વિપદ્મ આદ્રો અશ્લેષા મૂળ ૫. મા. શત. ઉં. ભા. રેવતી ૪ ક્ષાંતિ લિંગ સતાપ તેજ ચતુષ્પદ્મ નિદ્રા, ભાગ, ( વેદ) તાપા, કયા. ભરણી કૃત્તિકા પુષ્ય બધા પૂ.ફા. સ્વાતિ પૂ. ભ. 3 ચળતા વાયુ દ્વિપદ ક્રોધ ચક્ષુ અશ્વિની મૃગશર પુનવ સુ ઉં. ફા. હત ચિત્રા વિશાખા ૨ ફા પ્રાણ -ધમેચ્છા શુભ અપાદ ગતા, હતા, મૃતા શ્રવણ ૫ આકાશતત્વમાં શૂન્ય આકાર છે, કાળા વધુ છે, અને તેને વાયુ સમજી ન શકાય તેવી ગતિવાળા છે, જે નાસિકા પાસેના ભાગમાં અથવા એક આંગળ પ્રમાણુ ક્ષેત્રમાં વિચિત્ર (વિવિધ) રૂપે ૧૦ પળ સુધી વહ્યા કરે છે. આ ત્રણ નાડીમાં પાંચ તત્વમાં જ્યાતિષ શાસ્ત્રના દરેક પદાર્થોનો સમાવેશ થાય છે, તે આ પ્રમાણે. ૧ ચંદ્ર નાડીની રાશિએ વૃષ સિદ્ધ વૃશ્ચિક અને કુભ, માસ--રાશિના ક્રમવાળા, પક્ષ-શુકલ, વાર-સામ, બુધ, ગુરૂ અને શુક્ર, તિથિ-શુદિ ૧-૨-૩-૭-૮-૯-૧૩-૧૪-૧૫ BIBIRILIRIKSENESETENEND BIENENESEENENE BLE BENENENENIENZAZNANENIEN ૨૪૧ Page #278 -------------------------------------------------------------------------- ________________ nasasasananananataraNaRaMdaMsasaratanataraNaRaMaRTMANA SANTANAMI વદિ–૪–૧–૧૦–૧૧–૧૨ નક્ષત્ર- અશ્વિની ભરણ આદ્ર પુનર્વસુ પુષ્ય અષા મા પૂર્વાષાઢા ઉત્તરાષાઢા શ્રવણુ ધનિષ્ઠા ઉત્તરાભાદ્રપદ લગ્ન–સ્થિર દિશા પશ્ચિમ તથા દક્ષિણ, અંક–સમ, સ્વભાવ-ચર અને સૌમ્ય, ગ્રહો-સૌમ્ય. ૨ સૂર્ય નાડીની રાશિઓ–મિષ કર્ક તુલા અને મકર માસ- રાશિના ક્રમ પ્રમાણે, પક્ષ-કૃષ્ણ, તિથિ શુદિમાં-૪-૫-૬-૧૦-૧૧-૧૨, વદિમાં ૧-૨-૩-૭-૮-૯-૧૩-૧૪-૦)) વાર-રવિ મંગળ અને શનિ, ગ્રહ–રવિ મંગળ શનિ રાહુ કેતુ, નક્ષત્ર કૃત્તિકા રોહિણી મૃગશર પૂર્વાફાલ્ગની ઉત્તરાફાલ્ગની હસ્ત ચિત્રા સ્વાતિ વિશાખા અનુરાધા યેષ્ઠા મૂળ અભિજિત્ પુર્વાભાદ્રપદ અને રેવતી, લગ્ન-ચર, દિશા–ઉત્તર અને પૂર્વ, અંક-વિષમ, સ્વભાવ-સ્થિર તથા ર. ૩ સુષુમણું નાડીની રાશિઓ–મિથુન કન્યા ધન અને મીન, લગ્ન-દ્વિસ્વભાવ, અંક-શૂન્ય, સ્વભાવ-દ્વિસ્વભાવ તથા સ્વસ્થ. ૧ પ્રથમ પૃથ્વીતત્વ છે તેને ચંદ્રનાડી પતિ બુધ છે, સૂર્યનાડી પતિ વિ છે, ચંદ્ર અવસ્થા–જ્યા હાસ્ય કીડા રવિ અને સુખિતા છે, નક્ષત્ર–હિણી અનુરાધા કા ઉત્તરાષાઢા અભી, શ્રવણ તથા ધનિષ્ઠા છે, સ્વભાવ સ્થિર છે, જે ધીમેથી કાર્યસિદ્ધિ કરે છે. ૨ બીજુ જળ તત્વ છે તેને ચંદ્ર નાડી પતિ સોમ છે, સૂર્ય નાડીપતિ રાહુ છે, ચંદ્ર અવસ્થા–જયા હાસ્ય ક્રીડા રતિ તથા સુનિતા છે, નક્ષત્ર-અદ્ર અશ્લેષા મૂળા પુર્વાષાઢા શતભિષા ઉત્તરાભાદ્રપદ અને રેવતી છે, તથા સ્વભાવ ચર છે જે તુરત કાર્ય સિદ્ધિને કરે છે ૩ ત્રીજું અગ્નિ તત્વ છે તેને ચંદ્ર નાડી પતિ શુક છે, સૂર્ય નાડી પતિ મંગળ છે, ચંદ્ર અવસ્થા-નિદ્રા ભોગ (વેદ) તાપા તથા કંપ છે, નક્ષત્રો-ભરણી કૃતિકા પુષ્ય મઘા પૂર્વાફાલ્યુની સ્વાતિ તથા પુર્વાભાદ્રપદ છે, તથા સ્વભાવ સમ છે જે શ્રમથી કાર્યને સિદ્ધ ૪ ચોથું તત્વ વાયુ છે. તેનો ચંદ્ર નાડી પતિ ગુરૂ છેસૂર્ય નાડી પતિ શનિ છે. ચંદ્ર અવસ્થા–નિદ્રા, ભેગ, તાપી તથા કંપ છે. નક્ષ-અશ્વિની; મૃગશર પુનર્વસુ ઉત્તરાફાલ્ગની હસ્ત, ચિત્રા તથા વિશાખા છે. સ્વભાવ-ઉતાવળે છે. જે કદાચ જ કાર્ય સિદ્ધિ કરે છે. ૫ પાંચમું તત્વ આકાશ છે, જેને પતિ શનિ છે ચંદ્ર અવસ્થા–ગતા હતા તથા મૃતા છે. તેને સ્વભાવ વિચિત્ર છે. જે કોઈ પણ કાર્યને સિદ્ધ કરતું નથી. ઇષ્ટ નાડી અને તેના સંચારકાળે પિતાની રાશિ, તિથિ, વાર, નક્ષત્ર, અવસ્થા અને લગ્ન હોય; અનુકુળ દિશા તથા અંક હોય, અનુકુળ સ્વભાવનું કાર્ય હોય, અને સ્વામી પિતાના ઘરમાં હોય તે આ યોગ અત્યંત શુભ છે જેમકે-ગુરૂવાર શુદિ તેરશ, શ્રવણ નક્ષત્ર, વૃષ લગ્ન NasasasasasasasasasasasasasasasasasasasasamaharanasanaMINA ૨૪૨ Page #279 -------------------------------------------------------------------------- ________________ NOMSANATARIMAIRENAMIENTAMS Nasahasamasama ananasasalama AMMATTIS કે સુખિત અવસ્થા હોય, અને તે જ વખતે ચંદ્રનાડીનું જળતત્ત્વ ચાલતું હોય તે આ સમયમાં ગમન કરનારને તુરતજ કાર્યસિદ્ધિ અવશ્ય થાય છે. સામાન્ય રીતે તે દરેકમાં નીચે મુજબ કાર્યો કરવાં, નારચંદ્ર ટીપ્પણમાં કહ્યું છે કે शशिप्रवाहे गमनादि शस्तं, सूर्य प्रवाहे नहि किंचनापि । प्रष्टुर्जयः स्याद् वहमानभागे, रिक्ते नु भागे विफलं समस्तम् ॥१॥ અથ–“ચંદ્રનાડીમાં ગમન વિગેરે કાર્ય શુભ છે, સુર્યનાડીમાં કાંઈ પણ કરવું ઈષ્ટ નથી, પુણગમાં પૃચ્છા કરનારને જય થાય છે, અને રિક્ત ભાગમાં બધું નિષ્ફળ જાય છે. ૧.” પ્રભુ હેમચંદ્રસૂરી કહે છે કે—“ચંદ્રનાડી અભીષ્ટને સુચવે છે જેમાં મનવાંછિત કાર્યો કરવાં તે શુભ છે. સૂર્ય નાડી અનિષ્ટ સૂચક છે, જેમાં મૈથુન આહાર અને દીપ્ત કાર્યો કરવાં તે હિતકારક છે. સુષુષ્ણુનાડી નિવાણ ફળ આપનાર છે, જેમાં ધર્મધ્યાન અધ્યયન અને સમાધિ કરવી હિતકારક છે. ૬૩-૬૪” હેમહંસગણું કહે છે કે – तत्त्वाभ्यां भूजलाभ्यां स्यात्, शान्ते कार्ये फलोन्नतिः । दीप्ताऽस्थिरादिके कृत्ये, तेजोवायवम्बरैः शुभम् ॥१॥ અથ–“ભૂતત્ત્વ અને જળતત્ત્વ વડે શાંત કાર્યમાં તથા અગ્નિતત્વ, વાયુતત્વ અને આકાશતત્વ વડે દીપ્ત અને અસ્થિર કાર્યમાં સફળતા પમાય છે. ૧ पृथ्व्यप्तत्त्वे शुभे स्यातां, वहिवातौ च नो शुभो। અર્થ– જીવિત, જય, લાભ, ધાજોત્પતિ, ખેતી, પુત્ર, યુદ્ધ, પ્રશ્ન, પ્રયાણ અને પ્રવેશમાં પૃથ્વી અને જળતત્વ શુભ છે. चित्तस्थैर्य शैत्यकामक्षयौ च, तापक्रोधौ चञ्चलत्वं च तुर्ये । धर्मप्रेमशून्यते स्युः क्रमेण, तत्त्वे तत्वे कार्यकर्तुः फलानि ॥१॥ અર્થ-કાર્ય કરનારને દરેક તત્ત્વોમાં અનુકમે ૧ ચિતની સ્થિરતા, ૨ શીતલતા અને કામક્ષય, ૩ સંતાપ અને કોપ; ૪ ચેથામાં ચંચલતા, તથા (પાંચમામાં) ધર્મવાસના અને અને શૂન્યતાનું ફળ મળે છે ?” २४३ Page #280 -------------------------------------------------------------------------- ________________ MaMaMasalananananananananananananananananananananasaranama MM વળી ચંદ્રનાડી હેય તે દુર દેશમાં અને સૂર્યનારી હોય તે નજીકમાં જવું ફળદાયક છે. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્ર સુરિ કહે છે કે –“અને નાડીના મંડલેમાં પ્રવેશ કરતા વાયુ શુભ છે. અને નીકળતા વાયુ અશુભ છે. ડાબે માગે પ્રવેશ કરતા કે નીકળતા પૃથ્વી અને જળ સિદ્ધિ આપનારા છે, તથા અગ્નિ અને વાયુ મધ્યમ છે. જમણે માગે પ્રવેશ કરતા કે નીકળતા પૃથ્વી અને જળ મધ્યમ છે, તથા અગ્નિ અને વાયુ વિનાશ કરનારા છે ૫૮-૫૯-૬૦ ખંભાજિક કાર્યોમાં પવનને તથા વશીકરણ વિગેરેમાં અગ્નિતત્વને જોડવું પર. પરમાગી શ્રી ચિદાનંદજી મહારાજ કહે છે કે तत्व उदक भू शुभ कहे, तेज मध्यम फलदाय । हाण मृत्युदायक सदा, मारुत व्योम कहाय ॥२२९॥ ऊर्ध्व मृत्यु शांति अधो, उच्चाटण तिरिछाय । मध्य स्तंभन नभ विषे, वरजित सकल उपाय ॥२३॥ थिर काजे परधान भू, चरमें सलिल विचार । पावक सम कारज विषे, वायु उचाटण हार ॥२३३॥ सिद्धि पृथ्वी जल विषे, मृत्यु अगन विचार । क्षयकारि वायु सिधि, नभ निष्फल चित्तधार ॥२३६॥ धीरजथी पृथ्वी विषे, जल सिद्धि तत्काल । हाण अग्नि वायु थकी, काज निष्फल नभ धार ।।२३७॥ मही उदक दोउं विषे, चन्द्रथान स्थितिरूप । चिदानंद फलं तेहनु, जानो परम अनूप ॥३४४॥ પુણંગ માટે શ્રી હેમચંદ્રસુરિ મહારાજ કહે છે કે— यत्यजेत् संचरन् वायु-स्तद्रिक्तममिधीयते । संक्रमेद् यत्र तु स्थाने, तत् पूर्णा कथितं बुधैः ॥२२८॥ અર્થ–“પંડિતોએ ચાલતો વાયુ જે સ્થાનમાં ત્યાગ કરે તેને રિકત કહેલ છે, અને જે સ્થાનમાં પ્રવેશ કરે તેને પણ સ્થાન કહેલ છે. ૨૨૮ એટલે જમણી કે ડાબી જે નાસિકામાં પવન ચાલતું હોય તે પૂર્ણ કહેવાય છે, અને પવનના સંચાર વિનાની નાસિકા કિત (ખાલી) કહેવાય છે. તેમાં પૂર્ણ નાસિકા બળવાન–શુભ છે, અને રિક્ત નાસિક નિર્બળ અશુભ છે. ananasaan nakararaahakaMaNaNaNanananaharakati २४४ Page #281 -------------------------------------------------------------------------- ________________ MIRIAMOSTARINSanasayahaNaNaMTANANARAN auraamaasa “ઘર રાજકુળ વિગેરેમાં પેસતાં કે નીકળતાં પૂર્ણગ પગ આગળ કરીને ચાલવાથી અભીષ્ટ સિદ્ધિ થાય છે. કાર્યની સિદ્ધિ માટે (ગુરૂ ૨૪૩ અરિ૦ ૨૪૫) ગુરૂ, બંધુ, રાજા, અમાત્ય અને ઇચ્છિત આપનારને વહન થતી નાસિકા તરફ બેસારવા; સ્ત્રીઓને વશ કરવી હોય તો તેને પણ પૂણુગ તરફ બેસારવી” અને જયલાભ તથા સુખને ઈચ્છનાર પુરૂષે શત્રુ ચોર, લેણદાર બંડખોર કે કજીયાખોરને રિકતાંગ તરફ બેસારી કાર્ય કરવું.” જેથી મનકામના સફળ થાય છે. प्रविशत्पवनापूर्ण-नासिकापक्षमाश्रितम् । पादं शय्योत्थितो दद्यात्, प्रथमं पृथिवीतले ॥१॥ અથ– “સવારમાં શસ્યામાંથી ઉઠેલા પુરૂષે પવનના સંચારથી પુર્ણ નાસિકા તરફના પગને પ્રથમ ધરતી ઉપર મૂકો ૧” એમ રત્નશેખરસૂરિ કહે છે. નાડી અને તેમાં કરવાનાં વિશેષ કાર્યો આ પ્રમાણે છે— गमने प्रवेशकाले, दीक्षावाणिज्यनृपतिसेवायाम् । क्षुरकर्मविवाहेषु वामा नाडी शुभावहा ॥ गमागमे जीविते च, गृहक्षेत्रादिसंग्रहे । ये विक्रयणे दृष्टौ, सेवायां विद्विषो जये ॥ विद्यापट्टाभिषेकादौ, शुभेर्थे च शुभः शंशी । लाभे दानेऽध्ययने, गुरुदेवाभ्यर्चने विषविनाशे ॥ અર્થ–“ગમન, પ્રવેશ, દીક્ષા, વ્યાપાર, રાજસેવા, હજામત અને વિવાહમાં ડાબી નાડી શુભ છે ના જવા-આવવામાં, જીવિતમાં, ઘર લેવામાં, ખેતર લેવામાં, ક્ય વિજ્યમાં, દ્રષ્ટિમાં સેવામાં, શત્રુજ્યમાં, મારા વિદ્યામાં, પદવીમાં, અભિષેકમાં અને સમસ્ત શુભકાર્યમાં ચંદ્રનાડી શુભ છે. લાભમાં, દાનમાં અધ્યયનમાં, ગુરૂપૂજામાં, દેવપૂજામાં અને વિષના વિનાશમાં ડાબી નાડી શુભાવહ છે ૫૩મા આ સિવાય-દ્રવ્યાજન, પર્વતારોહ, નદીતરણ, ખાત, પ્રતિષ્ઠા, કલશસ્થાપન, ઈ, ઉપાશ્રય દાનશાલા, ઘર, ગુફા, વસ્ત્ર, આભૂષણ, ભજન, યાત્રા, સંધમાળ, ખેતી, ગાધ્યયન, નૃપમૈત્રી રાજ્યાભિષેક, સિંહાસન પર પગ મૂ; વિગેરે સૌમ્ય અને સ્થિર કા ચંદ્રનાડીમાં કરવાથી લાભકર છે. प्रश्ने प्रारम्भणे चापि, कार्याणां वामनासिका । पूर्णा वाम्यां प्रवेशश्चेत्, तदा सिद्धिरसंशयः ॥१॥ SERENELLNESÉSIESE SISENESYS ZALESIEN ESSENEYELEVELSENELESENESELELERESES Page #282 -------------------------------------------------------------------------- ________________ MIMIRANAKABABAIMARTRERESTINASARUNARARARLIMASCOTLARARANASANARESCINANCIMISLIM અથ–બ્બઈપણ કાર્યના પ્રારંભમાં કે પ્રશ્નમાં જે ચંદ્રનાડી વહેતી હોય કે વામનાડીમાં વાયુ પ્રવેશ થતો હોય તે તત્કાળ કાર્યસિદ્ધિ જાણવી ૧n” ચંદ્રનાડીમાં પણ પૃથ્વી અને જલતત્વ અવશ્ય ફળ આપનાર છે. प्रश्ने युद्धविधौ वैरि-संगमे सहसाभये । स्नाने पानेऽशने चैव, सूर्यनाडिः प्रशस्यते ॥१॥ અથ–“પ્રશ્નકાર્યમાં, યુદ્ધમાં, વૈરિના મેળાપમાં, ઓચિંતા ભયમાં સ્નાનમાં, પીવામાં અને ખાવામાં સૂર્યનાડી પ્રશસ્ય છે ?” देवाराधनविद्यायां तन्त्रमन्त्रे रविः शुभः । गजवाजियानाऽस्त्रेषु, भूतविषविनाशने ॥१॥ અથ–બદેવ સાધનામાં, તંત્રમાં મંત્રમાં, હાથી ઘોડા વાહન અને હથીયાર લેવામાં ભૂત ઉતારવામાં તથા ઝેરના વિનાશમાં સૂર્યનાડી શુભ છે ના આ સિવાય શત્રુને જીતવાનું બીડું ઝડપવામાં, અમલદારને અરજી કરવામાં, વિઘોહરવા માટે, શાંતિજલ નાખવામાં હતુદાનમાં લઘુનીતિમાં, સુવામાં, નવા ચોપડા કરવામાં, વહાણ ચલાવવામાં, પશુ ખરીદવામાં, અને કરજ દેવામાં સૂર્યની નાડી હિતને કરનારી છે. તથા સમસ્ત ચરકાર્યમાં સૂર્યનાડી લેવી, એમ શ્રી ચિદાનંદજી મહારાજ કહે છે. विद्यारम्भे च दीक्षायां, शास्त्राभ्यास विवादयोः । राजदर्शनगीतादौ, ध्यानेकर्कस्तु प्रशस्यते ॥१॥ અર્થ “વિદ્યારંભ, દીક્ષા, શાસાભ્યાસ, વિવાદ, રાજદર્શન, ગાયનને પ્રારંભ અને ધ્યાનમાં સૂર્યનાડી પ્રશસ્ત છે ૧m जयजीवित लाभादि-कार्याणि निखिलान्यपि । निष्फलान्येव जायन्ते, पक्ने दक्षिणे स्थिते ॥२३३॥ અથ–બજો જમણ નાડીમાં પવન હેય તે જય જીવિત, અને લાભ વિગેરે સર્વ કાયે નિષ્ફળ થાય છે. પર૩૩ સુક્ષ્ણુ નાડીમાં–આમાધાન, સમાધિ, ગ, પ્રભુ ભજન, આત્મતત્વ વિચાર, ઉદાસીનતા, મનન અને અભ્યાસ વિગેરે મનની સ્થિરતાથી સાધવાનાં કાર્યો કરવાં, પરંતુ પ્રતિષ્ઠા, પ્રયાણ, પ્રવેશ, દીક્ષા વિગેરે કોઈ પણ ચર કે સ્થિર કાર્યો કરવા નહિ. તેમ ૨૪૬ Page #283 -------------------------------------------------------------------------- ________________ MamaNMMMMM Rada masasama MIMNASINASAMTAMANSAMHANDMA છતાં જે સુષુમ્યા નાડીમાં તે કાર્યો કરાય છે તે હાની થાય છે, અડચણ આવે છે, ઉદ્વેગ અને કાર્યસિદ્ધિ થતી નથી. પૃથ્વી—તત્વમાં શાંત તથા સ્થિર કાર્યો કરવાં, જે ધીમે ધીમે સિદ્ધ થાય છે, કાર્ય કરનારનું મન સ્થિર થાય છે. પૃથ્વીતત્વના રોગમાં છત્ર, ચામર, હાથી, ઘડે, આરામ રાજ્ય અને મનની અભિલાષા વિગેરે મળે છે. પૃથ્વીતત્વના સામાન્ય તથા પૃચ્છાફળ માટે કહ્યું છે કે जीवितक्षय धनलाभ फुन, मित्र धर्म जुध रूप । गमनागमन विचारमें, जानो मही अनुप ॥२३॥ જળતત્વમાં શાંત તથા ચર કાર્યો કરવાં, જે તત્કાળ સિદ્ધ થાય છે, મનમાં શીતળતા વ્યાપે છે, કામનો ક્ષય થાય છે. આ તત્વના યુગમાં રાજ્ય, પુત્ર, સ્વજન, મિત્રો અને સારી વસ્તુનો લાભ થાય છે. અગ્નિતત્વમાં કાર્ય કરતાં મૃત્યુ કે હાનિ થાય છે, ક્યારેક સમ કે ઉચાટનનાં કાર્યો સિદ્ધ થાય છે. આ તત્વના યોગમાં ભય, શેક, રોગ, દુઃખ, વિદ્ધ અને દાહ થાય તેવા પ્રસંગો છે પણ તેમાં યુદ્ધનું કાર્ય કરવું તે લાભકારક છે. વાયુતત્વમાં કાર્ય કરવાથી ક્ષય કે હાનિ થાય છે, જેમાં સ્તંભ અને ઉચ્ચાટનનાં કાર્યો કરાય છે. વાયુતત્વના યોગમાં ખેતી નિષ્ફળ જાય છે; મૃત્યુનો ભય, કજીયે, વેર અને ત્રાસ થાય છે સમીરની પૃચ્છામાં પણ એજ ફળ કહ્યું છે. આકાશતત્વમાં ધ્યાન યોગ અને અભ્યાસનાં કાર્યો કરવાં, પરંતુ કઈ પણ સ્થિર ચર વિગેરે કાર્ય કરવાં નહિ, છતાં તેવાં કાર્ય કરે તે નિષ્ફળ થાય છે તેના સામાન્ય તથા પૃચ્છા ફળ માટે કહ્યું છે કે– व्योम चलत कारज सहू, करिये नाहीं मीत । ध्यान योग अभ्यासकी, धारो यामें रीत ॥१॥ આ સ્વરદયની મહત્તા માટે કહ્યું છે કે નિધિ વાર નક્ષત્ર નિ, સા ન વિણા लक्षणपात होरा लिये, दग्ध तीथि अरु मूल ॥३३७॥ वृष्टि कील कुलिका लगन, व्यतिपात स्वर भान । * ૩ત્ત ૩૨ કાળ, મધરાત્રિ જ્ઞાન ૨૮ इत्यादिक अपयोगको, यामें नहि विचार । WARENESSEREYSERENELLINESESEDENIE LESENELEVENEMEYENESSSENESSES ૨૪૭ Page #284 -------------------------------------------------------------------------- ________________ AMISEKANISASarasarana STRANANARONananananananananananaMMISTRAMMI ऐसो ए स्वर ज्ञान नित, गुरुगमथी चित्त धार ॥३३९॥ साधन बिन स्वरज्ञानको, लहे न पूरन भेद ।। चिदानंद गुरुगम बिना, साधन हुत सखेद ॥३४२॥ “સુધી: સજી–સંપત્તિમપિ રિ ર .. તનિવાર્તા જ, સાથ તું પ્રવર્તતે ? રા ” અર્થ જે મુગ્ધ બુદ્ધિવાળો વાયુ સંચારને પણ જાણતા નથી, તે તત્વ નિર્ણયની વાત કરવાને કેમ તૈયાર થાય ! ! ૨૬ ” આ પ્રમાણે સ્વરોદય ઉપરથી મૌહર્તિક જ્ઞાન થાય છે. તેમજ પ્રશ્ન ફળ, જીવિત, મૃત્યુ, યુદ્ધ, રેગપરીક્ષા, પુત્ર-પુત્રી, નાડી વાયુગતિ, પરશરીર પ્રવેશ વિગેરેનું પણ જ્ઞાન થાય છે, જે અપ્રાસંગિક હોવાથી અહીં દર્શાવેલ નથી. આ ક્રિયામાં ચિત્તને સંક્લેશ વધારે રહે છે. કહ્યું કે पूरणे कुम्भने चैव, रेचने च परिश्रमः । चित्तसंक्लेशकणाद, मुक्तेः प्रत्यूह कारणम् ॥५॥ અથ–પૂરણ કુંભ અને રેચનમાં પરિશ્રમ પડે છે, તથા ચિત્તને સંક્લેશ થાય છે, જેથી આ ક્રિયા મુક્તિનું કારણ નથી. . પ .” આરભસિદ્ધિ તથા નારચંદ્ર ટીપ્પણમાં કહ્યું છે કે ચંદ્ર નાડીના પૃથ્વીતત્વમાં તથા જળ તત્વમાં સર્વ શુભ કાર્ય કરવું જેથી હેમ હંસગણિજી કહે છે કે ચંદ્ર નાડીનું પૃથ્વીતત્વ અને જળતત્વ લેવું તે ઈટ છે. તેમજ ઈષ્ટ લગ્નનું પણ પૃથ્વીતત્વ અને જળતત્વ લેવું જોઈએ. કહ્યું છે કે— पृथ्वी राज्यं १ जलं वित्तं २ बहिनि ३ समीरणः । उद्वेगं ४ गगनं दत्ते पश्चतां सर्वलग्नतः ॥१॥ અર્થ––“સર્વકાર્યના લગ્નમાં પૃથ્વીતત્વ રાજ્યને, જળતત્વ ધનને, વહ્નિતત્વ હાનિને, વાયુતત્વ ઉદ્વેગને, અને આકાશતત્વ મૃત્યુને પમાડે છે. ૧ ” લગ્નનાં તો જાણવા માટે એવી રીત છે કે સમલગ્નમાં અનુક્રમે અને વિષમલામાં ઉત્ક્રમે પૃથ્વી જળ અગ્નિ વાયુ અને આકાશ એ પાંચ તત્વ હોય છે. જે અનુક્રમે ઈટલગ્નનાં દસ, આઠ, છ, ચાર અને બે ત્રીશાંશ સુધી રહે છે. તેમાં પૃથ્વી અને જળ તત્વના પળે છે કે પાંચ વર્ગ વડે શુદ્ધ હોય તે તે અત્યંત શુભ છે. તે આ પ્રમાણે – ૨૪૮ Page #285 -------------------------------------------------------------------------- ________________ ૧ મેષ લગ્નમાં સાતમા અંશના પહેલા અહાર પળમાં લગ્નની અશુદ્ધિ છે. પાંચ વર્ગની શુદ્ધિ છે, અને પૃથ્વી તત્વ છે. ૨ મેષ લગ્નમાં નવમા નવાંશના છેલ્લા અઢાર પળમાં પાંચ વર્ગની શુદ્ધિ છે, અને પૃથ્વી તત્વ છે. ૩ વૃષ લગ્નમાં ત્રીજા નવાંશના પ્રથમના સાત પળમાં છ વર્ગની શુદ્ધિ અને પૃથ્વી તત્વ છે. ૪ વૃષ લગ્નમાં પાંચમા નવાંશના પહેલા ચૌદ પળોમાં છ વર્ગની શુદ્ધિ છે, અને જળ તત્વ છે. પ મિથુન લગ્નમાં છઠ્ઠા નવાંશના પહેલા આઠ પળમાં છ વર્ગની શુદ્ધિ છે, અને જળ તત્વ છે. ૬. મિથુન લગ્નમાં છઠ્ઠાજ નવાંશમાં દ્વાદશાંશની અશુદ્ધિ છે. પાંચ વર્ગની શુદ્ધિ છે, અને જળ તત્વ છે m 3 In ૭ કર્ક લગ્નમાં પહેલા અંશના પહેલા અઠયાવીશ પળમાં છ વર્ગની શુદ્ધિ અને પૃથ્વી તત્વ છે. - ૮ કર્ક લગ્નમાં ત્રીજા નવાંશમાં છ વર્ગની શુદ્ધિ અને પૃથ્વીતત્વ છે. સિંહ લગ્નમાં છઠ્ઠી નવાંશના દસ પળ પછી અઠયાવીશ પળમાં પાંચ વર્ગના શુદ્ધિ છે, લગ્નની અશુદ્ધિ છે, અને જળ તત્વ છે પ ૧૦ કન્યા લગ્નમાં ત્રીજા નવાંશના નવ પળ પછીના સત્યાવીશ પળમાં છ વર્ગની શુદ્ધિ અને પૃથ્વી તત્વ છે || ૬ ૧૧ તુલા લગ્નમાં આઠમા નવાંશના પ્રથમના અઢાર પળેથી છ વર્ગની શુદ્ધિ અને પૃથ્વી તત્વ છે. ૧૨ તુલા લગ્નમાં નવમાઅંશના છેલ્લા સત્યાવીશ પળમાં છ વર્ગની શુદ્ધિ અને પૃથ્વી તત્વ છે. || ૭ | ૧૩ વૃશ્ચિક લગ્નમાં ચોથા અંશના પહેલા ૨૮ પળમાં પાંચ વર્ગની શુદ્ધિ છે, લગ્નની અશુદ્ધિ છે, અને જળ તત્વ છે. તે ૮ ૧૪ ધન લગ્નના સંપૂર્ણ છઠ્ઠા અંશમાં દ્રષ્કાણની અશુદ્ધિ છે, પાંચ વર્ગની શુદ્ધિ છે, અને જળ તત્વ છે. BESTELLENESELEINESIZNESETENZUENBUESESELELE SE SORUNLARI YENESE YENESEN NEYENESES Page #286 -------------------------------------------------------------------------- ________________ MAMAMLAMINOMANA ananaNaM akakararanasaranaMINAMAMARIMANA ૧૫ ધન લગ્નમાં સાતમાં નવાંશના છેલ્લા નવપળોમાં પાંચ વગરની શુદ્ધિ છે, દ્વાદશાંશની અશુદ્ધિ છે, અને પૃથ્વી તત્વ છે. ૧૬ ધન લગ્નમાં નવમા અંશના પહેલા નવ પળમાં પાંચ વની શુદ્ધિ છે, દ્વાદશાંશની અશુદ્ધિ છે, અને પૃથ્વી તત્વ છે. / ૯ ૧૭ મકર લગ્નમાં પાંચમા અંશના પહેલા સળ પળોમાં લગ્નની અશુદ્ધિ છે, પાંચ વર્ગની શુદ્ધિ છે, અને જળ તત્વ છે. # ૧૦ | ૧૮ કુંભ લગ્નમાં છ નવાંશના છેલા વીશ પળમાં લગ્નની અશુદ્ધિ છે, પાંચ વર્ગની શુદ્ધિ છે, અને જળ તત્વ છે. ૧–૨૦ કુભ લગ્નમાં આઠમા વૃષ નવાંશના છેલ્લા ચૌદ પળમાં, અને નવમા મિથુન નવાંશના પહેલા સાત પળમાં, એમ કુલ એકવીશ પળમાં લગ્નની અશુદ્ધિ છે; પાંચ વર્ગની શુદ્ધિ છે, અને પૃથ્વી તત્વ છે. # ૧૧ ૨૧ મીન લગ્નમાં પ્રથમ નવાંશના પ્રથમના અઢાર પળમાં છ વર્ગની શુદ્ધિ છે, અને પૃથ્વી તત્વ છે. ૨૨ મીન લગ્નમાં સંપૂર્ણ ત્રિજા કન્યા અંશમાં પચીશે પળમાં છ વર્ગની શુદ્ધિ છે, અને પૃથ્વી તત્વ છે, ગ્રન્થકાર સૂરિ મહારાજ પણ પ્રસ્તુત ગાથાથી જણાવે છે કે–વિદ્વાન પુરૂષે જે નાસિકામાં પવન ચાલતો હોય તે પગને આગળ કરીને તથા શ્વાસને સંગ્રહ કરીને પ્રયાણ તથા પ્રવેશ કરે. પૂર્ણ નાડીને પગ ત્રણ ડગલાં સુધી આગળ ચલાવ, એ પણ અન્ય સ્થાને ઉલ્લેખ છે. તેના ફળ માટે યતિવલ્લભમાં કહ્યું છે કે वहनाडिगतों वाच्यो, दक्षिणेऽर्केऽर्थलब्धये । रिक्तनाडिगतः शत्रु-जर्जीयते ष्टष्ठगे रवी ॥१॥ અર્થ_“પૂર્ણ નાડીને પગ સ્થાપી સૂર્યને જમણે રાખી ગમન કરનારને અર્થની પ્રાપ્તિ થાય છે. અને પૂર્ણ નાખીને પગ સ્થાપી સૂર્યને પછવાડે રાખી પ્રયાણ કરનાર રિક્ત નાડી તરફ રહેલા શત્રુને જીતે છે. ૧ I તથા— प्राणप्रवेशे वहनाडिपादं, कृत्वा पुरौ दक्षिणमर्कविम्यम् । प्रदक्षिणीकृत्य जिनं च याने, विनाऽप्यहःशुद्धिमुशन्ति सिद्धिम् ॥१॥ DENIE VEINESÚS ESEDINELELELENINASEENESESIMESELENE SEXE SESLEYENESELEYENESE ૨૫૦ Page #287 -------------------------------------------------------------------------- ________________ અર્થ_“પ્રાણને પ્રવેશ થયે છતે ચાલતી ના પગ આગળ કરીને, સૂર્યને જમણે રાખીને, અને જિનેશ્વરને પ્રદક્ષિણા દઈને પ્રયાણ કરવાથી દિનશુદ્ધિ વિના પણ કાર્યસિદ્ધિને મેળવે છે ૧n” આથી પ્રયાણમાં સૂર્યને જમણે કે પાછળ રાખે એ પણ અવશ્ય લક્ષ્યમાં રાખવાનું છે. વિવેકવિલાસમાં કહ્યું છે કે –“જમણું કે ડાબી એમ જે નાસિકામાં પવન ચાલતો હોય તે તરફને પગ આગળ કરીને પિતાના ઘરમાંથી નીકળવું, જેથી હાનિ, કજીયે, ઉદ્વેગ, કાંટાની પિડા, અને વિવિધ જાતના ઉપદ્ર, વિગેરે કાંઈ પણ થતું નથી, અને જનાર આનંદથી પાછા ફરે છે. કેટલાક આચાર્યો તે કહે છે કે---“દૂર દેશમાં જવું હોય તે ચંદ્રનાડીમાં, અને નજીકના દેશમાં જવું હોય તે સૂર્યનાડીમાં, પગ આગળ કરીને પ્રયાણ કરવું. પણ એટલું વિશેષ છે કે ચંદ્રનાડી હોય તે પૂર્વ ઉત્તરમાં અને સૂર્યનાડી હોય તે પશ્ચિમ, દક્ષિણમાં પ્રયાણ કરવું નહીં કેમકે તે દિશામાં દિશુલ હેય છે. વળી બાળક પુરૂષ કે સ્ત્રીની છીંક સામે કે જમણી બાજુ થાય તે અશુભ છે, પાછળ કે ડાબી બાજુ થાય તો શુભ છે એમ જ્યોતિષીરમાં કહેલ છે. આ ઉપરાંત ચિત્તને ઉત્સાહ, આયંબિલ તપ વિગેરે પણ પ્રવાસ અને પ્રમાણમાં સિદ્ધિને આપનારા છે. આ વ્યવહાર વર્તમાન કાળમાં વધારે જોઈ શકાય છે. હવે ચૈત્યદ્વાર કહે છે – चेइअसुअं धुवमिउ-करपुस्स धणिठ्ठसयभिसासाई । पुस्सतिउत्तररेरो-करमिगसवणे सिल निवेसो ॥८७॥ અથ–પ્રવ, મૃદ, હસ્ત, પુષ્ય, ધનિષ્ઠા, શતભીષા અને સ્વાતિ નક્ષત્રમાં ચૈત્યસૂત્ર કરવું, તથા પુષ્ય, ત્રણ ઉત્તરા, રેવતી, રોહિણી, હસ્ત, મૃગશર અને શ્રવણ નક્ષત્રમાં શિલાસ્થાપન કરવું એ૮ના વિવેચન–પ્રથમ જિનમંદિર કે ઘર કરાવનાર પુરૂષે નૈમિત્તિક પુરૂષ પાસે જઈ અનુકુળ, મુહૂર્તમાં કાર્યનો પ્રારંભ કરે, અને જ્યોતિર્વિદે પણ પૃચ્છા કરનારનાં કાર્યસિદ્ધિ, સુખ, આયુષ્ય, નિમિ-ત, શકુન, લેણુ-દેણી, પ્રશ્ન બળ જોઈ આરંભ સમય કહે પ્રથમ પન્ન કરનાર પુરૂષ પશ્ન પૂછતાં જે અંગને સ્પર્શ કરે તે સ્થાન યાદ રાખવું, અને તાત્કાલિક લગ્નકુંડલીના બારે ભુવનમાં ભાવના ક્રમથી માથું, મુખ, હાથ, છાતી, પેટ, કેડ, બસ્તિ, ગુ, સાથળ, ગોઠણ, પીંડી અને પગ એ બાર અંગે સ્થાપી અંગના ભાવ પરથી વાસ્તુબળ તપાસ્યું તે ભાવ શુભ ગ્રહએ યુકત કે દુષ્ટ હોય તે પ્રમાણે સમય કહે. ENENEVEN SVENSSENYKINESKENEVESHAPIGWELLSBLADENEYELENIESSEN LES Page #288 -------------------------------------------------------------------------- ________________ નવા સ્થાનમાં ક્ષેત્રફળથી આય, વ્યય, નક્ષત્ર, ચંદ્ર અને તારા વિગેરેનું બળ નીચે મુજબ જેવું. ભુવન દિશા–ઘરનું બારણું જે દિશા તરફ હેય તે દિશાને પૂર્વ દિશા કલ્પવી; અને પછી અનુક્રમે અગ્નિથી ઈશાન પર્યત દિશા હોય છે. સામાન્ય રીતે વાસ્તુને જમમાસ ભાદર, જન્મતિથિ ત્રીજ, જન્મવાર શનિ, જન્મનક્ષત્ર કૃતિકાનો પ્રથમ પાદ, જન્મ વ્યતિપાત, જન્મકરણ વિષ્ટિ, અને જન્મકાવી રાત્રિને આદિભાગ છે. ઘરના નામ-ઘરના બારની પ્રદક્ષિણના ક્રમે પૂર્વાદિ ચાર દિશામાં સરી, ગોજાર, એરડી, વિગેરેની વૃદ્ધિ હોય તે ધ્રુવ આદિ સેળ જાતિનાં ઘરે થાય છે. જેમાં બે અક્ષર અને ત્રણ અક્ષરવાળાં નામે છે. ૧ ધ્રુવ ચારે તરફ વૃદ્ધિ વિનાનું ઘર. ૨ ધન્ય-દ્વાર બાજુની દિશામાં વૃદ્ધિવાળું ઘર. ૩ જય-બારણાની જમણી વૃદ્ધિવાળું ઘર. ૪ નંદ --દ્વાર તરફ ને જમણી બાજુ વૃદ્ધિવાળું ઘર. ૫ ખર--પછીતમાં વૃદ્ધિવાળું ઘર ૬ કાંત-બર તરફ અને પછીતમાં વૃદ્ધિવાળું ઘર. ૭ મનેરમ-બારની જમણી બાજુ અને પાછળના ભાગમાં વૃદ્ધિવાળું ઘર. ૮ સુમુખબાર તરફ, જમણી બાજુ અને પછવાડે વૃદ્ધિવાળું ઘર. ૯ દુખબારણાની ડબી બાજુ વૃદ્ધિવાળું ઘર. ૧૦ કુરઆર તરફ અને ડાબી બાજુ વૃદ્ધિવાળું ઘર ૧૧ વિપક્ષ-જમણી તરફ અને ડાબી બાજુ વૃદ્ધિવાળું ઘર. ૧૨ ધનદ– બાર તરફ, જમણી બાજુ અને ડાબી બાજુનું વૃદ્ધિવાળું ઘર. ૧૩ ક્ષય-બારની પછવાડે અને ડાબી બાજુ વૃદ્ધિવાળું ઘર ૧૪ આકેન્દ-દ્વારની આગળ પાછળ અને ડાબી બાજુ વૃદ્ધિવાળું ઘર. ૧૫ વિપુલ-દ્વાર સિવાયની ત્રણે દિશામાં વૃદ્ધિવાળું ઘર. L) ( ૧૬ વિજય-ચારે બાજુ વૃદ્ધિવાળું ઘર. આ ભેદમાં નામ પ્રમાણે ગુણ છે જેમાં માત્ર પછવાડેની વૃદ્ધિવાળું અને જમણી તરફની વૃદ્ધિ ન હોય તે ડાબી બાજુની વૃદ્ધિવાળા ઘરે અશુભ છે એટલે ખર, દુર્મુખ, કુર ક્ષય અને આકંદ જાતિનાં ઘરે અશુભ છે; તથા ઘરધણીના નામના જેટલા અક્ષરે હોય તેટલા >]] ]] ]] ]] ]] ]] ]] ]] ] BILLEDEYSERENELESENHORSELENEYSVESEYELEXEYWELLNESZNEXEYELBLES ૨૫૨ Page #289 -------------------------------------------------------------------------- ________________ અક્ષરના નામવાળું ઘર પણ અશુભ છે. એક એરડાવાળા ઘરના સામાન્ય રીતે ઉપરક્ત ૧૬ ભેદ્યાંક આવે પણ સૂક્ષ્મતાએ તે ૧૦૪ ભેદો પડે છે તેમજ એ આરડાવાળા અને ત્રણ ઓરડાવાળા ઘરના ૧૫૨ અને ૧૭૨ ભેદ થાય છે. ** ક્ષેત્રફળ ધનુષ, ગજ, હાથ અને આંગળ વડે કરીને ઈષ્ટ સ્થાનનું ક્ષેત્રફળ કાઢવું ક્ષેત્રફળ કાઢતાં નગરમાં કે પુરના ક્ષેત્રફળમાં દઉંડથી, ઘરમાં ઘરધણી કે કારીગરના હાથથી અને દેવાલય, રગમ'ડપ, ગભ ગૃહ કે પ્રસાદમાં કાંબીક (ગજ) થી લભાઈ અને પહેાળાઇનું માપ લેવું. અને જો ગજ ૧ આદિનું પૂર્ણાંક માપ હોય ના થોડા આંગળાના વૃદ્ધિ હાનિ કરવી, કેમકે તેમ ન કરાય તે આઠને ભાગ પડતાં વિષમ આયજ આવશે માટે યથાર્થ આય—વ્યય લાવવા માટે આંગળાની વૃદ્ધિ હાનિ કરવી. ગૃહસ્થના ઘરનું ક્ષેત્રફળ લાવવું હોય ત્યારે બાજુની ભીતની ગણત્રી કરવી નહિં, માત્ર ભીંતના મધ્ય ગર્ભ ભાગનું (ગાળાનું) જ માપ લેવું; અને ક્ષેત્રફળની બહારની ભૂમિમાં ભીંતા ચણાવવી, પણ દેવાલયની ભીતે ક્ષેત્રફળની અંદર ચણાવવી. શિલ્પગ્રન્થામાં ૨ જિનમદિના ગર્ભગૃહમાં (ગભારામાં) કે ઘરમાં જાળીયાં વિગેરે મૂકવાને નિષેધ છે, છતાં મતાંતરને સંમત થઈ જાળીયાં કરાવવાં હેય તા આરણાની ઉંચાઈ અને ઘેાડાનું પ્રમાણ લઇ જાળીયાં મૂકવાં અને તેનુ પણ લખાઈ-પહેાળાઇનું ક્ષેત્રફળ કાઢી લેણા-દેણી ગણુ વિગેરે તપાસવું. ગણુમાં * શિલ્પ ગ્રંથમાં એકથી ખાર આંગળના નામ અનુક્રમે–૧ માત્રા, ૨ કાળ, ૩ પત્ર, ૪ મુષ્ટિ, ૫ તલ, ૬ કરપદ, ૭ દૃષ્ટિ, ૮ તુણી, ૯ પ્રાદેશ, ૧૦ ક્ષયતાળ, ૧૧ ગેટકણુ અને ૧૨ વિતસ્તી છે, ત્યાર પછી આ પ્રમાણે માપ છે. ૧૪ આંગળને અનાહુપદ ૨૧ આંગળની રત્ની, ૨૪ આંગળના ગજ, ૧૫ ગુજને વાર. ૩। ગજના પુરૂષ ૪ વ્રજને ધનુષ્ય, ૪ ગુજ ૧૦ આંગળના દંડ, ૧,૦૦૦ ધનુષ્યને કોષ, ૨ કેષને શ્રૃતિ ૨ ગબ્યૂતિને યાજન (શિલ્પ દીપક ભાષાંતર ) २ गृहेषु यो विधि: कार्यो, निवेशन प्रवेशयोः । સ વ વિદુષી હાર્યો, દેવતાયતનેવિ ॥॥ (વ્યવાર મારા). देवालयं वा भवेनं मठ स्यादू, भानोः करैर्वायुभिरेव भिन्नम् । तन्मूलभूसौ परिवर्जनीयं छाया गता तस्य गृहस्य कूपे ॥३॥३५॥ सूचिमुखं भवेच्छिद्रं, पृष्ठे यदा करोति च । प्रासादे न भवेत्पूजा गृहे क्रीडन्ति राक्षसाः || ४ ||३०|| JEE ૨૫૩ ENENENESEENE Page #290 -------------------------------------------------------------------------- ________________ MKANTSURUNANAMANSALOSTNANOSUNARTITRARASEISTIMATINANTSTAAT TRAKASTIKIM દેવગણ અને ન મળે તે મનુષ્યગણ લે ઈષ્ટ છે. ઓરડા જેવી દેખાતી બંધ ઓરડી કરવી હોય તો તેનું ક્ષેત્રફળ કાઢી તેને આય જે નહિ, પણ વ્યય કાઢી મૂળ ઘરના આય સાથે મેળવવો. એક ઓરડાના બે ભાગ કરવા હોય તે એરડાને મુળ આયાદિક રહેતું નથી, માટે જમણી બાજુ મોટે અને ડાબી બાજુ ના ભાગ રાખી બન્ને ખંડના જુદા જુદા આય વ્યય વિગેરે તપાસવા પણ નળવેધ (બારણું અને પછીતની લંબાઈ કરતાં બન્ને બાજુની ભીંત વચ્ચેની લંબાઈ ઓછી થાય તે) ન થવો જોઈએ. દરેક સ્થાનોમાં પરશાળ, છુટી ઓસરી, જરૂખ, બારણું વિગેરે ઘરની શોભા ૨૫ હેવાથી તેની ગણત્રી મુળ સ્થાનના ક્ષેત્રફળમાં કરવી નહિ. જેમકે—કુંભ રાશિમાં અને ધનિષ્ઠાના ત્રીજા પાયામાં જન્મેલ ગુણચંદ્ર નામના ધનિકને એક મકાન કરાવવું છે, જેની લંબાઈ હાથ ૭ આંગળા ૯ છે, અને પહોળાઈ હાથે ૫ આંગળ ૭ છે; તેનું ક્ષેત્ર ફળ કાઢવું હોય તે લંબાઈના આંગળ ૧૭૭ અને પહોળાઈના આગળ ૧૨૭ ને પરસ્પર ગુણવાથી આંગળ ૨૨૪૭૯ નું ક્ષેત્રફળ આવે છે. શિ૯૫દીપકમાં ઘરની પેઠે મનુષ્યનું પણ નામાંક ફળ કાઢવાનું કહ્યું છે, અને ક્ષેત્ર ફળની પેઠે તેની ઉપર સંસ્કાર કરવાથી આય વિગેરે આવે છે. તેની રીત એવી છે કે આ ખ ડ અને ભ અક્ષરને ધુવાંક ૧૪ છે. આ ગઢ અને મ અક્ષરેને ધુવાંક ૨૭ છે. ઈ ઘ ણ અને ય અક્ષરેનો ધુવાંક ૨ છે. ઈ છે તે અને ૨ અક્ષરેન ધ્રુવાંક ૧૨ છે. ઉ ચ થ અને લ અક્ષરેન ધુવાંક ૧૫ છે. ઊ છ દ અને વ અક્ષરને ધ્રુવાંક ૮ છે. એ જ ધ અને શ અક્ષરને ધ્રુવાંક જ છે. એ જ ન અને ષ અક્ષરેન ધ્રુવાંક ૩ છે. એ મ પ અને ૫ અક્ષરને ધ્રુવાંક પ છે. ઔ ટ ફ અને હ અક્ષરોનો પ્રવાંક ૬ છે. તથા–ક બ અને ક્ષે અક્ષરનો પ્રવાંક ૯ છે. पृष्ठे गवाक्षं न कर्तव्यं, वामागे परिवर्जयेत् । अग्रतश्च भवेच्छेष्ठं, जायमानं सदा जयम् ॥४॥४३॥ બીજે માળ બારમા અંશે નીચે કરવો, તેમાં પાછળનાં જાળીયા વિગેરેનો દેષ નથી. SESESSENSESENELES DESSES ESSENSIBSESSIOISSEINERLEYENESANBSESILENZIES ૨૫૪ Page #291 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યના નામના આદિ અક્ષરના યુવકને માણસના નામના અક્ષરે સાથે ગુણવાથી નામાંક ફળ આવે છે, અને તેને આડે ભાગવાથી મનુષ્યને આય આવે છે, તેની સાથે ઘરને આય અનુકુળ હોય તે રાખ, નહિં તો બદલે જેમકે–ગુણચંદ્રના આદિ અક્ષર ગને ધુવાંક ર૭ છે; અને નામના અક્ષરો ચાર છે તેને ગુણાકાર કરવાથી નામાંક ફળ ૧૦૮ આવે છે, તેને આઠથી ભાગતાં ભાગમાં ૧૩ અને શેષમાં જ રહે છે એટલે- ગુણચંદ્રને ચોથે ધાન આય આવે છે. હવે તેના ઘરમાં ધ્યાક્ષાય આવે તે ગુણચંદ્રનું મૃત્યુ થાય, માટે તેને ત્યાગ કરી બીજે આય લે ઈષ્ટ છે. ૨ આય–ક્ષેત્રફળને આઠે ભાગવાથી શેષાંક પ્રમાણે પૂર્વ અગ્નિ વિગેરે આઠ દિશાના બળવાળા-૧ ધ્વજ, ૨ ધુમ, ૩ સિંહ, ૪ શ્વાન, ૫ બળદ (ગાય), ૬ ખર, છ ગજ (હાથી), અને ધ્વાંશ (કાગડ) એમ આઠ આય આવે છે. આ આય નીચેના ઘરમાં લાવવાના છે. તે આઠ પૈકીના વિષમ (એકી-૧-૩-૫-૭) આ શુભ છે. ગજનઆય-પ્રાસાદ, પ્રતિમા, યંત્ર, મંડપ, શુચિસ્થાન, પતાકા, છત્ર, ચામર, વાવ, કૂવા, તળાવ, ટાંકુ, પાલખી, ગાદી, આભૂષણ, અગ્નિકુંડ, ચોરી, ધર્મશાળા, દેવાલય, સિંહાસન, અને મંદિર વિગેરેમાં શ્રેષ્ઠ છે. વૃષ, સિંહ અને ગજના આય પ્રસાદ અને નગરના ઘરમાં વધારે શ્રેષ્ઠ છે, તથા બીજા આ તિપિતાના કાર્યમાં શ્રેષ્ઠ છે. વૃષ, ગજ, સિંહ અને ધ્વજ એ ચાર આયે શ્રેષ્ઠ છે, પણ તેમાં ફેરફાર કરવાની જરૂર પડે તે પૂર્વના આયના કૃત્યમાં પાછળ-પાછળના આય લાવી શકાય છે, પરંતુ પાછળના આયના કૃત્યમાં પૂર્વ-પૂર્વને આય લાવી શકાતું નથી. અર્થાત્-વૃષને સ્થાને ગજ સિંહ અને ધ્વજને આય ગજને સ્થાને સિંહ અને ધ્વજને આય, તથા સિંહને સ્થાને ધ્વજને આય લાવી શકાય છે, પણ બીજાને સ્થાને વૃષને આય લાવી શકાતો નથી. ઉદાહરણ જેમકે પૂર્વોકત ક્ષેત્રફળ ૨૨૪૭૯ ને આડે ભાગતાં શેષમાં ૭ રહે છે, તે તે ઘરમાં સાતમો આય ગજ આવે છે તે શ્રેષ્ટ છે. આ ગજને સ્થાને સિંહ કે ધવજન આય લાવીએ તે પણ શુભ છે. ૩ ગ્રહજન્મનક્ષત્ર-ક્ષેત્રફળના આંકને આઠે ગુણી સત્યાવીશે ભાગતાં શેષમાં જે આંક આવે તે અધિનીથી પ્રારંભીને જેટલામું નક્ષત્ર હોય તેટલામુ અહજન્મનક્ષત્ર કહેવાય છે. આ નક્ષત્રથી ગૃહપતિની સાથે ચંદ્ર, તારા, દ્વાર, વર્ગ, નાડી, યોની લેણાદેણી અને ગણ વિગેરે તપાસવું. ૪ તારા-માલીકના જન્મનક્ષત્રથી ઘરના નક્ષત્ર સુધીના આંકને નવે ભાગી નવ તારા લેવી, જે પૈકીની ત્રીજી પાંચમી અને સાતમી તારા હોય તે અશુભ છે. EVENESKENESTENENE BLENZUENESESELWEVERESZPREDSIENEN ASEN રિ૫૫ Page #292 -------------------------------------------------------------------------- ________________ sasasasasasa INST ૫ દ્વાર---પરિઘ ચક્રની પેઠે પૂર્વાદિ ચાર દિશામાં કૃત્તિકા વિગેરે સાત સાત નક્ષત્રે સ્થાપી ગૃહજન્મનક્ષત્રથી ચંદ્ર તપાસવા, જે ગૃહસ્થના ઘરમાં જમણી કે ડાબી તરફનો હાય તેા શુભ છે, પ્રાસાદ રાજમહેલ અને લક્ષ્મીમંદિર વિગેરેમાં સન્મુખ ચંદ્ર શુભ છે, તથા ઘરમાં એક નાડી-નાડીવેધ; અવિરૂદ્ધ મેનિ, લેણું અને દેવગણ હોય તે અત્યંત શ્રેષ્ઠ છે. ઉદાહરણ જેમકે -ક્ષેત્રફળ ૨૨,૪૭૯ ને આઠે ગુણુતાં ૧,૭૯,૮૩૨ થયા, જેને સત્યાવીશે ભાગતા શેષ ૧૨ રહે છે, તે તે ઘરનું જન્મનક્ષત્ર અશ્વિનીથી ગણતાં ખારમું ઉત્તરાફાલ્ગુની આવે છે. તે દક્ષિણની ભીંતે આવે છે, આઠમી તારા છે, આઘનાડી છે, ગાયની ચેનેિ છે, અને મનુષ્ય ગણુ છે. ૬ રાશિ---ક્ષેત્રફળને ૩૨ થી ગુણી ૧૦૮ થી ભાગવું, શેષ રહે તેમાં એક ઓછો કરી ૯ થી ભાગ દેવા. જેથી ભાગમાં ગત રાશિના આંક અને શેષમાં ઈષ્ટરાશિને ભાગ્ય નવાંશ આવે છે, આ રીતિથી પ્રીતિષડાષ્ટક બીયાખારમુ' અને ગ્રહમૈત્રી વિગેરે જેવું. ઉદાહરણ જેમકે—ક્ષેત્રફળ ૨૨,૪૭૯ ને ખત્રીશથી ગુણતાં ૭,૧૯,૩૨૮ થાય તેને ૧૦૮ થી ભાગતાં શેષમાં ૪૮ આવ્યા, તેમાથી એક એ કરતાં ૪૭ રહ્યા, જેને ૯ થી ભાગવાથી ભાગમાં ૫ અને શેષમાં ૨ ને! આંક આવે છે, એટલે પાંચમી સિદ્ધરાશિ ભોગવાઈ ગઈ આ છે, કન્યાશશિ ચાલે છે, બીજે નવાંશ કે ઉ. ફા. ને ત્રિજો પાદ ચાલે છે, ઘરધણીની કુંભરાશિ સાથે કન્યારાશિનુ’ પ્રીતિષડષ્ટક છે જે શુભ છે. ૭ વ્યય—ઘરના સત્યાવીશ નક્ષત્રામાં અનુક્રમે વારાફરતી શાંત ક્રૂર, પ્રદ્યોત; શ્રેયાન, મનેરમ, શ્રીવત્સ વૈભવ અને ચિંતાત્મક નામના આઠ વ્યયેા રહેલા છે. અર્થાત્,-ધરનું અશ્વિની નસત્ર હાય તો શાંત, ભરણી હોય તે ક્રૂર, રોહિણી હોય તો પ્રદ્યોત એમ અ ંતિમ રેવતી નક્ષત્ર હોય તો વ્યય આવે છે. આય આઠ છે તેમ વ્યય પણ આડ છે. તેમાં ધ્વજ આયની સાથે શાંત વ્યય, અને બીજા દરેક આયની સાથે પાતાથી એક આંક એ વ્યય શુભ છે. ચિંતાત્મક વ્યય ત્યાજ્ય છે. (શિલ્પના મતાંતર પ્રમાણે તેા ધ્વજ આયની સાથે અધિક આંકને વ્યય હોય તે પણ હરકત નથી. ( શિલ્પદીપક ૩૫૮) નક્ષત્ર પરથી રાશિ કાઢવી હોય તે ઉત્તરાફાલ્ગુની ૧૨૪૪=૪૮૯=૫-૩/૯ ભુકત રાશિ ૫ સિંહ, અને કન્યાને ત્રીજો નવાંશ, એટલે ઉત્તરાફાલ્ગુનીના ચેાથે પાદ આવે છે. એમ ખ્રીસ્ત કન્યાં નવાંશે નક્ષત્રના ત્રિજો પાદ આવે છે. ભાગ્ય (ભાગવતા) નવાંશની -પષ્ટતા કરવા માટે ઉપર ૧ આંક એછે કરેલ છે. ૨૫૬ NEVENENESTENESSEREBEN Page #293 -------------------------------------------------------------------------- ________________ આયના આકથી વ્યયને આંક અધિક હોય તે રાક્ષસ વ્યય, સમાન હોય તે પિશાચવ્યય, અને એ છે હોય તે યક્ષવ્યય, કહેવાય છે. આ ત્રણમાં યક્ષ વ્યય શ્રેષ્ઠ છે. ઉદાહરણ – અશ્વિની નક્ષત્રથી શાંત વિગેરે વ્યય ગણતાં ઉત્તરાફાગુની નક્ષત્રમાં જે શ્રેયાનું વ્યય અવે છે, તે યક્ષને વ્યય છે. જે વ્યયથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. ૮ અંશ ક્ષેત્રફળને આંક, ઘરનાનામના અક્ષરોને આંક, અને વ્યયને અંક, એ ત્રણને સરવાળે કરી ત્રણથી ભાગ દે. તેમાં શેષમાં ૧, ૨ અને ૩ રહેવાથી અનુક્રમે ઈદ્ર યમ અને રાજાના અંશે આવે છે. આ ત્રણ અંશમાં યમ અંશ અધમ છે, રાજાંશ મધ્યમ છે અને ઈંદ્રાંશ ઉત્તમ છે. શિ૯૫દીપકમાં કહ્યું છે કે–પ્રાસાદ, પ્રતિમા, પીઠ, વેદી, કુંડ, વજ, સુખસ્થાન, નાટકશાળા, ઉત્સવભૂમિ વિગેરેમાં ઈન્દ્રાંશ શ્રેષ્ઠ છે. વ્યંતરના મંદિર, ગ્રહભુવન, માત્રિકા પ્રાસાદ, વ્યાપાર સ્થાન, ક્ષેત્રપાળનું મંદિર, કમળનું ઘર, ખાટકીનું ઘર, આયુધશાળા, વિગેરેમાં યમાંશ દેવો સારા છે. અને સિહાસન, શય્યા, ઘોડાર, હાથીશાળા, રાજ્ય સામગ્રીનું સ્થાન, કચેરી, નગર વિગેરેમાં નૃપાંશ દે શ્રેષ્ઠ છે. જેમકે ક્ષેત્રફળનો આંક ૨૨,૪૭૯, ધ્રુવ ઘરના નામના અક્ષરેને આંક ૨, અને શ્રેયાન વ્યયને આંક ૪ છે, તે ત્રણને સરવાળે કરતાં ૨૨,૪૮૫ થાય છે, જેને ત્રણથી ભાગતાં શેષ ૦ રહે છે. તે આરીતે નૃપાંશ થયે તે શુભ છે. આ પ્રમાણે-નવા ઘરમાં, પ્રાસાદમાં, ગર્ભગૃહમાં, રંગમંડપમાં, ગભારાની બારી-બારણામાં, ચિતરામાં, અને ગામ વિગેરેમાં નીચેની ભૂમિમાં આય વ્યય વિગેરે તપાસવા પણ મૂળ સ્થાન સાથે જોડાયેલ ખંડ, ઓસરી પરશાળ વિગેરેમાં આ વિગેરેની જરૂર નથી. આ રીતે ગુણદોષ તપાસી, સમાન વ્યયવાળું, અધિક વ્યયવાળું, યમના અંશવાળું, વિરૂદ્ધ રાશિવાળું, વિરૂદ્ધ તારાવાળું, અને ઘરધણીના નામના અક્ષર જેટલા અક્ષરવાળું નવું ઘર ત્યજવું. એમ શ્રી હેમહંસ ગણી કહે છે. અન્ય સ્થાને કહ્યું છે કે–આયાદિક નવ અંગોમાંથી નવ સાત પાંચ અથવા ત્રણ અંગે શુભ હોય તે તે ઘર શ્રેષ્ઠ છે. તેથી અધિપતિ, ઉત્પાત, તત્ત્વ અને આયુષ્ય વિગેરેની પણ અનુકુળતા જોવાય છે. તે નીચે પ્રમાણે છે. * નીચેની ભૂમિમાં અને ઉપરના માળમાં ઉંચાઈ લંબાઈ અને પહોળાઈમાં તફાવત હોય છે, માટે માળવાળા ઘરમાં પણ નીચેની ભૂમિમાં જ આવ્યવ વિગેરે જેવાં. પહેલી ભૂમિ કરતાં માળની ભુમિની ઉંચાઈ. બારમે ભાગે ન્યૂન (ઓછી) હોય છે. ૨૫૭ Page #294 -------------------------------------------------------------------------- ________________ ૯ અધિપતિ—આય અને વ્યયને સરવાળેા કરી આઠે ભાગ દેવે, શેષમાં જેટલામે 'ક રહે તેટલામે ઘરના અધિપતિ જાણવા. આ અધિપતિ આઠ છે, અને તેના નામ અનુક્રમે—વિકૃત, કર્ણાંક, ધુમ્રદ, વિતથસ્વર, બિલાડા, દુંદુભિ, દાંત અને કાંત છે. તેમાથી એકી આંકના અધિપતિનું ઘર શુભ છે. ૧૦ વવેર—ઘર તથા ઘરધણીના નામના ગરૂડ વગેરે વ શેાધવા, અને તેમાં પરસ્પર વિરોધી વવાળા ઘરનો ત્યાગ કરવા. ૧૧ ઉત્પત્તિ-ઘરનાં નક્ષત્રાને પાંચથી ભાગ દેવે, શેષમાં રહેલા આંક ઉપરથી પાંચ પ્રકારની ઘરની ઉત્પત્તિ થાય છે, જે અનુક્રમે−૧ ઘણુદાન, ર સુખ પ્રાપ્તિ, ૩ સ્રી પ્રાપ્તિ, ૪ ધન પ્રાપ્તિ, અને પ પુત્ર પ્રાપ્તિ કરાવે છે. ૧૨ તત્વ ક્ષેત્રફળને ૩ થી ગુણી પાંચથી ભાગ દેવાથી શેષમાં ઘરના પૃથ્વી આદિ પાંચ તત્વા આવે છે, તે પૈકીમાં જે પૃથ્વી તત્વવાળુ ઘર હોય તે ધન-ધાન્યની વૃદ્ધિ વાળું થાય છે, લાંબુ આયુષ્ય ભોગવી જીણું થાય છે. જળતત્વવાળુ ઘર પાણીના ઝપાટાથી હચમચી જાય, છે. અગ્નિ તત્વવાળા ઘરમાં અગ્નિદાહ થાય છે. વાયુ તત્વવાળા ઘરમાં વાયુના પ્રકેાપ થાય છે. અને આકાશ તત્વવાળા ઘરમાં કોઈ વાસ કરી શકતું નથી, છતાં કેઈ વાસ કરે તે અકસ્માત થાય છે, તેમજ સતિને નાશ થાય છે. ૧૩ આયુષ્ય ક્ષેત્રફળને આઠે ગુણવાથી જે આંક આવે તેટલી ઘડીએનુ કાંકરીમાટીવાળા ઘરનું આયુષ્ય જાણવું, ઇંટ માર્ટી અને ચુનાના ઘરનુ તેથી ૧૦ ગણુ, ઇંટ પત્થર અને શીશાના ઘરનુ ૯૦૦ ગણુ, તથા ધાતુના ઘરનું ૧,૬૧,૦૦૦ ગણુ આયુષ્ય જાણવું. નિમિત્તીયાએ આ પ્રમાણે બળાબળ તથા ગામની લેણાદેણી જોઇ ઘરના પ્રારંભના કાળ કહેવા, તે આ પ્રમાણે બ્રાહ્મણ વિગેરે ચારેને ધ્વજ વગેરે ચાર આયા અને અનુક્રમે પશ્ચિમ વિગેરે ચાર દિશાનાં ખરવાળાં ઘર શ્રેષ્ઠ છે, કેમકે આયેા પ્રવેશમાં સામા રહે તે લાભકારક છે. એટલે બ્રાહ્મણને પશ્ચિમાભિમુખ તથા ધ્વજના આયવાળું, રાજાને ઉત્તરાભિમુખ તથા સિંહના આયવાળું, વૈશ્યને પૂર્વાભિમુખ તથા વૃષના આયવાળું, અને શુદ્રને દક્ષિણ તરફના આરવાળું તથા ગજના આયવાળુ, ઘર શ્રેષ્ઠ છે. શિલ્પ ગ્રન્થમાં તે! કહ્યું છે કે-સિંહ, વૃશ્ચિક અને મીન રાશિવાળાએ પૂર્વ મુખી, ક, કન્યા અને મકર રાશિવાળાએ દક્ષિણમુખી, મિથુન, તુલા અને ધન રાશિવાળાએ પશ્ચિમમુખી, તથા મેષ, વષ અને કુંભ રાશિવાળાએ ઉત્તરમુખી ઘર કરવું તે શુભ છે. ENESENEVEN સ BABABURSZEMBENE LEBENE BLESKSESETENESS I ૨૫૮ Page #295 -------------------------------------------------------------------------- ________________ ઘરના પ્રારંભમાં ખુંટી નાખી દોરી બાંધવી, ખેાદવું અને શિલા સ્થાપવી; એમ ત્રણ ક્રિયાએ કરાય છે. તે દરેક કાર્યોંમાં નીચે મુજમ્ શુદ્ધિ તપાસવી. નારચંદ્રમાં કહ્યું છે કે— * मार्गः पौषश्व वैशाखः, फाल्गुनः श्रवणस्तथा । एते शस्ता गृहारम्भे, वास्तुशास्त्रप्रकीर्तिताः ॥ १ ॥ अर्थ ઘરના પ્રારંભને વિષે વાસ્તુશાસ્ત્રમાં કહેલા માગશર, પોષ, વૈશાખ, ફાગણ श्रावण भास प्रशस्त छे ॥१॥" દરેક માસમાં ગૃહારંભ કરવાના ફળ માટે નાચંદ્ર ટીપ્પણુમાં કહ્યું છે કે— ( मंदाक्रान्ता ) शोको धान्यं मृति - पशुहती द्रव्यवृद्धिर्विनाशों, युद्धं मृत्यक्षिति रथ धनं श्रीश्च वह्निभयं च । लक्ष्मीप्राप्तिः भवति भवनारम्भकर्तुः क्रमेण, चैत्र्याचे सुनिरिति फलं वास्तुशास्त्रोपदिष्टम् ॥१॥ अर्थ ——“चैत्राहि भासभां लवनन। आरंल करनारने अनुभे-शोड, धान्य, मृत्यु, पशुनाश, द्रव्यनी वृद्धि, विनाश, युद्ध, नोश्नी हानि, धन, श्री, अग्निलय, अने लक्ष्मीनी પ્રાપ્તિનું ફળ મળે છે; એ પ્રમાણે વાસ્તુશાસ્ત્રમાં કહેલ ફળ મુનિ જણાવે છે. વળી ઉ-તરાભિમુખી તથા દક્ષિણાભિમુખ ઘરના પ્રારંભમાં મેષ, વષ; તુલા અને વશ્ચિક * चैत्रे शोककरं विन्द्यात् वैशाखे च धनागमः । ज्येष्ठे चैव भवेत्कष्ट - माषाढे पशुनाशनम् ॥१॥ श्रावणे धनवृद्धिश्च सुखं भाद्रपदे तथा । MENYANY १ ENGIENENZIES आश्विने कलहश्चैव, कार्तिके आयुरेव च ||२|| मार्गे च धनसंप्राप्तिः, पौषे च धन संपदः । मावे चाऽग्निभयं चैव फाल्गुने न शुभं भवेत् ॥ ३॥ (पाठान्तरे तु ) ज्येष्ठे मासे मरणं, भाद्रपदे तु धनशून्यम् । कार्तिके वृत्तिच्छेदः, फाल्गुने विपुलधनवृद्धिः || ४ || (नारचन्द्र टीप्पण) કાર્તિકાદિ માસમાં ગૃહ પ્રારંભ કરવાથી ભતૃનાશ, ધનાપ્તિ, કામસંપદા અગ્નિભય, શ્રી, शोड़, घन, पीडा, पशुनाश, धनवृद्धि, उ, अने उद्देश थाय छे. ૨૫૯ शिल्पदीपक १|१३ BABABABU BABY Page #296 -------------------------------------------------------------------------- ________________ તથા પૂર્વાભિમુખ અને અને પશ્ચિમાભિમુખ ઘર માટે કર્યું, સિંહૈં, મકર અને કુંભ સંક્રાન્તિ શુભ છે; આકીની સ’કાન્તિ ચારે દિશાના ઘરમાં અશુભ છે કેટલાએક તે મેષાદિ, ધનાદિ અને સિદ્ધાગ્નિ રાશિમાં અનુક્રમે પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર દિશાના મુખવાળા ઘરને નિષેધ કરે છે. તિથિએ ૧-૨-૩-૫-૭-૧૦-૧૧-૧૩ અને ૧૫ શુભ છે. શિલ્પ ગ્રન્થમાં કહ્યું છે કે--પૂર્વ મુખી દ્વારવાળું ઘર પુનમથી વદ આઠમ સુધી. ઉ-તરમુખી ઘર વઢી ૯ થી ૧૪ સુધી, પશ્ચિમસુખી ઘર અમાસથી શુદ્ધિ ૮ સુધી, દક્ષિણાભિમુખી ઘર શુદિ ૯ થી ૧૪ સૂધી કરવું નહિ. પણ ચતુર્મુખી દ્વારવાળા ઘરમાં આ તથા બીજા દિગ્ધા હોતા નથી. રિવ, સેામ, બુધ, ગુરુ અને શુક્રવાર શુભ છે શુભ યોગ શુભ હોય તે મંગળ લેવાનુ શિલ્પગ્રન્થે જણાવે છે, તેમજ શનિવારે ઘર પ્રારંભ વિગેરે સ્થિર કા' કરવાનુ શ્રી હેમહંસ ગણુ ફરમાવે છે. कर्तुः स्थितिर्नो विधुवास्तुनोर्भे, पुरः स्थिते पृष्ठगते खनिष्यात् । અર્થ-ચંદ્ર નક્ષત્ર અને ઘર નક્ષત્ર સન્મુખ હોય તા ઘરધણી તેમાં વસી શકતા નથી, અને પાછળ હેય તેા તે ઘરમાં ખાતર પડે છે. માટે આ રીતે તેમાં ખાતુ કરવુ નહિ.” આ નિયમ માત્ર ગૃહસ્થના ઘર માટે છે. ચંદ્રમા તથા તારામળ વિગેરે પણ તપાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર ગ્રન્થમાં કહ્યું છે કે-પાશ અને કાળ અધે અને ઉર્ધ્વ દિશામાં વાસ્તુ અને ધ્વજારોપણનાં કાર્યો કરવા નહિ. અર્થાત્ પૂર્ણતિથિમાં ખાત અને ધ્વજારોપણને નિષેધ છે. બ્રહદ જ્યાતિષ સારમાં વૃષચક્રથી જણાવે છે કે સૂય નક્ષત્રથી ઈષ્ટ નક્ષત્ર સુધી ગણવું. જો ઈષ્ટ નક્ષત્ર પહેલા ૩ માં હોય તે લક્ષ્મી, અને ત્યાર પછીના અનુક્રમે ૪ માં ઉજડ, ૪ માં સ્થિરતા ૪ માં લક્ષ્મી ૪ માં દરિદ્રતા.૪ માં ધન ૨ માં રેગ, અને ૩ માં મૃત્યુ થાય છે. આ વૃષાકુના શુભ દિવસે ધરને પ્રારંભ કરવા. ઘરના પ્રારંભમાં શુભ ગ્રહવાળા અને શુભ ગ્રહની દૃષ્ટિવાળા સ્થિર અથવા દ્વિસ્વભાવ રાશિમાં લગ્ન અને ચદ્ર હોય, તથા દશમા સ્થાનમાં સામ્ય ગ્રહે હોય તે શ્રેષ્ઠ છે. ગુરૂ કેન્દ્રમાં હાય, લગ્નમાં સ્વગૃહી ચંદ્ર હોય, જન્મેશ રાશીશ સૂર્યાં ચંદ્ર ગુરૂ તથા શુક્ર ઉચ્ચના હાય, સ્વગૃહી હોય, અસ્તના ન હોય, નીચના ન હોય, મળવાનું હોય, અથવા દરેક ગ્રહે સ્વગૃહી મિત્રગૃહી કે ઉચ્ચ સ્થાનના હાય તે શુભ છે. સૌમ્ય ગ્રહેા કેન્દ્ર કે ત્રિકેણમાં હોય, અને ક્રૂરગ્રહા ત્રીજે છઠ્ઠું તથા આઠમે સ્થાને હાય તેા તે ગૃહ પ્રારંભ માટે શુભ છે તથા પ્રવેPRESEN UBVENESS BUDED SUBURNY VENEERS ૨૦ Page #297 -------------------------------------------------------------------------- ________________ ESPRESLAWENZUELEWENZENUSESLENENESE ESSE STESES SIENELLES શમાં કહેવાશે. તેવી ગ્રહસંસ્થા હોય તો શ્રેષ્ઠ છે. પ્રાંતમાં રવિ અને મંગળ સિવાયના ગ્રહના નવાંશે શ્રેષ્ઠ છે. લગ્ન અને ગ્રહના બળથી ઘરનું આયુષ્ય પણ શેધી શકાય છે. ભૂમિ પરીક્ષામાં જમીનને ખેદતાં હાડકું વિગેરે નીકળે છે તે અશલ્ય કહેવાય છે, તે શલ્યની શુદ્ધિ કરીને ઘર કરવું. તે માટે કહ્યું છે કે अधः पुरुष मात्रात्तु, न शल्यं दोषदं गृहे । जलान्तिकं स्थितं शल्यं प्रासादे दोषदं नृणाम् ॥१॥४०॥ અથ–“ઘરમાં પુરૂષ પ્રમાણ ભૂમિ સુધીના ભાગનું શલ્ય દુષ્ટ છે, પરંતુ પ્રાસાદમંદિરમાં તે જળ આવે ત્યાં સુધીના નીચેના ભાગમાં રહેલું શલ્ય મનુષ્યને દુઃખ આપનાર છે. અર્થા-ઘરમાં પુરૂષ પ્રમાણ અને મંદિરમાં પાણી આવે ત્યાં સુધી પાયે ખોદી શલ્યની શુદ્ધિ કરવી II ” એક રાફડે, પિલાણ ફાટ. હાડકું, ખાપરી, વાળ, રાખ વિગેરે શલ્ય કહેવાય છે, તે નીકળે તે નુકશાન કારક છે (શ્રાદ્ધવિધિ) હીન ભૂમિવાળું, ત્રીજા-ચોથા પહેરમાં વૃક્ષ કે ધ્વજાની છાયાવાળું, જિનમંદિરની પાછળ રહેલું, જિનમંદિરની છાયા કે દ્રષ્ટિવાળું, ગામના ઈશાન ખુણામાં રહેલું અન્યાયથી કરેલું, હલકા કાષ્ઠવાળું, વિરૂદ્ધ થાંભલાવાળું, મંદિર કુ વિગેરેના પત્થર કે કાષ્ઠથી બનાવેલું, પિતાની મેળે ઉઘડતા બારવાળું, યુદ્ધચિત્ર, દેવચિત્ર અને રૂષિના ચિત્રવાળું, દુધ ઝરતા વૃક્ષવાળું, પ્રમાણુ વગરનું, ઝાડ, ઘાણી, રેંટી, બીજા ઘરને ખુણે, માર્ગ, ખીલે કેલુ, થાંભલે, અને કૂવે વિગેરેની સામેના બારવાળું, કારીગરો સાથે કપટ રમી કરાવેલું અને બહુ બારણાવાળું ઘર હાનિકારક છે. ભૂમિવાળું, ન્યાય દ્રવ્યથી કરેલું, ઉત્તમ પત્થર અને ઉત્તમ કાષ્ટવાળું, જયણાથી ઈટ ચુને તૈયાર લઈ તેનાથી કરેલું, પ્રાકાર, રાજમાર્ગ, કે ઘરના બે ખુણાની સામે રહેલ બારણાવાળું. કારીગરને સતું રાખી કરાવેલું, કલશ, વૃક્ષ, વેલા, ફળ, ફુલ, સરસ્વતી, લક્ષ્મી, નિધાન, વર્ધમાન આડ મંગળ તથા ચૌદ સ્વપ્નના ચિત્રવાળું, સ્નાત્ર મહોત્સવ, સંઘ ભક્તિ, સુમુહૂર્ત અને શુભ શકુનમાં પ્રવેશ કરાયેલું ઘર શુભ છે. ધર્મસ્થાનમાં કુવા, વાવ અને રાજમંદિર વિગેરેના કાષ્ઠ વાપરવામાં દોષ નથી. ઘરની જમણી બાજુ અગ્નિ. પાણી, વાયુ. દવે અને ગાયનું સ્થાન બનાવવું. તથા ડાબી બાજુ ભજન ધાન્ય, દ્રવ્ય, વાહન, અને દેવભૂમિ બનાવવા. આરંભ સિધિ જૈન તત્વાદશ) ઘરની ઈશાન પૂર્વ પશ્ચિમ કે ઉત્તરમાં કુ કરે તે શ્રેષ્ઠ છે શિ૯૫ ૬-૭ PIESELEMUSERESETETAN PARTECIPALELEVERS SHOES ESPLENESZYN ૨૬૧ Page #298 -------------------------------------------------------------------------- ________________ BaranamalaRaBanananananananana STRANASAN DISASTRESISESEIMARANEM ગૃહ આરંભના સ્થાન માટે ઉદયપ્રભસૂરિ કહે છે કે—-ભાદર, આસ તથા કાર્તિક માસ હોય તે ઉત્તર દિશામાં માગશર, પિષ અને મહા માસ હોય તે પૂર્વ દિશામાં, ફાગણ, ચૈત્ર તથા વૈશાખ માસ હોય તો દક્ષિણમાં અને જેઠ, અસાડ કે શ્રાવણ માસ હોય તો પશ્ચિમ દિશામાં ખત કરવું. એક હસ્ત લિખિત બંગાળી પ્રતમાં પણ આ જ પ્રમાણે ખાતની દિશા કહેલ છે. (ભારત વર્ષ પ. ૧૨) વાસ્તુશાસ્ત્રમાં કહ્યું છે કે–વૃષ (વૈશાખ) આદિ ત્રણ ત્રણ સંક્રાન્તિમાં અનુક્રમે વાયવ્ય નૈરૂત્ય, અગ્નિ અને ઇશાન ખુણામાં ખાત તથા શિલા સ્થાપન કરવું. શીલ્પ દીપકમાં કહ્યું છે કે-મિથુનાદિ ત્રણ ત્રણ સંક્રાન્તિમાં અનુક્રમે અગ્નિ, નૈરૂત્ય. વાયવ્ય અને ઈશાન ખુણામાં ખાત કરવું, પણ તેજ મકાનને પૂર્વ, દક્ષિણ, ઉત્તર અને પશ્ચિમ દિશામાં ખાત, શિલા સ્થાપન કે બારણું વિગેરે કાંઈ પણ કરવું નહિ, કેમકે—ખત કુક્ષિમાં કરાય છે, જ્યારે ઉત્તર દિશામાં મુખ હોય છે, માટે તે દિશાનો ત્યાગ કરે. (શિલ્પ૦ ૪૨) આ પ્રમાણે અન્ય ગ્રન્થમાં વાસ્તુ વિચાર જણાવેલ છે, પરંતુ ગ્રન્થકાર સૂરિ મહારાજ આવી રીતે સમસ્ત દિનશુદ્ધિ જણાવતા નથી. એટલે કે-આ દરેકમાં માસ તિથિવાર વિગેરેની સામાન્ય દિનશુદ્ધિ તપાસવી, અને નક્ષત્રશુદ્ધિ દરેકમાં જુદી જુદી તપાસવી. આ ઉદ્દેશથી માત્ર ગૃહારંભના શુભ નક્ષત્રોજ જણાવે છે. તેઓ કહે છે કે ચૈત્યનો પ્રારંભ કરતાં સૂત્રપાતમાં (બીટી સ્થાપી દેરી બાંધવામાં) રહિણી અને ત્રણે ઉત્તરા એ ધ્રુવ નક્ષત્ર મૃગશર, ચિત્રા, અનુરાધા અને રેવતી, એ મૃદુ નક્ષ; તથા હરત, પુષ્ય. ધનિષ્ઠા, શતભિષા અને સ્વાતિ નક્ષત્ર શુભ છે. વળી શિલા સ્થાપવામાં ઉત્તરાફાલ્ગની, ઉત્તરાષાઢા ઉત્તરાભાદ્રપદ, રેવતી, રોહિણી, હસ્ત, મૃગશર, અને શ્રવણ નક્ષત્રે શ્રેષ્ઠ છે. આ બન્ને કાર્યમાં દુષ્ટ, ચર અને કૃર નક્ષત્રોનો ત્યાગ કરવો. એક સ્થાને નોંધ છે કે ગ્રહ પ્રારંભમાં શરણુ પંચક (મકર કે કુંભનો ચંદ્ર હોય ત્યારે ઉત્તરાષાઢા વિગેરે પાંચ નક્ષત્રોને ત્યાગ કરવો (હસ્તલિખિત બંગાળી પ્રત B ૫/૧૨) કૃતિકા નક્ષત્ર તે અવશ્ય ત્યજવું. શિલ્પ ગ્રન્થમાં કહ્યું છે કે अग्निनक्षत्रगे सूर्य, चन्द्रे वा संस्थिते यदि । निर्मित मंदिरं नूनं, अग्निना दयतेऽचिरात् ॥१॥ અથ—અગ્નિ નક્ષત્રમાં સૂર્ય કે ચંદ્ર હોય તે તે વખતે કરેલું મંદિર અગ્નિ વડે અવશ્ય ટૂંકી મુદતમાં બળે છે it૧” ખાંતમાં સૂતિ પૃથ્વીને વેગ હોય તે શ્રેષ્ઠ છે. २१२ Page #299 -------------------------------------------------------------------------- ________________ નવા ધરના બારણની સ્થાપના માટે નીચે મુજબ તપાસવું– ध्वजादिकाः सर्वदिशि ध्वजे सुखं, कार्य हरौ पूर्वयमोत्तरे तथा । प्राच्यां वृषे प्राग्यमयोर्गजेऽथवा, पश्चादुदक्पूर्वयमे द्विजादितः ॥१॥ અર્થ...ધ્વજ વિગેરે આઠ આ લાવવા. પછી ધ્વજાય હોય તે સર્વ દિશામાં, સિંહાય હેય તે પૂર્વ દક્ષિણ તથા ઉત્તરમાં, વૃષાય હોય તે પૂર્વ દિશામાં, અને ગજાય હોય ત્યારે પૂર્વ તથા દક્ષિણ દિશામાં બારણું મૂકવું, અથવા બ્રાહ્મણ વિગેરે ચાર જાતિના ઘરમાં અનુક્રમેપશ્ચિમ, ઉત્તર, પૂર્વ અને દક્ષિણ દિશાવાળાં બારણાં મુકવા (શિ. ૬૩) અગ્નિ, નૈરૂત્ય, વાયવ્ય અને ઈશાનમાં બાત કર્યું હોય તે અનુક્રમે પશ્ચિમ, ઉત્તર, પૂર્વ અને દક્ષિણમાં બારણું મુકવું નહિ. તથા દ્વારચક્ર નીચે મુજબ તપાસવું-સૂર્ય નક્ષત્રથી અભિજિત્ નક્ષત્રની ગણનાથી ચંદ્રનક્ષત્ર સુધી ગણવું, અને ચાર ચાર નક્ષત્રનું ફળ તપાસવું. તે ચાર ચાર નક્ષત્રનું ફળ અનુક્રમે-લક્ષ્મી, નેન્ટ, નષ્ટ, સુખ, સુખ, મૃત્યુ અને કલહ છે (શિ૦ ૬ ૧૬) આ પ્રમાણે કારચક તપાસી શુભ નક્ષત્ર અને શુભ દિવસે બારણું મૂકવું. હવે પ્રવેશનાં ન કહે છે– सतभिसपुस्सधणिठ्ठा, मिगसिरधुवमिउअएहिं सुहवारे । ससिगुरुसिए उइए, गिहे पवेसिज पडिमाओ ॥८८॥ અર્થ—શતભિષા, પુષ્ય, ધનિષ્ઠા, મૃગશર, ધ્રુવ અને મૃદુ નક્ષત્રમાં શુભવારે; અને ચંદ્ર ગુરૂ તથા શુકને ઉદય હેય ત્યારે પ્રતિમાને ઘરમાં પ્રવેશ કરાવે છે ૮૮ . * मध्ये न स्थापयेद द्धारं, गर्भ नैव परित्यजेत् । ક્રિશ્વિનાત્ર જ ફ્રેશાનં, દા થાપર ધાન્ શિ. કારા. कुक्षिद्वारं न कर्तव्यं, पृष्ठद्वारं विवर्जयेत् । पृष्ठे चैव भवेद्रोगी, कुलक्षयं विनिर्दिशेत् ॥ ઝાડ, ઘાણી, રેંટીયે ઘરને, ખુણો, શેરીમાળ, ખીલ, ચીચોડે, થાંભલે અને વેફ સામે આવે કે વચમાં રહે તેમ બારણું મૂકવું નહિ. પણ તે વસ્તુ ઉંચાઈથી બમણી જમીન પછીની જમીનમાં દૂર હોય, ભીંતનું આંતરૂં હોય, સામે કિલે કે રાજમાર્ગ હય, અથવા સામે બે ખુણાની સંધિ થતી હોય તે બારણું મૂકવામાં હરકત નથી. (શિલ્યદીપક ૩/૧૧) PANESE NEUVES SEVESNESEN YHTEYELEVELESLENENES ESPERIENZLERLSENERE SPIESNESI Page #300 -------------------------------------------------------------------------- ________________ MANARADANTISEMENAMBANananananananaRaMDaNana S MMINENTNanana વિવેચન–સૂરિ મહારાજ જિનમંદિરમાં પ્રવેશ કરવાની દિનશુદ્ધિ દેખાડે છે. પણ નવું ગામ, નવું ઘર, સુધારેલ ઘર, રાજમહેલ, જિનમંદિર, વિગેરે દરેકમાં પ્રવેશ કરવા માટે એક સરખી દિનશુદ્ધિ જોવાય છે, જે નીચે મુજબ છે – નવા ગામમાં તે અનુકૂળ રાશિ તથા કાંકણી વિગેરે તપાસી શુભ દિવસમાં પ્રવેશ કરે તે માટે કહ્યું છે કે–પિતાની જન્મરાશિથી ગામની રાશિ પહેલી ત્રીજી છઠ્ઠી કે સાતમી હેય તે પિતાનું દ્રવ્ય નાશ પામે છે અને પગલે પગલે પીડા થાય છે. ચોથી આઠમી કે બારમી રાશિ હોય તે દ્રવ્ય જ્યાં પિદા થાય ત્યાંજ ખર્ચાય છે-નાશ પામે છે. બીજી નવમી દસમી કે અગીયારમી હોય તે ઈષ્ટ ફળની પ્રાપ્તિ થાય છે. (આ, ૩} ૨૩ ટકા) શિલ્પગ્રન્થમાં કહ્યું છે કે-ગામ અને પિતાના બન્ને વર્ગને પાસે પાસે સ્થાપવા. પહેલાને બમણું કરી બીજા ઉમેરવા, અને આઠથી ભાગ દે. શેષ વધે તેટલી કાંકણી પહેલા વર્ગવાળે માગે છે. ઉત્ક્રમે સ્થાપી બીજા વર્ગ માટે પણ આજ રીતે તપાસવું. જેમકે વિશ્વનગરમાં ધનંજય રહેવા ધારે છે. તે ગામને વર્ગ સાતમે અને મનુષ્યને વગ પાંચમે છે. સાતને બમણું કરી પાંચ ઉમેરી આઠે ભાગતાં ત્રણ વધે છે. આ રીતે ગામ ધનંજય પાસે ૩ કાંકણી માગે છે. વળી પાંચને બમણુ કરી સાત ઉમેરી આડે ભાગતાં શેષમાં ૧ રહે છે, જેથી મનુષ્ય ગામ પાસે એક કાંકણી માગે છે. આ રીતે ગામ ધનંજય પાસે માગે છે એમ સમજી શકાય છે. બીજી રીતે ૫-૭૮=૭. ૧ , ૭-૫-૮=+=૧, આ રીતે પ્રથમ અક્ષરવાળે દેવાદાર મનાય છે; એટલે-પુરૂષ ૧ વસાન દેવાદાર છે. આ રીતે તપાસીને પ્રવેશની શુદ્ધિ લેવી. મુહુર્ત ચિંતામણમાં કહ્યું છે કે-પ્રવેશ માટે ઉત્તરાયણ, મહા, ફાગણ, વૈશાખ, અને જેઠ મહિના શ્રેષ્ઠ છે; કાર્તિક તથા માગશર મધ્યમ છે. એક બિંબ પ્રવેશવિધિમાં કહ્યું છે કે મહા માસમાં ગૃહ ચૈત્યમાં બિંબપ્રવેશ કરાવે છે તે અગ્નિને ભય કરાવે છે, એટલે તે અશુભ છે, પણ શ્રાવણમાં બિંબપ્રવેશ રૂડો જાણવે. તિથિઓમાં-–૧-૨-૩-૭-૧૧ શુભ છે પ્રયાણથી નવમી તિથિ, વૃદ્ધિ તિથિ, હાનિતિથિ, રિકતાતિથિ, દગ્ધાતિથિ, કૃરતિથિ, આઠમ અને અમાસ વજર્ય છે છ અને બારશ ધ્રુવ કાર્યમાં શ્રેષ્ઠ છે, પણ તેમને તે અવશ્ય ત્યાગ કરે જોઇએ. વારમાં–સોમ ગુરૂ અને શુક શુભ છે, બુધ અને શનિ મધ્યમ છે, રવિ અને મંગળવાર અશુભ છે, કેમકે તેમાં પ્રવેશ કરવાથી રેગ અને પ્રકોપ થાય છે, જે કે શનિવાર કૃર છે, પણ ઘરના કાર્યમાં તે શુભ છે. પ્રયાણના વારથી નવમેવાર પણ ત્યાજ્ય કહેલો છે. ૨૬૪ Page #301 -------------------------------------------------------------------------- ________________ MAN SASARANASANMIMSARNANNAMMIREMNIMMMANAMNAMAMAMMO નક્ષત્ર માટે પ્રખ્યકાર સૂરિ મહારાજ પિતે કહે છે કે-જિન પ્રતિમાના પ્રવેશનાં શુભ નક્ષત્ર-હિણી, મૃગશર, * પુષ્ય, ઉત્તરાફાલ્ગની, ચિત્રા (સ્વાતિ), અનુરાધા, ઉત્તરાષાઢા, ધનિષ્ઠા, શતભિષા, ઉત્તરાભાદ્રપદ અને રેવતી છે. ઉદયપ્રભસૂરિ તે આ દરેક નક્ષત્રોને તથા સ્વાતિને પ્રવેશનક્ષત્ર તરીકે ઓળખાવે છે. અન્ય સ્થાને પ્રવેશ નક્ષત્રમાં ચિત્રા સ્વાતિ અને શતભિષાને સ્વીકાર કર્યો નથી. તે માટે કહ્યું છે કે – ऋते चित्रां ध्रुवे मैत्रे, धनिष्ठापुष्ययोः शुभः । प्रवेशः सितेन्दुगुरौ, स्वस्य जिनबिम्बस्यच ॥१॥ અથ—“ચિત્રા વજીને ધવ, મૈત્ર (મૃ૬) ધનિષ્ઠા અને પુષ્ય નક્ષત્રમાં તથા શુક સમ અને ગુરૂવારે પિતાને તથા જિનબિંબને પ્રવેશ કરાવવું તે શુભ છે. ૧u” બિંબપ્રવેશ નક્ષત્રમાં ઘરમાં પણ પ્રવેશ કરી શકાય છે. દેવવલ્લભકારે દારૂણ, ઉગ્ર, મિશ્ર, ચર અને શિક નક્ષત્રમાં રાજાને પ્રવેશ નિષેધ કરેલ છે. તે માટે કહેલ છે કે.. विशाखासु राज्ञी च तीक्ष्णेषु पुत्रः, प्रणाशं प्रयात्युग्रभेषु क्षितीशः । गृहं दह्यते वहिना वहि धिष्ण्ये, चरैः क्षिप्रधिष्ण्यैश्च भूयोऽपि यात्रा ॥१॥ અર્થ—“વિશાખામાં ગૃહ પ્રવેશ કરવાથી રાણુને નાશ થાય, તીક્ષણમાં પુત્રને નાશ થાય, ઉગ્રમાં રાજા મૃત્યુ પામે, કૃતિકામાં પ્રવેશ કરવાથી અગ્નિ વડે ઘર બળે; અને ચર તથા ક્ષિપ્ર નક્ષત્રમાં ફરીવાર યાત્રા કરવી પડે છે. In ૧ ” લલ કહે છે કે જે નક્ષત્રમાં કઈ ગ્રહ ન હોય તે નક્ષત્ર પ્રવેશમાં વખાણવા લાયક છે, પણ રવિ, મંગળ અને શનિ ગ્રહવાળું નક્ષત્ર તે સર્વથા વજર્ય છે. ઉદયપ્રભસૂરિ કહે છે કે विधाय वामतः सूर्य, पूर्णकुम्भपुरस्सरः । गृहं यद्दिङ्मुखं तदिग-द्वारधिष्ण्ये विशेषतः ॥१॥ અથ–સૂર્યને ડાબો રાખીને પૂર્ણ કુંભ સહિત જે દિશાના મુખવાળું ઘર હોય તે દિશાના દ્વારવાળા નક્ષત્રમાં પ્રવેશ કરે તે વિશેષ શુભ છે નામુહુર્ત ચિંતામણિની * મૂળ પાઠમાં મૃદુ નક્ષત્રથી મૃગશરનું ગ્રહણ થાય છે, છતાં બીજીવાર મૃગશર નક્ષત્ર લખ્યું છે તે કેમ લખાયું છે તે સમજી શકાતું નથી. કદાચ પ્રવેશ કાર્યમાં મૃગશરની વિશિટતા દેખાડવી હોય, અથવા સ્વાતિને સ્થાને લેખન દેથી મૃગશર લખાઈ ગયું હોય એમ માત્ર સંભવે છે. ૨૬૫ Page #302 -------------------------------------------------------------------------- ________________ ટીકામાં કહ્યું છે કે—નિગ મનથી નવમા નક્ષત્રમાં, નવમા માસમાં, નવમાં વર્ષોંમાં અને કુંભ ચક્રના વર્જ્ય નક્ષત્રામાં પ્રવેશ કરવા નહિ. ભાસ્કર કહે છે કે નવી વહુને રાત્રે અને વિવાહના નક્ષત્રમાં પ્રવેશ કરાવવા. રત્નમાળામાં કહ્યું છે કે—સીને સૂતિકા ઘરમાં અભિજિત્ અને શ્રવણની વચ્ચે પ્રવેશ કરાવવે. લલ્લ કહે છે કે वनक्षत्रे स्वलग्ने बा, स्वमुहूर्ते स्वके तिर्थो । ग्रहप्रवेशमाङ्गल्यं, सर्वमेतत्तु कारयेत् ॥ १ ॥ અપેાતાના જન્મ નક્ષત્રમાં, પેાતાના લગ્નમાં, પેાતાના મુહૂતમાં અને પેાતાની તિથિમાં ગૃહ પ્રવેશ તથા સવ માંગલિક કાર્ય કરાવવાં ।।૧।।” પ્રવેશમાં ચેાથનુ ઘર, ગડાંત, અસ્થિર, મૃત્યુ, પાંચક એકાલ અને વિષ્ણુ ભવિગેરે વિરૂદ્ધ ચાગે; તથા વિવાહાકત (૨૧) દેશના ત્યાગ કરવા. વળી મંગળવાર સાથે અશ્વિની નક્ષત્રને સિદ્ધિયોગ થાય છે, તેને પણ ત્યાગ કરવા. અને કુમાર વિગેરે શુભ ચેાગેને ગ્રહણુ કરવા. અનુકુળ ચંદ્ર અને તારા લેવા. જન્મ આધાન ચેાથી, છઠ્ઠી અને નવમી તારા પ્રવેશમાં અત્યંત શુભ છે ગ્રન્થકાર સુરિ મહરાજ કહે છે કે-પ્રવેશમાં ગુરૂ તથા શુક્રને ઉદય હવે જોઇએ. આ ઉપરથી તેની બાળ અને વૃદ્ધદશાના દિવસેાની શુદ્ધિ પશુ વિચારવી, પરંતુ જુનુ કે અળેલુ' ઘર નવું કયુ" હાય અને તેમાં પ્રવેશ કરવા તે અસ્ત વિગેરેને વિચાર કરવા નહિ એમ શિલ્પદીપકમાં કહ્યું છે. ચંદ્રાસ્તના કાળ પણ વર્જ્ય છે. ઉદયપ્રભસૂરિ કહે છે કે—પ્રવેશમાં જન્મ લગ્ન, જન્મ રાશિનું લગ્ન, જન્મ લગ્નથી ઉપચય (૩-૬-૧૦-૧૧) સ્થાનનું લગ્ન, જન્મ રાશિથી ઉપચય સ્થાનનું લગ્ન અને સ્થિર લગ્ન શુભ છે. તે દરેકના નવાશે પણ શુભ છે. વૃષ અને કુ ંભ લગ્ન વિશેષ શ્રેષ્ઠ છે, અને અતિ આવશ્યક કા હાય તેા દ્વિભાવ લગ્ન તથા દ્વિસ્વભાવ લગ્નના નવાંશ પણ શુભ છે. પરંતુ પ્રવેશમાં ચર લગ્નના સર્વથા ત્યાગ કરવા. લલ્લ કહે છે કે-ચર લગ્નમાં નવાંશમાં પ્રવેશ કરવાથી અનુક્રમે ફરી પ્રવાસ, મૃત્યુ, રોગ અને ધનને નાશ થાય છે. પ્રવેશની ગ્રહ સ્થાપના માટે જ્યાતિસારમાં કહ્યું છે કે— किंदट्ठमंतिकूरा, असुहा तिझ्गारहा सुहा सवे | कूरा बीआ असुहा, सेससमा गिहपवेसे अ ॥ १ ॥ અથ—ગૃહ પ્રવેશ કરવામાં કેન્દ્ર, આઠમુ અને અંત્ય સ્થાને રહેલ ક્રૂર ગ્રહ અશુભ છે, અને ત્રીજે અને અગીયારમે સ્થાને રહેલા સવ ગ્રહો શુભ છે, બીજે ભુવને રહેલ ક્રૂર ગ્રહેા અશુભ છે અને આકીના ભુવનમાં રહેલા ગ્રહે મધ્યમ છે.” REE INDINUNUN Page #303 -------------------------------------------------------------------------- ________________ ગ્રહો | અતિ ઉત્તમ | ઉત્તમ | મધ્યમ અધમ ૩-૧૧ | કેન્દ્ર ત્રિકોણ | પ– ૨-૬-૮-૧૨ ૧-૨-૪-૭-૮-૧૦-૧૨ પ્રવેશ કરનારને જોગણી ડાબી હોય, રાહુ જમણે કે પાછળ હોય, શિવ જમણે કે પાછળ હોય, રવિ ડાબો કે પાછળ હોય, કાળ જમણો હોય અને વત્સ જમણે કે ડાબે હાય તે તે અત્યંત હિતકારક છે. ચંદ્ર પછવાડે હોય તે અશુભ છે, પણ ગૃહસ્થના ઘરમાં સન્મુઅને ચંદ્ર પણ અશુભ છે અહીં ચંદ્ર અને વાસ્તુ ચંદ્ર એમ બંનેનો સ્વીકાર થાય છે. ત્રિવિક્રમ કહે છે કે-યાત્રા કે પ્રવેશમાં શુક્ર અને બુધ સન્મુખ કે જમણ રહ્યા હોય તે અશુભ છે. સ્વાભાવિક પિતાના ગામમાં કે પોતાના ઘરમાં પ્રવેશ કરવો હોય કે નવી વહુને તેડી લાવવી હોય તે સન્મુખ શુક્ર અશુભ નથી. સન્મુખ વત્સને ત્યાગ કરે અને તેમ ન બની શકે એમ હોય તે પૂર્વોકત વત્સ દિશાના સાત ભાગ પૈકીના ચોથા ભાગના વત્સને ત્યાગજ કરે. શિ૯૫દીપકમાં કહ્યું છે કે ચાર મુખવાળા ઘર માટે આ વિચાર કરે જ નહિ આ રીતે દિફળ વિગેરેની પણ યથાનુકુળ શુદ્ધિ તપાસવી. મુહુત ચિંતામણિમાં કહ્યું છે કે એક દિવસ એક નગરમાંથી નીકળી અન્ય દિવસે અન્ય નગરમાં જવું હોય તે વિચાર કરીને આ સર્વ બાબતમાં તપાસ કરવી. પરંતુ રાજા એક દિવસ એક નગરમાંથી નીકળી તેજ દિવસે બીજા નગરમાં પ્રવેશ કરે તો નક્ષત્રશૂળ વારશૂળ પ્રતિશુક્ર યોગિની અસ્ત વિગેરે તપાસવાં નહિ. અને નિકળવાનું મુહુર્ત પણ જેવું નહી. માત્ર યથાવકાશ પંચાંગશુદ્ધિથી પ્રવેશ મૂહુર્ત જોઈ પ્રવેશ કરે ઉદયપ્રભસૂરિ કહે છે કે દિવસના પૂર્વ ભાગે એટલે ચડના પહોરમાં પ્રવેશ કરે અને નારચંદ્ર ટીપ્પણુમાં કહ્યું છે કે—શરીરની છાયાનું માપ લઈ છાયા લગ્નમાં પ્રવેશ કરે જેમાં બીજી શુદ્ધિની આવશ્યકતા રહેતી નથી. તે આ પ્રમાણે न लग्नं न ग्रहबलं, न चन्द्रो तारकावलम् । વિષાસુ મા: , સમા: પદ્દા ન તુ મા II ૨૬૭ Page #304 -------------------------------------------------------------------------- ________________ nanananas અથ—લગ્ન, ગ્રહખળ, ચંદ્ર કે તારાબળ તપાસવાં નહિ; પણ એકી પગલાં શુભ છે, અને બેકી પગલાં અશુભ છે. ૧” શિલ્પ ગ્રન્થમાં કહ્યું છે કે--સૃષ્ટિમાગ, સહારમાગ, પ્રતિકાયિક, હીનમા, ઉત્સંગ અને પૂખાહુ વિગેરે પ્રવેશના ભેદો તપાસી કુંભચકુના નક્ષત્રમાં પૂર્ણ કુંભ સહિત ઘરમાં પ્રવેશ કરવે. કુંભચક્રના નક્ષત્રો આ પ્રમાણે છે–(મુ. ચિ. ૧૩/૬) સૂર્ય નક્ષત્રથી પ્રવેશ દિવસના ચંદ્ર નક્ષત્ર સુધી ગણુવું: જો પ્રવેશ નક્ષત્ર પહેલ હોય તે અગ્નિદાહ થાય છે. ૨-૩--૪ અને પે મુ' હાય ! શૂન્ય ઘર થાય છે, ૬-૭-૮ અને ૯ મું હોય તેા લાભ થાય છે, ૧૦-૧૧૧૨ અને ૧૩ મું હાય તે ધનલાભ થાય છે, ૧૪–૧૫-૧૬ અને ૧૭ મુ હાય તે કલહુ થાય છે, ૧૮-૧૯-૨૦ અને ૨૧ મુ હોય તો ઘરના ગર્ભને વિનાશ થાય છે, તથા ૨૨-૨૩-૨૪૨૫–૨૬ અને ૨૭ મુ... હાય તે સ્થિરતા થાય છે, એટલે રવિ નક્ષત્રથી પ્રથમના પાંચ નક્ષત્રો અશુભ છે. અને પછીના આઠ શુભ છે આઠ અશુભ છે તથા છ નક્ષત્ર શુભ છે, કુલ ચૌદ નક્ષત્રે સારા છે. સ્થાન નક્ષત્ર મુખે ફળ કુંભમાં નક્ષત્રસ્થાપના અને ફળ. પૂર્વે ૧ અગ્નિ વાસ દાહ શુન્ય ४ દક્ષિણે પશ્ચિમે ઉત્તરે ગર્ભ ४ * લાભ ન લાભ * ૨૮ ४ લહ ગ નાશ સ્થિરતા | સ્થિરતા શુદ્ધાન્તુરત્રે વિનનુંમનૃત્યો ચોર રિસ્તાનરચિત્ર (વિજ્ઞ. ક્ષારની) અચેાથું અને આઠમું સ્થાન શુદ્ધ હોય આઠમા જીવનમાં જન્મ નક્ષત્ર ન હોય તથા રવિ, મૉંગળ, રિકતા, ચરલગ્ન, અમાસ અને ચૈત્ર ન હોય તે! કુંભસ્થાપના શુભ છે.” पुणे तिथौ प्राग्वदने गृहे शुभः, नन्दादिके याम्यजलोत्तरागमे । (शि. ६/२१) તળીએ કે 3 3 અ—“પૂ મુખી ઘરમાં પૂર્ણાં તિથિ હોય અને દક્ષિણ, પશ્ચિમ તથા ઉત્તર દિશામાં અનુક્રમે નંદાદિ તિથિએ હાય અને શુભ યાગે હોય તે શ્રેષ્ઠ છે.” હવે નક્ષત્રના મુખે અને ધ્વારાપણુના નક્ષત્ર કહે છે– तिपुव्वमूलभरणी विसाहा, सेसा महा किंत्ति अहोमुहाई | BENESESTRESSES BENESENELESENBEBUBNENBEZGUBIESE Page #305 -------------------------------------------------------------------------- ________________ रेवसिणी हत्पुणाणुचित्ता, जिट्ठा मिगं साइ तिरिच्छ्गा य ॥ ८९ ॥ तिउत्तरदा सवणत्तिअं च, उमुहो रोहिणि पुस्सजुत्ता । भूमीहहराई गमागमाई, धयावरोपाइ कमेण कुखा ॥९०॥ અથ— ત્રણ પૂર્વા, મૂળ, ભરણી, વિશાખા, અશ્લેષા, મઘા અને કૃત્તિકા નક્ષત્રો અધોમુખ છે. રેવતી, અશ્વિની, હસ્ત, પુનવસુ, અનુરાધા, ચિત્રા, જ્યેષ્ઠા ભૃગરાર અને સ્વાતિ નક્ષત્રા તીરછા છે. ૮ા તથા ત્રણ ઉત્તરા, આદ્રાઁ, શ્રવણુત્રિક, રેહિણી અને પુષ્ય નક્ષત્રા ઉવ મુખ છે. તેઓમાં અનુક્રમે-ભૂમિઘર વિગેરે ગમનાગમન વિગેરે, અને ધ્વજારે પણ વિગેરે કાર્યો કરવા લાયક છે. વિવેચન—દોઢ ગાથાને અર્થે સુગમ છે. ખીજી ગાથાના ઉત્તરાધમાં કહ્યું છે કે-~~~ અધોમુખ નક્ષત્રમાં ભૂમિઘર વિગેરે કાર્ય કરવાં જોઇએ. અથાત્-જે કાય કરતા નીચુ' સુખરાખવું પડે તે—ખાત, શિલાસ્થાપન, ખાદવું, ધૃત, ગુઢ્ઢામાં પ્રવેશ, ધાતુક, યુદ્ધ, અને ગણિતનુ અધ્યયન વિગેરે કાર્યોંમાં નીચા મુખવાળા નક્ષત્રે શ્રેષ્ઠ છે તિરછાનક્ષેત્રમાં-ગમન પ્રવેશ વિગેરે કાર્ય કરવા જોઇએ. અર્થાત્ જેમાં સન્મુખ દ્રષ્ટિ રાખવી પડે તે યાત્રા, ખેતી, પશુદમન, વ્યાપાર, સંધિ, વહાણુ, વાહન પ્રવેશ વિગેરે કાર્યોમાં તિગમુખી નક્ષત્રે શ્રેષ્ઠ છે. ઉમુખનક્ષત્રમાં-ધારાપણુ વિગેરે કાર્યો કરવાં. આદિ શબ્દ ઉપરથી ધ્વજારાપણુ, કલશારાપણુ, ઇંડુ સ્થાપવુ, છત્ર, અભિષેક, દુર્ગાં, પ્રાકાર, તારણ, વિગેરે 'ચુંમુખ રાખીને કરાતાં કાર્યાં ઉ મુખવાળા નક્ષત્રમાં કરવાં. મૂળ ગાથામાં કહેલ ભુમિધર અને પ્રયાણ પ્રવેશ સંબંધી મુહૂર્તો કહેવાઈ ગયાં છે, છતાં પણ અહીં અધમુખ વિગેરે. સંજ્ઞા વડે નક્ષત્રના યથા કાર્યની માત્ર દિશા દેખાડી છે ધ્વન્તરેપણુ સબંધે નક્ષત્ર વિગેરે અહીં દર્શાવેલ નથી, પણ પ્રતિષ્ઠાની પેઠે ધ્વજારોપણ અને કલશસ્થાપનમાં સંપૂર્ણ શુદ્ધિની અપેક્ષા રહે છે, અને તેને સબંધ પ્રતિષ્ઠા સાથેજ હોય છે, તેથી તેને અલગ વિચાર કરેલ નથી. તે પણ વારાપણુના સામાન્ય દિવસે જોઇએ તે ઊઁ મુખ નક્ષત્રમાંથી શુભ નક્ષત્રે તથા શુભ તિથિવાર યાગા અને ઉર્ધ્વ ધ્રુવચક્ર તપાસી દિવસ ગ્રહણ કરવા. વાસ્તુશાસ્ત્ર વિદ્વાને કહે છે કે કાળપાશ અને યાગિની ઉર્ધ્વ દિશામાં હોય ત્યારે ધ્વજારેપણુંનુ` કા` કરવું નહિ. હવે ષડાષ્ટકાદિ દ્વાર કહે છે Teresa छट्ठमत्तं तह रिक्खजोणी, वग्ग नाडीगयरिक्खभावं । विसोवगा देवगणाइ एवं सव्वं गणिज्जा पडिमाभिहाणे ॥ ९१ ॥ ૨૬૯ Page #306 -------------------------------------------------------------------------- ________________ tahananananananananananananananananananananasasaMASASAMBANaranasan અર્થ–પડાષ્ટકત્વ, નક્ષત્રનિ, વર્ગાષ્ટક, નાડિગત નક્ષત્રભાવ, વિશાપક અને દેવગણદિક; એ સવ પ્રતિમાનું નામ પાડવામાં ગ્રહણ કરવાં છેલ્લા વિવેચન–અંજનશલાકા અને જિનસ્થાપના કરનાર પુરૂષે કયા જિનેશ્વરની પ્રતિષ્ઠા કરાવવી? તે તપાસવામાં ષડાષ્ટકાદિ જોવાય છે. તેથી સૂરિ મહારાજ કહે છે કે–પ્રતિમાનું નામ પાડવું હોય ત્યારે પ્રતિમાના નામમાં અને પ્રતિષ્ઠાપક ગૃહસ્થના નામમાં ષડાષ્ટક, નક્ષત્ર પેનિ આઠ વગ નાડીનક્ષત્ર, લેણ-દેણી, અને નક્ષત્રના દેવાદિક ગણે એ છ રીતને વિચાર કરો. જિનેશ્વરના નામમાં આ છ પ્રકારનું જ બળ જેવાય છે પણ ગુરૂ-શિષ્ય, વર-કન્યા, મા–બાપ-પુત્ર વિગેરે સાધક-સાધ્યમાં તે વિશેષ બળે પણ જોવાય છે અને તે નીચે પ્રમાણે છે. * वर्णो गणो युजिवश्य, भयोनिराशिमेलता । ग्रहमैत्रीनाडिवेधौ, दम्पत्योः प्रीतिरष्टधा ॥१॥ અથ—–“વર્ણ, ગણ, યુજિ, વશ્ય, નક્ષત્રનિ, રાશિમેળ, ગ્રહમૈત્રી અને નાડી; એમ આઠ રીતિથી દંપતીની પ્રીતિ હેય છે પ્રા” ગર્ગાચાર્ય તે કહે છે કેશિ- ત્ર- શ નિ -તારે-નાથના ! શ્રીહૂર-નાદિષુત્તિ-વ-જમ્પ-a-યુરો-સ્પૂ થ: ઘણા અર્થ—“ગુરુ-શિષ્ય, વર-વધુ વિગેરે દ્વ માં ૧ શશિ, ૨ ગ્રહમૈત્રી, ૩ ગણ, જયોનિ, ૫ તારા, ૬ એક નાથપણું, ૭ વશ્યતા, ૮ સ્ત્રી ક્રૂર, નાધિ , ૧૦ વર્ગ, ૧૧ લેણાદેણી, ૧૨ વર્ણ અને ૧૩ યુજીને વિચાર કરો ૧ * १ योनिनाडिगणः वश्यं विश्वा मैत्री स्वभावजा । તાજ વિરચિ, તિરછવિધા ગ્રુતા રૂ૦રા गणऋक्षतारकाराशि वर्गनाडि विशोपकैः ।। सद्वादशश्च तथा चिन्त्या, नामादौ धारणागतिः ॥३०॥ વળી જો ! (નારચંદ્ર રોષન) || योनि १ गण २ राशिभेदाः ३ लभ्यं ४ वर्गश्च ५ नाडिवेधश्च ६। नृतनविम्यविधाने, षड्विधमेतद विलोक्यं जै ॥१॥ ૨૭૦ Page #307 -------------------------------------------------------------------------- ________________ NANANANasabas sarasakakasENE આ રાશિકૂટાદિ નામ, નક્ષત્ર અને રાશિ ઉપરથી જોવાય છે. જિનેશ્વરેશનાં નામ જન્મ અને જન્મરાશિ વિગેરે નીચે પ્રમાણે છે. ૧- વમાન ચાવીશીના જિનેશ્વરીનાં નામ અનુક્રમે ૧ ઋષભદેવ, ર્ અજિતનાથ, ૩ સંભવનાથ, ૪ અભિનદન સ્વામી, પ સુમતિનાથ, ૬ પદ્મપ્રભ, ૭ સુપાર્શ્વનાથ, ૮ ચંદ્રપ્રભ, ૯ સુવિધિનાથ, ૧૦ શીતલનાથ, ૧૧ શ્રેયાંસનાથ, ૧૨ વાસુપૂજ્ય સ્વામી, ૧૩ વિમળનાથ, ૧૪ અનંતનાથ, ૧૫ ધમનાથ, ૧૬ શાંતિનાથ, ૧૭ કુંથુનાથ, ૧૮ અરનાથ, ૧૯ મલ્લિનાથ, ૨૦ મુનિસુવ્રત સ્વામી, ૨૧ નમિનાથ, ૨૨ નેમિનાથ, ૨૩ પાર્શ્વનાથ, અને ૨૪ વમાનસ્વામી છે. વમાન સ્વામીનું બીજું નામ મહાવીર સ્વામી પણ છે, જેનાથી વર્ગના તફાવત પડે છે. ર-ચાવીશ જિનેશ્વરનાં જન્મ નક્ષત્ર અનુક્રમે-૧ ઉત્તરાષાઢા, ૨ રાહિણી, ૩ મૃગશર, ૪ પુનવસું, ૫ મઘા, ૬ ચિત્રા, ૭ વિશાખા, ૮ અનુરાધા, ૯ મૂળ, ૧૦ પૂર્વાષાઢા, ૧૧ શ્રવણુ, ૧૨ શતભિષા, ૧૩ ઉત્તરાભાદ્રપદ, ૧૪ રેવતી, ૧૫ પુષ્ય, ૧૬ અશ્વિની, ૧૭ કૃત્તિકા, ૧૮ રેવતી, ૧૯ અવની, ૨૦ શ્રવણુ, ૨૧ અશ્વિની, ૨૨ ચિત્રા, ૨૩ વિશાખા અને ૨૪ ઉ-ત્તરાફાલ્ગુની છે. ૩–ચેાવીશ જિનેશ્વરની જન્મરાશિએ અનુક્રમે-૧ ધન, ૨ વૃષભ, ૩ મિથુન, ૪ મિથુન ૫ સિંહ ૬ કન્યા, ૭ તુલા, ૮ વૃશ્ચિક, ૯ ધન, ૧૦ ધન, ૧૧ મકર, ૧૨ કુંભ, ૧૩ મીન, ૧૬ મીન, ૧૫ કક, ૧૬ મેષ, ૧૭ વૃષભ, ૧૮ મીન ૧૯ મેષ, ૨૦ મકર, ૨૧ મેષ, ૨૨ કન્યા ૨૩ તુલા અને ૨૪ કન્યા છે. બાકી-નામ ઉપરથી ગણ ચૈાનિ, નાડી, વગ વિગેરે જોઇ લેવુ. જિનેશ્વરને ઘાતચદ્ર વિગેરે હોતું નથી, છતાં પણ જાણવા ઇચ્છા થાય તા ચંદ્રદ્વારમાંના ઘાતચક્ર ઉપરથી જાણી લેવું. પ્રથમ એ ગાથાથી રાશિફ્ટ કહે છે. विसमा अट्ठमे पोई, समाउ अट्टमे रिउ । सन्तुलठ्ठठ्ठमं नाम - रासीहिं परिवज्जए ॥९२॥ बीयबारसंमि वज्जे नवपंचमगं तहा । सेसेसु पोई निहिठ्ठा जइ दुच्चागहमुत्तमा ॥ ९३ ॥ અથ—વિષમ રાશિથી આઠમી રાશિમાં પ્રીતિ હોય છે, અને સમ રાશિથી આઠમી રાશિમાં શત્રુતા હોય છે; નામરાશિથી તે શત્રુષડાષ્ટકના ત્યાગ કરવા ।।૯।। બીયા-બારમું અને નત્ર-પંચમ પણ જવુ. શેષ રાશિઓમાં પ્રીતિ ABABABUBULUBUSKIZUNAREJENABLENES WAKKER ૨૦૧ Page #308 -------------------------------------------------------------------------- ________________ ધન ગ હિણી એT. મષ પુન. વાઇ ઉ દૂર વાઘ માછલું વસ ધને જિન રાશિ ચક્ર. નામ લાંછન | નક્ષત્ર | રાશિ ! યોનિ | વર્ગ | નાડી ૧ બાષભદેવ વૃષભ ઉ. ષા. અંત્ય ! મનું. ૨ અજિતનાથ હાથી વૃ સાપ ગરૂડ. અંત્ય ! ૩ સંભવનાથ સાપ મધ્ય ૪ અભિનંદન વાંદરે માંજર ગરૂડ આધ ૫ સુમતિનાથ ઉંદર અત્ય રાક્ષસ ૬ પદ્મપ્રભ કમળ કન્યા મધ્ય રાક્ષસ ૭ સુપાર્શ્વનાથ સ્વિસ્તિક વિશા તુલા રાક્ષસ ૮ ચંદ્રપ્રભા ચંદ્ર અનુ હિરણું મધ્ય દેવ ૯ સુવિધિનાથ મૂળ આધ રાક્ષસ ૧૦ શીતળનાથ ૬. જા, વાંદર મનું. ૧૧ શ્રેયાંસનાથ એ ડે | શ્રવ મકર વાંદર અત્ય ૧૨ વાસુપૂજ્ય { પાડે છે શત, ઘોડા મૃગ | આધ રાક્ષસ ૧૩ વિમળનાથ વરાહ ઉ. ભા. મીન ગાય મૃગ ! મધ્ય ૧૪ અનંતનાથ ગરૂડ અંત્ય ૧૫ ધર્મનાથ વજ બકરે ! સા૫ મધ્ય ૧૬ શાંતિનાથ હરણ ઘેડો મેષ આદ્ય ૧૭ કુંથુનાથ બકરો વૃષ બકરો માંજર અંત્ય રાક્ષસ ૧૮ અરનાથ નિંદાવત હાથી ગરૂડ અત્ય ૧૯ મલ્લિનાથ કળશ અશ્વિ ઉંદર આધ ૨૦ મુનિસુવ્રત કાચ શ્રવણ મકર વાંદરે અંત્ય ૨૧ નમિનાથ કમળ અશ્વિની ડે સાપ આધ ૨૨ નેમિનાથ શંખ કન્યા સાપ મધ્ય રાક્ષસ ૨૩ પાર્શ્વનાથ છે સર્ષ સ વિશા. તુલા વાઘ અંત્ય શક્ષસ ૨૪ મહાવીરસ્વામી | સિંહ કન્યા ! વૃષભ ! મૃ+8. આદ્ય ] મનું. મધ્ય મ9. સિચાણે 1 રેવ 14 પુ , 15 | અશ્વિના Hષ મીન છેડે ચિત્રા વાઇ ૨૭૨ Page #309 -------------------------------------------------------------------------- ________________ નામ જી | $ અગ્નિ ૧ ભાષભદેવ ૨ અજિતનાથ ૩ સંભવનાથ જ અભિનંદન ૫ સુમતિનાથ અશુભ રાશિઓ 9. વૃ. મ. મે. મી. ધન વૃષ કર્ક વૃ. 9. કન્યા . ધ. $ વાત વાત અન $ 4 વૃષ કક . ૬ પદ્મપ્રભ વાત અગ્નિ મે. કર્ક તુલા સિહ, કન્યા, વૃશ્ચિમ. મે. મિ. સિં કન્યા તુ. વૃશ્વિક મકર વૃષ વૃ. મ. અગ્નિ $ અગ્નિ $ અગ્નિ $ $ વાયુ $ $ ૭ સુપાર્શ્વનાથ ૮ ચંદ્રપ્રભ ૯ સુવિધિનાથ ૧૦ શીતળનાથ ૧૧ શ્રેયાંસનાથ ૧૨ વાસુપૂજ્ય ૧૩ વિમળનાથ ૧૪ અનંતનાથ ૧૫ ધર્મનાથ ૧૬ શાંતિનાથ ૧૭ કુંથુનાથ ૧૮ અરનાથ ૧૯ મલ્લિનાથ ૨૦ મુનિસુવ્રત ૨૧ નમિનાથ ૨૨ નેમિનાથ ૨૩ પાર્શ્વનાથ ૨૪ મહાવીરસ્વામી $ અગ્નિ $ $ $ # # $ % મકર મીન મિષ તુલા કુંભ મેષ તુલા કુંભ મે. વૃષ મિ. સિંગીન વૃષ કન્યા મીન મેષ મિથુન ધન મેષ તુલા કુંભ વૃષ તુલા મીન સિંહ ધન કુંભ વૃષ કન્યા મીન મે. સંતુ, કુંભ વૃષ કન્યા વૃ. મે. સિંહ તુલા જળ અગ્નિ અગ્નિ છે અને ર૧૭૩ Page #310 -------------------------------------------------------------------------- ________________ સ્થાપક રાશિ સ્થાપકરાશિ મેષ વૃષ, મિથુન કર્યું સિહ, કન્યા તુલા વૃ. ૧૫ ૫ એક રાશિ મૈં બારૂ બે બા 13 ૨+૧૨ ૧૪ ૧૮ ૨+૧૨ ૩+૧૧ નવ પંચક નવ પક પ્રીતિ થાક સમ સામીપ્રીત. ૧૧ *+૧ મૃત્યુ ધડક ૧૬ ૧૯ ૨૧ 1+64 ૨ ૧૭ રે . ૧ " × » ૧૭ પ ૧૫ | ૧૨ ૨૦ ૬ ૨૨ ૨૪ ક ૧૩ ૫ ૪ | ૧૪ | ૧૬ Ø ૧૬ ૧ ૫૧૧૧ ૨૦ ૨૨ ૨૪ ૨૩ - mor ૧૯ ૨૧ ૩ ૪|૧૨ | ૧૫ ૧૨ – ૧૫ | ૧૯ ૧૭ ૧ ૨૧ જ m ૪ ra r' dre V ૧૫ 9 y ૨૩ ૭ ૬ ૧૧ ૨૩૨૨૦ + - -- જ+ રે y ૧. ૨ દ ૧૩૧ ૧૪|૧૯ ૧૮ | ૨૧ ૨૨ ૨૩ ૨૪ yt ૨૨ ૧૨ ૧૩ ૧૪ ૧૮ ૨૪ 39 " ૬/૧૧ ૨૦ ૧૫ ૬ . ? *m » Y ૪ ૨૩ ૧ * *v ૧૭ $ ૧ ૧૩ ૯ ૧૪ ૧૦ ૧૮ ૧૨ ૧૯ ૨૧ ૧૧ ગ્ રાશિદૃટ ચક્ર ૨૩ 9 m ७ ૧૩ ૫ ૧૫ ૧ ૯ १७ ૨ ૭ ૧ ૧૦ * » ૧૧ 6,0 ૧ | ૧૧ ૩ ૧૧૫ ૨૦ २० p5 ૧૧ | ૧૨ | ૧૩ ៩៨៨ ૧૪ ૧૮ J S ૨૩ દ ૨૨ ૨૭૪ ૧ ૧ ૫ ૧૦ " ૧ ૧૩ ૧૯ ४ ૧૨ ૧૩. ૧૪ ૧૨ °° 9 ૧ ૨૩ } { ૨૧૬ ૧૭ ૧૯ ૨૧ ૧૪ ૧૮ પ + ૧૫૧૬ 14 ૧ ૧ ૧૭ ૨૧ ૩ ૪ ધન મકર કુ ંભ મીન ફળ ૧ ૧૧ ૧૨ | ૧૩ | શુભ ૨૦ ૧૪ ૧૮ ૧૦ G ૧૧ ૧૨ ૨૧૩ ૨૦ ૨૩ ૨૨ ૨૪ A ૨ F ૫ દ ૧૨ – ૧૩ ૦૧૬ ૧૪] ૧૯ ૧૯ ૨૧ ૨૩ \ ૨૪ æ » ૧૭ ૧૨ ૧૩ " s ૧૦ ' રે rr ૭ Vm ૧૪ Ο જઉં ? GN २ ૧૭ *r ય 3 ૨૨ २४ x * ૧૧ ૧૬ | મધ્યમ २० ૧૩ 1 1 i - ૧ * * * V D ૧ » » ૨૩ * * * ૨૨ m g v ૨૪ ૫ ૧૫ ૧૫ ૫ そう ૨૧ ૧૨ | અશુભ ૨ | શુભ ૧૧ ૧૭ ૨૦ ૧ અતિશુભ - 4 mo ૩૦૧૫ અશુભ ૪ ૪ ૯ ૧૦ ૮ | મધ્યમ ૫ S 19 'P ૧૩ ૨૨ ૨૪ મધ્યમ અશુભ શુભ Page #311 -------------------------------------------------------------------------- ________________ M SASANANasasaraNaMaNASTRAMMSana RaskaSaNaNaM hasara કહેલી છે, પણ જે પરસ્પર ઉત્તમ રહે છે તે દરેકમાં પ્રીતિ કહેલી છે ૯૩ વિવેચન–જન્મલગ્નની મૈત્રીથી દંપતીને અંગ મેળાપ જેવાય છે, તેમ ચંદ્રના સ્થાનની મૈત્રીથી મનને મેળાપ શોધાય છે. તેથી દંપતી આદિ સાધ્ય-સાધકના મનને મેળાપ જોવા માટે રાશિફટની અવશ્ય જરૂર છે, અને તે રાશિફટ સાધ્ય-સાધકમાં પરસ્પરની જન્મરાશિથી અને તે ન મળે તે બંનેની નામ રાશિથી જેવું. જેનું રાશિફટ જેવું હોય તે બંનેની રાશિઓની ગણત્રી સાથે કરી પરસ્પરની રાશિઓનું આંતરૂં કાઢવું. આ આંતરમાં જે સંખ્યા આવે તે સંખ્યા ઉપરથી તે શિકુટ એળખાય છે. એટલે કે-જેનું રાશિફટ જેવું હોય તેની રાશિઓ મેષ અને વૃષ હોય તે, બંનેની રાશિઓનાં આંકને સાથે ગણુતાં પરસ્પરની રાશિઓનું આંતરૂં છે અને બાર છે. અને આ આંતરામાં છે અને બારની સંખ્યા ઉપરથી આ રાશિફટ બે-બરૂ કે બીઆબારૂ એવી સંજ્ઞાથી ઓળખાવાય છે. આજ રીતે પરસ્પરની છઠ્ઠી તથા આઠમી રાશિમાં પડષ્ટક અને પાંચમી તથા નવમી રાશિમાં નવ-પંચક રાશિકુટ હોય છે સૂરિ મહારાજ કહે છે કે--વિષમરાશિ આઠમી રાશિમાં પ્રીતિવાળી છે, જ્યારે સમરાશિ આઠમી રાશિ પ્રત્યે શત્રુ ભાવવાળી છે, એટલે—મેષ, મિથુન, સિંહ, તુલા, ધન, અને કુંભ રાશિને પિતાનાથી આઠમી રાશિ સાથે પ્રેમ હોય છે, તેથી તે પ્રીતિષડાષ્ટક કહેવાય છે. અને વૃષભ, કર્ક, કન્યા, વૃશ્ચિક, મકર તથા મીન; એ સમાશિને પિતાનાથી આઠમી રાશિ સાથે શત્રુવટ હોય છે. ઉંદયપ્રભ સૂરિ કહે છે કે--વિષમ રાશિથી છ રાશિમાં મૃત્યુષડાષ્ટક છે અને વિષમ રાશિથી આઠમી રાશિમાં પ્રીતિષડાષ્ટક છે આ કથનમાં પણ ઉપરોકત આશય સ્પષ્ટ છે શત્રુષડાષ્ટક માટે નારચંદ્રમાં કહ્યું છે કે – मकर सकेसरी मेष युक्त्या, तुलहरमीनकुलीरघटाद्याः । धनवृषवृश्चिकमन्मथयोगे, वैरकरं च षडष्टकमेतत् ॥१॥ અથ–“મકર અને સિંહ, મેષ અને કન્યા, તુલા અને મીન, કર્ક, અને કુંભ, ધન અને વૃષભ, તથા વૃશ્ચિક અને મિથુનને વેગ થાય તો વૈરને કરનારું ષડક થાય છે. જે રાશિફૂટમાં પરસ્પર શત્રુષડાષ્ટક હોય તે આઠમી રાશિવાળાનું મૃત્યુ થાય છે, કેમકે-શત્રુષડછકમાં સમરાશિ આઠમી રાશિને હણનારી છે. નારચંદ્રમાં તે કહ્યું છે કે —- છઠ્ઠા સ્થાને રહેલી વિષમ રાશિવાળાનું મૃત્યુ થાય છે. અને જો પરસ્પર પ્રીતિ ષડાષ્ટક હોય તો સુખ વધે છે. કેમકે--પ્રીતિ ષડાષ્ટકમાં વિષમરાશિ આઠમી રાશિને સંપતિઓ આપે છે. ESTABA EVELINE ENDLES S LESPILLEMESELENGDESPELESENELESENESE ૨૭૫ Page #312 -------------------------------------------------------------------------- ________________ આ અને ષડકામાંથી શત્રુષષ્ટકના ત્યાગ કરવેશ. કદાચ સાધ્યની રાશિથી આઠમે સ્થાને ગુરૂ વિગેરેની રાશિએ હાય, અને શત્રુષડાષ્ટક હોય તે તે પ્રતિષ્ઠાપક વિગેરેના ઘાત કરે છે; માટે શત્રુ ષડષ્ટક વવું અને પ્રીતિ ષડષ્ટક લેવું. શત્રુ ષડષ્ટકની પેઠે બીઆઆરસુ અને નવ-પચક પણ અશુભ છે, માટે તેના પણ ત્યાગ કરવા. આ રાશિપુટના ફળ માટે નારચંદ્રમાં કહ્યું છે કે शत्रुषडष्टके मृत्युः, कलहो नव पंचमे । द्विद्वादशशेतु दारित्रं, शेषेषु प्रीति रुत्तमा ॥१॥ અ-શત્રુડષ્ટકમાં મૃત્યુ, નવપંચમમાં કલહ, શ્રીઆમારામાં નિર્ધીનતા અને બાકીનામાં ઉ-તમ પ્રીતિ થાય છે. શેષ રાશિપુઢો એટલે તૃતીયીકાદેશ, સપ્તમ-સપ્તમ (સામસામા), દશમ, ચતુ અને એક રાશિ હોય તે તે શ્રેષ્ઠ છે, કેમકે---આ સ્થાનની રાશિએ પરસ્પર મિત્રતાવાળી છે. એક રાશિ માટે સલ કહે છે કે एकनक्षत्रजातानां परेषां प्रीतिरुत्तमा । दम्पत्योस्तु मृतिः पुत्रा, भ्रातरो वाऽर्थनाशकाः ॥ १॥ J *_* અ—એક નક્ષત્રમાં જન્મેલા દરેકને ઉતમ પ્રીતિ હાય છે, પરંતુ દ ંપતીનું મૃત્યુ થાય છે, અથવા તેા પુત્ર અને ભાઇએ ધનનો નાશ કરનારા થાય છે. ૧” અહીં રૃપતીમાં એક જન્મનક્ષત્ર હોવાનું દુષ્ટ ફળ દેખાડેલ છે. પણ તે તેનું જન્મનક્ષત્ર એક હાય અને રાશિ જુદી જુદી હોય, અર્થાત્ જન્મનક્ષત્ર એક હેવા છતાં નક્ષત્રપાદ જુદા જુદા હોય તે દપતીમાં પ્રીતિ રહે છે. એક રાશિવાળા પતીનાં જન્મનક્ષત્ર જુદાં જુદાં હોય, પણ નાડીવેધ હોય તે તે પણ અશુભ છે. પ્રીતિષડક સુપ્તમ-સપ્તમ વિગેરે શુભ રાશિફુટ હોય તે ગ્રહમૈત્રીના વિચાર કરવાની જરૂર નથી, પણ અશુભ બીઆ--મારમુ અને અશુભ નવ-પંચક હોય ત્યારે ગ્રહમંત્રી જેવી પડે છે. એટલે બીઆ બારમુ' તથા નવપ ંચકમાં પરસ્પર રાશિએના સ્વામી એક હોય, મિત્ર હાય, કે એક મધ્યસ્થ હોય તે તે રાશિફુટ પણ શુભ છે. અને તે અને મધ્યસ્થ હાય, એક શત્રુ હોય, કે અન્ને શત્રુ હોય તો તે રાશિફ્રૂટ અશુભ કે અશુભતર છે; સારગ કહે છે કેનાડી, ચેન, ગણુ અને તારા; એ ચારે શુભ હોય, અને રાશિના સ્વામીએ પરસ્પર મધ્યસ્થ હાય તે પણ તે રાશિફૂટ શુભ છે. આ રીતે સિંહ અને સમરાશિઓને પોતાનાથી બીજી રાશિ સાથે થયેલાં બીઆબારમાં શુભ છે. અને બાકીનાં પાંચ પીઆબારમાં અશુભ છે. ક, કન્યા, BIENENEZIBILKENNER ૨૭૬ CAT Page #313 -------------------------------------------------------------------------- ________________ કુંભ અને મીન રાશિએને પેાતાનાથી પાંચમી રાશિ સાથે થયેલાં નવ પચમ મધ્યમ છે, અને આકીનાં નવપંચમ શુભ છે. તૃતીઐકાદશ વિગેરે શ્રેષ્ટ રાશિ^ટોના સ્વામીમાં મૈત્રી હોય તે તે શ્રોતર થાય છે. નાચંદ્ર ટીપ્પણુમાં તે વિવાહ માટે શત્રુષડષ્ટકમાં પણ રાશીશની મૈત્રીનું ફળ સ્વીકાર્યું છે. राशरैकाधिपत्यं चेत्, स्वामिनो मित्रताऽथवा । तदा षडष्टकेऽपिस्यादू, विवाह: शुभकारकः ॥१॥ અ. જો બન્ને રાશિના એક અધિપતિ હોય અથવા બન્નેના સ્વામી મિત્ર! હેાય તે બડષ્ટકમાં પણ વિવાહ કરાય તે શુભ કારક છે ॥૧॥” આ દરેકના ખળ માટે શ્રી હેમહંસગણિ કહે છે કે નક્ષત્રયેાનિ, રાશિવૈશ્ય, ગ્રહમૈત્રી, રાશિફ્રૂટ, તથા નાવિધ ઉતરા-તર અળવાન છે, અને રાશિકૂટમાં પણ શુભ નવપંચમઃ બીઆમારમ્', અને પ્રીતિષડષ્ટક ઉ-તા-તર શ્રેષ્ટ છે. બૃહત્ જ્યોતિષ સારમાં તે કહ્યું છે કે:-- वर्णो वश्यं तथा तारा, योनिश्च ग्रहमैत्रकम् । गणमैत्रं भकुटं च, नाडी चैते गुणाधिका ॥ १ ॥ અથ—૧ વ, ૨ વશ્ય, ૩ તારા, ૪ ચેોનિ, ૫ ગ્રહમૈત્રી, ૬ ગણુમૈત્રી, ૭ ભકૂટ, અને ૮ નાડી; તે ઉ-ત-તર અધિક બળવાન છે. શા” અનુકુળ આંકડાને સરવાળા કરતાં ૧૮ થી અધિક સંખ્યા આવે તે તે શુભ છે. અન્ય ગ્રન્થામાં વણું વિગેરે આ પ્રમાણે વર્ણવેલ છે વર્ણ—પરસ્પર સાધ્ય—સાધકની મેષ વિગેરે રાશિથી ક્ષત્રિયાદિ વધુ શેાધી તેને મેળ તપાસવે. ૬'પતીમાં જે સ્ત્રી પતિથી ઉત્તમ વર્ણવાળી હોય તે પતિ અથવા પુત્ર જીવતા નથી. એમ સામાન્ય રીતે દરેકમાં ફળ સમજી લેવુ. સ્ત્રીદુર—કન્યાની રાશિથી નજીકની રાશિને વર હોય તો તે શુભ છે અને વરથી નજીકની રાશિની કન્યા હોય તે તે અશુભ છે. પણ જો એકના સાસુ અને સસરે મૃત્યુ પામ્યા હાય તે દૂરનું નવપચમ પણ શુભ છે. આજ રીતે ધનિકની રાશિથી પ્રતિમાની રાશિ દૂર હાય તેવાં પ્રીતિષડકાદિ લેવાં શુભ છે. ખીજું ન મળે તે એવુ અાિષ્ટક પણુ દુષ્ટ નથી. ( આ, ૩/૩૭ ટીકા. ) BUBSENT २७७ CHELETES Page #314 -------------------------------------------------------------------------- ________________ રાશિકૂટ ચક્ર કન્યા તુલા મુક મીન મ | પ્રી ! ૦| શ | વશ્ય–રાશિઓના પરસ્પર વશપણા માટે કહ્યું છે કે દિવસે વિષમરાશિને સમરાશિઓ વશ્ય છે, સત્ર સમરાશિને વિષમરાશિઓ વશ્ય છે. દ્વિપદ શશિને ચતુષ્પદ રાશિ વય છે, વૃશ્ચિક અને જળચર ભક્ષ્ય છે, સિંહ વશ્ય નથી. વૃશ્ચિકને સિંહ વશ્ય છે, સિંહને વૃશ્ચિક વિનાની બધી રાશિએ વશ્ય છે. ધનુષને સર્વ રાશિઓ વશ્ય છે. કન્યાને પુરૂષ રાશિઓ વશ્ય છે, વૃષભને મેષ વશ્ય છે, મકરને કર્ક તથા મન વશ્ય છે. આ પ્રમાણે વશ્ય-અવશ્ય રાશિઓ તપાસી તંદ્રને સંબંધ જોડ. અને તેમાં સાધ્યની વશ્યરાશિ હોય તે શુભ છે. (આ. ૪૩૧ ટીકા) સાંકેતિક શબ્દ–દે-શ્રેષતર, –શ્રેષ્ઠ, શું-શુભ, મ-મધ્યમ, અ-અશુભ, –નેષ્ટઅશુભતર, શત્રુ, પ્રી–પ્રીતિ. ૨૮ Page #315 -------------------------------------------------------------------------- ________________ SERINLESTIERANERIMBABWranasaRERASTSTRESSBARABARAKARANASENASTRENARTSONAI તારા–આગળ નાડીધ પછી કહેવાશે. ચુછ–નક્ષત્રદ્વારમાં ચંદ્ર અને નક્ષત્રને વેગ કહેવાઈ ગયે છે. તે વિવાહમાં ઈટ દિવસના નક્ષત્ર ઉપરથી જોવાય છે. એટલે–વિવાહના દિવસે પૂર્વગી નક્ષત્ર હોય તો સ્ત્રી પુરૂષ ઉપર, પશ્ચિમયેગી હોય તે પુરુષ સ્ત્રી ઉપર અને મધ્ધમ યેગી નક્ષત્ર હોય તે પરસ્પર બને એક-બીજા ઉપર પ્રેમ રાખે છે. દેવજ્ઞ વલ્લભ તે કહે છે કે –વિવાહના લગ્નમાં જે જાતિના ગ્રહ બળવાન હોય તે જાતિ બીજાને વધારે વહાલી લાગે છે. (આ. પ/૧૧) દંપતીના સંબંધમાં પાઘડીએ અને ઘાટડીએ મંગળ જેવાય છે, જે વરકન્યાની જન્મકુંડલીમાં ૧-૪-૭-૮-૧૨ ભુવનમાં મંગળ પડયે હોય તે તે વરને પાઘડીએ અને કન્યાને ઘાટડીએ છે. એમ કહેવાય છે પાઘડીઓ મંગળ કન્યાને અને ઘાટડીઓ મંગળ વરને નાશ કરે છે પણ મેષનો લગ્ન, વૃશ્ચિકને ચોથે, કુંભને આઠમે, અથવા મીનનો બારમે મંગળ હોય, અથવા નીચને અસ્તને કે શત્રુ ઘરને મંગળ હોય, અથવા લગ્નમાં કે તમે ભુવને બળવાન ગુરૂ શુક હોય, તે આ દેષને નાશ થાય છે. વરને પાઘડીએ મંગળ હોય અને કન્યાને ઘાટડીએ શનિ હોય તો પણ મંગળનો દોષ રહેતું નથી; શત્રુના ઘરને અસ્તન કે વક્રી મંગળ હોય, અને બીજાને અસ્તન ન હોય તો મધ્યમ મળી રહે છે. આ સઘળી બીના તપાસી વર-કન્યાનો સંબંધ કરે. હવે એ ગાથાથી નક્ષનિ કહે છે– are-૧-ર-સt wા-સાપ-વિકાર-ગ-નારા ! 10 11 12 13 14 15 16 आखु दुग-गवी-महिसी, सग्यो महिसी पुणो वग्घी ॥१४॥ 17 18 19 20 21 22 23 24 25 मिग-मिग-कुक्कुर वानर, नउलदुर्ग वानरो हरि तुरगो। 26 27 28 રિ-ડુ-કુંગર, રિવાજ મેળ જળવો કા અર્થ—અશ્ચિની વિગેરે નક્ષત્રોની યોનિઓ અનુક્રમે–૧ ઘેડ, ૩ હાથી, ૩ ઘેટે, ૪ સાપ, પ સાપ, ૬ કુતરે, ૭, બિલા, ૮ ઘેટે, ૯ બિલાડે, ૧૦ ઉંદર, ૧૧ ઉંદર, ૧૨ ગાય (બળદ), ૧૩ ભેંસ, ૧૬ વાઘ, a૯૪ ૧૭ હરણ, ૧૮ હરણ, ૧૯ કુતરે, ૨૦ વાંદરે, ૨૧ નાળિયે, ૨૨ નેળિયે, ૨૩ વાંદરે, ૨૪ સિંહ, ૨૫ ઘેડે, ૨૬ સિંહ, ૨૭ ગાય (બળદ), અને ૨૮ હાથી છે. ૯૫ २७८ Page #316 -------------------------------------------------------------------------- ________________ H BERGFERTA DE REMERCIANTREORETERARE AMMARENGINGINGINANANANANEELSESANANANAS KETIKA BERBUSANAMNA SUMANAMANSAINEENANANNING વિવેચન –અને ગાથા સુગમ છે. નક્ષત્રની યુનિએ નક્ષત્રદ્વારમાં દેખાડી ગયા છીએ. શ્રી ઉદયપ્રભસૂરિ મહારાજે ઉ. ભા નક્ષત્રમાં બકરાની નિ કહી છે. હવે નિવૈર કહે છે– गयसिंहमस्समहिसं, कपिमेसं साणहरिणऽहिनकुलं । गोवग्घ बिडालुंदर,, वेरं नामेसु वजिजा ॥१६॥ અર્થ- હાથી અને સિંહ, ઘેડ અને પાડે, વાંદરે અને ઘેટે, કુતરે અને હરણ, સાપ અને નોળિયો, ગાય-બળદ અને વાઘ, તથા બિલાડે અને ઉદરને વૈર હોય છે; નામ પાડવામાં તેને ત્યાગ કરે. ૯દા વિવેચન–અન્નેના જન્મનક્ષત્ર ઉપરથી અથવા બનેના નામનક્ષત્ર ઉપરથી નિ તપસવી, પણ એકનું જન્મનક્ષત્ર અને બીજાનું નામનક્ષત્ર લઈ નિ તપાસવી નહિ. હાથી અને સિંહને, ઘેડે અને પાડાને, વાંદરો અને ઘેટાને, કુતરે અને હરણ, (શિયાળ)ને, સાપ અને નળિયાને, બળદ (ગાય) અને વાઘ, તથા બિલાડી અને ઉંદરને પરસ્પર જાતિ વેર હોય છે. માટે પ્રતિમા અને પ્રતિષ્ઠાપકના નામમાં આ નક્ષત્રયોનિનું વેર આવતું હોય તે તેને ત્યાગ કરે. કદાચ નિવેર હોય, પણ તેમાં મુખ્ય-સાધક વિગેરેની બળવાન નિ હોય તો પણ શ્રેષ્ઠ છે. એટલે-મુખ્યના નામની યોનિ બિલાડો હોય, અને ગૌણના નામની ને ઉંદર હોય તે પણ શ્રેષ્ઠ છે. રત્નમાલા ભાષ્યકાર તો કહે છે કે–આ યોનિની કલ્પના જ અસત્ય છે, હાથી ભ૦ રેસિંહ ધ પૂ–ભા ઘેડે અશ્વિત્ર શ૦+પાડે હ૦ સ્વા૦૦ વાંદરે પૂષા, શ૦ + ઘટે કૃ૦ પુષ્ય કૂતર આ૦ મુ + હરણ અનુ. જયે. સાપ રે, મૃ૦ + ળિઓ ઉષાભિવ બળદ ઉ–ફા ઉભા + વાઘ ચિ૦ વિ૦ બિલાડે પુનઃ સ્લેટ + ઉંદર મ૦ પૂરફ હવે અષ્ટવ કહે છે— गरुडो विडालसीहो, कुक्कुरसप्पो अ मूसगो हरिणो । मेसो अडवम्पइ, कमेण पुण पंचमे बेरं ॥१७॥ Page #317 -------------------------------------------------------------------------- ________________ Karanasan sa Banana asasasarapamasarana STHENINIdlananananaRESI અથ–ગરૂડ, બિલાડે, સિંહ, કૂતરે, સાપ, ઉદર, હરણ અને ઘેટે, એ કમે આઠ વર્ગને પતિ છે. તેમને પિતાથી પાંચમાં સાથે વેર હોય છે દા વિવેચન–અ, ક, ૨, ૪, ૫, ય, અને શ; એ આઠવર્ગો છે. અને અનુક્રમે ગરૂડ વિગેરે આઠ તેના પતિઓ છે. એટલે–અ વર્ગના અક્ષરે આ ઈ ઊ એ એ છે, અને તેને પતિ ગરૂડ છે. કે વર્ગના અક્ષરો ક ખ ગ ઘ ડ છે, તેને પતિ બિલાડે છે, ચ વર્ગના અક્ષરે ચ છ જ ઝ ગા છે, તેનો પતિ સિંહ છે. ૮ વર્ગના અક્ષરો ટ ઠ ડ ઢ ણ, છે, તેને પતિ કૂતરો છે. તે વર્ગના અક્ષરે ત થ દ ધ ન છે, તેને પતિ સાપ છે ૫ વર્ગના પ ફ બ ભ મ છે. તેને પતિ ઉંદર છે. ય વર્ગના અક્ષરે ય ર લ વ છે, તેને પતિ હરણ છે. શ વર્ગના અક્ષરે શ ષ સ હ છે, તેને પતિ ઘટે છે. આ આઠે વર્ગના સ્વામીઓને પિપિતાથી પાંચમા વર્ગના સ્વામી સાથે વેર હોય છે, એટલે ગરૂડ અને સાપને બિલાડે અને ઉંદરને સિંહ અને હરણને, તથા કુતર અને ઘેટાને પરસ્પર વિર છે. માટે તંદ્રના પ્રસિદ્ધ નામના આદિ અક્ષરોમાં વૈર હોય તે તે નામને ત્યાગ કરે. કયારેક વગર હાય પણ ગુરુ-ધનિક વિગેરેના બળવાન વર્ગ હોય તો પણ તે શુભ છે. હવે નાડીધ અને વયે તારા કહે છે – असिणाइ तिनाडीए, इगनाडिगयं सुहं भवे रिक्खं । गुरुसीसाणं तारा, वजिज्न तिपंचसत्तत्था ॥१८॥ અથ—અશ્વિની આદિની ત્રણ નાડી કરવી. તેમાં ગુરુ અને શિષ્યને એક નાડીમાં રહેલ નક્ષત્ર શુભ છે, અને ત્રીજી પંચમી તથા સાતમી તારા વર્યા છે. | ૮ | વિવેચન–એક ત્રિનાડીચક કરી તેમાં અનુક્રમે ત્રણ નાડીઓ દાબી શકાય એમ અશ્વિની વિગેરે સત્યાવીશ નક્ષત્રો સ્થાપવા, અને પછી ધનિક પ્રતિમા વિગેરેના નક્ષત્ર તપાસવા. અથવા અશ્વિની વિગેરે સત્યાવીશ નક્ષત્રોની અનુક્રમે અને ઉમે ત્રણ ત્રણ નક્ષત્ર સ્થાપી ત્રણ પંકિત કરવી. ૧ અ આ પુ ઉ હ યે મ્ શ પૂ. ૨ ભ મુ ! પૂચિ અ પૂ ધ ઉ. ૩ કુ રે અ મ સ્વા વિ ઉ ચ રે. આરીતે બનેનાં નક્ષત્ર એક નાડીમાં આવે તે નાડી વેધ કહેવાય છે. ગુરૂ અને શિષ્યના જન્મનક્ષત્ર કે નામ નક્ષત્રમાં આ નાડીવેધ હોય તે શ્રેષ્ઠ છે. હર્ષ પ્રકાશમાં કહ્યું ૨૮૧ Page #318 -------------------------------------------------------------------------- ________________ Sasaranasa છે કેનાડીવેષ પુત્ર, મિત્ર, સેવક, શિષ્ય, ઘર નગર અને દેશ માટે શ્રેષ્ઠ છે; માત્ર કન્યાને માટે શુભ નથી. નારચંદ્ર ટીપ્પણમાં કહ્યું છે કે प्रभुः पण्याना मित्र : देशो ग्रामः पुरं गृहम् एकनाडीगता भव्या, अभव्या वेधवर्जिताः ॥ १॥ અથ—એક નાડીમાં રહેલા સ્વામી, વેશ્યા, મિત્ર, દેશ, ગામ, પુર અને ઘર શ્રેષ્ઠ છે; અને તે દરેક નાડીવેધ વિનાના હોય તે અશુભ છે ॥ ૧ !!” ગ્રન્થકાર સૂરિ મહારાજે અહીં ઉત્તરાધ માં ગુરૂ-શિષ્યના નામ નિર્દેશ કરેલ હેાવાથી ગુરૂ અને શિષ્યને નાડીવેધ સ્વીકાર્યું છે, તેથી પ્રતિષ્ઠાપક અને પ્રતિમામાં નાડીવેધ શુભ નથી એમ માની શકાય છે. કેમકે હ` પ્રકારા અને આરસિદ્ધિના વાતિકમાં પ પ્રતિમાના નાડીવેધને શુભ કહેલ નથી. નરપતિજચચર્ચાકાર તે દેવતા, ગુરૂ અને મંત્રમાં પણુ નાડીવેધનું ફળ અનુક્રમે-દ્વેષ, રોગ અને મૃત્યુ દેખાડે છે. વરકન્યાના નક્ષત્રમાં નાડીવેધ વર્જ્ય જ છે કેમકે તેઓને પાસેનાં નક્ષત્રને નાડીવેધ હેાંય તે જલદી અને દુરના નક્ષત્રનો નાડીવેધ હોય તે ચિરકાળે પણ અવશ્ય વર, કન્યા, 'પતી, માતા અને પિતાનુ મૃત્યુ થાય છે; માટે દંપતીમાં નાડીવેધને અવશ્ય ત્યાગ કરવા. કદાચ નક્ષત્ર નાડીવેધના ત્યાગ થઈ શકે તેમ ન હોય તે અશ્વિનીના પહેલા બાદથી દરેક નક્ષત્રના ચાર ચાર પાદની પંક્તિથી ખાર રેખાવાળુ` નાડીચક્ર આલેખવું અને આવી રીતે થયેલ પાવેધને અવશ્ય ત્યાગ કરવા. હર્ષ પ્રકાશમાં કહ્યું છે કે-ગુરૂ શિષ્યને નાડીવેધ હાય તેા વિરૂદ્ધ યુનિ પણ દાષ નથી, પરંતુ તેમ ન હેાય તેા વિરૂદ્ધ ચેાનિને ત્યાગ કરવા એટલે-વિરૂદ્ધ ચેાનિથી નાડીવેધ બળવાન છે. અન્ય સ્થાને તે કહ્યુ છે કે-રાશિ વિગેરે સવ પ્રશસ્ત ભેટ્ઠાને એક દંપતીના નાડીવેધ જ ૪ નાશ કરે છે. ગ્રન્થકાર સૂરિ મહારાજ ગાથાના ઉત્તરાર્ધથી જણાવે છે કે-ગુરૂ અને શિષ્યના જન્મ નક્ષત્રથી ત્રીજી; પાંચમી અને સાતમી તારા હાય તે અશુભ છે. અહી મુખ્યથી ગૌણની ત્રીજી, પાંચમી કે સાતમી તારા હોય તેજ વજવાની છે, કેમકે--તારાના અધિકારમાં–ચાથી છઠ્ઠી તથા દસમી તારાને જીભ, પહેલી, બીજી તથા આઠમી તારાને મધ્યમ અને બાકીનીને અશુભ કહેલ છે; જે સાધ્ય-સાધકમાં પરસ્પર મેળવતાં એને શુભ અને બીજાને વ તારા આવવાનો સંભવ છે. માટે મુખ્યના નક્ષત્રમાં અશુભ તારા આવે તેના ત્યાગ કરવા એજ WENENENESEENESESES BUBBLE ૨૮૨ ONUNUNUN ક્ષક્સ Page #319 -------------------------------------------------------------------------- ________________ Nasasa sasa anaMananananananananananananananana nararanasasanaan ઉચિત માર્ગ છે. રાશીશ મૈત્રી, એક નાથતા અને વિશ્વની અનુકૂળતા હોવા છતાં દંપતીમાં તારાનો મેળ અવશ્ય જોવાય છે; જ્યારે જિનબિંબના અધિકારમાં તારાના વિરોધનો વિચાર કરતા નથી, અને તેથી પ્રન્થકાર સૂરિ મહાજે પણ ગુરૂ-શિષ્યમાંજ વયે તારા દેખાડે છે. હવે વિશાપક લેણાદેણી કહે છે– सिद्धसाहग धुरक्खर वग्गं-के कमुक्कमिण अठ्ठविभत्ते । सेसअद्धकय लन्भविसो अ पच्छिमाउ खलु अग्गगएणं ॥९॥ અર્થ_સિદ્ધ-સાધકના (નામના આદિ અક્ષરના વર્ગાકને કર્મ તથા ઉક્રમે મૂકી આઠે ભાગવા, અને તેને શેષને અધ કરતાં જે આંક આવે તે પહેલા પાસે આગળવાળાએ પ્રાપ્ત કરવાને વિશાપક છે. ઉલ્લા વિવેચન–અ, ક, ચ, , ત પ ય અને શ; એ આઠ વર્ગ છે. જેની લેણ-દેણી જોવી હોય તેના પ્રસિદ્ધ નામમાં જે આદિ અક્ષર હોય તેના વર્ગની સંખ્યાને કમે જોડે જોડે મુકવી, પછી તેને આઠથી ભાગ દે, અને તેમાંથી શેષને અધું કરવું. આ રીતે જે સંખ્યા આવે તેટલા વસા પહેલા આંકના વર્ગવાળા પાસે બીજા વર્ગવા માગે છે. પછી બન્નેના નામના આદિ આદિ અક્ષરવાળી સંખ્યાને ઉલટી રીતે સ્થાપવી, અને આઠે ભાગી શેષના અર્ધ કરી ઉત્કમ સંખ્યાના પહેલા આંકના વાવાળાનું દેણું કાઢવું, અને પછી યથાયોગ્ય લેણું -દેણ વાળી બાકીની લેણ-દેણ નકકી કરવી. આ રીતે દરેક સાધ્ય-સાધકમાં લેણ-દેણ જેવી, અને તેમાં લેણ-દેણીના વસા હોય તો તે સારું છે. દેથદાર લેણદાર વર્ગ - 2 અ-૧ ( ૨ ૨ | ૦ ક–૨ - ચ-૩ ય-૭ by --૪ 5 શ૭ SENES PSEVENLYZYBSESSE LESENEYESENE SEULSEN L ESLABALINESENZOLLERESEN ૨૮૩ Page #320 -------------------------------------------------------------------------- ________________ hanasananananaharakatlanaranasan masalalamika MIMI જેમકે—કરમાશાહ અને રાષભદેવની લેણ-દેણ જેવાની છે. તેના નામના આદિ અક્ષરે ક અને ચક વર્ગ કે અને અ તથા વર્ગીક ૨ અને ૧છે. તે સંખ્યાને સાથે મૂકતાં ૨૧ આઠથી ભાગતાં શેષમાં ૫, અને તેનું અર્થ કરતાં ૨ા રહે છે. તો આ વર્ગવાળા કે વર્ગવાળા પાસે શા વસા માગે છે પછી ૨૧ ને ઉલટી રીતે સ્થાપતાં ૧૨, તેને આઠ ભાગી શેષને અધ કરતાં ૨ રહે છે. જે ક વર્ગ અ વર્ગ પાસે માંગે છે, અહિ ર માંથી ૨ બાદ કરતાં રાષભદેવ કરમાશાહ પાસે છે વસે માગે છે, એમ જાણવું. આજ રીતે તેજપાળ આદિદેવ પાસે વસા ૨ અને અષભસેન પાસે વસે છે માગે છે. હવે બે ગાથાથી ગણુ કહે છે. देवस्सिणि पुण पुस्सा, करसाइमिगाणुसवणरेवइआ । मणुअ तिपुवतिउत्तर, रोहिणि भरणी अ अद्दा य ॥१०॥ कित्तिअ विसाह चित्ता, धणिजिट्ठाऽसेसतिनि दुग रक्खा । सगणे पीई नरसुर, मज्झा सेसा पुणो असुहा ॥१०॥ અર્થ અશ્વિની, પુનર્વસુ, પુષ્ય, હસ્ત, સ્વાતિ, મૃગશર, અનુરાધા, શ્રવણ અને રેવતી (૯) નક્ષત્રને દેવગણુ છે. ત્રણ પૂર્વા, ત્રણ ઉત્તરા, રોહિણ, ભરણું અને આદ્રી (૯) નક્ષત્રને મનુષ્ય ગણે છે ૧૦૦ માં તથા કૃતિકા, વિશાખા ચિત્રા, ધનિષ્ટ, દ્રિક (ધ. શ.) જયેઠા દ્રિક (જ. મૂ) અને અશ્લેષા દ્રિક (અ મ.) નક્ષત્રોને (૯) રાક્ષસગણુ છે. તેમાં સાધ્ય-સાધકના નક્ષત્રોને એકજ ગણુ હોય તે પ્રીતિ રહે છે. મનુષ્યગણુ અને દેવગણ હેય તે મધ્યમ પ્રીતિ રહે છે, અને શેષ ગણે હેય તે અશુભ છે. તે ૧૦૧ છે વિવેચનનક્ષત્રદ્વારમાં ગણ દર્શાવેલ છે, તેથી બન્ને ગાથા સુગમ છે. માત્ર પૂર્વથીપૂર્વાફાલ્ગની પૂર્વાષાઢા અને પૂર્વાભાદ્રપદ, ઉત્તરાથી ઉત્તરાફાગુની ઉત્તરાષાઢા અને ઉત્તરાભાદ્રપદ તેમજ ધનિષ્ઠા જેષ્ઠા અને અશ્લેષા એ ત્રણ દ્રિકથી-ધનિષ્ઠા અને શતભિષા, જેષ્ઠા અને મૂળ તક્ષા અશ્લેષા અને મઘા નક્ષત્રે જાણવાં. કેટલાએક કહે છે કે -અભિજિત નક્ષત્ર વિદ્યાધરગણુનું છે. અહીં સાધ્ય–સાધકના જન્મનક્ષત્રને કે બનેના નામ નક્ષત્રને ત્રણમાંથી હરકેઈ એક ગણ હેય તે બન્નેમાં અતિ પ્રીતિ રહે છે, એકને દેવગણ અને બીજાનો મનુષ્યગણ હોય તો મધ્યમ પ્રીતિ રહે છે, તથા શેષગણે એટલે દેવ અને રાક્ષસ અથવા મનુષ્ય અને રાક્ષસ ગણના નક્ષત્ર હોય તેને અશુભ છે. ઉદયપ્રભસૂરિ કહે છે કે-રાક્ષસગણ સાથે દેવગણ ZELENALLES BASSESSMENTALESELER ESEYESENLENENLENENENUSILENZUBY VESTES ESTANDENE ૨૮૪ Page #321 -------------------------------------------------------------------------- ________________ હોય તે બન્નેમાં વૈર અને મનુષ્યગણ હોય તેા બન્નેનુ કે એકનું મૃત્યુ થાય છે. કદાચ શુભરાશિ, ગ્રહમૈત્રી, શ્રેષ્ડાનિ અને ગૌણુના મનુષ્યગણુ હાય તેા મુખ્યને રાક્ષસગણુ પણ શ્રેષ્ઠ છે. સાધ્ય દેવ સાધ્ય મનુષ્ય સાધ્ય રાક્ષસ ગણુચક સાધક-દેવ અ. મૃ. યુ. યુ. હું. સ્વા. અ. શ્ર, રે. અતિપ્રીતિ મધ્યમપ્રીતિ UNUNUNUNU સલ સાધક-મનુષ્ય ભ. રા. આ. પૂર્વાં. ઉત્તરા મધ્યમપ્રીતિ અતિપ્રીતિ મૃત્યુ ( શુભ ) BUK ૨૮૫ સાધક રાક્ષસ કૃ. è. મ. ચિ. વિ. જ્યે. મૂ. ધ. N, વેર મૃત્યુ અતિપ્રીતિ કા દ્વાર. સામાન્ય રીતે દરેક કાર્થીમાં શુભ માસ, પક્ષ, તિથિ કરણ, નક્ષત્ર અને વાર જોઇને મુહુત લેવું; તો પણ દરેક કાર્યમાં નક્ષત્રદ્ધિ વિશેષ જોવી પડે છે, જેથી ગ્રન્થકાર સૂરિ મહારાજે કાર્ય દ્વારમાં વિશેષતાએ નક્ષત્રનીજ શુદ્ધિ દેખાડેલ છે, જે માટેની તિથિ વાર વિગેરૅની શુદ્ધિ અન્ય ગ્રન્થામાંથી ગ્રહણ કરવી. અહીં પ્રથમ વિદ્યારંભના વા૨ે અને નક્ષત્રો કહે છે- गुरु हो अ सुक्को अ, सुंदरा मज्झिमो रवी । विजारंभे ससी पावो, सणी भोमा य दारुणा ॥ १०२ ॥ મિત્તિર-ગદ્દા-જુસ્સો, તિન્નિ ૬ પુછ્યા ૩ મૂમસ્તેલા કે हत्थो चित्ता तहा दस, वुट्टिढकराई नाणस्स ॥ १०३ ॥ અથ-વિધાર્ભમાં ગુરૂ, બુધ અને શુક્ર સુદર છે, રવિ મધ્યમ છે, સામ દુષ્ટ છે, શનિ અને મગળવાર દારુણુ છે. ૧૦૨ા મૃગશર, આર્દ્રા, પુષ્ય, ત્રણ ત્રણ પૂર્વા, મૂળ, અશ્લેષા, હસ્ત અને ચિત્રા; એ દશ નક્ષત્રા જ્ઞાનની વૃદ્ધિ કરનારાં છે. ૫૧૦૩૫ વિવેચન—વિદ્યારંભ કરવામાં ગુરૂવાર, બુધવાર અને શુક્રવાર શ્રેષ્ઠ છે, રવિવાર મધ્યમ છે, સેક્રમવાર દુષ્ટ છે અને માંગળવાર તથા શનિવાર દુઃખ આપનાર છે. અન્ય સ્થાને રવિવારને BIBBBLEMS ENEREJENENEN Page #322 -------------------------------------------------------------------------- ________________ અક્ષર ચક્ર અક્ષા રાશિ | નક્ષત્ર | એનિ ગણ | નાડી ' યુજી | વર્ગ || જાતિ | સ્વામી| તાર ઈ ઉએ 18 * * * છે કે જે ૪ કે ૪ a ખી ખે ખે ગ ગી શું ગે કા ચા ચી જા. નાળી. | મ e = = = મ. | અભિ નોળી | વિદ્યા ઉ. ભા. | ગાય || ટા ટી ૨૮૬ Page #323 -------------------------------------------------------------------------- ________________ | ઉ. કા. ! ગાય $ ભેંસ | + $ પુષ્ય અલે. $ $ પ્રવી | વારે હિત $ | સ્વાતિ ! $ $ વિશા | વાધ ! રા $ ગાય $ $ $ ઉ. ભા. ગાય $ $ ' હાથી વાનર $ $ 8 ગાય શું છે || ચિત્રા | વાઘ ? [ પૂ. ૧ | વાનર બબીબૂ, શું છે સાપ બે બે મૃગ સાપ ? ૨૮૭ Page #324 -------------------------------------------------------------------------- ________________ | -૧. વાના # # ) ર ઉંદર # # ૨. * | ત્રા વાના # & ( છે. D ’ | મ & ઘેડે R હાથી . S સાપ છે ?' e 5 શ | Tellc # ભેંશ 8 M 8 = 88 ૪ / = બિલા 5 - M Page #325 -------------------------------------------------------------------------- ________________ MMMMIMMMMINAREMMANAMMANAVAN EMAINADAMUMBAINI MIMI પણ શુભ કહેલ છે. નારચંદ્રમાં કહ્યું છે. કે— विद्यारम्भे गुरु: श्रेष्ठो, मध्यमौ भृगु भास्करौ । मरणं मन्दभौम्यां, नो विद्या बुधसोमयोः ॥१॥ અર્થ “વિદ્યારંભમાં ગુરૂ શ્રેષ્ઠ છે. શુક્ર અને રવિ મધ્યમ છે, શનિ અને મંગળ વડે મૃત્યુ થાય બુધ અને સોમવારે વિદ્યા ચડતી નથી બ્રહદોતિસારમાં કહ્યું છે કે-- विद्यारम्भः सुरगुरुसितज्ञेष्वभिष्टार्थदायी । અર્થ–“ગુરૂ, શુક્ર અને બુધવારે કરેલ વિદ્યારંભ અભીષ્ટ અર્થને દેનાર છે.” ઉદયપ્રભસૂરિજી કહે છે કે–વિદ્યારંભમાં સાતવારે અનુક્રમે–આયુષ્ય, જડતા, મૃત્યુ, લક્ષમી બુદ્ધિ, સિદ્ધિ અને મૃત્યુ આપે છે. ગ્રંથકાર સૂરિ મહારાજ બીજી ગાથાથી જ્ઞાન જાણવાના નક્ષત્રો જણાવતાં કહે છે કે – મૃગશર, આદ્ર, પુષ્ય, પૂર્વા ફાલ્ગની, પૂર્વાષાઢા, પૂર્વા ભાદ્રપદ, મુળ, અલેષા, હસ્ત, અને ચિત્રા, એ દસ નક્ષત્રે જ્ઞાનની વૃદ્ધિ કરનારાં છે. આ દસ નક્ષત્રને સ્થાનાંગસૂત્રમાં જ્ઞાન ભણવામાં શ્રેષ્ઠ કહેલા છે. અન્ય સ્થાને બીજી પણ નક્ષત્ર કહ્યા છે નારચંદ્ર અને # ૧ આરંભસિદ્ધિમાં જ્ઞાન ભણવા માટે–અશ્વિની, મૃગશર, આદ્ર, પુનર્વસુ, પુષ્ય, અશ્લેષા, પૂર્વાફાશુની હસ્ત, ચિત્રા, સ્વાતિ, મૂળ, પૂર્વાષાઢા, શ્રવણ, ઘનિષ્ઠા, શતભિષા, અને પૂર્વાભાદ્રપદ એ સેળ નક્ષત્ર શુભ કહ્યા છે બ્રહદોતિસારમાં શતભિષાને ન સ્વીકારતાં અભીચ અને રેવતી સાથે સત્તર નક્ષત્ર, મુહુતચિંતામણિમાં આદ્રા નક્ષત્ર સિવાયના પંદર નક્ષત્ર પણ મતાંતરે તે ધ્રુવ મૈત્ર અને રેવતી નક્ષત્રને શુભ કહેલ છે. જ્ઞાન પ્રાપ્તિ માટે બન્ને પક્ષની ૨-૩-૫-૬-૧૦-૧૧ અને ૧૨ તિથિઓ શુભ છે. વજ્ય તિથિઓ માટે નારચંદ્રમાં કહે છે કે માથાના વાઘાન (2) જ્યાં જ તુરં (2) सप्तभ्यां च त्रयोदश्यां, विद्यारम्भे गलग्रहः ॥१॥ અથ–“પુનમ, અમાસ, આઠમ, ચૈદશ, સાતમ અને તેરશને દિને વિદ્યાને આરંભ કરાય તે ગળું રૂંધાય છે ના” સામાન્ય રીતે જ્ઞાન ભણવા માટે આ સમજવાનું છે, પણ જુદા જુદા કાર્યોની અપેક્ષાએ વિશેષ શુદ્ધિ આ પ્રમાણે છે– * विद्यारम्भोश्विनी मूल-पूर्वासु मृगपश्चके । हस्ते शतभिषकूस्वाति-चित्रासु श्रवणद्वये ॥१॥ SKLENENES LINKSMINE SELLESI SELENITENESIESIEN HESEN KLEINEN BIBSENESVESENEVENESE ૨૮૯ Page #326 -------------------------------------------------------------------------- ________________ ANABEIREISESERANANasana AlanaSaharanahasaNaMaKaNaSaNaNan ANANDREAS મુહૂર્ત ચિંતામણિમાં કહ્યું છે કે –બાળક પાંચ વર્ષને થાય ત્યારે ઉત્તરાયણમાં ૨-૩----૬-૧૦-૧૧ અને ૧૨ તિથિને દિને, સોમ, બુધ, ગુરુ અને શુક્રવારે અશ્વિની ભટ્ટ પુનર્વસુ, પુષ્ય, હસ્ત, ચિત્રા, સ્વાતિ અનુરાધા, શ્રવણ, અને રેવતી નક્ષત્રમાં તથા સ્થિર લગ્નમાં લિપીને પ્રારંભ કરે. શતદોડનુરાધા"sદ્ર- ક્રિઈ-રેવત-વારે ! पुष्य-जीवे वुधे कुर्यात्, प्रारम्भ गणितादिषु ॥१॥ અર્થ_“શતભિષા, પુર્વાભાદ્રપદ, અનુરાધા, આદ્ર, રોહિણી, રેવતી, હસ્ત અને પુષ્ય નક્ષત્રમાં ગુરૂ અને બુધવાર ગણિત વિગેરેને પ્રારંભ કરવો. : ૧ ” रोहिण्यां पञ्चके हस्ते, पुन: मृगभेऽश्विने (2) पुष्ये शुक्रेज्यविद्दवारे, शब्दशास्त्रं पठेत् सुधीः ॥१॥ અર્થ–બુદ્ધિમાને રેહિણી, પંચક, હતા. પુનર્વસુ, મૃગશર, અશ્વિની અને પુષ્ય નક્ષત્રમાં શુક્ર, ગુરૂ કે બુધવારે વ્યાકરણ ભણવું . ૧ ” મૃદુ ધુવ શિપ્ર અને ચર નક્ષત્ર, બુધ કે ગુરૂવાળું લગ્ન અને સૌમ્ય ગ્રહવાળું દશમ સ્થાન હોય ત્યારે વિદ્યા તથા શિલ્પને પ્રારંભ કરે. (૪૧) નૃત્યારંભમાં પુષ્ય, ઉત્તરાફાલ્ગની, હસ્ત, અનુરાધા. જેષ્ઠા, ઉત્તરાષાઢા, ધનિષ્ઠા, શતભિષા, ઉત્તરાભાદ્રપદ અને રેવતી નક્ષત્ર તથા અનુકુળ ચંદ્ર શુભ છે. હેમહંસ ગણિજી કહે છે કે-લગ્નમાં બુધ હોય, ગુરૂએ જેએલ બુધની રાશિમાં ચંદ્ર હોય અને ચોથામાં સૌમ્ય ગ્રહો હોય તે નૃત્ય તથા કાને આરંભ કરવો શુભ ગ્રહો ઉદયમાં હોય, પાપ ગ્રહો ઉદયના ન હોય અને બુધન રાશિમાં ચંદ્ર હોય તો મંત્ર વિગેરે ગ્રહણ કરવાં. અવસ્થાને કહ્યું છે કે श्रतणत्रये मघा पूर्वा-ऽनुराधा-रेवतीत्रये । पुनर्भे स्वातिभे सूर्ये, शुक्रे जैनागमं पठेत् ॥१॥ અથ–“શ્રવણ, ઘનિષ્ઠા, શતભિષા, મઘા પૂર્વાફાગુની, પૂર્વાષાઢા, પૂર્વાભાદ્રપદ, અનુરાધા, રેવતી, અશ્વિની, ભરણું, પુનર્વસુ અને સ્વાતિ નક્ષત્રમાં તથા રવિ અને શુક્રવારે જૈનાગમ ભણવું. ! ૧ ” ૨૯૦ Page #327 -------------------------------------------------------------------------- ________________ હવે એ ગાથાથી લેાચના નક્ષત્ર કહે છે पुणव्वसु अ पुस्सो अ, सवणो अ धणिठ्ठिया । reft aहिं रिक्खेहिं, लोअकस्माणि कारए ॥१०४॥ faftaaहिं विसाहाहिं, महाहिं भरणीहि अ । एएहिं चउहिं रिक्खेहिं, लोअकस्माणिवज्जए ॥ १०५ ॥ અ—પુનઃવસુ, પુષ્ય, શ્રણ અને ધનિષ્ઠા આ ચાર નક્ષત્રમાં લચકમ કરવું. ॥ ૧૪ ।। કૃત્તિકા, વિશાખા, મઘા અને ભરણી આ ચાર નક્ષત્રમાં લેાચકમ થવું. ॥ ૧૦૫ ॥ વિવેચન-નવા બાળકને કે નવદીક્ષિત શિષ્યને પ્રથમ ફોર કે લાચ કરાવવા હોય ત્યારે પુનઃવસુ, પુષ્ય, શ્રવણ અને ધનિષ્ઠા નક્ષત્રા હોય તે અત્યંત શુભ છે, પણુ કૃત્તિકા, વિશાખા. મઘા અને ભરણી એ ચારમાંથી હરકાઈ નક્ષત્ર હોય તે અત્ય'ત અશુભ છે. અહીં આપેલ કૃત્તિકાદિ ચાર નક્ષત્રને ગણિવિદ્યાપ્રકીણુ કમાં પણ વય જ કહ્યા છે. આ આઠ સિવાયના બાકીનાં નક્ષત્ર શૌરકમમાં મધ્યમ અને વિમધ્યમ છે, જેની દરેક રીતની શુદ્ધિ અન્ય ગ્રન્થામાં આ પ્રમાણે છે...પ્રથમના લાચમાં અને ક્ષીરમાં ૨-૩-૫-૭૧૦-૧૧-૧૨-૧૩ નિથિ, સામ, બુધ, ગુરૂ અને શુક્રવાર, અશ્વિની, મૃગશર, પુનવ*સુ, પુષ્ય, હસ્ત, ચિત્રા સ્વાતિ, જ્યેષ્ઠા, શ્રવણ, ધનિષ્ઠા, શતભિષા અને રેવતી નક્ષત્ર. તેજ ક્ષણે, શુભ તારાબળ, કેન્દ્રિયા સૌમ્ય ગ્રહેા અને ૩-૬-૧૧ સ્થાને ક્રૂર ગ્રહે હોય તે! તે શુભ છે. ક્ષીરમાં રિકતા અમાસ વર્જ્ય છે, કેન્દ્રિયા ક્રૂર ગ્રહો પણ અતિ અશુભ છે હુ પ્રકાશમાં કહ્યુ છે કે“ તારાસુદ્ધ ખઉર ’* એટલે—તાર શુદ્ધ દિવસે ક્ષીર કરવું.” વ્યવહાર પ્રકાશમાં ચંદ્ર બળને પણ આવશ્યક માનેલ છે. મુહૂત ચિંતામણીમાં કહ્યું છે કે-કર્ક, કન્યા,ધન અને કુંભના સૂર્ય હોય ત્યારે જન્મમાસમાં, જન્મ નક્ષત્રમાં, દેવપૂજાના દિવસે અને અભિષેકના દિવસે પણ સૌર કરાવવું નહિં. બ્રહજ઼્યાતિઃસારમાં કહ્યું છે કે-રવિવારે ફ્લોર કરાવે તે એક માસ આયુષ્ય ઘટે છે. સોમવારે સાત માસ વધે છે, મગળવારે આઠ માસ ઘટે છે, બુધવારે પાંચ માસ વધે છે, ગુરૂવારે દસ માસ વધે છે, શુક્રવારે અગીયાર માસ વધે છે; અને શનિવારે સાત માસ ઘટે છે. ત્યાર પછીના નિર'તરના શૌર માટે એવો નિયમ છે કે-તેલ મન કયુ હોય, નાહ્યો હાય, જમ્યા હાય, આભૂષણ પહેર્યાં હોય, યુદ્ધ માટે તૈયાર થયા હોય, રજસ્વલા સ્ત્રી હોય ૨૯૧ Page #328 -------------------------------------------------------------------------- ________________ kasama analarasambaNaRaRaNasasasasarakakasalalamana akasemanasan ત્યારે, વિદ્યારંભના દિવસે, રાત્રે, ત્રણે સંધ્યામાં, પર્વ દિવસે, ધર્મ મહોત્સવના દિવસે પ્રતિષ્ઠા વિગેરે શુભ કાર્ય કર્યા હોય તે દિવસે, જન્મ દિવસે જન્મ નક્ષત્રમાં, રિક્તા, અમાસ, પુનમ અને એકમ તિથિએ, ગત શૌર દિવસથી નવમે દિવસે, કૃત્તિકાદિ ચાર નક્ષત્રોમાં તથા લાગલગટ છે કૃત્તિકામાં, આઠ રેહિણીમાં, ત્રણ અનુરાધામાં, ચાર ઉત્તરામાં, પાંચ મધામાં અને એક મૂળમાં ક્ષર કરાવવું નહિં. વિશેષતા એટલી છે કે રાજાની આજ્ઞાથી, મૃત્યુના સૂતકમાં, કેદમાંથી છુટતાં, યજ્ઞમાં, સ્ત્રીના કાર્યમાં તીર્થમાં અને ત્રતાદિકમાં ક્ષીર કરાવવું હોય તો ઉપરોકત વાર નક્ષત્ર, નવમો દિવસ વિગેરે શુદ્ધિ જોવાની આવશ્યકતાજ નથી. રાજાના ર માટે ઉદયપ્રભસૂરિ કહે છે કે-રાજાએ પાંચમે પાંચમે દિવસે, શુભ તારાએ, અને શુભ કાળારામાં મિશ્નકર્મ કરાવવું તથા નખ ઉતારવા માટે હરનાં નક્ષત્ર, રવિ સિવાયના વારે અને તે દરેકની હેરા શુભ છે. હવે કર્ણવેધ અને રાજાના દશનનાં નક્ષત્રો કહે છે-- મિન-sp-જુન પુર નિ–વ-strar, सवण-कर-सचित्ता सोहणा कण्णवेहे । વર-સવ-Sજુરા –પુર-રિડા , મિ-નિ-યુવ-વિજ વંર મૂવ ૨૦ણા અથ–-કર્ણવેધમાં મૃગશર, અનુરાધા, પુનર્વસુ, પુષ્ય, જયેષ્ઠા, રેવતી, અશ્વિની, શ્રવણ, હસ્ત અને ચિત્રા નક્ષત્ર શુભ છે. તથા રાજાના દર્શનમાં હસ્ત, શ્રવણ, અનુરાધા, રેવતી, પુષ્ય, અશ્વિની, મૃગશર, ધનિષ્ઠા ધ્રુવ, અને ચિત્રા નક્ષત્રે સારાં છે. વિવેચન–બાળકને કે મુનિરાજને કર્ણવેધ કરાવવો હોય ત્યારે જે મૃશગર, અનુરાધા પુનર્વસુ, પુષ્ય, જયેષ્ઠા, રેવતી, અશ્વિની, શ્રવણ, હસ્ત અને ચિત્રા નક્ષત્ર હોય તે શુભ છે. ઉદયપ્રભસૂરિ કર્ણવેધમાં ધનિષ્ઠા તથા ત્રણ ઉત્તરાનો અને મુહુર્ત ચિંતામણિકારરેહિણી, મુળ, શતભિષા, સ્વાતી તથા ત્રણ ઉત્તરા નક્ષત્રને પણ સ્વીકાર કરે છે. અહીં નક્ષત્રિોની શુદ્ધિ અતિ આવશ્યક માનેલ છે, પણ મુહુત ચિંતામણિમાં કહ્યું છે કે-જન્મના વિષમ વર્ષે, ચોમાસુ, ચૈત્ર પોષ અને જન્મમાસ સિવાયના માસમાં રિકતા સિવાયની વિષમ તિથિઓમાં, રવિ, સોમ, બુધ કે ગુરુવારને દિવસે તથા મિથુન, કન્યા, ધન, કુંભ અને મીન લગ્નમાં કર્ણવેધ કરાવવું જોઈએ, આરંભસિદ્ધિની ટીકામાં કહ્યું છે કે–ૌમ્ય ગ્રહો ત્રીજા કે ૨૯૨ Page #329 -------------------------------------------------------------------------- ________________ MARIAMMISIMMANAMSOSAMMMMMMBARAM MANASEMAKANANMAMMANAMAN અગીયારમાં ભુવનમાં હોય અને સૌમ્યગ્રહની દ્રષ્ટિ કૂરગ્રહથી રહિત શુભ લગ્ન સ્થાનમાં જતી હોય તે કર્ણવેધ શુભ છે. સૂરિ મહારાજ ઉત્તરાર્ધ ગાથાથી નૃપદનનાં નક્ષત્ર દેખાડતાં કહે છે કે રાજાના દર્શનમાં અશ્વિની, રોહિણી, મૃગશર, પુષ્ય, હસ્ત, ચિત્રા, અનુરાધા, શ્રવણ, ઘનિષ્ઠા ત્રણ ઉત્તરા અને રેવતી નક્ષત્રો શુભ છે. અન્ય સ્થાને આ કાર્યમાં રવિવાર, મંગળવાર, ગુરૂવાર ૧૩-૧૩–૧૫ તિથિઓ અને ભદ્રા કરણ શુભ કહેલા છે રવિવાર અને ભદ્રા વધારે શુભ છે. નૃપાદિકની સેવા માટે કહ્યું છે કે–પંડિત તથા લડવૈયાએ લગ્નમાં શુભ ગ્રહ હેય, ૧૦ કે ૧૧ સ્થળે રવિ કે મંગળ હોય, અને નિવેર વિગેરેની શુદ્ધિ હોય તે સ્વામીને આશ્રય કરે. રાજા પાસે જતાં પુર્ણ નાસિકાને પગ આગળ સ્થાપ. હવે વસ્ત્રધારણના વારો કહે છે કે सूरे जिण्णं ससी अई, भालिणं सणिधारिअं । भोमे दुक्खावहं होइ, वत्थं सेसेहिं सोहणं ॥१०७॥ અથ–રવિવારે ધારેલ વસ્ત્ર (જલદી જણ થાય છે, સોમવારે ધારેલ આદ્ધ થાય છે, શનિવારે ધારેલ મલિન રહે છે, મંગળવારે દુખદાયક થાય છે અને બાકીના વારે ધારણ કરેલ વસ્ત્ર સારું છે. ૧૦ના વિવેચન–નવું વસ્ત્ર ધારણ કરવામાં રવિ, સોમ, મંગળ અને શનિવાર નિંધ છે; તથા બુધ, ગુરૂ, અને શુક્ર શુભ છે. તેમાં નવું વસ્ત્ર ધારણ કરવાને દિવસે રવિવાર હોય તે વસ્ત્ર ટુંક મુદતમાં ભળી જાય છે. સોમવાર હોય તે ભીનુંજ રહ્યા કરે છે, અર્થા-ન્હાવાના કે વસ્ત્ર છેવું પડે તેવા પ્રસંગે બહુ આવે છે; મંગળવાર હોય તે પહેરનારને શક રહ્યા કરે છે. શનિવાર હોય તો મેલું રહ્યા કરે છે, અને બુધ, ગુરૂ, કે શુક્ર હોય તે દરેક રીતે આનંદ પ્રર્વતે છે. અન્ય સ્થાને કહ્યું છે કે–બુધ, ગુરૂ અને શુક્રવારે નવું વસ્ત્ર ધારણ કરવાથી ધન, જ્ઞાન અને સુખ મળે છે. બ્રહદજાતિસારમાં કહ્યું છે કે–શુક્રવારે પહેરેલ નવું વસ્ત્ર પ્રિયસંગમ માટે થાય છે. અહીં દર્શાવેલ વારે વિશેષતા એ સાધુના વેત વસ્ત્ર માટે છે એટલે દરેક પ્રકારનાં વસ્ત્રો માટે સામાન્ય રીતે શુભાશુભ સમજવાના છે. જેથી કેટલાએક આચાર્યો વિવિધરંગી વસ્ત્રો માટે કહે છે કે–મંગળ વિગેરે છ વારમાં અનુક્રમે લાલ, લીલું શ્વેત, શ્વેત, કાળું અને પીળું વસ્ત્ર પહેરવું તે શુભ છે. અહીં એમ માની શકાય છે કે–બુધ ગુરૂ અને શુક્રવારે દરેક રંગનાં નવા વર્ષે પહેરી શકાય છે વળી જે ગ્રહોને જે રંગ છે તેવા રંગનાં TELEVISIONES EN EL TIENESESENTES EN EL SESSIESEN MELLANSENYALUNESLYS ૨૯૩ Page #330 -------------------------------------------------------------------------- ________________ વસ્ત્રો તે ગ્રહના વારે ધારણ કરે તે વિરૂદ્ધ વાર પણ શુભ છે. નવી કાંબળી ધારણ કરવામાં રિવ પણ શુભ છે. નવા વસમાં દુગ્ધા તિથિ અશુભ છે અને ૧-૨--૩-૧૩-૧૫ અતિ શુભ છે. નક્ષત્રે માટે ઉદયપ્રભસૂરિ કહે છે કે-નવાં વસ્ત્ર ધારણ કરવામાં અશ્વિની, રાહિણી, પુનઃવસુ, પુષ્ય ઉત્તરાફાલ્ગુની, હસ્ત, ચિત્રા, સ્વાતિ, વિશાખા, અનુરાધા, ઉત્તરાષાઢા, ધનિષ્ઠા ઉત્તરા ભાદ્રપદ અને રેવતી નક્ષત્ર શુભ છે. તેની ટીકામાં કહ્યું છે કે અશ્વિની વિગેરે નક્ષત્રમાં નવું વસ્ત્ર ધારણ કરે તે અનુક્રમે ૧ નષ્ટ વસ્તુની પ્રાપ્તી, ર મૃત્યુ ૩ અગ્નિદાહ, ૪ અર્થ સિદ્ધિ, ૫ મૂત્રક ભય, ≠ મૃત્યુ, છ ધનપ્રાપ્તિ, ૮ ધનપ્રાપ્તિ, ૯ શેક, ૧૦ મૃત્યુ, ૧૧ રાજભય, ૧૨ સોંપત્તિ, ૧૩ કાર્યસિદ્ધિ, ૧૪ વિદ્યાપ્રાપ્તિ, ૧૫ મિષ્ટાન્ન, ૧૬ પ્રીતિ, ૧૭ મિત્રપ્રાપ્તિ, ૧૮ વસ્ત્રહરણ, ૧૯ જળમાં નાશ, ૨૦ રાગ, ૨૧ અતિ મિષ્ટભાજન, ૨૨ નેત્ર વ્યાધિ, ૨૩ ધાન્યપ્રાપ્તિ, ૨૪ વિષભય, ૨૫ જળભય ૨૬ ધનપ્રાપ્તિ, અને ૨૭ રત્નપ્રાપ્તિ, એ પ્રમાણે ફળ મળે છે. સૌભાગ્યને ઇચ્છતી સતી સ્ત્રીને અલકાર અને લાલ વસ્ત્ર માટે માંગળ, બુધ, શુક્રવાર તથા અશ્વિની, હસ્ત, ચિત્રા, સ્વાતિ, વિશાખા, અનુરાધા, ધનિષ્ઠા અને રેવતી નક્ષત્રેાજ શુભ છે; પણ વસ્ત્ર માટે કહેલા બીજા નક્ષત્રે અશુભ છે; અહીં વસ્ત્ર અને અલંકારો ધારણ કરવામાં વિશેષતા એટલી છે કે-ગુરૂ વડિલ અને રાજાએ આપેલ તથા વિવાહ ઉત્સાહ કે ઇનામમાં મળેલ વસ્ત્ર નિઃશ ́કપણે નિદ્ય દિવસે પણ ધારણ કરવું. બ્રહપસૂત્રની વૃત્તિમાં કહ્યું છે કે ગચ્છને લાયક વસ્રની એષણા માટે નીકળેલ સાધુને જે પ્રથમ વજ્ર મળે તે ફાટેલું, બળેલું અને મશ છાણુ કે માર્ટીથી ખરડાયેલું હાય તે તેના ત્રણ આડા અને ત્રણ ઉભા એમ નવ ભાગ કરવા. અને તેમાં અનુક્રમે—૧ દેવ, ૨ અસુર, ૩ દેવ, ૪ મનુષ્ય, ૫ રાક્ષસ, ૬ મનુષ્ય, છ દેવ, ૮ અસુર અને ૯ દેવની સ્થાપના કરવી. આ નવ ભાગમાંથી જે ભાગના મધ્યમાં ફાયું, મળ્યું કે ખરડાયું હોય તે તેનું નિમિત્તજ્ઞાન આ પ્રમાણે છે— “વનું કત્તમાં રામા, માનુસેતુ ક મામા । असुरेसुअ अ गेलन्नं मरणं जाण रक्खसे ॥ १ ॥ " 3 અથ. જો તે મળેલા કે ફાટેલા વસ્ત્રના ભાગ દેવના અંશમાં હોય તે તેના માલીકને ઉત્તમ લાભ મળે છે, મનુષ્યના અંશમાં મધ્યમ લાભ થાય છે, અસુરના અંશમાં રાગ થાય છે અને રાક્ષસના અંશમાં મૃત્યુ થાય છે. ॥ ૧ ॥” લલ્લુ પણ કહે છે કે-દેવાદિ ચાર અશમાં TENENESENES ૨૪ KNONUNUNUNYS Page #331 -------------------------------------------------------------------------- ________________ કપાયું ફાટયું કે મળ્યું હોય તે માલીકને અનુક્રમે ભાગ, પુત્ર, રોગ અને મૃત્યુની પ્રાપ્તિ થાય છે. ઉદયપ્રભસૂરિ કહે છે કે તે વસ્ત્ર ફાટે કે મળે ત્યારે તદ્દન વાપર્યાં વિનાનું હાય તે દેવવાદિક અ ંશમાં કહેલ ફળ વિશેષ પ્રમાણમાં મળે છે, અને તે વસ્ત્ર જેટલેા વખત વાપરેલ હોય તેટલા પ્રમાણમાં આછું આછું ફળ મળે છે. જો દેવાદિક અંશના મધ્યમાં ફાટે કે મળે તેાજ આ ફળ સમજવાનું છે. પણ હરકાઇ અંશના છેડામા ફાટ વિગેરે પડે તે તે શુભ અંશ હોય તેા પશુ તેનું ફળ અશુભ જ મળે છે. આ પ્રમાણે પથારી આસન વિગેરેમાં પણ શુભા-શુભ ફળ સમજવું. વળી ચારેના અંશમાં ફાટે ખળે કે ખરડાય ત્યારે કમળ, છત્ર, ધ્વજ, તેારણુ, મૃગ, કચ્છપ અને અષ્ટ મંગળ વિગેરેની આકૃતિ થાય તે! તે શુભ છે અને ખર, ઉંટ, કાક, સાપ, શિયાળ, ઘુવડ, કુતરા કે વરૂ વિગેરે આકૃતિ થાય તે દેવાંશ હોય છતાં અશુભ છે નાના બાળકને પ્રથમ વસ્ત્ર પહેરાવવુ હોય ત્યારે ૧-૨-૩-૫-૭-૧૧-૧૩ તીથી સામ, બુધ, ગુરૂ શનિ, અશ્વિની, રાહીણી, હસ્ત, અશ્લેષા, વિશાખા, ત્રણ ઉત્તરા અને રેવતી શ્રેષ્ઠ છે, નવાપાત્ર વાપરવાનાં નક્ષત્ર અને વાર કહે છે. મિગ-પુરસ્ત-સળી ફસ્થા-રારા ચિત્ત-વર્ફ सोमो गुरु अ दो वारा, पत्तवावरणे सुहा ॥ १०८॥ અથ་મૃગશર, પુષ્ય, અશ્વિની, હસ્ત, અનુરાધા, ચિત્રા અને રેવતી નક્ષત્ર; તથા સેામ અને ગુરૂ એમ એ વારા પાત્ર વાપરવામાં સારાં છે. ! ૧૦૮ વિવેચન—નવાં પાત્રાં વાપરવા હોય ત્યારે સામવાર અને ગુરૂવાર તથા અશ્વિની, મૃગશર, પુષ્ય, હસ્ત, ચિત્રા, અનુરાધા અને રેવતી નક્ષત્ર હોય તે શુભ છે. અન્યસ્થાને સુધ સ્વાતિ અને શ્રવણુ નક્ષત્રે પણ શુભ કહ્યા છે. હવે નષ્ટ પ્રાપ્તિનાં નક્ષત્રો કહે છે— जास्माइमुहा च चउ, असिणाई काण चिपड सज्जंधा दुसु वत्त जाइ सज्जे, अंधे लभइ गयं वत्थु ॥ १०९ ॥ અથ—દક્ષિણાદિ મુખવાળાં અશ્વિની વિગેરે ચાર ચાર નક્ષેત્રે અનુક્રમે-કાંણાં ચીખડાં, સજ્જ અને આંધળાં છે. એ નક્ષત્રમાં વસ્તુ ચારાઈ હોય તો તેની વાતા થાય છે, સજ્જ નક્ષત્રમાં ગઇ હોય તો મળતી નથી અને આંધળામાં ગઈ હોય EVENENES IPIKIRLEY BIRY EVENEN ENESE ૨૯૫ Page #332 -------------------------------------------------------------------------- ________________ Vasarana SARAKSESORAMKANISA ananananda SARTRANANDSAISTINTIVIRAKENEN તે પાછી મળે છે ૧૦૯ વિવેચન–જે દિવસે વસ્તુ ચોરાઈ હોય તે દિવસનાં નક્ષત્ર ઉપરથી ચોરાયેલી વસ્તુ જાણવાની રીતિ આ ગાથામાં દેખાડેલ છે. અશ્વિની ભરણી વિગેરે ચાર ચાર નક્ષત્રોને અનુક્રમે કાણાં, ચીબડાં દેખતાં અને આંધળા, એમ સંજ્ઞાઓ દેખાડી છે. એટલે દરેક સંજ્ઞામાં સાત સાત નક્ષત્ર ગણાય છે, જે અમોએ નક્ષત્રદ્વારમાં દર્શાવેલ છે. તે દક્ષિણાદિ મુખવાળાં કરવા. એટલે કાણુ, ચીબડાં, દેખતાં અને આંધળા નક્ષત્રમાં ગયેલ વસ્તુ અનુક્રમે દક્ષિણ, પશ્ચિમ, ઉત્તર અને પૂર્વ દિશામાં ગઈ છે એમ સમજવું. તેમાં પહેલી બે જતિના નક્ષત્રમાં વસ્તુ ગઈ હોય તે તે મળશે કે નહિં મળે ? એ પ્રમાણે વાતે થાય છે અર્થાત્ ાણ નક્ષત્રમાં ગયેલ વસ્તુ બહુ મહેનતે મળે છે. ચીબડામાં ગયેલ વસ્તુ મળવાની આશા રહે છે, વસ્તુની ખબર મળે છે અને કદાચજ વસ્તુ મળે છે. દેખતા નક્ષત્રમાં ગયેલ વસ્તુ મળતી જ નથી. અને આંધળા નક્ષત્રની વસ્તુ સુખેથી મળે છે. આરંભસિદ્ધિની ટકામાં કહ્યું છે કે-કોણ નક્ષત્રમાં ચોરાયેલ વસ્તુ અધી પાછી મળે છે. આંધળા નક્ષત્રમાં ગયેલ બે પગવાળી કે ચાર પગવાળી વસ્તુ કષ્ટથી પાછી મળે છે. દેખતા નક્ષત્રમાં ગયેલ ત્રણ પાદવાળીલંગડી વસ્તુ પણ પાછી મળે છે. તથા આંધળા નક્ષત્રમાં વસ્તુ નજીકમાં જ હોય છે. બૃહજજયોતિસારમાં કહ્યું છે કે-આંધળા, કાણું અને ચિહ્ન નક્ષત્રમાં ગયેલ વસ્તુ અનુક્રમે સુરતમાં ત્રણ દિવસમાં અને ચેસઠ દિવસમાં મળે છે. હવે નષ્ટપ્રાપ્તિની બીજી રીતે કહે છે – रविरिक्खा छव्याला, यारस तरुणा नव परे थेरा। थेरे न जाइ तरुणे-हिं जाइ याले भमइ पासे ॥११०॥ અથ–રવિ નક્ષત્રમાં છ બાળક છે, બાર જુવાન છે અને પછીનાં નવ સ્થવિર છે. તેમાં–સ્થવિર વૃદ્ધ નક્ષત્રમાં ગયેલ વસ્તુ જતી નથી, જુવાન નક્ષત્રની વસ્તુ જાય છે અને બાળક નક્ષત્રની વસ્તુ પાસે ભમે છે. # ૧૧૦ વિવેચન-રવિ નક્ષત્રથી ચંદ્ર નક્ષત્ર સુધી ગણવું. તેમાં પહેલાનાં છ નો બાળનક્ષત્રો છે. વસ્તુ ચોરાઈ હોય ત્યારે આ છ પૈકીનું હરકેઈ નક્ષત્ર હોય તે જાણવું કેચિરાયેલ વસ્તુ પાસેની ભૂમિમાં છે, ઠેકાણે પડી નથી, તેમ દુર ગઈ નથી પછીનાં બાર નો જુવાન છે. આ નક્ષત્રમાં વસ્તુ ચોરાય તે જાય છે, પાછી આવતી નથી અને છેલ્લાં નવ નક્ષત્ર વૃદ્ધ છે જેમ વૃદ્ધ પુરૂષ હરી ફરીને ઘેર આવે છે, તેમ વૃદ્ધ નક્ષત્રમાં ગયેલ વસ્તુ ૨૬ Page #333 -------------------------------------------------------------------------- ________________ TOMMM MIINI Mana Msamaha MINUMANISTIYASAMASSANAIMIONA માલીકની પાસે પાછી આવે છે. રાશિ અને ગ્રહદ્વારા ગત વસ્તુનું જ્ઞાન સહેલાઈથી થાય છે માટે શ્રી નરચંદ્રસારિ સવૃત્તિ પ્રસનશતકમાં કહે છે કે વસ્તુ ગઈ હોય ત્યારે તાત્કાલીક લગ્નકુંડળીમાં કે પ્રશ્ન કુંડળીમાં તપાસ કરવી લગ્નેશ ઉપરથી વસ્તુ સ્વામીનું ધનપતિ ઉપરથી ચોરાયેલી વસ્તુ આકૃતિ અને ધાતુ વિગેરે નું ધનેશ સાથેના ગ્રહની સંખ્યાથી ચોરાયેલી વસ્તુની સંખ્યાનું સપ્તમેશ ગ્રહથી વસ્તુ સંતાડી હોય તે ઉપર નીચે સ્થાનનું અષ્ટમેશ ઉપરથી ચેર ચેરની જાતિ, વય અને સંખ્યાનું; અષ્ટમેશવાળા ભુવન ઉપરથી ચારનું નામ અને લગ્ન તથા લગ્નેશ ઉપરથી દિશાનું જ્ઞાન થાય છે. આ ચારે પતિ ગ્રહો પૂર્વાર્ધ કુંડળીમાં હોય તે વસ્તુ ધામમાં છે અને ઉત્તરાર્ધ કુંડળીમાં હોય તે વસ્તુ ધામ બહાર હોય છે તથા તે ચારેમાં જે બળવાન હોય તે ઉપરથી અનુક્રમે-દેશ, સ્થાન, ઘર કે ગામની અંદર કે બહાર છે એમ સમજવું સ્થિર લગ્ન હય, ધનેશ પુષ્ટ હોય, ધનને જોતા હોય અને અષ્ટમેશ નબળ હોય તે વસ્તુ કયાંક ભૂલથી માયેલ છે પણ સાંભરતી નથી, અથવા વસ્તુ ઘરમાંથી ગઈ નથી એમ જાણવું, પણ ચર લગ્ન હોય અને બીજું પણ વિપરીત હોય તે વસ્તુ ઘરમાં નથી, એમ જાણવું. વળી અષ્ટમેશ લગ્નમાં હોય, લગ્ન કેન્દ્ર અને લગ્નેશ શુભ ગ્રહવાળાં હોય, લગ્નેશ લગ્ન કે કેન્દ્રમાં હોય, અથવા શુભ ગૃહે આઠમે કે બારમે ન હોય, અથવા લગ્નેશ અને એકાદશસનો યુગ થાય તે જરૂરી વસ્તુ પાછી મળે છે. તથા–લગ્ન લગ્નેશ અને કેન્દ્ર દૂર ગૃહવાળા હોય, અથવા અષ્ટમેશ સૌમ્યગ્રહ સાથે હોય, અને સૌમ્યગહ સાથે કેન્દ્રમાં પડ હોય અથવા મૃત્યુ અને વ્યય સિવાયના ભવનોમાં ક્રૂર ગ્રહ પડ્યા હોય તે તે વસ્તુ જાય છે. પણ અષ્ટમેશ સાતમા ભુવનમાં હોય તે ચાર મૃત્યુ પામે છે એ પ્રમાણે જાણવું અહીં તે ગ્રહના અનુક્રમે–મૂળ, ધાતુ, ધાતુ, જીવ, જીવ, મૂળ અને ધાતુ દ્રવ્ય છે. ચરસ, સ્થળ, ચરસ, ગોળ, ગોળ, ખંડ અને દીર્ધ આકૃતિઓ છે. મોતી રૂપે ત્રાંબુ સોનું, રત્ન, રૂપ અને લેડું (રાહુનું હાડકુ) અથવા ત્રાંબુ, મણિ, સોનું, કાંસુ, રૂપુ, મોતી અને લટું ધાતુઓ છે. પશુભૂમિ, જળ, દગ્ધસ્થાન, લાકડું, મંદિર, પાણી, અને અગ્નિ સ્થાને છે. ઉંચી, સમ, ઉંચી; તીરછી, સમ, તીરછી અને નીચી દ્રષ્ટિ છે. ગ્રહોની દિશા અને જાતિ પહેલાં (પુષ્ઠ ૩ તથા ૨૮૩ માં) કહેવાય ગયા છે. ચાર પ્રશ્નમાં બાર ભુવનના ચેરે અનુક્રમે–ઘરધણી, ભંડારી, ભાઈ માતા, પુત્ર, શત્રુ, સ્ત્રી, ૨૯૭ Page #334 -------------------------------------------------------------------------- ________________ * a bowl a y → છે He do com આ. HI & C & PG____ છે જે નેત્ર. સ્વા. xx com d coz i o z I, ૧૭ આં દિશા. 3): 1 દ ૫ દ ૫ 4 ૫ ઉં ૐ પ € ચોરી અને રોગ-જ્ઞાન ચક્ર. વાર યોગે રાગ પીડા દન વસ્તુસિ વર્ષ દિન મળે ૩ દિન ધીમે તુરત થોડુ શોધવાથી નહી મળે નહી મળે હિંજ તુ+૨૫ ૧-૩+૯+૩ ૩૦૧૧-૧ +> ૧ ૩+૧૦+૧૫ વ-૧+૩+૩ નહિંસ તુરત ૧૫૧૨૫ નહી નહી ન+મળે ૨૮ સુરત નહીં લી. સુનિ રત્નવિજય. + અથવા ( ૮ સે. શુ ૨૧ ૨૦ બુ. શમૃ ૩૨ ૨૮ શ. ૬ ક્રૂર-મૃત્યુજ મ. જી. મૃત્યુ સા. શુ મૃત્યુ ૨. બુ. શ. ૨૫ સે. શુ. ૧૯ ૨. બુ. શ. ૧૩+મૃ સે. ગુ. ૧૧ સે. શુ. (રપ) ૨૯૮ ૨. મુ. શ ૧૦ સે. શુ (૧૭) ૨. બુ શ. ૧૦ ૨. શ. ૧૫ યુ. (૧૭) ૩. ૩૨+મૃ. ૨. સા. શ. (૭) સા. બુ. ૫૧૦ ૩.૨૦ ૨. મુ. ૨૦ ૨. મ, મૃત્યુ ર. મ. (૧૫) શુ. ૩. ૮ ૨. મ. ૧૦ સા. બુ. ૨૫ ૩. શુ. ૧૫+(૧૫) $ 1 ° 3 《 પ્ ← 9 ૧૫ ૪૫ 39 રે ७ ૧૩ ૧૪ < ૩ ૧૦ ૪૮ ७ ૪૫ ૧૫ ૦૨ ૧૫ X ७ ૨૭ રે ૧૦ . } તેટલા દિવસમાં મળે, મૃ, મૃત્યુ, રાગ પાદ. પાદ. ર ७७ ર ૧૦ ૧૩ ૧૩ ૧૨ ~ 19 ૧૨ . २० × હ ૪ રે ૧૨ ૧૨ ૧૫ 1 . ક્ ૧૨ * X × २० ૨૦ ૧૮ . ૨૦ ૩ નાચંદ્ર my . d ૧૦ ૧૦ ૪૯ ૨૫ ૨૧ ૪૫ ૫ ૧૦ ૨૫ . O Q २० × ૧૬ ટ્ ૧૬ ૧૨ २० . Page #335 -------------------------------------------------------------------------- ________________ રોગ શાંતિ દિન. લી. શુભસાગરગણું ૨૯૯ Page #336 -------------------------------------------------------------------------- ________________ senaramasasabasasasasasalamah MamaSaSANASTASTNARARANANakasama ચોર, પૂજ્ય, રાજા, નેકર, અને રહે છે. વિશેષ જાણવા ઈચ્છનારે અન્ય પ્રશ્ન ગ્રન્થોમાંથી જોઈ લેવું. સપદંશ વિષે કહે છે– विसाहा कितिआ-ऽस्सेसा, मूलद्दा भरणी महा। एयाहिं अहिना दठ्ठा, कट्टेणावि न जीवइ ॥११॥ અર્થ_વિશાખા, કૃત્તિકા, અશ્લેષા, મૂળ, આદ્ર, ભરણું અને મઘામાં જેને સપ ડેસ્યો હોય તે કષ્ટ કરીને પણ જીવે નહિ . ૧૧૧ II વિવેચન–ભરણી, કૃત્તિકા, આદ્ર, અલેષા, મઘા, વિશાખા અને મુળ; આ નક્ષત્ર ફર છે, તેથી તેમાં સપડ હોય તો તે મનુષ્ય કોઈપણ રીતે બચી શકતા નથી. વિવેકવિલાસમાં તે અશ્વિની, રોહિણી, ત્રણ પૂર્વા, પ-૬-૮-૯-૧૪ અને ) તિથિઓ, રવિ મંગળ અને શનિવાર, સવાર-સાજની સંસ્થા અને સાંક્રાન્તિ કાળમાં પણ ડંખમૃત્યુગ કહેલ છે. હવે રોગશાન્તિનાં નક્ષત્ર કહે છેपुण-पुस्स-उफा-उभ-रा-हिपीहिं रोगोवसम सत्त दिणे । મૂત્ર-વિનિ-શિક્તિ નામે, સવ-માજિ-પિત્ત-નમિત્તાશા ધન-સાર-વિના િપહે, મદ સિરૂ ઉષા-મિજે મારા. અ રે નિર, રિપુશ્વ-ડિ -જોર-સાર મિક્સ ? રાત અર્થ–પુનર્વસુ, પુષ્ય, ઉત્તરાફાલ્ગની, ઉત્તરાભાદ્રપદ અને રોહિણીમાં વ્યાધિ થયેલ હોય તે સાત દિવસે મૂળ અધીની અને કૃત્તિકામાં વ્યાધિ થયે હેય તે નવ દિવસે શ્રવણ ભરણી ચિત્રા અને શતભિષામાં વ્યાધિ થયો હોય તે અગીયાર દિવસે; . ૧૧૨ / ધનિષ્ઠા, હસ્ત, અને વિશાખામાં વ્યાધિ થયે હેચ તે પંદર દિવસે મઘામાં વીશ દિવસે, ઉત્તરાષાઢા અને મૃગશરમાં વ્યાધિ થયે હેય તે એક મહિને તથા અનુરાધા અને રેવતી નક્ષત્રમાં રેગ થયે હેય તે ચિરકાળે તેની શાતિ થાય છે, પણ ગણુ પૂર્વા (પૂર્વાફાલ્ગની પૂર્વાષાઢા પૂર્વાભાદ્રપદ) જયેષ્ઠા, આદ્રા, અલેષા કે સ્વાતિમાં વ્યાધિ થયેલ હોય તે તેનું મૃત્યુ જ થાય છે ૧૧૩ SESLENESELENESEVEDESENTESES EN ESE SENSE SEXIENESESELENE SENESNESENESNENESE ૩૦૦ Page #337 -------------------------------------------------------------------------- ________________ S વિવેચનસ્પષ્ટ છે. આરભસિધ્ધિની ટીકામાં કહ્યુ` છે કે—ઉત્તરાષાઢામાં રોગ થાય તા બે માસે મરે, અને અભીંચમાં રાગ થાય તે એ માસે જીવે છે. વળી રોગશામક નક્ષત્રોને તારાની અનુકુળતા હોય તે જ રોગ શાંતિ થાય છે. चरलहु मिउ मूले रोगनिन्नास हेऊ, हवइ खलु पडतं ओसहं वाहिआणं । મિથુ-ન્નત્તિ-જુન-નિટ્ટા-જ્ઞેસ-સાફ માર્દિ, न कहवि विहेयं रोगमुते सिणाणं ॥ ११४ ॥ અં-ચર, લઘુ, મૃદુ અને મૂળ નક્ષત્રમાં રોગીને ઔષધ આપ્યું હોય તે તે રાગના નાશના હેતુ થાય છે; અને રોગમુકત પુરૂષે કોઈપણ રીતે શુક્રવાર સેામવાર, પુનઃવસુ, જ્યેષ્ઠા, અશ્લેષા, સ્વાતિ અને મઘા નક્ષત્રમાં સ્નાન કરવુ નહિં ॥ ૧૧૪ વિવેચન—પ્રથમ ઔષધ ખાવું હોય ત્યારે ચર, લઘુ, મૃદુ અને મૂળ નક્ષત્રા; અર્થાત અશ્વિની, મૃગાર, પુનવંસુ, પુષ્ય, હસ્ત, ચિત્રા, સ્વાતિ, અનુરાધા, મૂળ, અભીચ, શ્રવણુ, ધનિષ્ઠા, શતભિષા, અને રેવતી નક્ષત્ર હોય તે ગના નાશ થાય દે; અને દેહપુષ્ટિ થાય છે. અહીં વારે દર્શાવ્યા નથી. પણ ઔષધ લેવામાં રવિ અને સામવાર શુભ છે; દ્વિસ્વભાવ લગ્ન તથા ભદ્રા કરણ સારાં છે. અન્ય સ્થાને વ્યાધિના પ્રતિકારમાં તિક્ષ્ણ નક્ષત્ર ઉત્તમ માનેલ છે. પ્રશ્નશતકમાં કહ્યું છે કે- પ્રશ્નકું ડળીમાં જન્મ નક્ષત્ર અશુભ છે, ૧--૪-૭-૧૦ ભુવા અને તેના અધિપતિએ અનુક્રમે--વૈદ્ય, ઔષધ, રાગ, અને રોગીના સબંધવાળા છે. એટલે તે તે સ્થાનાની પરસ્પર મંત્રી ઉપરથી વૈદ્ય ઔષધ વિગેરેની અનુકુળતા--મેળ, પરસ્પરની શત્રુતા ઉપરથી વૈદ્ય એષવાદિની પરસ્પર પ્રતિકૂળતા-કમેળ, શુભ ગ્રહોના સંયોગાથી વૈદ્ય વગેરે વડે રોગહન અને ક્રૂર ગ્રહેાના સંયોગથી વૈદ્ય વિગેરે વડે રંગ વૃદ્ધિ વિગેરેનું જ્ઞાન થાય છે. વળી લગ્નમાં રહેલા ગ્રહો ઉપરથી પરિચારક પુરૂષા, તેની સ્થિતિ, જાતિ,વ ઉપવેશન વિગેરેનું ચતુર્થે શ ગ્રહ ઉપરથી કટુક વગેરે રસવાળા ઔષધનું, ષષ્ઠેશથી કટુ વિગેરે * મુનિ શ્રી રત્નવિજયજીએ ( ૫૦-૬૦ વર્ષ પૂર્વે) લખેલ એક જીણુ પત્રમાં વસ્તુ પ્રાપ્તિ અને નક્ષત્રવાર યાગે રેગ પીડા દીનના કાઠે છે જેમાં આદ્રા ચિત્રા અને અનુરાધામાં માંદા પડેલાને જલધર મેન અને લેાહીખ'ડધાથી મૃત્યુ જણાવેલ છે. EVENEMEN ૩૦૧ BIBBIESKIE Page #338 -------------------------------------------------------------------------- ________________ MasasaMasama anamalasahamasaMMANASAN SAMKNanasasasasaNaKASIM કઈ વસ્તુથી આ રોગ થયો છે તેનું ૧-૪ બળવાન હોય અને ૭ મું નિર્બળ હોય તે શીશ રેગહાનિનું સપ્તમસ્થ ગ્રહ સૌમ્ય પુષ્ટ હોય તે ઔષધ વગર સજજ થશે એવું સપ્તમસ્થ કે સપ્તમેશ ગ્રહ ઉપરથી રેગ પરીક્ષાનું, અષ્ટમેશ ઉપરથી મૃત્યુનું-ઘાતક નું, અને દશમ ભુવનની ચરાદિ રાશિ ઉપરથી રોગીનું બેસવું ઉઠવું વિગેરે સ્થિતિનું, તથા દશમેશ ઉપરથી રેગીના જાતિવય વર્ણ વિગેરેનું જ્ઞાન થાય છે. કાળજ્ઞાનમાં કહ્યું છે કે–આદ્ર, અશ્લેષા, મઘા, મૂળ, જયેષ્ઠા અને ભરણી નક્ષત્રમાં વૈદ્યને બેલાવવા જવું નહિ. હૃતે પણ હાથમાં વાંસ લઈ એકાકીપણે વૈદ્યને બોલાવવા જવું નહીં, કેમકે તે પ્રમાણે જાય તે રોગીનું સાત દિવસમાં મૃત્યુ થાય છે. સ્વાતિ, અશ્લેષા આ પૂર્વા અને જયેકામાં રોગી થયેલને ઔષધ આપવામાં ફળની આશા રાખવી નહીં, અને સાધ્યાસાધ્યની તપાસ કરી ઔષધ આપવું. આરંભસિદ્ધિની ટીકામાં કહ્યું છે કે-જાતકકત રિષ્ટ વેગ ન હય, આઠમે સ્થાને દૂર ગ્રહ હોય, છ, સાતમે અને બારમે સ્થાને ક્રૂર ગ્રહ ન હોય અને સૌમ્ય ગ્રહો બળવાના હોય ત્યારે ઔષધનું સેવન શુભ કારક છે. [આ. ૩-૮૨ ] ગ્રન્થકાર સૂરિમહારાજ ઉત્તરાર્ધ ગાથાથી કહે છે કે-રોગીને માથે પાણી નાખવું હોય ત્યારે સોમવાર શુક્રવારને ત્યાગ કરવો અને બીજા વારે લેવા. પુણુભદ્રામાં બુધ તથા ગુરૂ અને હર્ષ પ્રકાશમાં શનિવાર વજ્ય કહેલ છે. નક્ષામાં પુનર્વસુ, જ્યેષ્ઠા, અશ્લેષા, સ્વાતિ અને મઘા પણ અશુભ છે. અન્ય સ્થાને કહ્યું છે કે-રવિ, મંગળ તથા શનિવાર, વિષ્ટિ, વ્યતિપાત, અશુભ ચંદ્ર તથા અશુભ તારા રેગીના અભંગ નાનને માટે અશુભ છે. [આ. ૩-૭૦] તેલ ચેળવાપૂર્વક સ્નાનને માટે આરંભસિદ્ધિમાં કહ્યું છે કે-આબાદીને ઈચ્છતા પુરૂષે ૨-૬-૮-૧૦-૧૩–૧૪-૧૫ તિથિ, રવિ, મંગળ, ગુરૂ અને શુક્રવાર, પર્વદિન, ગ્રહણદિન, સંક્રાતિદિન, વિષ્ટિકરણ, વૈધૃતિ અને વ્યતિપાત યેગમાં અત્યંગ સ્નાન કરવું નહિં. બ્રહજતિષસારમાં કહ્યું છે કે-રવિ વિગેરે સાત વારમાં અત્યંગ-સ્નાન કરે તે અનુક્રમે તાપ, કાંતિ, મૃત્યુ, લમી, ધનનાશ, વિપત્તિ અને સંપત્તિ રૂપી ફળ મળે છે. હવે મૃત્યુગ કહે છે – नामनक्खतमकिंकदृ, एकनाडीगया जया । तया दिणे भवे मच्चू, नन्नहा जिणभासि ॥ ११ ॥ ESSEN SINNE WESELENLEYEMEKLENENESSESELEDERNESSBLESPLIESENIENENES ૩૦૨ Page #339 -------------------------------------------------------------------------- ________________ ANASATANISMIMI NARARANASTIRANADARENAKASSARABARANINMAMASAR MARTS અર્થ-જ્યારે નામરાશિનું નક્ષત્ર સૂર્ય અને ચંદ્ર એક રાશિમાં આવે ત્યારે તે દિને મૃત્યુ થાય છે, એમ જિનવચન છે, જે અન્યથા થતું નથી. - વિવેચન-જિનેશ્વર ભગવંતનું એવું વચન છે કે-ત્રિનાડીચક્રની હરકેઈએક નાડીમાં જ્યારે રિગીનું નામનક્ષત્ર સૂર્યનક્ષત્ર અને ચંદ્રનક્ષત્ર એકી સાથે આવે ત્યારે તે રોગીનું મૃત્યુ થાય છે, આ વચનમાં કદાપિ ફેરફાર થતો નથી. અહીં નામનક્ષત્ર કહે છે, તેથી જન્મનક્ષત્ર લેવાય છે, પણ મુખ્યતા નામની છે. - અવસ્થાને તે કહ્યું છે કે-રોગીના જન્મનક્ષત્રની એક નાડીમાં જ્યાં સુધી સૂર્ય રહે ત્યાંસુધી કષ્ટ રહ્યા કરે છે, એક નાડીમાં ચંદ્ર હોય તો આઠ પહોર પીડા રહે છે અને તે સાથે ત્યાં ક્રૂર ગ્રહ હોય તે તે વખતે મૃત્યુ થાય છે. [આ. ૩-૬૭] આરંભસિદ્ધિમાં કહ્યું છે કે-ત્રીજી, પાંચમી અને સાતમી તારામાં રોગ થાય તે અતિદુઃખ અથવા મૃત્યુ થાય છે અને પૂર્વે કહેલ પૂવો વિગેરે નક્ષત્રને રોગી પણ મૃત્યુ પામે છે નારચંદ્રમાં કહ્યું છે કે " उरगवरणरौद्रा वासवैन्द्री त्रिपूर्वा, यमदहनविशाखा पापवारेण युक्ता ॥ तिथिषु नवमी षष्ठी द्वादशी वा चतुर्थी, सहजमरणयोगो रोगिणो मृत्युरेव ॥१॥ અથ–“અશ્લેષા, શતભિષા, આદ્ર, ઘનિષ્ઠા, જયેષ્ઠા, ત્રણ પૂર્વા, ભરણી, કૃતિકા અને વિશાખા નક્ષત્ર હોય, સાથે ક્રર વાર હોય અને તિથિઓમાં નોમ, છઠ્ઠ, બારશ કે ચોથ હોય તે સહેજે મૃત્યુ વેગ થાય છે, જેમાં રેગીનું મૃત્યુ જ થાય છે. તે ૧ ” " नन्दा च वृश्चिके मेषे, भद्रा मिथुनकर्कयोः। कन्याराशौ तथा ज्ञेया, एषा कालस्य षड्घटी॥१॥ जया धनुःकुम्भसिंहे, रिक्ता तालि वृषे तथा। પૂર્ણ માન રાખ્યાં, વર્ષ મુનિમાષિતા ? ” અથ–“વૃશ્ચિક તથા મેષમાં નંદા તિથિ હેય, મિથુન, કર્ક અને કન્યા રાશિમાં ભદ્રા તિથિ હોય તે તેની છ ઘડી કાળગ છે. ધનુષ્ય, કુંભ અને સિંહમાં જયા હોય, તુલા તથા વૃષમાં રિકતા હોય અને મીન તથા મકરમાં પૂર્ણ હોય તે પણ કાળ ચોગ છે એમ મુનિઓએ કહેલ છે . ૧–રા” અર્થ-નંદાદિ તિથિ પંચકમાં વૃશ્ચિક વિગેરે લગ્નનો ઉદય થાય તેટલો કાળ મૃત્યુયોગ છે જેમાં રેગ થયેલ હોય તો રેગી મૃત્યુ પામે છે. તેની ટીપ્પણમાં કહ્યું છે કે-જન્મના ૩૦૩ Page #340 -------------------------------------------------------------------------- ________________ AMMMNMMANAMASTRONama MamahaMaMHAMINANTISIMMAMIS ચન્દ્રમાં કે યમદા એગમાં વ્યાધિ થાય તે પણ મૃત્યુ થાય છે. કાળજ્ઞાનમાં કહ્યું છે કે-નંદાના મેષ અને વૃશ્ચિક લગ્નમાં, ભદ્રાના મિથુન અને કન્યા લગ્નમાં, ન્યાના કર્ક અને સિંહ લગ્નમાં, રિક્તાના વૃષ, તુલા અને કુંભ લગ્નમાં કે પૂર્ણાના મિથુન ધન અને મકર લગ્નમાં કઈ રેગી થયેલ હોય તે તેના માટે આ વિરૂદ્ધ તિથિ પંચક છે તથા– " भौमकृतिकयोनन्दा, भद्रा च बुधनागयोः। जया गुरौ मघायां च, रिक्ता शुक्र धनिष्ठयोः॥१॥ भरण्या शनिवारे च, पूर्णाख्यतिथिपंञ्चके । योगेऽस्मिन व्याधिरुत्पन्नो, न सिध्यति कदाचन ॥२॥" અથ–મ અને કૃતિકામાં નંદા તિથિ હોય, બુધ અને અશ્લેષામાં ભદ્રા હોય, ગુરૂ અને મઘામાં જયા હેય, શુક અને ધનિષ્ઠામાં રિકતા હોય, તેમજ શનિ અને ભરણીમાં પૂર્ણ તિથિ હોય, તે આ પ્રમાણેના તિથિપંચક યુગમાં ઉત્પન્ન થયેલ વ્યાધિ કઈ રીતે સાધ્ય થતું નથી / ૧-૨ !” મુડે માથે તેલ ચોપડી ગધેડે બેસી દક્ષિણમાં જવાનું સ્વમ આવે. સૂર્યોદયકાળે શિયાળ આરડતે સામે આવે, અતિ વિષ્ટા થાય, શરીરના રંગમાં વિકાર થાય, માનસિક શાંત કેવી વિગેરે પ્રકૃતિને અણચિત ફેરફાર થાય, હરકોઈ સ્વભાવમાં તફાવત પડે, છાયામાં માથા વિનાનું ધડ જુએ, અધ રાત્રે ઈન્દ્રધનુષ્ય દેખાય, એકીકાલે ચારે દિશામાં ઈન્દ્ર ધનુષ્ય દેખાય, ચંદ્રતારા વિગેરે રાત્રે ન દેખતાં દિવસે દેખાય, દિવસે ચંદ્રગ્રહણ જુએ અક્ષિત નાશ પામે, અરૂંધતી (જિ હાચવે મુવ (નાસા) પાપણ અને તારા ન દેખાય, નેત્રે કાળાં-તિહીન–ઉંડા કે મંદ દષ્ટિવાળાં થાક શબ્દ ન સાંભળે, દીવાને એલવાયાની વાસ ન જાણે નાક-ધોળું, કાળું, સુક, જાડું, વાંકું, સુઘવામાં અશક્ત, ફાટેલ, પીડાવાળું, કે તનક મારતું થઈ જાય; મિત્રનું હિત વચન રૂએ નહીં, હૃદય પગ નાભી ટાઢા પડતાં માથામાં ગરમી વ્યાપે, માથામાં પરસેવો અને મુખમાં શ્વાસ થતાં હાથ પગ ગળું અને લમણુની આઠ ધમનીઓ ધીમી પડી જાય, પાંચ ઇંદ્રિય પિત પોતાના કાર્યમાં મદ શક્તિવાળી બને, ગતિવાસ-સ્વાદ કે દેહરંગમાં ફેરફાર થતાં શરીરમાં કંપ દેખાય, જીભ-દાંત કાળા અને મોટું લાલ થાય. વાત અને પિત્તની નાડીનું સ્થાન બદલાતાં ગળામાં કફ આવે, એક રોગના વેગમાં વેગથી બીજે રોગ ઉત્પન્ન થાય, લાળનો રંગ બદલતાં શ્વાસ કાસવાળો થાય તથા સ્વર બેસી PLEASE SEE SELLESSED PELLE ESINELLISESEISENESESPELARESE VESEL S ३०४ Page #341 -------------------------------------------------------------------------- ________________ SANAMALIBANANASEMARANASASARANASANAM DISENYINCHALETSAMAMANANAMINNUM જાય, એક સાથે મંદસ્વર મલરોગ કાસ (ખાંસી) ધાસ શોષ હેડકી અને કુક્ષિશૂળ ઉપડે, અથવા આખા શરીરમાં સોજો થાય તે જાણવું કે રોગી બચે એવી આશા નથી , નારચંદ્ર સૂરિજી કહે છે કે-રેગીની પ્રશ્નકુંડલી કે તાત્કાલિક લગ્નકુંડળીમાં ૬-૮-૧૨મું સ્થાન નિર્બળ હોય અને અન્ય સ્થાન પુષ્ટ હોય, અથવા ૬-૮ સ્થાનના પતિ તથા ચંદ્ર નિર્બળ હોય અને ૧૧૦-૧૧ સ્થાનના પતિએ પુષ્ટ હોય, અથવા ૧-૧૦ ભુવનપતિઓ પુષ્ટ હોય અને ૮ માનો પતિ અપુટ હોય, અથવા પૂર્ણ ચંદ્ર કે સૌમ્ય લગ્નપતિ સૌમ્યગ્રહની દૃષ્ટિ કે યુતિવાળી રાશિમાં હોય તે રેગી જીવે છે ૬-૮-૧૨ ભુવન તથા તેના પતિએ પુટ હોય અને બીજ નિર્બળ હોય, અથવા ૬-૮ સ્થાનના પતિએ અપુષ્ટ હોય, અને ૧–૧૦–૧૧ સ્થાનના પતિઓ અપુષ્ટ હેય અથવા ચંદ્ર લગ્નપતિ કે સૌમેશ ૬-૮ કે ૧૨ ભુવનમાં પાપની દષ્ટિમાં કે ક્રૂર ગ્રહની સાથે હોય તે રોગી જીવતો નથી. કુર ગ્રહની દૃષ્ટિવાળે સૌમ્ય લગ્નેશ કે ચન્દ્ર લગ્નમાં હોય અથવા અન્ય રાશિમાં હોય તો રેગી કટે જીવે છે. બીજી રીતે તપાસીએ ત–લગ્નાશપનિ ઉદિત હોય અને અષ્ટમાંશપતિ અસ્તને હોય, અથવા લગ્નાશપતિ અને કર્ભાશ (૧૦) પ્રિ પુષ્ટ હોય, તથા અપ્રમાશપતિ અપુષ્ટ હોય તે રોગી જીવે છે, અને તેથી ઉલટા ક્રમે અંશપતિઓ હોય તે રેગી મૃત્યુ પામે છે. અષ્ટમેશ કેન્દ્રમાં હોય તે તે મમ મૃત્યુયોગ છે. અને લગ્નપતિ અસ્તને હેય તથા લગ્નમાં પહેલો દ્રષ્કાણ હોય તે જાણવું કે રેગીનું બાવીશમાં ધકાણે અર્થાત્ પાંચમે પ્રહરે મૃત્યુ છે. આ પ્રમાણે કાળનું જ્ઞાન જાતકગ્રન્થથી જોઈ લેવું. હવે નાડીચક્રની રચના કહે છે. आई अद्दा मिगं अंते मज्ज्ञे मूलं पइटिअं । रविन्दुजम्मनक्खत्तं, तिविद्धो न हु जीवई ॥११६॥ અર્થ–પ્રથમ આદ્ર, છેલ્લે મૃગશર, અને મધ્યમાં મૂલ નક્ષત્ર સ્થાપવું પછી સૂર્યનક્ષત્ર ચંદ્રનક્ષત્ર અને જન્મનક્ષત્ર એ ત્રણેને વેધ થાય તે તે જીવે નહિ. I ૧૧૬ . વિવેચન-દિનાડીવાળા સપની આકૃતિ કરવી, અને ત્રણે રેખાને દાબે એમ સિધિલીટીમાં નક્ષત્રો સ્થાપવા. અથવા ત્રણ પંક્તિ કરવી; અને કર્મ તથા ઉત્ક્રમે નક્ષેત્રે સ્થાપવા, જેમાં પ્રથમ અદ્ર સ્થાપવું, અંતે મૃગશર સ્થાપવું અને મધ્યમાં મુળ નક્ષત્ર સ્થાપવું. અહીં મુળ નક્ષત્રને મધ્યમાં સ્થાપવાનું કહ્યું છે એટલે-અભીચ સિવાયના સત્યાવીશ નક્ષત્ર લેવા એ પણ ખુલાસે થાય છે. * આ સંબંધમાં વિશેષ જાણવા ઈચ્છનારે–ગશાસ્ત્ર ચિદાનંદ સ્વદય, કાળજ્ઞાન. જાતક વિગેરે ગ્રન્થ અને ઉપદેશમાળા ગાથાયંત્ર વિગેરે જેવા. ઉપદેશમાળા યંત્ર પરિશિષ્ટમાં દાખલ કરેલ છે. ૨૦૫ Page #342 -------------------------------------------------------------------------- ________________ નાડી ૧ નાડી ૨ નાડી ૩ સ + R . મા + + 1 ૨ 3 + આ ૫ ૩ મ અ ચિ પછી દરેક નક્ષત્ર ઉપર છંટકાળના ગ્રહો સ્થાપવા અને જોવુ જે રિવ નક્ષત્ર ચંદ્રનક્ષત્ર અને નામનક્ષત્ર એકજ પક્તિમાં હાય તા રાગી જીવવાના નથી. અ મ, ચતિ વલ્લભમાં તે આંતરા-આંતરાના ત્રણ ત્રણ નત્રા ત્યજી આર્દ્રા વિગેરે ત્રણ ત્રણ નક્ષત્રની સવળી અને અવની સ્થાપનાથી પન્નુર નક્ષત્રાનુ` ભુજંગચક કરવાનું કહ્યું છે. અને અન્ય સ્થાને વિગત નક્ષત્રથી પ્રારંભી આંતરાના ત્રણ ત્રણુ નક્ષત્રો ત્યજી અનુક્રમે સવળા અને અવળા ત્રણ ત્રણુ નક્ષત્રાનું નાડીચક્ર દર્શાશ્યું છે; જેમાં રાગીનુ નક્ષત્ર ૧-પહેલી ૨-બીજી કે ૩–ત્રીજી નાડી ઉપર અને + નાડી બહાર હોય તે! અનુક્રમે ૧ મૃત્યુ, ૨ મહાષ્ટ, ૩ અલ્પષ્ટ અને + આરાગ્યતારૂપ ફળ કહેલ છે. [. ૩૬૭] ૧૦ ) . નાડીચક્ર ૭ અ € સ શ્ર સ્વા ૩ € ભુજંગચક સ્વા વિ ક્ ૐ ફ્ ૐ હવે મૃતકાનાં વર્જ્ય નક્ષત્ર કહે છે રવિગત નાડીચ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ અ જયે ૩૦: થ €, ૧૭ , શ ૨૨ ૧ २० ૧૯ ૧૮ € શ G 2. અ ૩ , ૨૪ ૫ મ ૨૬ ૨૫ ભ. મ Page #343 -------------------------------------------------------------------------- ________________ ANASANEAMMMMARNAKAMAMANANasanasaMASASASANAMKaranasan nama धुवमिस्सुग्गनक्खत्ता, मूलऽद्दा अणुराया। પંચમ રવિ મોસા, મયારે વિવિધા છે ?૭. અર્થ- ધ્રુવ મિશ્ર અને ઉગ્ર નક્ષત્રો, મૂલ, આદ્ર, અનુરાધા, પંચકાદિ, રવિ અને ભમવાર મૃતકાર્યમાં વજર્ય છે ! ૧૧૭ | વિવેચન-મૃતકાર્યમાં ભરણી, કૃતિકા, રોહીણી આદ્ર, મઘા, વિશાખા, અનુરાધા મૂલ, ત્રણ પુર્વા અને ત્રણે ઉત્તરા નક્ષત્રનો ત્યાગ કરે; રવિવાર અને ભમવારને ત્યાગ કરે; તથા પંચકાદિ એટલે-પંચક, ત્રિપુષ્કર અને યમલ વિગેરે ગન પણ ત્યાગ કરે. આરંભસિધિની ટીકામાં તે કહ્યું છે કે-ડાહ્યા પુરૂષોએ અશ્વિની, પુષ્ય, હસ્ત, સ્વાતિ, જયેષ્ઠા, શ્રવણ અને રેવતી નક્ષત્રમાં તથા રવિ સિવાયના વારે પ્રેતક્રિયા કરવી. [૩-૬૧] હવે અગ્નિસંસ્કાર વિધિ કહે છે दो पणयाल मुहुत्ते, तीसमुहुत्तेगपुत्तलं काउं। नेरइअ दाहिणाए, महापरिट्ठावणं कुजा ॥ ११८॥ અથ-પીસ્તાળીસ મુહુતીયા નક્ષત્રમાં બે અને ત્રીશ મુહુતીથી નક્ષત્રમાં એક પુતળું કરી તેની નિત્ય કે દક્ષિણમાં પરિષ્ઠાપના કરવી. ( ૧૧૮ | વિવેચન-વ્યવહારમાન્યતા એવી છે કે--મનુષ્યના પ્રેતકાર્યમાં અમુક ગો હોય તો તે કાર્ય કરવાને પ્રસંગ બહુ વાર ઉપસિથત થાય છે, તેથી તે પ્રસંગનું નિવારણ કરવા માટે શું કરવું ? તે આ ગાથામાં જણાવેલ છે. જે કંઇની પરિઝાપન કે અગ્નિસંસ્કારની ક્રિયા કરવા વખતે પિસ્તાળીસ મુહુર્તન અંગવાળું નક્ષત્ર હોય તે ડાભ વિગેરેનાં બે પુતળાં કરવાં, અને ત્રીશ મૂહુર્તના સંયોગવાળું નક્ષત્ર હોય તે એક પુતળું કરવું. પછી મરેલાને જ્યાં અગ્નિ સંસ્કાર કરે તેથી મૈત્રત્ય ખુણામાં કે દક્ષિણ દિશામાં પુતળાને સ્થાપી અગ્નિસંસ્કાર કે પરિસ્થાપના કાર્ય કવું. હવે બે ગાથાથી નક્ષત્રના મુહુર્તે કહે છેतिन्ने व उत्तराई, पुणव्वसु रोहिणी विसाहा य। VENENATISENE ERNESS ALEXES BIENESENEYELEYES LESBIENESESSIBLES ESSEMBLETE ૩૦૭ Page #344 -------------------------------------------------------------------------- ________________ एए छ नक्ख-ता, पणयालमुहुत्तसंजोगा ॥ ११९ ॥ સમિલ-ગળી સારૂં, અશ્લેસ-નેદ- વ નવવTI I पनरस मुहुत्तजोगा, तीसमुहुत्ता पुणेो सेसा ॥ १२० ॥ અથ ગણુ ઉત્તરા, પુન વસુ, રાહિણી અને વિશાખા એ છ નક્ષત્ર પીસ્તાલીશ મુર્હુત સુધી સચાગવાળા છે. ॥ ૧૧૯ શતભિષા, ભરણી, સ્વાતિ, અશ્લેષા, જ્યેષ્ઠા અને આર્દ્ર એ છ નક્ષત્રા પંદર સુહૂત સુધી સયાગવાળા છે; અને બાકીનાં પાદર નાત્રા ત્રીશ મુહૂત સુધી સચાગવાળાં છે. ॥ ૧૨૦ ॥ વિવેચન-સ્પષ્ટ છે, જે અમેએ નાત્રદ્વારમાં દેખાડેલ છે. ખીજા` કેટલાએક કાર્ય માટે આરભસિદ્ધિ વિગેરે ગ્રન્થામાં નીચે પ્રમાણે કહેલ છેઃનવા ગામના વસવાટમાં–અશ્વિની, રોહીણી, આદ્ર, પુષ્ય, અશ્લેષા, મઘા, હસ્ત શતભિષા; સામ, ગુરૂ, શુક્ર, ૧-૨-૩-૧૧-૧૫ તીથિ શુભ છે. જાતક માટે ચર, લઘુ, મૃદુ, અને ધ્રુવ નક્ષત્ર શુભ છે; મિશ્ર તીક્ષ્ણ અને ઉગ્ર નક્ષત્ર અશુભ છે; તથા કેન્દ્રીયા ગુરૂ-શુક્ર શુભ છે. બાળકનું નામ પાડવા માટે જાતકના શુભ દિવસેાજ શુભ છે; પણ માતા-પિતાના યાનિ, ગણુ, રાશિ અને તારાને અનુકૂળ નામ પાડવુ અગ્નિસ્થાપનમાં–કૃતિકા, રોહિણી, મૃગાર, પુષ્ય, ત્રણ ઉત્તરા, વિશાખા, જ્યેષ્ઠા અને રેવતી નક્ષત્ર, કેન્દ્રસ્થાનને રવિ, ઉપચય સ્થાનને ચન્દ્ર, પાંચમાં સ્થાનને બુધ અને ત્રીજા છઠ્ઠા દશમા અગીયારમા સ્થાનના મંગળ શુક્ર તથા શનિ ગ્રહેા શુભ છે. મુહૂત ચિંતામણી (૨--૩૬) માં તે કહ્યું છે કે-તિથિ અને વારના આંકને જોડી ચારથી ભાગ વે. જો શેષમાં કે ૩ વધે તે અગ્નિના વાસ ભૂમિમાં જાણુવા, જેમાં સુખેથી હેમકા થાય છે. શેષમાં ૧ વધે તે અગ્નિનું નિવાસસ્થાન સ્વગ જાણવું, જેમાં પ્રાણના નાશ થાય છે. અને શેષમાં ૨ વધે તે અગ્નિને વાસ પાતાલમાં જાણવા, જેમાં અગ્નિ સ્થાપવાથી ધનના નાશ થાય છે. " નવુ અનાજ ખાવા માટે-અશ્વિની, રોહિણી, મૃગશર, પુન`સુ, પુષ્ય, ત્રણ ઉત્તરા, KARENAKSES ૩૦૮ UNENENEN DONN BH Page #345 -------------------------------------------------------------------------- ________________ હસ્ત, ચિત્રા, શ્રવણ અને ધનિષ્ઠા નક્ષત્રો હોય; લગ્ન, કેન્દ્ર, ત્રિકેણ, મૃત્યુ અને વ્યય સ્થાનમાં સૌમ્ય ગ્રહો હોય; અને સંપૂર્ણ ચન્દ્ર કેન્દ્ર કે ત્રિકોણમાં હોય તે શુભ છે. નવી દુકાનના પ્રારંભમાં ૨-૩–૯–૧૧–૧૩ તિથિઓ, બુધ, ગુરૂ અને શુક્રવાર, અશ્વિની હિણી, મૃગશર, આદ્રા, પુનર્વસુ, પુષ્ય, મઘા, હસ્ત, ચિત્રા, અનુરાધા, ત્રણ ઉતરા અને રેવતી નક્ષત્ર, લગ્ન સ્થાનમાં રહેલ ચંદ્ર-શુક્ર ૧-૨–૧૦–૧૧ ભુવનમાં રહેલ સૌમ્ય ગ્રહો અને આઠમા કે બારમા ભુવન સિવાયના સ્થાનોમાં રહેલ ક્રર ગ્રહ શુભ ફળદાયી છે–શુભફળ આપે છે. જન્મરાશિથી કે જન્મલગ્નથી કુંભ સિવાયનું દસમું કે અગીયારમું સ્થાન લગ્નમાં હરા અને કેન્દ્ર ત્રિકોણ તથા ધન સ્થાનમાં શુભ ગ્રહ હોય ત્યારે ખરીદ વેચાણ વ્યાપાર કરે. પશુએનિવાળા નક્ષત્ર અનુકુળ પશુને કવિક્રય કરવો. ચર લગ્ન હોય, કેન્દ્ર ત્રિકેણમાં સૌમ્ય ગ્રહો હોય, અને ગ્રહ રહિત આઠમું ભુવન હેય તે થાપણ કે વ્યાજે ધન મૂકવું. ઉપચય સ્થાન પુષ્ટ હોય ત્યારે વસ્ત્ર વિગેરે ખરીદવું લગ્નમાં સૌમ્ય ગ્રહ હોય, દસમા કે અગીયારમા ભુવનમાં રવિ કે મંગળ ગ્રહ હોય, તે લડવૈયા કે વિદ્યાવાળાએ શેઠની નેકરી કરવી એ હિતકારક છે, એમ આરંભસિદ્ધિના વાર્તિકમાં કહેલ છે. અન્ય સ્થાન (૫) માં કહ્યું છે કે--અશ્વિની, ચિત્રા, સ્વાતિ, શ્રવણ, શતભિષા અને રેવતીમાં વસ્તુ ખરીદવી તથા ભરણ, કૃતિકા, આદ્રો, ત્રણ પૂર્વ અને વિશાખામાં સર્વ વસ્તુ વેચવી. વ્યવહારસારમાં વહાણ માટે કહ્યું છે કે રેવતી નક્ષત્રમાં વહાણ તૈયાર કરવું, અશ્વિનમાં કરીયાણું ભરવા. મૃગશર, હસ્ત, અનુરાધા, શ્રવણ કે ધનિષ્ઠામાં પ્રસ્થાન કરવું અને મૃગશર પૂર્વાફાલ્ગની, હસ્ત, ચિત્રા કે શ્રવણ નક્ષત્રમાં તથા સૌમ્ય સ્વામીવાળા જળચર રાશિલગ્નમાં વહાણ ચલાવવું જેથી વ્યાપારીની કામના સિદ્ધ થાય છે. (આ૦ ૪ ૧-૩૧) શ્રીઉદયપ્રભ સૂરિજી કહે છે કે-લગ્નના દિવસની પહેલાં ત્રીજે છે કે નવમે દિવસે કુસુંબમંડપને પ્રારંભ, વેદિકા, વર્ણક, જુવારવાવવાનું તથા કન્યાનું વેશવાળ વિગેરે કરવું નહિ. એટલે–તે સિવાયના શુભ દિવસે અને વિવાહના નક્ષત્રમાં વર્ણન વિગેરે કાર્યો કરવાં. તથા-કૃતિકા, ત્રણ પૂવ, સ્વાતિ, અનુરાધા, ઉતરાષાઢા, શ્રવણ અને ધનિષ્ઠા નક્ષત્રમાં દંપતીના અનુકુળ રાશિ ગણ વિગેરે મેળવીને કુમારિકાનું વેશવાળ કરવું. માંડવાની ખીલી નાખવા માટે સુર્ય ૧૧-૧૨–૧ રાશિમાં હોય તે મૈત્રાત્ય, ૨-૩-૪ ૩૦૯ Page #346 -------------------------------------------------------------------------- ________________ રાશિમાં હોય તે અગ્નિ, ૫-૬-૭ રાશિમાં હેાય તે ઈશાન, અને ૮-૯-૧૦ રાશિમાં હોય તે વાયવ્ય ખુણા શ્રેષ્ઠ છે. વિવાહ માટે-મેષ, વૃષ, મિથુન, મર અને કુંભના સહાય, મહા, ફાગણું, બૈશાખ અને જેઠ માસ હોય, ચૈત્રમાં મેષાક હોય, પેષમાં મકરા હોય, અષાઢ શુ કે કાર્તિક વિદ હોય તે તે શુભ છે. પરંતુ જન્મમાસ, મકસ્થ ગુરૂ, સિંહગુરૂ, જન્મદિવસ, જન્મનક્ષત્ર, અને થર--કન્યા અન્ને પહેલા ખેાળાના ફરજંદ હોય તે જેઠ માસને ત્યાગ કરવા. શુભતિથિએ મધ ગુરૂ શુક્ર અને રહિણી, મૃગશર, મઘા, ત્રણ-ઉ-તરા, હસ્ત, સ્વાતિ, અનુરાધા, મુળ કે રેવતી નક્ષત્રમાં વિવાહુ શુભ છે. == સારંગ કહે છે કે- ક્રૂર ગ્રહેાએ ભાગવેલ ભાગવતુ અને ભાગવવાનું નક્ષત્ર વિવાહમાં વર્જ્ય છે, નઢુિં તે તેમાં પરણેલ કન્યા ૩ વર્ષોમાં વિધવા થાય છે, વૈશાખ વદમાં ધનિષ્ઠાથી હિણી સુધીના નવ નક્ષત્ર, વસુનઃવક કે મડા-પ'ચક કહેવાય છે તે પણ વિવાહમાં ત્યાજ્ય છે. વિવાહમાં ૨૧ દોષના ત્યાગ કરવા. અને તે ન બની શકે તેલ-તા, પાત (ચંડાયુદ્ધ), યુતિ, વેધ, જામિત્ર, આણુપચક, એકાગલ, ઉપગ્રહ, ક્રાંતિસામ્ય અને દગ્ધા; એ દસ દ્વેષને તે અવશ્ય ત્યાગ કરવા. યમઘ ટમાં વિવાહ કરવાથી કુળને ઉચ્છેદ થાય છે, એકાલમાં વિવાહ કરવાથી વૈધવ્ય મળે છે. જામિત્રમાં વિવાહ કરવાથી વૈધવ્ય, મૃત્યુ કુલટાવૃતિ, શાક, પીડા, વિગેરે દોષ ઉત્પન્ન થાય છે. લગ્નમાં ઉદયાસ્ત શુદ્ધિ પણ અવશ્ય જોવી. ગૃહસ્થ વ્યવહારમાં વિવાહ એ આવશ્યક કાર્ય તરીકે મનાય છે, માટે તેમાં લગ્નબળ તપાસીને જ મુહુત` લેવું. શ્રી ઉદયપ્રભસૂરિજી વિવાહના લગ્નમાં રેખા આપનાર ગ્રહે માટે કહે છે કે---સુય° ૩-૬-૮-૧૧ સ્થાને હેાય; ચંદ્ર ૨-૩-૧૧ ભુવને હાય, મૉંગળ ૩–૯–૧૧ ભુવને હાય, બુધ તથા ગુરૂ ૧-૨-૩-૪-૫-૬-૯-૧૦-૧૧ સ્થાનમાં હોય, શુક્ર ૧-૨-૩-૪-૫-૯-૧૦-૧૧ ભુવને હાય, શને ૩-૬–૮–૧૧ મે જીવને હોય, તથા રાહુ ૨-૩૫-૬-૮-૯-૧૦-૧૧ ભુવને હોય તે તે સારા છે. આઠમે સ્થાને સુ` કે શનિ સિવાયના ગ્રહો ન હોય, ચન્દ્ર અને શુક્ર છઠ્ઠું સ્થાને ન હોય, વ્યયજીવનમાં કેતુ ન હેાય, તેવા મુહુર્તીમાં વિવાહ કરવા તે શ્રેષ્ઠ છે. ચરલગ્ન અને ચરરાશિસ્થ ચંદ્રપર સ્ત્રીગ્રહેાની દૃષ્ટિ હોય અને બળવાન્યાયી (રવિ ચંદ્ર લેમ કે શુક્ર) ગ્રહ કેન્દ્રમાં હોય, અથવા મિથુન રાશિનેા ચન્દ્ર પાપગ્રહેાની દ્રષ્ટિવાળે હાય TEVEN ENTENENTES VENEENEVEN ૩૧૦ Page #347 -------------------------------------------------------------------------- ________________ AnaSanaasasasasasaRESSMaranasarasar BERUSSANASENAMO તે તે સ્ત્રી પતિવ્રતથી પડે છે રવિ સોમ મંગળ નીચના હોય; અથવા લગ્નપતિ શત્રના ઘરમાં હોય, અથવા સાતમું રથાન નિર્બળ હોય તે તે કી વાંઝણું થાય છે સપ્તમેશ, સૂર્ય કે શુક નિર્બળ હોય તે પતિ સાસરે કે સાસુને નુકશાન કરે છે. ઉદિતાંશ કે અસ્તાંશની શુદ્ધિ ન હોય તે વરકન્યાને અનિષ્ટ કરે છે. માટે આવા શહેવાળા મુહર્તાને ત્યાગ કરે. વિવાહના વર્જ્ય ગ્રહ માટે યતિવલભામાં કહ્યું છે કે-રવિ ૧-૭ ભુવને હોય, એમ ૧-૬-૮ ભુવને હાય, ભોમ ૧-૭-૮ ભુવને હાય, બુધ ૭-૮ સ્થાને હોય, ગુરૂ ૮ સ્થાને હોય, શુક્ર ૬-૭-૮ ભુવને હોય, શનિ ૧-૭ ભુવને હોય; અને રાહુ ૧-૪-૭ ભુવને હોય તે તે લગ્નમાં વિવાહ કરે નહિ વિવાહનાં લગ્નમાં મિથુન, કન્યા, તુલા અને ધનને પૂર્વાર્ધ એ અંશેજ શુભ છે, માટે તેને સ્વીકાર કરવો. માત્ર બુધાસ્ત હોય તો ધનાશને અને માસ્ત હોય તે તુલાશનો ત્યાગ કરવો. વિવાહ કુંડળીની ગ્રહ સ્થાપના ઉત્તમ મધ્યમ અધમ * * * * * ૧-૬-૮-૧૧ ૨-૪–૫-૯-૧૦-૧૨ ૧-૭ સામ ૨-૩ -૧૧ ક-પ-૭–૯-૧૦-૧૨ ૧-૬-૮ ૧-૭-૮ મ બધા ૩-૬-૧૧ ૨-૪–૫–૯–૧૦–૧૨ બુધ ૧-૨-૩-૪-૫-૬-૯-૧૦-૧૧ ૧૨ ૭-૧૨ જ ૧-૨-૩-૪––૬–૯–૧૦-૧૧ ૧-૨-૩-૪-૫-૯-૧૦–૧૧ ૧૨ ૬-૭-૮ ૩-૬-૮-૧૧ ૨-૪--૫૯-૧૦-૧૨ શનિ રાહુ-કેતુ | ૨-૪--૫-૬-૮–૯–૧૦-૧૧ ૧૨ ૧-૪–૭ સારંગ કહે છે કે નિર્ધાત, ઉલ્કાપાત, ભૂકંપ અને ગ્રહોનો ભેદ વિગેરે ઉત્પાત હોય તે ત્યારથી પાંચ દિવસમાં વિવાહિત થયેલ કન્યા નાશ પામે છે, તથા પાણિગ્રહણને દિવસે કેતુને ઉદય થાય તે દંપતી સાથે જ મૃત્યુ થાય છે. અપવાદ આ પ્રમાણે છે-વ્યવહાર પ્રકાશમાં કહ્યું છે કે, દસ વર્ષથી અધિક LESESSEN WESENEMIEKENLENENELIANENESESELELEVENES PNENEKESNENESESYENPLEXUS Page #348 -------------------------------------------------------------------------- ________________ MMINIEMIOSAMIRANIM HAMIMAMS Shanahanamara MISAMAMININAMMMM વયવાળી કન્યાના લગ્ન માત્ર લગ્નના બળથી જ થાય છે, સૂર્ય-ગુરૂની શુદ્ધિ જોવાની નથી, છતાં સૂર્ય-ગુરૂ અશુદ્ધ હોય તે પૂજા વડે તે દેશને નાશ કરે. દૈવજ્ઞ વલ્લભમાં કહ્યું છે કે–સંકર જાતિના વર કન્યાને વિવાહ કૃષ્ણપક્ષમાં અને નિષેધેલ વાર નક્ષત્ર તથા ક્ષણાદિકમાં શુભ છે એ વાત નિઃસંશય છે. રાજ્યાભિષેકમાં પણ શુભ વાર, તિથિ, નક્ષત્ર અને લગ્નબળની શુદ્ધિ તપાસવી, યતિવલ્લભમાં કહ્યું છે કે राज्याभिषेके विवाहे, सत्क्रियासु च दीक्षणे। धर्मार्थकामकार्ये च, शुभा वाराः कुजं विना ॥१॥" અથ–“રાજ્યાભિષેક, વિવાહ, શુભક્રિયા, દીક્ષા, ધર્મ, અર્થ અને કામની બાબતમાં મંગળ સિવાયના બીજા વારે શુભ છે. # ૧ ” તથા જન્મવાર, દશેસવાર, લગ્નેશવાર ચંદ્ર, ગુરૂ અને શુક્ર શુભ છે. અશ્વિની, રોહિણ, મૃગશર, પુષ્ય, ત્રણ ઉત્તરા, હસ્ત અનુરાધા, જયેષ્ઠા, અભિજિત, શ્રવણ અને રેવતી નક્ષત્રમાં રાજાને અભિષેક કર્યો હોય તો તે ચિરકાળસુધી પૃથ્વીનું રાજ્ય કરે છે. શ્રી ઉદયપ્રભસૂરિજી કહે છે કે–જન્મેશ, દશેરા, લગ્નેશ, દિનેશ, સૂર્ય અને મંગળ બળવાન હોય, ચંદ્ર, ગુરૂ અને શુક ત્રિકેણું ઉચ્ચ સ્વઘર કે મિત્રઘરના હેય; વિપુલ હોય, પંચાંગ શુદ્ધિ હોય, ચંદ્રબળતારાબળ હોય, જન્મરાશિથી ઉપચય સ્થાનનું કે સ્થિર કે શીદી લગ્ન હય, લગ્નમાં સૌમ્ય ગ્રહની સ્થિતિ કે દ્રષ્ટિ હાય, દરેક ગ્રહો ત્રીજે કે અગીયારમે હોય, પાપગ્રહો છછું હેય, સૌમ્ય ગ્રહ ધન ત્રિકોણ કે કેન્દ્રમાં હોય, અને આઠમું દસમું સ્થાન ગ્રહ શૂન્ય હોય ત્યારે રાજ્યાભિષેક કર શુભ છે. સૂર્ય ૩–૧૧ ભુવને હોય, મંગળ ૬ ભુવને હોય, ગુરૂ ૧-૪-પ-૯–૧૦ ભુવને હોય શુક્ર ૧૦ સ્થાને હોય. શનિ ૩--૧૧ સ્થાને હોય તે આ ગ્રહ ઉત્તમ છે. પાપ ગ્રહ ૧-ર૪-૫-૭-૮-૯-૧૦ ભુવનમાં હેય તે તેનો ત્યાગ કરે. અને ચન્દ્ર કે સૌમ્ય ગ્રહ ફર ગ્રહની દ્રષ્ટિવાળા ૬-૮ ભુવનમાં હોય તે આ મુહુર્તને સર્વથા જતું કરવું, પણ અભિષેક * નાગરો વિવાહમાં છઠ્ઠા આઠમાને ગણતા નથી. ભાગ ભાદરવા શુદિ ૧૦ દિને વિવાહ કરે છે ગૌડે ગોચરશુદ્ધ સૂર્યને અને અષ્ટવર્ગવાળા ગુરૂને ઈચ્છે છે. મહારાષ્ટ્રીઓ તેથી ઉલટું ઈચ્છે છે. લાટ ગુરૂ સૂર્યની બને શુદ્ધિ ઈચ્છે છે માલવામાં ગોચર અપ્રમાણ છે. આ દરેક કુલધર્મો અને દેશધ છે. શ્રી હેમહંસગણું છે. ELDBYESESELOSSESSE BIZNESMENESESES PRESESLEYSELDIENESENASTE INSES ૩૧૨ Page #349 -------------------------------------------------------------------------- ________________ Bananasasar કરવાજ નહિં, કેન્દ્રાદિમાં ક્રૂર ગ્રહ બળવાન હોય તેા રાજા ક્રૂર થાય છે, અને કેન્દ્ર ત્રિકામાં શુભ ગ્રહેા બળવાન હોય તે રાા શાંત થાય છે. અન્ય સ્થાને કહ્યુ` છે કે—સૂર્ય ૧૦ સ્થાને હાય, પૂર્ણ ચંદ્ર ૪ સ્થાને હોય, અને ગુરૂ લગ્નમાં હોય ત્યારે ગુરૂવારને દિવસે રાજ્યાભિષેક તથા શુભ આયુષ્યનાં કાર્યો કરવા. શ્રી હરિભદ્રસૂરિજી કહે છે કે—રાજ્યાભિષેક અને આચાય પદાધિ રહણ વિગેરે દરેક શુભ ક્રિયાઓમાં પ્રતિષ્ઠાની ઉત્તમ ગ્રહસ્થાપના પશુ ઉત્તમ છે. શિવ શિને રાહુ સામ સુધ મગળ गु३ શુક્ર રાજ્યાભિષેક ગ્રહસ્થાપના ઉત્તમાત્તમ ઉત્તમ મધ્યમ અધમ શેષ ૩-૧૧ ૧૪-૫-૯-૧૦ ૧૦ દ શેષ ર્ |૩-૧૦-૧૧ | શેષ ૮-૧૨ ૬-૮-૧૨ ૮-૧૨ ૬-૮-૧૨ ૨ ૬-૮-૧૨ ૩૧૩ ૩-૭-૧૧ ૨ શેષ દરેક પ્રકારનાં અશુભ કાર્યોમાં ક્રૂર નક્ષત્ર વિગેરેને સ્વીકાર કરાય છે. પૂ ભદ્રમાં કહ્યું છે કે--રિકતા તિથિ, અશુભયેાગ, ક્રૂરલગ્ન, અને કૃષ્ણપક્ષમાં અશુભ કાર્યોના પ્રારંભ કરવા; અને તેથી વિપરીત હોય તે શુભકાર્યાંને પ્રાર ંભ કરવા. અર્થાત્ રિકતા આઠમ અમાસને દિવસે, ગ્રહણના દિવસોમાં, ભરણી મૃગશર મઘા અને મૂળ નક્ષત્રમાં, કુંભ લગ્નમાં બુધ હોય, ચોથા ભુવનમાં શુક્ર હોય, અને આઠમું સ્થાન શુદ્ધ હોય તે-ભૂત-વેતાલ સાધના, જંત્ર, મંત્ર, રક્ષા, શુદ્ર કા, પાપ, ભય અને દંભ વિગેરે કાર્યો કરી શકાય છે. તથા શત્રુભારણુ વિગેરે પ્રયાગમાં–ચંદ્ર ક્રૂર ગ્રહના યાગ કે વર્ષોંમાં હોય, શત્રુની જન્મરાશિની કે લગ્નની આઠમી રાશિ લગ્નમાં હોય, અને રિષ્ટ ચેાગમાં બુધ બળવાન હોય તે આ મુહુર્ત સિદ્ધિકારક છે, શુભકાર્યોંમાં તે—સૌમ્યવાર, શુભ નક્ષત્ર અને શુભ ગ્રહોના સ્વીકાર કરવા શુભ કા માં શિવ, સોમ, બુધ, ગુરૂ અને શુક્રવાર સારા છે. નક્ષેત્ર માટે ઉદ્દયપ્રભસૂરિજી કહે છે કે-ત્રત, નિયમ, પ્રાયશ્ચિત, ચેાગ, ઉપધાન, નાંઢી વિગેરે ધર્મોત્સવાદિક કાય માં મંગળવાર, શનિવાર, ભરણી, કૃતિકા, આર્દ્રા, અશ્લેષા, મઘા ત્રણ પૂર્વા, વિશાખા, જચેષ્ઠા અને મૂળ નક્ષત્રના અવશ્ય ત્યાગ કરવેા. તથા શાંતિક કાય માં રેાહિણી, મૃગશર, ત્રણ ઉત્તરા, ચિત્રા, અનુરાધા અને રેવતી નક્ષત્રે લેવાં વાતિકમાં વિશેષ કહ્યું છે કે--- BESEJEMEBIBIENES CIBIE BEIBABESESETENDIESES Page #350 -------------------------------------------------------------------------- ________________ Saranasan sa salasanaa naranasan MahaRaKaNTHIAM MKONOMKANIMI शान्तिक पौष्टिकं कार्य, ज्ञेभ्यशुक्रार्कवासरे। ન્યાવિવાદનક્ષત્ર, પુષ્યાવિશ તથા છે ?” અથ–બુધ, ગુરૂ, શુક્ર અને રવિવારે અશ્વિની, પુષ્ય અને શ્રવણ નક્ષત્રમાં તથા કન્યા વિવાહના–રોહિણી, મૃગશર, મઘા, ઉતરાફાલ્ગની, હસ્ત, સ્વાતિ, અનુરાધા, મૂળ, ઉંનતરાષાઢા, ઉતરાભાદ્રપદ અને રેવતી નક્ષત્રમાં શાંતિક તથા પૌષ્ટિક કાર્ય કરવું. ૧૫ હરતિષમાં કહ્યું છે કે--નંદ ભદ્રા યા પુણ્ય તિથિમાં વિષ્ટિ સિવાયના કારણેમાં રવિ સેમ બુધ ગુરુ અને શુકવારે; તથા અશ્વિની, રોહિણી, મૃગશર, પુનર્વસુ, પુષ્ય ત્રણ ઉતરા હિરત, ચિત્રા, સ્વાતિ, અનુરાધા, શ્રવણ, ધનિષ્ઠા શતભિષા અને રેવતી; એ સેળ નક્ષત્રમાં પ્રાયશ્ચિત ગિસાધના અને તપસ્યાનો સ્વીકાર કરવો એ ફળદાયક છે. એક પત્રમાં-ગ્રહ પુજા અચ્છે-તરી સ્નાત્ર શાંતિનાત્ર વિગેરેમાં શનિવાર પુનર્વસુ અને ધનિષ્ઠાનો પણ સ્વીકાર કર્યો છે. મુહુર્ત ચિંતામણિમાં કહ્યું છે કે— "क्षिप्रधूवान्त्यचरमैत्रमघासु शस्तं, यत् शान्तिकं च सह पौष्टिकमङ्गलाभ्याम् । खेऽर्के विधौ सुखगते तनुगे गुरौ नो, मौढयादिदुष्टसमये शुभदं निमित्ते ॥२-३४॥ शान्तिकर्माणि कुर्वीत, रोगे नैमित्तिके तथा। गुरुभार्गवमौढयेऽपि, दोषस्तत्र न विद्यते । (टीका) ॥ व्ययाष्टशुद्धोपचये, लग्नगे शुभदृग्युते । चन्द्रे त्रिषड्व्योमायस्थे, सर्वारंम्भः प्रशस्यते ॥ २-४४॥" અથ–ગ્રહશાંતિ ઉપદ્રવશમન વિગેરે શાંતિક, દેવ પુજ વિગેરે પૌષ્ટિક, અને દમૂળ વિગેરે મંગળ કાર્યો–અશ્વિની, રોહિણી, મૃગશર, પુનર્વસુ, પુષ્ય મઘા, ત્રણ ઉતરા, હસ્ત ચિત્રા સ્વાતિ, અનુરાધા, અભિજિતુ, શ્રવણ, ઘનિષ્ઠા શતભિષા અને રેવતી નક્ષત્રમાં તથા સૂર્ય ૧૦ મા ભુવને હોય ચંદ્ર ૪ સ્થાને હોય અને ગુરૂ ૧ ભુવનમાં હોય ત્યારે કરવા તે પ્રશસ્ત છે. પણ તે ગુરૂ-શુક્રનો અસ્ત વિગેરે હોય ત્યારે કરવાં નહિં માત્ર કેતુ વિગેરેને ઉત્પાત વિગેરે હોય ત્યારે ૩૧૪ Page #351 -------------------------------------------------------------------------- ________________ કરવાં જેથી શુભ ફળ આપે છે. (૩૪) રાગ રાગેપદ્રવ કે નિમિત વિગેરે હેાય તે ગુરૂ-શુક્રના અસ્તાદિમાં પણ શાંતિકકમ કરવામાં દોષ નથી (?) તથા ૮-૧૨ સ્થાન ખાલી હોય, ઉપચયભુવન શુદ્ધ હોય; સૌમ્યગ્રહની દ્રષ્ટિ કે યુતિવાળુ' લગ્નભુવન હોય અને ચંદ્ર" શુભદ્રષ્ટિયુતિવાળા લગ્નનાં કે ૩-૬-૧૦-૧૧ ભુવનમાં હોય તે તે સમયે કરેલાં દરેક કાયે પ્રશંસાને પાત્ર છે. શાંતિકકા માટે શ્રી હેમહંસણુજી કહે છે કે-મૂળ અથવા અશ્લેષામાં બાળકના જન્મ થાય-ત્યારે સ નક્ષત્રને ભગવનાર નવે ગ્રહેાએ પણ જેમનાં ચરણકમળ સેવ્યા છે, એવા શ્રીમાન, અરિહંતની તથા વિશેષે કરીને મૂળ નક્ષત્રમાં જ ઉત્પન્ન થયેલા શ્રી સુવિધિનાથ સ્વામીની અષ્ટોત્તર શત પ્રકારી સ્નાત્ર પૂજા શાસ્ત્રવિધિ પ્રમાણે મહેત્સવપૂર્ણાંક ભણાવવી. એમ કરવાથી પણ સમગ્ર ક્ષુદ્ર ઉપદ્રાની શાંતિ થયેલી સર્વાંત્ર સાક્ષત્ જોવામાં આવે છે. ગ્રહોની શાંતિ માટેને વિધિ અમે જન્મરાશિગોચરમાં જ કહી ગયા છીએ. અન્ય સ્થાને તે કહ્યુ` છે કે- “દ્દિવુ, ગુરૌ જર્ન, ધર્મોંમ્મા વનિ ગુજ્ઞજનો વા, ગુમારમ્માસ્તર્યરે!? ” A અથ—રવિવારે સૂત્ર ૪ સ્થાનમાં હોય, ગુરુ ૧ ભુવનમાં હાથ ત્યારે ધર્મના પ્રારંભ અથવા રિવ અને ગુરૂના બળમાં યોગામાં જ થાય છે, ટુંકમાં દરેક કરવા. અથવા બુધ ગુરૂના લગ્નમાં કે બુધ-ન્ગુરૂના વર્ગમાં શુભ કાર્ય ના પ્રારંભ કરવા ન દીસ્થાપના વિગેરે પણ આ શુભકાર્યના નિર્દે શમાં સમુચ્ચય કથન એવું છે કે- “જ્યનેધનમંશુદ્ધો, સત્કૃષ્ટોથ સર્વોન્મેષુ સંસિદ્ધિ અને પોષસ્થિત ॥ ?” અ—૧૨-૮ ભુવન શુદ્ધ હોય જન્મરાશિ કે જન્મલગ્નથી ૩-૬-૧૦-૧૧ મી શુભદ્રષ્ટિવાળી શીનુ લગ્ન હોય, અને ચન્દ્ર ૩-૬-૧૦-૧૧ ભુવને હાથ તે પ્રાર ભેલાં સવ કાર્યો સિદ્ધ થાય છે. ૫૧૫ પ્રાયઃ કરીને ૮-૧૨ ભુવનમાં રહેલા શુભ ગ્રહેા, તથા ૧-૪૫-૭-૮-૯-૧૦ અને ૧૨ સ્થાનના પાપ ગ્રહે શુભ ફળ દેતા નથી “લગ્નને!” સૌમ્યશૃહવાળા IPL BSBSBSBOZZA ૩૧૫ Page #352 -------------------------------------------------------------------------- ________________ શુભચદ્ર સર્વ કાર્યને સિદ્ધ કરતો નથી, તેમજ જન્મથી આઠમું ભુવન લગ્નમાં હોય તે શિવકારક નથી. પાકશ્રી ગ્રન્થ (૫૨) માં કહ્યું છે કે કાર્તિક, માગશર અને પિોષ માસનાં વૃષભ લગ્ન, મહા ફાગણ અને ચૈત્ર માસનાં સિંહ લગ્નો, વૈશાખ જેઠ અને અષાડનાં વૃશ્ચિક લગ્ન, અને શ્રાવણ ભાદર તથા આસો માસમાં કુંભલગ્ન અમૃતલગ્નો છે, જેના વર્ગોત્તમના મધ્યમ અંશના ઉદયમાં સર્વ કાર્યની સિદ્ધિ થાય છે. આ સિવાય-મૌજી બંધન, વિપ્રાધિકાર, સોળ સંસ્કાર, પશુખરીદી, હલવાહ, બીજવપન, કૃષિનક્ષત્ર, જળાશય અને વૃક્ષારોપણ વિગેરે અન્ય ગૃન્થથી જાણવું. હવે શુધિદ્વાર કહે છે -- मास-दिण-रिक्खसुद्धिं, मुणिऊणं सिद्धच्छाय-धुवलग्गे। बारंगुलम्मि सुद्धे, दिक्ख-पइट्टाइअं कुजा ॥ १२१॥ અથ–માસ દિવસ અને નક્ષત્રની શુદ્ધિ જાણીને સિધછાયા અને ધ્રુવલગ્નમાં અથવા દ્વાદશાંગુલ છાયામાં દીક્ષા તથા પ્રતિષ્ઠા વિગેરે કરવું. ૧૨૧ વિવેચન--શુભાશુભ માસ દિવસ અને નક્ષત્રનું વિવરણ આગળ કહેવાયેલ છે, તે દ્વારા દરેક પ્રકારની શુદ્ધિ જાણવી. તથા સિધછાયા અને શકુછયા વિસ્તાર આગળ ગાથા (૧૩૯– ૧૪૧ માં) કહેવાશે, અને સ્થિર લગ્નનું વર્ણન રાશિલગ્ન દ્વારમાં કહેવાયેલ છે, તે દરેકની અનુકૂળતા જોઇને દીક્ષા પ્રતિષ્ઠા વિગેરે શુભ કાર્યો કરવાં. હવે પ્રથમ ગ્રન્થકાર મહારાજ પિતે જ બે ગાથાથી માસ અને દિવસની શુદ્ધિ કહે हरिसयण अकम्मण, अहिअमास गुरिसुक्कि अस्थि सिसुबुड्ढे । ससिनट्टे न पइट्टा, दिक्खा सुक्कऽथि वि न दुट्टा ॥१२२॥ अवजोगकुलिअभद्दा, उकाई जत्थ तं दिणं वज्जे। संकंतिसाइदिणतिह, गेहणे इगु आइ सग पच्छा ॥१२३॥ અર્થ-હરિશયન (ચેમાસું) અકમમાસ, અધિકમાસ, ગુરૂ-શુક્રને અસ્ત, - ૩૧૬ Page #353 -------------------------------------------------------------------------- ________________ HTMANNANINI MASERASINANAMANSARASAM MASANANANANANANANANANANASEMANA ગુરૂ કે શુક્રની બાલ્યદશા કે વૃધ્ધાવસ્થા, અને ચન્દ્રને અસ્તકાળ હેય ત્યારે પ્રતિષ્ઠા દીક્ષા વિગેરે કરવાં નહિં; પણ દીક્ષા માત્ર શુકાસ્તમાં દુષ્ટ નથી. ૧૨રા અવજોગ, કુલિક, વિષ્ટિ, અને ઉકા વિગેરે જે દિવસે હેય તે દિવસ વક્ય છે. તથા સંક્રાંતિના પૂર્વના દિવસ સાથે ત્રણ દિવસે અને ગ્રહણમાં એક દિવસ પહેલાંને એક દિવસ ગ્રહણને તથા સાત દિવસ પછીના વર્યા છે. ૧૨૩ વિવેચન--આ બે ગાથામાં માસ અને દિવસની શુદ્ધિના અપગેની નામાવલી આપી છે. શુભકાર્યમાં તે દરેકને અવશ્ય ત્યાગ કર, અપવાદ એટલો જ છે કે-પ્રતિષ્ઠામાં શુક્રાસ્તના દિવસે દુષ્ટ છે, પણ દિક્ષામાં શુક્રાસ્તને દોષ હોતો નથી. આ માથામાં દર્શાવેલા કે નહિં દર્શાવેલા વર્ષ માસ, તિથિ, દિવસ, વાર, નક્ષત્ર, યોગ અને લગ્ન કુંડળીના એકસત્તાક કે ગણસત્તાક વિલગ્ન નીચે મુજબ છે–-- - સિંહસ્થગુરૂ, ચોમાસું, અધિકમાસ, સમાસ, ધનાર્ક, મીનાક, પિષ, ચૈત્ર, જન્મમાસ, પક્ષછિદ્ર, વૃધિતિથિ, ક્ષયતિથિ, કરતિથિ, દગ્ધાતિથિ, દગ્ધાતિથિની ઘડી ૪, જન્મતિથિ, વક્રી ગુરૂના દિવસે ૧૧૨, વક્રી શુક્રના દિવસો પર, અતિચારી ગુરૂના દિવસો ૪પ, અતિચારી શુકના દિવસે ૧૦, બાળ-વૃદ્ધ-અસ્ત ગુરૂના દિવસો દર, બાળ-વૃદ્ધ-અસ્ત શુકના દિવસે ૧૦૧ કે ૧૩, સંક્રાતિના દિવસે ૩, સંક્રાન્તિની આગળ-પાછળની ઘડી ૧૬, ગ્રહણદૂષિત્ત દિન ૯, ચન્દ્રને અસ્તકાળ, કુરવાર, ૬ર વારની હોરા, કુવારની ઘડી ૪, દરેક વારની વિષઘડી, કુલિક ઉપકુલિક, કંટક, ક ળા , અર્ધપ્રહર, વિષ્ટિકરણ, ૨-૧૨-૨૦-- ૨૧-૨૨-૨૩ મુર્તી, શિષ્ય સ્થાપક વર અને કન્યાનાં જન્મનક્ષત્ર, ક્રૂર ગ્રહ ભોગવેલ ભેગવાતું કે આક્રમણ કરેલું નક્ષત્ર, ગ્રહવિદ્ધનક્ષત્ર, ગ્રહભિન્ન નક્ષત્ર, ગ્રહણનું નક્ષત્ર, રાહુકેતુના દર્શનનું અશુદ્ધ નક્ષત્ર, કુર ગ્રહની વિષઘડીઓ, ગ્રહનાં જન્મનક્ષત્ર, લત્તા, ઉપગ્રહ, પાત, ત્રણગંદ્ધાંત, ઘ, કાર્ગલ, વ્યતિપાત, ધૃત, ભસ્મગદંડયોગ, અમૃતસિદ્ધિન, કાલદંડ, ઉત્પાત મૃત્યુ, કકચ, અતિદુષ્ટ વિષ્કભાદિ સાતગે, વિષ્કભ ઘડી ૫, ગંડઅતિગંડ ઘડી ૬, શુલ ધડી ૭, વ્યાઘાત પડી ૯, ગદ ઘડી ૭, ધ્યાક્ષ–વજા–મુદગર ઘડી, ૫ લુંબક-પદ્ય ઘડી , ચર ઘડી ૩, મુશલ ઘડી રે, ધુમાણ ઘડી ૧, ઉત્પાત ઘડી ૭, મૃત્યુ ઘડી ૬, કાણ ઘડી પ, વજપાત, યમદંષ્ટ્રા, જવાલામુખી, કાલમુખી ઘડી ૮, સર્વ કુગ ઘડી ૨, મૃત્યુગે, કરી; મિત્ર, પરમજામિત્ર, યુતિ, ક્રાંતિસામ્ય, બુઘપંચક, મુખ્ય-ગૌણને બળ વિનાના સૂર્ય ચદ્ર, ગુરુ, ગુરૂને નિર્બળ ચન્દ્ર, ઘાતચન્દ્ર વિગેરે. શિષ્ય-સ્થાપક વર કે કન્યાની જન્મરાશિ કુંડળી કે જન્મલગ્નકુંડળીના ૧-૪-૮-૧૨ ભુવનનું ૩૧૭ Page #354 -------------------------------------------------------------------------- ________________ AMMASIMMAMMERERASAMMAMMIENTHEISAMMASasaranama લગ્ન (૩૨), બને જન્મકુંડળીના ૮ મા સ્થાનના ગ્રહથી, ભોગવાતું લગ્ન, સૌમ્યગ્રહના બળથી રહિત જન્મરાશિનું લગ્ન, સૌમ્યગ્રહબવહીન કેન્દ્રવાળું લગ્ન, ચન્દ્રથી અશુદ્ધ થયેલ લગ્ન, કર ગ્રહથી અશુદ્ધ થયેલ લગ્ન કે નવાંશ, અલ્પ રેખાવાળું લગ્ન, દુષ્ટ એગ કારક કુંડલીનું લગ્ન, ઉદયાસ્તની શુદ્ધિથી રહિત લગ્ન, ૬-પ-૪ વર્ગની શુદ્ધિ વગરનું લગ્ન, વજ્ય નવાંશ, લગ્નથી કે ચન્દ્રથી સાતમે સ્થાને રહેલ ર ગ્રહ કે શુક્ર, લગ્ન કુંડળી કે ભાવકુંડળીમાં અશુભ સ્થાને રહેલા ગ્રહ, નીચ શહે, અ૫ રેખાવાળે ગુરૂ, નીચને ચંદ્ર, ક્ષીણ ચંદ્ર -૮ ભુવને રહેલ લગ્નપતિ કે નવાંશપતિ, નીચલગ્નેશ, નીચને નવાંશેશ, દુશ્ચિહન, * ઉત્પાતના દિવસ ૭, માતા-પિતાની મૃત્યુતિથિ, રજસ્વલા માતાના દિવસે અને મને ભંગ. આગળ વિલનશુધ્ધિ (ગાથા-૨૧) માં તથા પોતપોતાના દ્વારમાં આ દરેક દો પૈકીના સાધ્ય દૂષણની શુદ્ધિ દેખાડેલ છે, જે તપાસી દૂષણે ટાળીને શુદ્ધ દિવસ લે. વળી પણ દિનશુદ્ધિ જ કહે છે– सुद्धतिही सुहवारे, सिद्धाऽमियराजजोगपमुहाई। जत्थ हवन्ति सुहाई, सुहकजे तं दिणं गिज्जं ॥१२४॥ અથ– જે દિવસે શુદ્ધ તિથિ અને શુભ વારની સાથે સિધિ, અમૃતસિધ્ધિ, કે રાજયોગ પ્રમુખ ગે હોય તે દિવસ શુભકાર્યમાં ગ્રહણ કર. ૧૨૪ વિવેચન—પૂર્વોકત ગાથામાં દરેક પ્રકારના દોષ દેખાડેલ છે. તે દોષોથી રહિત દિવસ હોય; અને તે જ દિવસે ૨-૩-૫-૭-૧૦-૧૧-૧૩-કે ૧૫ તિથિ હોય, સોમ બુધ ગુરૂ કે શુક્રવાર હોય; તથા રવિયોગ, કુમાર, રાજે, સ્થિર, સર્વાક, અમૃતસિધ્ધિ, અમૃત અને સિધ્ધિ વિગેરે યોગ હોય તો શુભ કાર્યો કરવાં આ ગાથામાં નક્ષત્ર માટે સ્પષ્ટતા કરી નથી, પરંતુ તે બાબત ગ્રન્થકાર સૂરિમહારાજ ઉલ્લેખ કરવાના છે. માટે અહીંશુભ નક્ષત્રે, શુભ લગ્ન, છ વર્ગની શુધ્ધિ, ગ્રહ ગેચર, બુધ ગુરૂ શુક્રનું બળ, ધ્રુવચક્ર, શંકુ છાયા, અભીચે, વિજ્યાગ, શિવચક્ર, ચંદ્રનાડી, ભૂતત્વ જળતત્વ શકુન નિમિત્ત અને ઉત્સાહને પણ સ્વીકાર કરે. ૫૮ ૫૯ તથા નીહાર (બરફ) વૃષ્ટિ ગ્રહયુધ, ગ્રહણ, વૃક્ષપાત, પાષણવૃષ્ટિ, તુવ્યત્યય, જંતુની વિકૃત ઉત્પત્તિ, સૂર્ય ચંદ્રને વિપર્યય, દેવ મૂર્તિને ધ્વસ વિગેરે. (મેઘ મહદય) ૩૧૮ Page #355 -------------------------------------------------------------------------- ________________ sasasasasas Sanananananananana હવે દીક્ષાન્દાર કહે છે. રચ-ભુરાટા સારૂં, સવળુ-ત્તર-મુહ-રોોિવુસ્સા ! રેવન્તુળવનુ ફન, વિવ પઠ્ઠા મુક્ત વિવાની of Jede અહસ્ત, અનુરાધા, સ્વાતિ, શ્રવણ, ત્રણ ઉત્તરા, મૂળ, રહિણી, પુષ્ય, રેવતી, અને પુનઃવંસુ; આ દરેક નક્ષત્ર દીક્ષા અને પ્રતિષ્ઠામાં શુભ છે ॥ ૧૨૫ વિવેચન—પૂર્ણાંકત રીતે નિર્દોષ અને સગુણુ દિવસ જોઇ દીક્ષા પ્રતિષ્ઠા વિગેરે શુભ કાર્યો કરવાં, પર`તુ દીક્ષા વિગેરેમાં બીજી શુધ્ધિ કરતાં નક્ષત્રશુધ્ધિમાં વિશેષ આવશ્યકતા છે, તેથી ગ્રન્થકાર સૂરિમહારાજે બે ગાથાથી દિક્ષા અને પ્રતિષ્ઠાના નક્ષત્ર જુદા દેખાડેલ છે. ગ્રન્થ તથા અન્ય ગ્રન્થામાં દિક્ષા માટે નીચે પ્રમાણે શુદ્ધિ કહેલ છે. આ દીક્ષામાં....કાર્તિક, માગશર, મહા, ફાગણુ, વૈશાખ, જેઠ, અને અષાડ માસ સારા છે; માત્ર જ્યેષ્ઠ પુત્ર-પુત્રીની દીક્ષા હોય તે જેઠ માસને ત્યાગ કરવા. તથા મેષ વૃષ મિથુન મકર અને કુંભની સંક્રાન્તિ પણ સારી છે. બાલવૃદ્ધ ગુરૂ-શુક્ર અને અસ્ત ગુરૂના દિવસે દીક્ષામાં નેષ્ટ છે. લગ્નદ્ધિમાં કહ્યું છે કે--તગ્રહણ માટે રવ, બુધ, ગુરૂ અને શનિવાર સુંદર છે; નાચંદ્રમાં સોમવારને શુભ કહેલા છે, અને અન્યસ્થાને બળવાન યાગ કે બળવાન્ લગ્નના દિવસે સામ-શુક્રને પણ શુભ માન્યા છે. લગ્રશુધ્ધિમાં બન્ને પક્ષની ૧-૨-૩-૫-૭-૧૦-૧૧-૧૩ {તથિ તસ્વીકાર માટે ગુણુવક માની છે, કાર્યસ્થાને ૪-૧૨ તિથિએ દીક્ષા લેવાનું સ્વીકાર્યુ છે, શ્રીમાન ઉદ્ભયપણ સૂરિજી માત્ર પુનમનેજ દીક્ષા વર્જ્ય તિથિ માને છે. જ્યારે લલ્લુ કહે છે કે–માત્ર દીક્ષા વિગેરેમાં રિકતા અમાવાસ્યા અને આઝમ તિથિ પ્રશસ્ત છે. નક્ષત્રો માટે સૂરિ મહારાજ જ કહે છે કે-ત્રત ગ્રહુણમાં અશ્વિની, રહિણી, પુનઃ સુ. પુષ્ય, ત્રણ ઉ-તરા. હસ્ત, સ્વાતિ, અનુરાધા, મૂળ, શ્રવણુ, શતભિષા, પૂર્વાભાદ્રપદ અને રેવતી નક્ષત્ર શુભ છે. શ્રીમાન્ ઉદયપ્રભ સૂરિજીએ દીક્ષાના નક્ષત્રામાં પુષ્ય અને પૂર્વાભદ્રપદને સ્વીકાર કર્યો નથી, તેમજ પુષ્ય નક્ષત્રમાં તે વિવાહ અને દીક્ષાના સર્વથા નિષેધ જ કર્યો છે. અન્ય સ્થાને દીક્ષામાં અશ્વિની શતભિષા અને પૂર્વાભાદ્રપદને બદલે મૃગશર મઘા અને ધિના લઈ પંદર નક્ષત્ર શુભ કહ્યા છે; આર્દ્રા-ચિમા તથા વિશાખા ન્યાય કહ્યા છે, અને અભિજિત નક્ષત્ર સર્વ શ્રેષ્ઠ કહેલ છે. LESENDIONISOS ૩૧૯ SELBURUES Page #356 -------------------------------------------------------------------------- ________________ SemasaNaRaMaMaNaNasasasaNAMNANAMKA M ASIMANANAM ANAMNANA ૧ એક સ્થાનમાં ચારથી વધારે ગ્રહો હોય, ર અથવા જન્મરાશિ પતિ શનિને જેતે હોય અને અને બીજા ગ્રહની દૃષ્ટિવાળા સ્થાનમાં ન હોય, ૩ અથવા જન્મરાશિપતિને બીજી ગ્રહ જોતા ન હોય પણ શનિ જેતે હોય તે પ્રવજ્યા બેગ થાય છે, તેમાં દીક્ષા આપવી હિતકર છે. યમઘંટ, વજ મુશલ વિગેરે કુગોનો ત્યાગ જ કરે, કેમકે તેમાં દીક્ષા લેવાથી દીક્ષિત મૃત્યુ પામે છે કે વ્રતથી ખડે છે. શુક્રાસ્તના દિવસે દુષ્ટ નથી. શ્રી ઉદયપ્રભ સૂરિજી મહારાજ લગ્ન-અંશ માટે કહે છે કે – "व्रताय राशयो द्वयगर स्थिराश्चापि वृषं विना। મશશ્ચ કરાયા , નાંરાgિ નેતરે છે ૨૨ ” અર્થ_“દીક્ષાના લગ્ન અને નવાંશ વિગેરેમાં દ્વિસ્વભાવ મિથુન, કન્યા, ધન અને મીન, વૃષ સિવાયની સ્થિર–સિંહ વૃશ્ચિક કુંભ અને મકર રાશિમાં શ્રેષ્ઠ છે, તે સિવાયની બીજી રાશિ શુભ નથી ૨૧” એટલે--મેષ, વૃષ, કર્ક અને તુલા રાશિનાં લગ્ન, નવાંશ કે દ્વાદશાંશ, એ કોઈનો પણ દીક્ષામાં સ્વીકાર કરવો નહિં. નારચંદ્રમાં કહ્યું છે કે.. "वृश्चिकमिथुनधनुर्धर-कुम्भेषु शुभाय दीक्षणं भवति । पञ्चमके तु नवांशे, वृषाजयो न्यराशीनाम् ॥ १॥ અથ–“વૃશ્ચિક, મિથુન, ધન અને કુંભની દીક્ષા શુભ છે, વૃષભ-મેષને પાંચમે નવાંશ શુભ છે, બીજી રાશિને પાંચમે નવાં શુભ નથી. ” હર્ષ પ્રકાશમાં પણ મેષ અને વૃષ સિવાયની રાશિઓના પાંચમાં અને કેટલાએક કારણે દુષ્ટ થતા હોવાથી દીક્ષા માટે નેટ માનેલ છે, જ્યારે વૃષાંશ તે શુક્રવારે હોય તે, પણ શુભ છે. ચંદ્ર અને શુક્રના બળવાનપણામાં દીક્ષા સર્વથા દેવીજ નહિ. નારચંદ્ર ટીપ્પણમાં કહ્યું છે કે—-૧ શુકવાર હોય, ૨ શુક લગ્નમાં હોય, ૩ શુક્રને નવાંશ હોય, ૪ લગ્ન કે સાતમા સ્થાનમાં શુક્રની સંપૂર્ણ દ્રષ્ટિ હોય અને ૫ શુક્રની રાશિ વૃષ કે તુલા હેય; અથવા ૧–મવાર હોય, ૨ લગ્નમાં ચંદ્ર હોય, ૩ ચંદ્રને નવાંશ હોય, કે ૪ ચંદ્રની દૃષ્ટિ પડતી હોય તે દીક્ષા આપવી નહિં. ૩૨૦ Page #357 -------------------------------------------------------------------------- ________________ ANANA મગળના ષડ્ વર્ગ પણ તેષ્ટ છે. “નીવ-મ ્-વ્રુધા-ડોળાં, પવનો વાવીને ગુમાવાનિ રીક્ષામાં, ન શેવાળાં, વાચન ॥ ધ્ 35 RARY 25 અદીક્ષામાં ગુરૂ શિને બુધ અને સુના ષડ્રૂ વગેવાર અને દ્રષ્ટિ શુભ છે, આકીના ગ્રહે! (ચંદ્ર મંગળ શુક્ર)ના ષવગેદિક જીભ નથી ૫૧ નાચદ્રમાં ચંદ્રના વર્ગ પણ સ્વીકાર્યો છે. ઉત્ક્રયાસ્તની શુદ્ધિ પણ લેવી, નારચદ્રમાં કહ્યુ છે કે અસ્તશુદ્ધિના આગ્રહ નથી, પણ ઉદયની શુદ્ધિ તે જોઇએ જ. એકદરે દીક્ષાના શુભ વીશાંશે આ પ્રમાણે છે મેષને ૨૭ મે પળ મૃત્યકળા ૨૦, વૃષના ૧૪-૨૦, મિથુનને ૧૭, કકને ૮, સિહુને ૧૮, કન્યાને ૮, પૂર્વકળા-૩૦, ધનના ૧૭, મકરના ૨૦, અને મીતને ૮ મે ત્રીશાંશ વિગેરે વિગેરે. અમૃત સ્વભાવવાળ લગ્ન (પૃથ્વ ૩૧૫) પણ દીક્ષામાં શ્રેષ્ડ છે. દીક્ષાકુંડળીની ગ્રહ સ્થાપના નીચે મુજબ છે— ઉદયપ્રભસૂરિ મહારાજ કહે છે કે—કેન્દ્રમાં સૌમ્ય ગ્રહો ન હોય તે લગ્ન અને ચંદ્રના કરી તથા જામિત્રનો ત્યાગ કરવા, જામિત્રસ્થાન અને ચંદ્રની ગ્રહયુતિ પણ નેષ્ટ છે. નારદ્રમાં કહ્યું છે કે ૩૨૧ ગુરમન્તાનાં, નામીદ: સપ્તમ; શશી । तमः केतृ तु दीक्षायां, प्रतिष्ठावत् शुभाशुभौ ॥ १ ॥ ૯૬-મય-ઝીયનાશન-ધનાનિ-વિપત્તિ-સૃતિ મીતિ:। પ્રશ્રન્યાયાં વૈષ્ઠા, મૌમાદ્યુિત જ્ઞાનાયઃ ॥ ૨॥” અ—“શુક્ર મંગળ અને શનિથી સાતમે ચંદ્રનેષ્ટ છે, રાહુ અને કેતુ દીક્ષામાં પ્રતિઘ્યાની પેઠે શુભાશુભ જાણવા ૧ દીક્ષામાં મંગળ વિગેરે ગ્રહોની સાથે રહેલ ચંદ્ર નેષ્ટ છે; અને અનુક્રમે-કલહ, ભય, મૃત્યુ, ધનહાનિ, દુઃખ અને રાજ ભય કરે છે.॥૨॥” ZENZENENNENENENESEENESESETENESENES CENZIE ZUBIET Page #358 -------------------------------------------------------------------------- ________________ MasaNaNaNEmanambakaranasan NASASUNDHEDSARERADABAN MINARERE SOM આ ગ–અસ્તકાળના ત્રીશાના મધ્યમાં થાય છે તે દૂષિત છે, અને તે કાળાર્ધની પહેલાં કે પછી થાય તે અહ૫ દુષ્ટ છે (આ૦ ૫/૬૩) લગ્નશુદ્ધિમાં કહ્યું છે કે –શુક્ર મંગળ અને શનિથી સાતમે ચંદ્ર હોય ત્યારે દીક્ષિત થયેલ પુરૂષ અનુક્રમે શસ્ત્ર દુશીલતા અને વ્યાધિથી અવશ્ય પીડાય છે. દૈવજ્ઞ વલલભ કહે છે કે – ઢયા જજે, સુ પ્રતિઃ શુના અર્થ—“ચંદ્ર બે અથવા અધિક ફર કે શુભ ગ્રહ સાથે હોય ત્યારે દીક્ષા લેનાર મૃત્યુ षद्वयैकादशपञ्चमो दिनकरः त्रिद्वयायषष्ठः शशी। लग्नात सौम्धकुजो शुभाबुपचये केन्द्र त्रिकोणे गुरुः ॥ शुक्रः षत्रिनवान्त्यगोऽष्टमसुतद्धयेकादशो मन्दगो। लग्नांशादिगुरुज्ञचन्द्गमहसां शोरेश्च दीक्षाविधौ ॥ १ ॥ વસ્તૃત મા શાણા, ન્યુઝાન્તિમનારાવા કેન્દ્રીય પુરાકુ- સંસ્થા શનિઃ પ્રજ્ઞા તોડા રા શ્રી નરચંદ્રસૂરિજી કહે છે કે – અર્થ –સૂર્ય ૨––કે ૧૧ સ્થાને હય, ચંદ્ર ૨-૩-૬-૧૧ ભુવને હોય, મંગળ તથા બુધા ૩૬-૧૦-૧૧ સ્થાને હોય, ગુરૂ ૧-૪-૫-૭-૯-૧૦ સ્થાને હોય, શુક્ર ૩-૬-૯૧૨ સ્થાને હોય, અને શનિ ૨પ-૮ કે ૧૧ ભુવને હોય, તથા ગુરૂ બુધ ચંદ્ર સૂર્ય કે શનિના લગ્ન અને નવાંશે હોય તે તે દીક્ષામાં ઉત્તમ છે mલા રવિ ? જે હેય, ચંદ્ર ૧૦ મે હોય, બુધ અને ગુરૂ ૮-૧૨ સિવાયના ભુવનમાં હોય, શુક્ર ૨-૫-૧૧ સ્થાને હોય, અને શનિ ૩-૬ ભુવને હોય તે બીજાઓએ દિક્ષામાં ઉત્તમ છે. મારા” એટલે-આ ગ્રહોની સ્થાપનામાં વિસવાર હોવાથી મધ્યમ છે. આ સિવાયના ગ્રહસ્થાપના હોય તે તે અધમ છે શ્રી ઉદયપ્રભસૂરિજી ઉપરોકત ઉત્તમ-મધ્યમ અને ગ્રહ સંસ્થાને દીક્ષામાં શુભ તરીકે ઓળખાવે છે. હર્ષ પ્રકાશમાં એટલું વિશેષ છે કે–બુધ ૨-૫ સ્થાને, ગુરૂ ૧૧ સ્થાને, અને શનિ ૬ સ્થાને હોય તો ઉતમ છે; ચંદ્ર ૭ મે અને શનિ ૩ જો મધ્યમ છે, તથા શુક ૧૧ મે અધમ છે. ૩૨૨ Page #359 -------------------------------------------------------------------------- ________________ Sahassasasasasanahananananasasasanakasalanananasasala NM હરિભદ્ર સૂરિ મહારાજ પણ ઉત્તમ ગ્રહસ્થાપના આપીને કહે છે કે-ગુરૂ ૧-૪-૭–૧૦ સ્થાને હોય, શુક ૬-૧૨ સ્થાને હોય, અને શનિ ૨-૫-૬-૮-૧૧ ભુવને હોય તો શિષ્યને દિક્ષા દેવી. બુધ ૨–૫-૬-૧૧ સ્થાને હોય તે દીક્ષામાં શુભ છે, તથા ઉપચયસ્થાનમાં રહેલ મંગળ દીક્ષિતને જ્ઞાન અને તપસ્યાની વૃદ્ધિકરાવે છે. રાહુ માટે હપ્રકાશમાં કહ્યું છે કે-રાહુ ૩-૬-૧૧ ભુવને ઉત્તમ, ૨-૫-૮-૯-૧૦૧૨ સ્થાને મધ્યમ, અને ૧-૪-૭ ભુવને અધમ છે. લલ્લ કહે છે કે – હાન રીક્ષા, ચિર રિફVા पापौर्धर्मप्राप्त बलहीनः प्रवजितयोगे ॥१॥ અથ—“સ્થિર લગ્નમાં ગુરૂ ૧૦ સ્થાને હોય, કુર ગ્રહો ૯ સ્થાને હોય તથા નિર્બળ હોય અને પ્રવ્રયાયોગ હોય તો મોક્ષાર્થીને દીક્ષા આપવી. ” આ રીતે સામાયિક કે ઉપસ્થાપના, એ બને દીક્ષામાં શુભ દિવસ લે, ગુરૂને ચંદ્રબળ, તથા શિષ્યને રવિ, ચંદ્ર તારા અને ગુરૂબળ તપાસવા શિષ્યનું નામ પાડવામાં અષ્ટ વર્ગ જેવા. ગુરૂથી શિષ્યની તારા ૩-૫-૭ નષ્ટ છે, ઇત્યાદિ પરસ્પરને વિરોધ વજી રવિ-એમ ગુરૂ બળવાન હોય એવી ગોચરશુદ્ધિથી પ્રથમાક્ષર લઇ શિષ્યનું નામ પાડવું. સુરિપદ ઉપાધ્યાયપદ વિગેરે પદારેપણુમાં પૂર્વોકત રાજ્યાભિષેકની શુદ્ધિ લેવી, અથવા તો પ્રતિષ્ઠાની ગ્રહકુંડળી લેવી. અહીં પણ આચાર્યને ચંદ્રબળ અને પદવી લેનારને રવિ ચંદ્ર તારા તથા ગુરૂનું બળ તપાસવું. x लग्नाद बान्धववितवैरिषुशशी सूर्योऽशुमानेषु च (?) प्रव्रज्यासु कुजेन्दुजावुपचये केन्द्रत्रिकोणे गुरुः। मन्दो धीधनलाभनैधनगतः धर्मत्रिषष्ठ व्यये, शुक्रः केतुविधुन्तुदो त्रिरिपुगो लाभेनवाऽप्युत्तमः ॥१॥ પુત્ર-પુષ-શિવ ગ્રાહ્મ: [પ્રસ્થાન [નાર નિ ] નારચંદ્રમાં-ગુરૂ બુધ ચંદ્ર રવિ અને શનિને ષવર્ગ સ્વીકાર્યો છે. ટિપ્પનમાં અને લગ્નશુદ્ધિમાં–-ગુરૂ બુધ શશિ અને સુર્યનો વર્ગ સ્વીકાર્યો છે. છેલ્લા બે સ્થાનોમાં શશિને સ્થાને શનિ માની લઇએ, તો પણ મૂળ પાઠમાં ચંદ્રનું જ સ્પષ્ટ વિધાન છે. ૩૨૩ Page #360 -------------------------------------------------------------------------- ________________ ગ્રહે રિવ સામ મગળ ઉત્તમ ૨-૫-૬-૧૧ ૨-૩-૬-૧૧ ૩-૬-૧૦-૧૧ —દીક્ષા કુંડળીની સ્થાપના— મધ્યમ, ૩-૬-૯-૧૨ 3 ૧૦ (૭) ૩ ૬-૧૦-૧૧ (૨-૫) ૧-૨-૪-૫-૭-૯ ૧-૪-૫-૭-૯-૧૦ (૧૧) ESTESISENES . ૨-૩-૬-૧૧ 3-$ ૨૫-૧૧ બુધ ગુરૂ * શિન ૨-૫-૮-૧૧ (૬) રાહુ ( ૩-૬-૧૧) હવે પ્રતિષ્ટાદ્વાર કહે છે— अस्सिसियभिस-पू- भा एसु वि दिक्खा सुहा विणिहिट्ठा । मह - मिग-धणि पट्ठा कुना वज्जिज्ज सेसाई ॥ १२६ ॥ અથ—અશ્વિની, શતભીષા, અને પૂર્વાભાદ્પન્નમાં દીક્ષા; તથા મૃગશર અને ધનિષ્ઠામાં પ્રતિષ્ઠા શુભ કહી છે; અને બાકીનાં નક્ષત્રા વજ્ય છે. ૧૨૬॥ મા, ૨-૫-૮-૯-૧૦-૧૨ અધમ ૧-૪-૭૮-૯-૧૦-૧૨ ૧-૪--૫--૭-૮-૯-૧૨ ૩૨૪ ૧-૨-૪-૫-૭-૮૯-૧૨ ૮-૧૨ ૮-૧૨ ૧-૪–૭–૮-૧૦ (૧૧) ૧-૪-૭-૯-૧૦-૧૨ વિવેચન—પૂર્વોકત ગાથામાં દીક્ષા અને પ્રતિષ્ઠાનાં નક્ષત્ર સાથે કહ્યાં છે. પ્રસ્તુત ગાથાના પૂર્વાધમાં દીક્ષાનાં નક્ષત્રા કહી ઉત્તરાર્ધ ગાથામાં પ્રતિષ્ઠાનાં નક્ષત્રે જણાવ્યાં છે. દીક્ષા માટે આગળ કહેવાયું છે, હવે પ્રાણપ્રતિષ્ઠા અને બિંબપ્રતિષ્ઠા એમ બન્ને પ્રકારની પ્રતિષ્ઠા માટે નિશુદ્ધિ તથા લગ્નગુદ્ધિ કહેવાય છે. (૧-૪-૭ ) અહીં ચેાનિ-ગણ-રાશિ-ભેદ લેણાદેણી-વગ’-નાડીભેદના મેળ, બિંબપ્રવેશ વિધિ, આચાય ને ચંદ્રબળ અને સ્થાપકને સુર્ય ચંદ્ર તારા જન્મનક્ષત્ર તથા ગુરૂનું અને તપાસી પ્રતિષ્ઠાને દિવસ લેવે. * કૌસમાં બતાવેલા આંકેઃ હ પ્રકાશના મતાંતર સ્થાને સમજવા. MENENESBURSEILLEREN Page #361 -------------------------------------------------------------------------- ________________ DUMMHAMAMHAMNENKINERERTRAMININIMIRANIMMMMIMINIKA DOMINANIM પ્રતિષ્ઠામાં સિંહસ્થ ગુરૂના દિવસે, મકરના ગુરૂના દિવસે, ગુરૂ-શુક્રના વૃદ્ધ અસ્ત તથા બાલ્યાકાળના દિવસેના ત્યાગ કરે. ઉદયપ્રભસુરિજી કહે છે કે–પ્રતિષ્ઠામાં મહા, ફાગણ, વૈશાખ અને જેઠ માસ શુભ છે કાર્તિક અને માગશર મધ્યમ છે. શ્રીમાન હરિભદ્રાચાર્ય કહે છે કે—માગશર, મહા, ફાગણ, વૈશાખ, જેઠ અષાડ, શ્રાવણ, અને ભાદરે શ્રેષ્ઠ છે. હર્ષ પ્રકાશમાં જેષ્ઠ સંતાનના શુભ કાર્યમાં જેઠ માસ વજર્ય કહ્યો છે તથા પ્રતિઠામાં પિષ ચૈત્ર ક્ષયમાસ અને અધિકમાસને તે સર્વથા ત્યાગ કરે. (આ માસ પુનમીયા સમજવા) વ્યવહાર પ્રકાશમાં કહ્યું છે કે –ગુરૂ સૂર્ય અને નક્ષત્રની શુદ્ધિ હોય અને ચંદ્ર બળવાન હોય તે કાર્તિક સુદિ ૧૧ પછીના દિવસો શુભ છે. વળી પ્રતિષ્ઠામાં-મેષ, વૃષભ, મિથુન, મકર અને કુંભ સંક્રાતિ શુભ છે, તથા ધન મીન સંક્રાન્તિ સિંઘ છે. કેટલાએક કહે કે--મેષ સંક્રાન્તિ ચૈત્રમાં હોય અને મકર સંક્રાંન્તિ પિષમાં હોય તો તે નિન્દ નથી. નારચંદ્રમાં કહ્યું છે કે "त्र्येकद्वितीयपश्चम-दिनानि पक्षद्वयेऽपि शस्तानि । शुक्लेऽन्तिमत्रयोदश-दशमान्यपि प्रतिष्ठायाम् ॥ १॥" અર્થ_“પ્રતિષ્ઠામાં બન્ને પક્ષાની ૧-૨-૩-૫ શુભ છે, તથા શુદિ ૧૦-૧૩ અને ૧૫ પણ પ્રશસ્ત છે.” લગ્ન શુદ્ધિમાં પ્રતિષ્ઠાતિથિમાં માત્ર ત્રીજનું વિધાન નથી, તથા વિશેષમાં કહ્યું છે કેશુદિ ૧૦ થી વદિ ૫ સુધી ચંદ્ર ઉત્તમ બળવાળો હોય છે, માટે સામાન્ય રીતે તે તિથિઓ ઉત્તમ છે, આથી ત્રીજ પણ ઉત્તમ મનાય છે. હરિભદ્ર સૂરિ મહરાજ એમ બુધ ગુરુ અને શુક્રવારને પ્રતિષ્ઠામાં શુભ માને છે. ઉદયપ્રભ સુરિ મહારાજ માત્ર મંગળવારની પ્રતિષ્ઠાને નિષેધ કરે છે, જ્યારે રત્નમાલામાં મંગળ સિવાયના દરેક વારે શુભ કહ્યા છે. કહ્યું છે કે "तेजस्विनी क्षेमकृदग्निदाह-विधायिनी स्यादू वरदा दृढा च। आनन्दकृत् कल्पनिवासिनी च, सूर्यादिवारेषु भवेत् प्रतिष्ठा ॥१॥ અર્થ_“વિ વિગેરે સાત વારે કરેલ પ્રતિષ્ઠા અનુક્રમે ૧ પ્રતિષ્ઠાપકનું તેજ વધારે ૩૨૫ Page #362 -------------------------------------------------------------------------- ________________ છે, જે ક્ષેમ પ્રવર્તાવે છે, ૩ અગ્નિ પ્રકટાવે છે, મનવાંછિત પૂરે છે, પ દઢ થાય છે, ૬ આનંદ આપે છે, અને ૭ અનેક કલ્ય પર્યત સ્થિર રહે છે ” રત્નમાલા ભાસ્યમાં કહ્યું છે કે–રવિ વિગેરેના વડવર્ગમાં પણ પ્રતિષ્ઠા માટે આજ ફળ જાણવું. નક્ષત્ર માટે સૂરિ મહારાજ પોતેજ કહે છે કે જેહિ મૃગશર, પુનર્વસુ પુષ્ય, મઘા ત્રણ ઉત્તર, હસ્ત, સ્વાતિ, અનુરાધા મૂળ, શ્રવણ, ઘનિષ્ઠા અને રેવતી નક્ષત્ર પ્રતિષ્ઠામાં શુભ છે. અન્ય સ્થાને પણ એજ કહ્યું છે કે – “વિના આ શર્ત ચિત્ર, વિનં શાપુ ! चरे मैत्रे मघोास्य-हस्तमूलेषु स्थापयेत् ॥१॥" અથ_“શુક રવિ સોમ કે ગુરૂવારે તથા શતભિષા વિનાના ચર, ચિત્રા વિનાના મિત્ર, આદ્ર વિનાના ઉર્ધ્વમુખી, મઘા, હસ્ત અને મુળ નક્ષત્રમાં જિનેન્દ્રને સ્થાપવા ૧” પ્રતિષ્ઠામાં યમઘંટ, ઉપગ્રહ વજ મુશલ, બુધ પંચક, ધનુષ્ય, શલ્ય, એકાગલ, પાત વિગેરે કુયોગોનો ત્યાગ કરે; અથવા સમ ગુરૂ અને શુક વિગેરેના બળથી શુદ્ધિ કરવી. નારચંદ્રસુરિ મહારાજ કહે છે કે– " द्विस्वभावं प्रतिष्ठासु, स्थिरं वा लग्नमुत्तमम् । तदभावे चरं ग्राह्य-मुद्दामगुणभूषितम् ॥ १॥" અથ–બજિનેશ્વર દેવની પ્રતિષ્ઠામાં દ્વિસ્વભાવ લગ્ન ઉત્તમ છે, સ્થિર લગ્ન મધ્યમ છે. અને તે બન્ને ન હોય તો બહુ ગુણવાળું ચર લગ્ન લેવું. ૧૧ તથા–મિથુન કન્યા અને ધનને પૂર્વાર્ધ નવાંશ ઉત્તમ છે, વૃષ સિંહ તુલા અને મીનના નવાંશ મધ્યમ છે, અને બાકીના નવાશે કનિષ્ઠ છે. નારચંદ્ર ટીપ્પણમાં બારે નવાંશના ફળ માટે કહ્યું છે કે જે પ્રતિષ્ઠામાં-- * એક ટીપ્પકમાં આ પ્રમાણે વિશેષ છે-- રિટાયગંજ, શાત્રવૃત્તિ છે. જા, ૨.૨ ત્રિનિરર્ન સંશય:ઋ૦ ૧, ૦ ૪ - રાં સસુરાણ | ઋો. ૨૦, ૫૦ ૨ ३२६ Page #363 -------------------------------------------------------------------------- ________________ KIMINNANMMMNMMMMMMMMMMIMINNASSA SAMASTAAMMI ૧. મેષ નવાંશ હોય તે અગ્નિને ભય થાય છે. ૨. વૃષાંશ હોય તે આચાર્ય અને સ્થાપકનું છ માસમાં મૃત્યુ થાય છે. ૩. મિથુનાંશ હોય તે નિરંતર શુભ થાય છે, ભેગ અને સિદ્ધિ મળે છે. ૪ કર્કશ હોય તે પ્રતિષ્ઠાપકનો પુત્ર મરે છે, છ માસમાં કુલને નાશ થાય છે, અને છ વર્ષમાં નિશ્ચયે મુર્તિને ધ્વંસ થાય છે. પ સિહાંશ હોય તે આચાર્ય સલાટ અને શ્રાવકને શાક--સંતાપ થાય છે, પરંતુ તે પ્રતિમા લોકમાં વિશેષ ખ્યાતિ પામે છે, અને નિરંતર પુજાય છે ૬ કન્યાશ હોય તે મુતિ વિશેષ પુજ્ય બને છે, અને પ્રતિષ્ઠા કરનાર સમૃદ્ધ બને છે, ચિરકાળ સુધી સુખી રહે છે. ૭. તુલાશ હોય તે આચાર્યને ઉપદ્રપ–બંધન થાય છે, અને શ્રાવક બે વર્ષમાં મૃત્યુ પામે છે. ૮. વૃશ્ચિકશ હોય તે રાજા કોપે છે. મહા અશાંતિ વ્યાપે છે, અને અગ્નિનો ઉપદ્રવ થાય છે ૯. ધનાશ હોય તે ધન વધે છે, દેવે પર આપે છે અને આચાર્ય તથા શ્રાવક નિરંતર આનંદ પામે છે ૧૦ મકરાંશ હોય તે આચાર્ય શ્રાવક તથા શિષ્યનું મૃત્યુ થાય છે, અને મુતિને વથી કે છત્રથી ત્રણ વર્ષમાં નાશ થાય છે. ૧૧ કુંભાશ હોય તે પ્રતિષ્ઠા કરનાર ત્રણ વર્ષમાં જો–દરથી અને જિનબિંબ એક વર્ષમાં પાણીથી નાશ પામે છે. ૧૨ મીનાશ હોય તે તે મુતિ ઇંદ્રિ સુર અસુર અને મનુષ્યથી નિરંતર પુજાય છે. માત્ર કરાવનાર મૃત્યુ પામે છે. નવાંશ માટે સામાન્ય નિયમ એ છે કે--જે નવાંશમાં સૌખ્ય ચક્ષતિવાળા છે પાંચ કે ચાર વર્ગની શુદ્ધિ મળે તે નવાંશ પ્રતિષ્ઠા વિગેરેમાં ગ્રહણ કરવા. આવા નવાં અને શુદ્ધ ગિશાંશ આગળ રાશિદ્વારમાં દર્શાવેલ છે. (આ૦ ૨૨૪) રત્નમાલા ભાષ્યમાં કહ્યું છે કે--મંગળ સિવાયના ગ્રહોના છએ વર્ગો પ્રતિષ્ઠામાં શુભ છે. द्वयानयांशयोः शुद्धिः, प्रतिष्ठायां विलोक्यते। आद्येऽधिवासना बिम्वे, द्वितीये च शलालिका ॥ १॥" WEBSESSENSEN NESENIESE DELLA STESENELESENESENALESSISSESES ૩૨૭ Page #364 -------------------------------------------------------------------------- ________________ અ--“એટલું ધ્યાન રાખવુ કે—પહેલા નવાંશમાં પ્રાણપ્રતિષ્ઠા, અને ખીજા નવાંશમાં અંજનશલાકા કરાય છે; માટે પ્રતિષ્ઠામાં એ નવાંશની શુદ્ધિ જોવાય છે. (તથા જુઓ આર ભસિદ્ધિ પૃષ્ઠ ૩૭૪) પ્રતિષ્ઠાની ગ્રહસ્થાપના નીચે મુજબ છે ઉદયપ્રભસુરિ મહારાજ કહે છે કે—કેન્દ્રમાં સૌમ્ય ગ્રહો ન હોય તે લગ્ન અને ચંદ્રના કરી, જામિત્ર, બુધ પંચકના ત્યાગ કરવેા નરચંદ્રસુરિ મહારાજ કહે છે કે પ્રતિષ્ઠામાં મગળ વિગેરે ગ્રહેાની સાથે કે દૃષ્ટિમાં ચદ્ર હોય તે અનુક્રમે અગ્નિને ભય, સમૃદ્ધિ સિદ્ધપુજા, સમૃદ્ધિ, મૃત્યુ અગ્નિના ભય થાય છે. (૧-૨) કેયુકત ચંદ્ર પણ અતિદુષ્ટ છે, कूरग्रह संयुक्ते दृष्टे वा शशिनि लुप्तकरे । मृत्युं करोति कर्तुः कृता प्रतिष्ठाऽयने याम्ये || ३ || " અ—ક્રૂરગ્રહ યુક્ત કે ક્રૂરગ્રહ દૃષ્ટ કે અસ્તને ચદ્ર હાય તથા દક્ષિણાયન હોય તે કરેલ પ્રતિષ્ઠા, પ્રતિષ્ઠાપકનો નાશ કરે છે. ૫૩” “બાર: રાનિશ્ચેવ, રાસ્તુમારતવ: { भृगुपुत्रसमायुक्ताः, सप्तमस्थास्त्रिकापहाः ॥ ४ ॥ શિલ્પિ-સ્થાપ૪-૯તળાં, રથ: કાળવિયોના; | तस्मात् सर्वप्रयत्नेन, सप्तमस्थान् विवर्जयेत् ॥ ५ ॥ " અ—સાતમે સ્થાને રહેલ મગળ, શનિ, રાહુ, સુ, કેતુ અને શુક્ર શિલ્પી શ્રાવક અને આચાર્ય એ ત્રણના પ્રાણને નાશ કરે છે; માટે દરેક રીતે સપ્તમથ બ્રહાને ત્યાગ કરવા, (૫૪૫।” " सूर्ये विबले गृहपो गृहिणी भृगलाञ्छने धनं भृगुजे । वाचस्पतौ तु सौख्यं नियमान्नाशं समुपयाति ॥ ६ ॥ " અં-પ્રતિષ્ઠામાં સુય નિળ હોય તે ઘરધણી ચંદ્ર નિબળ હોય તેા સ્ત્રી, શુક્ર નિળ હાથ તે ધન, અને ગૂરૂ નિળ હોય તે સુખ અવશ્વ નાશ પામે છે ॥૬॥” ૩-૬-૧૧ જીવને રહેલ રગ્રહે મુર્તિ ને દેવના સાન્નિધ્યવાળી અનાવે છે, પ્રતિષ્ઠાલગ્નમાં ઉદયાસ્તની શુદ્ધિ જોવી, તે પણ અસ્તશુદ્ધિ માટે કાંઈ વિશેષ આગ્રહ નથી નદીને ANNEMEN VESENETENESEENESEENESENENEN ૩૨૮ Page #365 -------------------------------------------------------------------------- ________________ SM Makasalanan BAHAMANANESISCasaranamaansaMaNaMSIMM વેગ વૃક્ષોનો નાશ કરે છે, તેમ કેન્દ્ર અને સુતભુવનના ગુરૂ–શુક્ર લગ્નના દરેક દેને નાશ કરે છે. ઉદયપ્રભસૂરિ મહારાજ કહે છે કે–ત્રિકણ અને કેન્દ્રમાં રહેલ મંગળ અને શનિ મંદિરને દવંસ કરે છે, બળવાન મિત્રે જોયેલ વિકેણ અને કેન્દ્રનો શનિ અથવા બળવાન મિત્રની દષ્ટિવાળે કેન્દ્ર ૮-૯ અને ૧૨ નો મંગળ મંગળને નાશ કરે છે. કેન્દ્રમાં રહેલ બળવાન બુધ, ગુરૂ, શુક અથવા ઉચ્ચના સૌમ્યગ્રહે દરેક દોષનો નાશ કરે છે. લગ્નને ગુરૂ લગ્ન નવાંશ અને દૃષ્ટિના તમામ દોષનો નાશ કરે છે. તેમ જ કેન્દ્ર ત્રિકોણના બુધ, ગુરૂ અને શુક્રની દૃષ્ટિ પણ નિંદ્ય સ્થાનમાં રહેલ ક્રૂર ગ્રહના દોષને શમાવે છે. વળી પણ કહ્યું છે કે –શૂન્ય કેન્દ્ર સ્થાને કરતાં જન્મરાશિપતિ કે નામરાશિ પતિના ફર ગ્રહ પણ કેન્દ્રમાં હોય તે તે શ્રેષ્ઠ છે. અન્ય સ્થાને કહ્યું છે કે–પ્રતિષ્ઠામાં લગ્નબાની આવશ્યકતા છે. પ્રતિષ્ઠાના લગ્નમાં રવિ, શનિ કે વક્રીગ્રહ હોય, અથવા કેન્દ્ર અને ૯ મા ભુવનમાં રહે હોય તે પ્રાસાદને નાશ કરે છે. શત્રુઘરના સર્વ ગ્રહે નેષ્ટ છે. રાહુ-કેતુ સાથે લગ્ન કે સાતમાં ભુવનને ચન્દ્ર નેક્ટ છે, પણ ગુરૂ–શુક સાથે રહેલ કે જોવાએલ ચન્દ્ર શુભ છે. સર્વ ગ્રહે ૧૧ સ્થાને શુભ છે, ૧૨ મા ભુવને અશુભ છે. લલ્લ કહે છે કે–મેષ કે વૃષભને ચંદ્ર કે સુર્ય હેય, મંગળબુધ હીનબળી હોય, અને શનિ બળવાન હોય તો અરિહંત મુર્તિની પ્રતિષ્ઠા કરવી ત્રિવિક્રમ શતકમાં કહે છે કે–પ્રતિષ્ઠામાં ૧-૫-૭-૮ સ્થાનના પાપગ્રહો, ૮ સ્થાનના સૌમ્ય ગ્રહ, અને ૧-૬-૮ સ્થાનને ચંદ્ર અતિદુષ્ટ છે. તેની ટીકામાં ૬ઠ્ઠા ચંદ્રને અમુક ગના કારણે શુભ અને અન્યથા પ્રકારે અશુભ ઓળખાવ્યું છે, તેથી લગ્નશુદ્ધિ અને પૂણભદ્રમાં તેને વયે પણ છે. નારચંદ્રમાં ચાર પ્રકારે ગ્રહભા છે. "शौरा क्षिति स्तूनव स्त्रि रिपुगा द्वित्रि स्थितश्चन्द्रमा, एक द्वित्रिखपञ्चबन्धुषु वुधः शस्तः प्रतिष्ठाविधौ। जीवः केन्द्रनवस्वधीषु भृगुजो व्योमत्रिकोणे तथा, पातालोदययोः सराहु शिखिनः सर्वेऽप्युपान्त्ये शुभाः ॥१॥ રેડ: જેન્દ્ર નવાર: શરાબર તો નવાતરિક્ષા , षष्ठी देवगुरुः सितस्त्रि धनगो मध्याः प्रतिष्ठाक्षणे। अर्केन्दक्षितिजाः सुते सहजगो जीवो व्ययास्तारिगे:, शुक्रो व्योमसुते विमध्यमफलं शौरिश्च सन्दिर्मत:* ॥२॥" ૩૨૯ Page #366 -------------------------------------------------------------------------- ________________ Maranasan alasanananananananananananananananananaharakat MNOM અથ–“પ્રતિષ્ઠામાં સુર્ય મંગળ અને શનિ ૩-૬ સ્થાને હોય, ચંદ્ર ૨-૩ ભુવને હાય, બુધ ૧-૨-૩-૪-પ-૧૦ ભુવને હેય, ગુરૂ ૧-૨-૩-૪-પ-૭--૯–૧૦ ભુવને હોય, શુક્ર – ૪-પ-૯–૧૦ ભુવને હોય, તથા રાહુ અને કેતુ સહિત સર્વ ગ્રહ ૧૧ ભુવને હોય તે તે ઉત્તમ છે ?” “સૂર્ય ૧૦ ભુવને હોય, ચંદ્ર ૧-૪-૬-૭-૯-૧૦ ભુવને હોય બુધ ૬-૭-૯ સ્થાને હોય, ગુરૂ ૬ સ્થાને હોય, અને શુક્ર ૨-૩ સ્થાને હોય તો તે મધ્યમ છે, તથા ૫ મે સુર્ય, ચંદ્ર મંગળ. ૩ જો ગુરૂ, ૬-૭–૧૨ મે શુક, અને પ-૧૦ મો શનિ વિમધ્યમ છે ઘર ” આથી શેષ રહેલ ગ્રહ સંસ્થા કનિષ્ટ છે. રાહુ-કેતુ માટે કહ્યું છે કે-૩-૬-૧૧ સ્થાને શ્રેષ્ઠ છે, અને ૧-૭ ભુવને તથા ચંદ્ર સાથે હોય તે કનિષ્ટ છે. લગ્નશુદ્ધિમાં તે કહ્યું છે કે-૩-૬-૧૧ સ્થાનને રવિ, મંગળ, શનિ ૨-૩-૬-૧૧ ભુવનનો ચંદ્ર, ૧-૨-૩-૪--- ૧૮-૧૧ સ્થાનને બુધ, ૧-૨-૪-૫૬-૭-૯–૧૦–૧૧ સ્થાનને ગુરુ, અને ૧-૪-૯-૧૦-૧૧ ભૂવનને શુક્ર ઉત્તમ છે. ૫ મે રવિ, ૧-૪--૫-૭-૯–૧૦ મે ચંદ્ર, ૫ મો મંગળ, ૬-૭-૯ મો બુધ, ૩ જો ગુરુ, ૨૫-૬૭ મે શુક્ર અને ૫-૮-૧૦ મે શનિ મધ્યમ છે. અને શેષ ગ્રહ અધમ છે. આરંભસિધિમાં કહ્યું છે કે–પ્રતિષ્ઠામાં ૩-૬-૧૦-૧૧ મો રવિ ૨-૩-૬-૯-૧૦૧૧ મો ચંદ્ર, ૩-૬-૧૧ મો મંગળ, શનિ, ૮-૧૨ સિવાયના બુધ-ગુરુ, અને ૧-૪-૯-૧૦૧૧ મે શુક્ર ઉત્તમ છે. ૧-૪-૫-૯-૧૦ મે શુક્ર, ૭ સહિત તેજ ભૂવનના બુધ-ગુરુ, ૩-૬ ઠ્ઠા ચંદ્ર તથા ક્રૂર ગ્રહે, અને ૧૧ માં સર્વ પ્રહ હોય તે પ્રતિષ્ઠાપકને લકમી મળે છે અને પ્રતિમાની સાન્નિધ્યમાં દેવતા રહે છે. પૂર્ણભદ્રાચાર્ય પ્રતિષ્ઠાકુંડળીના બારે ભુવનમાં રહેલ ગ્રહોનું ફળ આ પ્રમાણે भौमे लग्नकलत्रनधनगते, शुक्रेऽरिसप्ताष्टगे, चन्द्रे रन्ध्र विलन षष्ठ निरधौ, लग्नास्तगे भास्करे । तबद् भानुसुते गुरौ निधनगे सौम्ये तु सप्ताष्टगे, जायाम्भा निधिलग्नभाजि तमसि प्राहुन केतावपि ॥१॥ सर्वे परत्र वा, जन्मस्मरगः शिखी शशियुतश्च।। शुभद स्त्रिशत्रुसंस्थो, परत्र मध्यो विधुतुदस्तहत् ॥२॥ ૩૩૦ Page #367 -------------------------------------------------------------------------- ________________ BASERENARTSaranasaranaraMaRaNasasasasalam a MaTAMRAMM સૂર્ય બારે ભુવનમાં અનુક્રમે–૧ મંદિરધ્વંસ, ૨ હાનિ, ૩ ધનપ્રાપ્તિ ૪ સ્વજનપીડા, ૫ પુત્રષડા, ૬ શત્રુક્ષય-શત્રુને નાશ, ૭ સ્ત્રીનું મૃત્યુ, ૮ પિતાનું મૃત્યુ, ૯ ધર્મનાશ, ૧૦ સુખ, ૧૧ અદ્ધિ અને ૧૨ શેક કરે છે. ચંદ્ર બારે ભુવનમાં અનુક્રમે–પ્રતિષ્ઠાપકને ઘાત, ધનપ્રાપ્તિ, સૌભાગ્ય, કજીયે, દીનતા શત્રુન્ય, અસુખ, મરણ, વિદ્ધ, રાજમાન, વિષયવિકાર-વિકાર હાનિ, અને ધન નાશ કરાવે છે. મંગળ બારે ભુવનમાં અનુક્રમે–દાહ, મંદિરવંસ, પૃથ્વીની પ્રાપ્તિ, રેગ, શસ્ત્રથી પુત્ર ઘાત, શત્રુક્ષય, સ્ત્રીનાશ, સ્વજનનાશ, ગુણનાશ, રોગ, ધનપ્રાપ્તિ અને હાનિ કરાવે છે. બુધ બારે ભૂવનમાં અનુક–પ્રતિમાને અખંડ મહિમા, ધનલાભ, શત્રુનાશ, સુખ, પુત્રલાભ, શત્રુક્ષય, ઉત્તમસ્ત્રીને લાભ, આચાર્ય ઘાત, ઘન, કાર્યસિદ્ધિ, આભરણલાભ અને લક્ષમીને નાશ કરે છે. ગુરૂ બારે ભુવનમાં અનુક્રમે-કીર્તિ, વૃદ્ધિ, સુખ, શત્રુક્ષય, પુત્રસુખ, સ્વજન શેક, સ્ત્રીસુખ, આચાર્યઘાત, ધનપ્રાપ્તિ, લાભ, અદ્ધિ અને મૃત્યુ કરે છે. શુક બારે ભૂવનમાં અનુક્રમે-કાર્યસિદ્ધિ, ધન, માન, તેજ, સ્ત્રીનું સુખ, અપયશ, પુત્રપ્રાપ્તિ, તથા ચેત્યાદિ ભંગ, અસુખ, પૂજ્યતા, પૂજ્યતા, પૂજ્યતા અને પૂજ્યતા કરાવે છે. શનિ બારે ભુવનમાં રહ્યો થકા અનુક્રમે—૧ પૂજાને અભાવ, ૨ પ્રતિષ્ઠાપકનો નાશ, ૩ અતિવૈભવ, ૪ મંદિર તથા બંધનો નાશ, પ પુત્ર મૃત્યુ, ૬ રોગ અને શત્રુને ક્ષય, ૭ સ્વજન અને સ્ત્રીનું મરણ, ૮ સગાને નાશ, ૯ પાપવૃદ્ધિ, ૧૦ કાર્યનાશ, ૧૧ વિવિધ સુખ સમૃદ્ધિ અને ૧૨ રેગ કરાવે છે. રાહને દરેક સ્થાને શનિના જેવો કપેલ છે, છતાં શ્રી ઉદયપ્રભસુરિ મહારાજ કહે છે કે—રાહ ૩-૬-૧૧ ભુવનમાં શ્રેષ્ઠ છે, ૧-૪-૭ ભુવનમાં કનિષ્ટ છે અને બાકીના ભૂવનમાં મધ્યમ છે. કેતુ પણ ૩-૬-૧૧ ભૂવને શ્રેષ્ઠ છે. ૩૩૧ Page #368 -------------------------------------------------------------------------- ________________ રિવ. સેમ મગળ ૧ સુધ ગૂરૂ શુક્ર નિ ર ૩ ૪ જ છે પ રિવ ૧૦ ૧૧ ૧૨ ઉત્તમ X 3 O X (s Ozz_r__x SELE નારચંદ્ર—પ્રતિષ્ઠાગ્રહ ચક્રમ્. સામ|મ ગળ =G_v_7 ( TM TM TM TM @ અ ૩-૬-૧૧ ૨-૩-૬-૧૧ ૩-૬-૧૧ ૮–૧૨ સિવાય ૮–૧૨ સિવાય ૧-૪-૯-૨૦૦૧ 1 ૩-૬-૧૧ રાહુ-કેતુ લગશુદ્ધિ અ *_* છ J @___TM @ અ અ મધ્યમ પ સુધ जू३ શુક શુભ પ્રતિષ્ઠા ચક્રમ્ O O O O O TM TM TM TM O o} અ ૫ ત્રિકેણુ–કેન્દ્ર 9-66 ફે ૩ ૨-૫-૬-૭ ૫-૮-૧૦ લગ્નશુદ્ધિ Ë 0 @ @ Ě @ ± @ @ @ @ ૩૩૨ @_TM TM @ @S ( O O O ઉત્તમ શિન ૩-૬-૧૧+ ૮-૧૨-સિવાય ૮-૧૨--સિવાય ૩-૬-૧૧-૧૦ ૩-૬-૧૧+૨-૯-૧૦ અ × Ø (T & Ox મ આ ૧-૪-૫-૯-૧૦-૧૧+૨૩ ૩-૬-૧૧+ ૩-૬-૧૧+૫-૯ આ.સિદ્ધિ રા-કે * જી_* *_ @__*_* *_ @_ મ ENESESPER Page #369 -------------------------------------------------------------------------- ________________ nararanasamsasarana sanansaamanaa NIMMMMMMMHAMIMINOSA પૂર્ણભદ્ર પ્રતિષ્ઠા–ગૃહ ફળ યંત્ર રવિ સોમ | મંગળ | બુધ + ગુરૂ | શુક્ર | શનિ અપૂન પ્રાપ્તિ સોભાગ્ય કલહ સિદ્ધિ પ્રાતિ માન મૃત્યુ વૈભવ સુખ તેજ ક્ષય અગ્નિ ધ્વસ ભૂલાભ ગ ધાત નાશ મૃત્યુ સગાં નાશ સુખ ૧ કર્તા મંદિર , દેવંસ ૨ ધન હાનિ ધન ૪ સ્વજને પીડા ૫ સુત પીડા ૬ શત્રુ મૃત્યુ મૃત્યુ ૮ મૃત્યુ સ્વ. ૯ ધર્મ નાશ ૧૦ કાર્ય મુખ ૧૧ પ્રાપ્તિ સદ્ધિ ૧૨ હાનિ સુખ મૃત્યુ મહિમા પ્રાપ્તિ અશત્રુ સુખ પ્રાપ્તિ મૃત્યુ લાભ સૂરિ પ્રાપ્તિ સિદ્ધિ ઘરેણું ધન જય દુઃખ પિતે વિન માન શાંતિ ધન પ્રાપ્તિ સુખ અપશ પુત્રદા દુઃખ પૂજ્યતા પૂજ્યતા પૂજયતા પૂજ્યતા નાશ મૃત્યુ ગેત્ર ક્ષય હાનિ સમૃદ્ધિ ગ લાભ ધન સુખ આયુ कारावगस्स जम्मे. दसमे सोलसमेऽठारसे रिक्खे । तेवीसे पणवीसे, न पइष्टा कह वि कायव्वां ॥ १२७॥ અર્થ–પ્રતિષ્ઠાપકના જન્મનું દસમું, સેળયું, અઢારમું, ગ્રેવીમું અને પરીશમું નક્ષત્ર હેય તો કેઈપણ રીતે પ્રતિષ્ઠા કરવી નહિં ૧૨૭ વિવેચન-પ્રતિષ્ઠાનું ગમે તે શોભન નક્ષત્ર હોય પણ તે પ્રતિષ્ઠા કરાવનારના જન્મથી ૧–૧૦-૧૬–૧૮-૩ અને ૨૫ મું નક્ષત્ર હોય તે સર્વથા નષ્ટ છે. આ જન્મના નક્ષત્રોની પેઠે તારા, શશિ, લગ્ન ઘાતચંદ્ર, અને ગ્રહોની અનુકૂળતા પણ તપાસવી. અન્ય દેવોની પ્રતિષ્ઠા માટે રત્નમાલામાં આ પ્રમાણે છે–ગણ પરિવૃઢ, રાક્ષસ, યક્ષ, ભૂત, અસુર, શેષનાગ અને સરસ્વતી વિગેરેની રેવતીમાં બૌદ્ધની શ્રવણમાં, લેકપલેની ધનિષ્ઠામાં, અને બાકીના ઈન્દ્રાદિક દેવેની સ્થિર નક્ષત્રમાં પ્રતિષ્ઠા કરવી. સવદેની પિતપિતાનાં તિથિ, કરણ ક્ષણ અને નક્ષત્રમાં, અને લેગમૂર્તિની ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં પ્રતિષ્ઠા કરવી. સિંહલગ્નમાં સૂર્યની, કુંભમાં બ્રહ્માની, કન્યામાં વિગુની, મિથુનમાં શિવની, ચર લગ્નમાં સુદ્રદેવોની સ્થિરમાં (?) સર્વ દેવોની, અને દ્વિસ્વભાવમાં દેવીઓની પ્રતિષ્ઠા શ્રેષ્ઠ છે. લલ કહે છે કે સૌમ્યલગ્નમાં દેને ક્રૂર લગ્નમાં યક્ષ-રાક્ષસને અને સાધારણ લગ્નમાં ગણે તથા ગણપતિને સ્થાપવા. ૩૩૩ Page #370 -------------------------------------------------------------------------- ________________ લગ્નનો બુધ કેન્દ્રનો ગુરૂ અને ચેથા સ્થાનનો શુક હોય ત્યારે ઈન્દ્ર, કાર્તિક સ્વામી, સૂર્ય, ચંદ્ર અને પક્ષની સ્થાપના કરવી. નવમી તિથિમાં શુકાદય હાય, બળવાન્ ચંદ્ર-ગુરૂ હોય અને દશમ મંગળ હોય ત્યારે દેવીઓની મૂર્તિ સ્થાપવી. આ મુહૂર્તમાં ફેરફાર થાય તે-શિલ્પી, સુતાર અને પ્રતિષ્ઠાપકને વધ-બંધનાદિ દુર થાય છે. અહીં કેઈ શંકા કે જેમ દિવસના પૂર્વ ભાગમાં ગૃહપ્રવેશ કરાવાય છે, તેમ પ્રતિષ્ઠા વિગેરે દિવસેજ કરવાં કે રાત્રે કરવાં ? એનું સમાધાન સૂર્યના ભુવન ઉપરથી થાય છે. કેમકે સૂર્ય સવારથી બપોર સુધી ૧-૧૨-૧૧-૧૦ ભુવનમાં, બપોરથી સાંજ સુધી ૧૦-૮-૮-૭ ભુવનમાં, સાંજથી મધ્યરાત્રિ સુધી ૭-૬-પ-૪ ભુવનમાં અને મધ્યરાત્રિથી સવાર સુધી ૪-૩૨– ભુવનમાં હોય છે. હવે જે જે કાર્યની કુંડળીમાં જે જે ભુવનમાં સૂર્ય શુભ હોય તે તે કાર્યમા તે તે ભુવનના યોગમાં આવતા ઈષ્ટ લગ્નના ઉદયવાળે દિનભાગ પણ શુભ જ છે. પરંતુ અહીં યાદ રાખવું કે દિવસના ઉત્તરાર્ધમાં વિવાહનું લગ્ન લેવાય છે, પણ પ્રતિષ્ઠાનું લગ્ન લેવાતું નથી. માટે આ બાબતમાં સર્વથા વૃદ્ધપરંપરાને અનુસરવું એજ વધારે પ્રમાણભૂત છે. હવે નક્ષત્રદેષ દ્વાર કહે છે :संझागयं रविगयं, विड्डुरं सग्गरं विलंबं च । राहुयं गहभिन्नं, वजए सत नक्खत्ते ॥१२८॥ अस्थमणे संझागयं, रविगयं जत्थ ट्रिओ अ आइयो । विड्डरमवद्दारिय, सग्गह-कूग्गहाठिअं तु ॥१२॥ आइच्च पिडओ ऊ, विलंबि राहुहयं जर्हि गहणं । मज्झेण गहो जस्स उ, गच्छइ तं होइ गह भिन्नं ॥१३०॥ અર્થ-શુભકાર્યમાં સંસ્થાગત, રવિગત, વિવર, સગ્રહ, વિલંબિત, રાહુહત અને ગ્રહભિન્ન; એ સાત નક્ષત્ર વજ્ય છે (૧૨૮) અસ્તકાળે હોય તે સંધ્યાગત, સૂયવાળું તે રવિગત, વક્રીગ્રહવાળું તે વિડવર, કુર ગ્રહવાળું તે સંગ્રહ, (૧૨૯) સૂર્યની પૂંઠનું તે વિલંબિત, ગ્રહણવાળું તે રાહુહત અને જેના મધ્યમાંથી ગ્રહ જાય તે ગ્રહભિન્ન નક્ષત્ર કહેવાય છે. ૧૩૦ છે. વિવેચન-હરકોઈ શુભકાર્યમાં શુદ્ધ નક્ષત્ર હોય, પણ તે સધ્યાગત, રવિગત, વિશ્વર, સગ્રહ, વિલંબિત, રાહુત, કે ગ્રહભિન્ન હોય તો નષ્ટ છે. તેમાં સૂર્યને અસ્ત થાય ત્યારે સંધ્યાકાળે જે નક્ષત્ર પૂર્વમાં ઉગે તે સંસ્થાગત કહેવાય છે. સૂર્યથી ભોગવાતું નક્ષત્ર રવિગત કહેવાય છે, વકી ગ્રહથી ભગવાતું નક્ષત્ર વિડવર કહેવાય છે, ફરગ્રહથી ભેગવાતું નક્ષત્ર સંગ્રહ ૩૩૪ Page #371 -------------------------------------------------------------------------- ________________ Pasasarapanasan છે, દિવ નક્ષત્રની પછીનુ એટલે રવિએ ભાગવેલુ નક્ષત્ર વિલંબિત કહેવાય છે, જે નક્ષત્રમાં ચંદ્ર-સૂર્યંનું ગ્રહણુ થાય તે નક્ષત્ર રાહુહત કહેવાય છે અને જે નક્ષત્રને ભેદીને-મધ્યમાં થઇને ગ્રહ જાય તે નક્ષત્ર ગ્રહભિન્ન કહેવાય છે. વિડવર અને રાહુત નક્ષત્રનું બીજું નામ અપટ્ટારિત અને ગ્રહદશ્ય છે. નાચંદ્ર ટીપ્પણમાં—ગ્રહની ડાબી અને જમણી દૃષ્ટિથી વિધાએલ નક્ષત્રને ગ્રહભિન્ન કહે છે. संझागयम्मि कलहो, होइ विवाओ विलंबिनक्खत्ते । विड्डेरे परविजयो, आइच्चगए अनिव्वाणं ॥ १३१ ॥ जं सग्गहम्मि कोरई, नक्खत्ते तत्थ विग्गहो होइ । राहुम्म मरणं, गहभिन्ने सोणिउग्गालो ॥ १३२॥ અ-સયાગત નક્ષત્રમાં કાય કરવાથી કલહ, વિલંમિત નક્ષત્રમાં, વિવાદ, વિડવરમાં શત્રુને જય, વિગત નક્ષત્રમાં અશાંતિ, (૧૩૧) સગ્રહ નક્ષત્રમાં વિગ્રહ, રાહુહત નક્ષત્રમાં મૃત્યુ અને ગ્રહભિન્ન નક્ષત્રમાં કાય કરવાથી લોહીનું વમન થાય છે. ।। ૧૩૨ I વિવેચન--ઈટકાનુ નક્ષત્ર શુદ્ધ હોવા છતાં સંધ્યાગત વિગેરે ઢોષવાળુ હોય તે નુકશાની કરે છે. એટલે–સ ંધ્યાગત નક્ષત્ર કલહ કરાવે છે, જિલખિત લડાવે છે, વિવરિત શત્રુને લાભ અપાવે છે, વિગત નક્ષત્ર શાંતિને હરે છે, સગ્રહ નક્ષત્ર વિગ્રહ કરાવે છે, રાહ્ત મરણુ આપે છે અને ગ્રહભિન્ન નક્ષત્ર લેાહીની ઉલટી કરાવે છે. હવે ઉપગ્રહો કહે છેઃ रविरिक्खाओ हेया, કુવાદ્રી પંચમX-૨૬મા || अट्ठारस उगुणीसा, बावीसा तेवीस चवीसा ॥ १३३॥ અ-રવિ નક્ષત્રથી પાંચમ, આમુ, ચૌદમુ, અઢારમુ ઓગણીશમ, આવિયું, ત્રેવીશમું અને ચાવીશસુ નક્ષત્ર ઉપગ્રહ છે અને ત્યાજ્ય છે. ૫૧૩૩૫ USER વિવેચન રવિ નક્ષત્રથી ૫-૮–૧૪–૧૮-૧૯-૨૨-૨૩ અને ૨૪મું' ચંદ્રનક્ષત્ર ઉપગ્રહ સંજ્ઞાવાળું થાય છે, જેનેા શુભકાર્યોંમાં ત્યાગ કરવેશ. આ સંબંધી વિશેષ વિવરણુ વિયોગના વિવેચનમાં આપેલ છે. ૩૩૫ BURSESETENES Page #372 -------------------------------------------------------------------------- ________________ Basakaranasanas Baratasaranasasasasasasasasasasasaras namassa વામદેવ કહે છે કે-ઉપગ્રહનો ગૌડદેશમાં ત્યાગ કરે, અન્ય આચાર્યો કહે છે કેઉપગ્રહને માલવા-સિંધમાં ત્યાગ કર. હવે અકાગલ કહે છે – सेगविसमजोगद्धं, सम अद्ध चउदसंख सिररिक्खं। दाउं चउद्दस सिलाए, ससि-रवि इक्कग्गलं वज्जे ॥ १३४॥ અથવિષમ યુગમાં એક વધારી અધ કરવું અને સમ યોગમાં અર્ધ કરી ચૌદ વધારવા; જે સંખ્યાવાળું શીર્ષનક્ષત્ર આવે છે. તેને ચૌદ શલાકા પર સ્થાપવાથી સામસામે ચન્દ્ર-સૂર્ય આવતાં એકાગલ યોગ થાય છે, જે વજ્ય છે ! ૧૩૪ છે વિવેચન-વિષ્કભાદિ સત્યાવીશ યુગોમાંના પ્રીતિ આયુષ્માન્ વિગેરે શુભગોમાં એકાગલ હેતેજ નથી, પણ ૧ વિષ્કભ, ૬ અતિગંડ, ૯ શૂલ, ૧૦ ગંડ, ૧૩ વ્યાઘાત, ૧૫ વજ, ૧૭ વ્યતિપાત ૧૯ પરિઘ અને ૨૭ વૈધતિ; એ નવ દુષ્ટ ગોમાંજ એક ગેલનો સંભવ છે. તે લાવવાની રીત એવી છે કે એકી યુગમાં એક ઉમેરી અર્ધ કરતાં જે આંક આવે, અશ્વિનીથી તેટલામાં નક્ષત્રને શિરનક્ષત્ર ક૯પવું અને બેકી યેગમાં અર્ધા કરી ચૌદ વધારતાં જે સંખ્યા આવે તેટલામું નક્ષત્ર શિરનક્ષત્ર કલ્પવું. જેમકે-ઈષ્ટ દિવસે વિશ્કેભ ગ હોય તો તેને આંક ૧ વિષમ છે, જેમાં ૧ વધારતાં ૨ થયા, અધ કરતાં ૧ ની સંખ્યા રહી. એટલે-વિઝંભ એગમાં અશ્વિની શિરનક્ષત્ર જાણવું. અતિગડ યોગ છઠ્ઠો છે, તેના અર્ધ કરી ચોદ વધારતાં ૧૭મું અનુરાધા શિરનક્ષત્ર થાય છે. શૂળગમાં ૧ વધારી અર્ધ કરતાં પામું મૃગશર શિરનક્ષત્ર આવે છે. લગ્નશુદ્ધિમાં તે સ્પષ્ટ કર્યું છે કે-નવે દુષ્ટ વેગેના શિરનક્ષત્ર અનુક્રમે–અશ્વિની, અનુરાધા, મૃગશર, મૂળ, પુનર્વસુ, પુષ્ય, અશ્લેષા, મઘા અને ચિત્રા છે. ESIMESES EN ESE SESIZNESESESPESES SEVESZETESEN EDELSENESESELESZNESALIELESES 338 Page #373 -------------------------------------------------------------------------- ________________ રા ભુ અધિ. રે. ઉ. પૂર્વો શ - શ્ર અભિ પૂજે મૃગશિર ' મૂળ -મા -પુન. --પુષ્ય -અશ્વે. ENENEURIENEN મ પૂર્વા -સ્વા વિ -અનુ જ્યે. હવે એક ઉભી અને તેર આડી, એમ ચૌદ રેખાએ કરી મસ્તકના ભાગમાં શિરનત્ર સ્થાપી, બાકીની રેખાના અંતમાં દક્ષિણ બાજુથી અનુક્રમે સાભિજિત્ સત્યાવીશ નક્ષત્રે સ્થાપવા; પછી સૂર્ય –ચન્દ્રને પાતપેાતાના નક્ષત્રમાં સ્થાવવા. આ રીતે જો સૂર્ય-ચંદ્ર એક રેખાના નક્ષત્રમાં આવે તે જાણવું' કે એકાગલ યોગ છે. લમ્બુદ્ધિમાં તે શ્રીજી રીતે પણ કહ્યું છે કે-વિષ્ણુ ભાદિ નવ ચોગાના જે આંક હોય, સૂર્ય-નક્ષત્રથી ચંદ્ર નક્ષત્ર પણ તેટલા જ આંકનું હોય, તે એકા લ યોગ થાય છે. જેમકે-૯ માં શૂલયેાગ છે, સૂર્ય અશ્વિનીમાં છે અને ચંદ્ર હું માં અશ્લેષામાં છે, તે જાણવુ કે-એકાગ લ પણ શૂલચેગ છે, સૂર્ય મૃગશમાં છે અને ચંદ્ર હિણીમાં છે તે માનવુ` કે એકાગલ નથી. આ ચાગનું બીજું નામ ખરાગ છે. તેના શુભકાર્યમાં ત્યાગ કરવા. નારચંદ્રટીમાં કહ્યું છે કે "यात्रायां मरणं विद्याद्, आरम्भे कार्यनाशनम् । वैधव्यं स्याद् विवाहे तु दाहः स्याद् वसतां गृहे ॥ १ ॥ १ અથ-એકાગલ ચેોગ હોય તે યાત્રામાં મૃત્યુ થાય છે, આર ભેલ કાનાશ પામે છે, વિવાહિત સ્ત્રી વિધવા થાય છે અને નવા વસાવેલ ઘરમાં આગ લાગે છે. ॥ ૧ ॥” ૩૩૭ VENENE KIBIBIBIRTENENZUZNESEN Page #374 -------------------------------------------------------------------------- ________________ એકાલના ત્યાગ થઈ શકે તેમ ન હેાય તેા પાદવેધના અવશ્ય ત્યાગ કરવા. એટલે–જે નક્ષત્રમાં એકાગલ હોય તે નક્ષત્રના પહેલા, બીજા, ત્રીજા કે ચેાથા પાદમાં એક ગ્રહ હોય અને સામેના નક્ષત્રના અનુક્રમે-ચાયા, ત્રીજા, ત્રીજા કે પહેલા પાદમાં બીજે અહુ હાય તે! તે સંપૂર્ણ એકાગલ થાય છે. આ યોગ અતિદુષ્ટ છે, માટે તેને ત્યાગજ કરવા. 13 | હવે પાયાગ કહે છેઃ-~~ अस्से मचि अणु सव रे, विसमारेहाउ सेसमभिलहिउं । रविरेहस्सिणि गणिए, rg रिक्खे विसमि पाउ ॥ १३५ ॥ અ་—અશ્લેષા, મઘા, ચિત્રા, અનુરાધા, શ્રવણ અને રેવતી નક્ષત્રેપર વિષમ રેખા દ્વારવી અને સૂય નક્ષત્રની રેખાથી તે વિષમ રેખા સુધીનુ શેષ લેવુ' આ શેષ રિવરેખાંક પ્રમાણે અશ્વિન્યાદિ નક્ષત્રા ગણી તે પર વિષમરેખા સ્થાપવી જે ઈસ્ટ નક્ષત્રષર્ તે વિષમરેખા આવે તે પાતયેાગ જાણવા. વિવેચન—સત્તાવીશ નક્ષત્ર સ્થાપી આશ્લેષા, મઘા, ચિત્રા અનુરાધા, શ્રવણુ અને રેવતી આ છ નક્ષત્ર ઉપર ‘s’ રેખા દોરવી અને સૂર્યાં જે નક્ષત્રમાં હોય તે નક્ષત્રના રેખાથી ૩૩૮ SERENGE Page #375 -------------------------------------------------------------------------- ________________ આ વિષમ ૬ રેખા સુધીના આંક ગણી સૂર્ય નક્ષત્ર ઉપર સ્થાપવા, પછી અશ્વિની નક્ષત્રથી તે આંક પ્રમાણાના નક્ષત્ર ઉપર વિષમરેખા દોરવી. આ રીતે જે જે નક્ષત્રા ઉપર ‘s' રેખા પડે તે તે નક્ષત્ર પાતયેાગથી દુષિત થાય છે, એટલે તે ‘s' રેખા ઈષ્ટ નક્ષત્રમાં હોય તે જાણ્યું કે ઈષ્ટ દિવસે પાતયેાગ છે જેમકે—કૃ શરૃ આ પુ પુ અઙ મંઙ પૂ ઉ હુ ચિક સ્વા વિ અ૬ જયે મૂ પુ ઉ શ્રs ધ શ પૂ ઉ ૨૬ અહિં સૂનુ’નક્ષત્ર કૃતિકા છે તેા કૃતિકાની રેખાથી વિષમ રેખાના આંકે અનુક્રમે ૭–૮–૧૨–૧૫-૨૦ અને ૨૫ છે. અને અશ્વિનીથી તે આંક પ્રમાણે નક્ષત્ર ગુણતાં અનુક્રમે પુનઃ સુ પુષ્ય s ઉન્ફ્રા s, સ્વાતિ s, પુ-ભા s અને ઉભા ૭ નક્ષત્રા આવે છે જે પાતયેાગથી દુષિત છે. અર્થાત—રવિ નક્ષત્રથી આશ્લેષાદિ છ નક્ષત્રોના જે આંક હોય તેજ આંકવાળા અશ્વિની આદિ નક્ષત્રામાં પાત હોય છે. લગ્ન શુદ્ધિમાં કહ્યુ છે કે—રવિ નક્ષત્રથી જેટલામું અનુરાધા નક્ષત્ર હોય, અશ્વિનીથી તેટલામુ અને ત્યારપછી છઠ્ઠ, દશમું, બીજું અને પાંચમુ નક્ષત્ર પાતયેાગથી દૂષિત છે. ઉચ્ચપ્રભસૂરી મહારાજ કહે છે કે-શૂલ, ગંડ, હુ ણુ, વ્યતિપાત, સાધ્ય અને વૈધૃતિ યાગના અંતમાં જે નક્ષત્ર હેાય તેમાં વન્ય પાતયેાગ આવે છે. નરપતિ જયચર્યાંકાર કહે છે કે—છ પાયેાગનાં નામ અનુક્રમે પવન, અગ્નિ, કાળ, કિં, મૃત્યુકારક અને ક્ષયકાર છે; જેનાં નામ પ્રમાણેજ ફળ છે. ત્રિશુલપાત, ચડાત અને ચડાયુધ, એ પાતનાં નામાંતરે છે. આ ચેાગમાં અભિજિત્ ગણવાનું નથી, તેથી સત્યાવીશ નક્ષત્રે! ગણવાં. પાતયેાગ અતિદુષ્ટ છે, તેને શુભકાર્યોંમાં ત્યાગ કરવા. નારચંદ્ર ટીપ્પણુમાં કહ્યું છે કે— “પાતન તિતો વ્રજ્ઞા, તેનૈવ ચ ાંર: । વિષ્ણુ: પતતિ તેન, ગ્રેજોનું પાયેત્ તથા ? I XHEMES ૩૩૯ Page #376 -------------------------------------------------------------------------- ________________ MANAMIMAMISEMINARAMNOMINERASESINAMSINANAMANSADANANINI MONDITIM એટલે—“બ્રહ્મા, શંકર અને વિષ્ણુ પાતળી પડ્યા છે, પાત ત્રણે લોકને પાડવામાં સમર્થ છે.” વામદેવ કહે છે કે–-કોશલમાં પાત વજે, કઈ કહે છે કે--અંગ-અંગમાં પાતષને ત્યાગ કરે. હવે લત્તા કહે છે – रविमुक्खा निअरिक्खा, વાર--તિ-તિવી છે જો पणवीस अडिगवीसं, कुणन्ति लत्तायं रिक्खं ॥ १३६॥ અથ–રવિ વિગેરે ગ્રહ અનુક્રમે પિતાના નક્ષત્રથી બાર, આઠ, ત્રણ, વેવીશ, છ, પચ્ચીસ, આઠ અને એકવીશમા નક્ષત્રને લત્તા પ્રહાર કરે છે. ૧૩૬ . વિવેચન–અહીં અભિજિત સહિત અઠયાવીશ નક્ષત્રો લેવાં, તેમાં ગમે તે નક્ષત્રમાં રહેલ ગ્રહ અમુક નક્ષત્રને લાત મારે છે. એટલે–રવિ વડે ભેગવાતા નક્ષત્રથી ૧૨ મું નક્ષત્ર, ચંદ્રથી ૮મું, મંગળથી ૩ જું, બુધથી ૨૩ મું, ગુરૂથી ૬ હું શુક્રથી ૨૫ મું, શનિથી ૮મું, અને રાહુથી ૨૧ મું નક્ષત્ર લત્તાના દોષથી હણાય છે. બીજી રીતે કહીએ તે-જેમ ગાય, ભેંસ પાછળના પગથી પ્રહાર કરે છે, તેમ સૂર્યાદિ આઠે ગ્રહે પોતાના ભેગવાતા નક્ષત્રથી પાછળ રહેલા અનુક્રમે ૧૮-૨૨-૨૭–૭–૨૪––૨૨ અને ૯ માં નક્ષત્રને પ્રહાર કરે છે. શ્રીમાન ઉદયપ્રભસૂરીજી કહે છે કે –કેટલાએક મતમાં શુક્રથી ર૭ મું અને રાહુથી ૯ મું નક્ષત્ર પણ લત્તાના દોષવાળું માન્યું છે. જે નક્ષત્રનો ત્યાગ કરે, જ્યારે ત્રિવિક્રમ કહે છે કે–--રાહુ ૨૦ માં નક્ષત્રને લાતપ્રહાર કરે છે. અહીં ચંદ્રથી ૮ મું નક્ષત્ર લત્તાથી દોષિત માન્યું છે, પણ તેથી ઈષ્ટ દિવસ દુષ્ટ બની શકતો નથી. માટે યતિવલ્લભમાં કહ્યું છે કે ચંદ્ર ગતપૂર્ણિમા જે નક્ષત્રમાં સમાપ્ત કરી હોય તે પૂર્ણિમાંના નક્ષત્રથી આઠમું નક્ષત્ર લત્તાથી હણાય છે. OXUYNZUELAYUELEYPSENALE SELLELE TELESNE SESSUALISME ૩૪૦ Page #377 -------------------------------------------------------------------------- ________________ Maaaaaaaaaaaaaaaaaaaaaaaaa લત્તાહત નક્ષત્ર અશુભ છે, માટે તેને શુભ કાર્યમાં ત્યાગ કર પૂર્ણભદ્રમાં કહ્યું છે કે–રવ વિગેરેની લત્તાથી દૂષિત થયેલ નક્ષત્રમાં કાર્ય કરવાથી અનુક્રમે ૧ વૈભવનાશ ૨ ભય, ૩ મૃત્યુ, ૪ પિતાને નાશ, પ નાનાભાઈને નાશ, ૬ કાર્યને નાશ, ૭ મૃત્યુ અને ૮ મૃત્યુ થાય છે. અહીં વૃદ્ધો કહે છે કે--સૌમ્ય ગ્રહની લત્તા અ૫ દુષ્ટ છે, જે માત્ર નક્ષત્રના બળને હણે છે. અને ક્રૂર ગ્રહની લત્તા અતિ દુષ્ટ છે, જે કાર્ય કરનારને દરિદ્રી બનાવે છે કે મારે છે. અન્ય ગ્રન્થમાં તે કેન્દ્રીઆ સૌમ્યગ્રહ હોયતે સૌમ્યગ્રહની લત્તાનો દેવ રદ કર્યો છે. વામદેવ કહે છે કે –બંગાળમાં અને કઈ કહે છે કે સૌરાષ્ટ્ર તથા દક્ષિણમાં લત્તા દેષ વજે. હવે બે પ્રકારના નક્ષત્રવેધ કહે છે– सत्त सिलाए कित्तिअ-माई रिक्खे ठवितु जोएह गहवेहमिट्टरिक्खे, उवरि अहो वा पयत्तेण ॥ १३७॥ અથ–સપ્તશલાકા ચકમાં કૃતિકાદિ નક્ષ સ્થાપી ગ્રહવેધ તપાસ અને ઉપર કે નીચે ઇષ્ટ નક્ષત્રને વેધ થાય તે તેને પ્રયત્નથી ત્યાગ કર . ૧૩૭ સપ્તશલાકા યંત્ર કુ રો મુ આ પુનઃ પુષ્ય અપ્લેટ શ્ર આભ ઉં | મૂ યે અનુ. ૩૪૧ Page #378 -------------------------------------------------------------------------- ________________ વિવેચન-સાત ઉભી અને સાત આડી રેખાઓ દેરવી અને તેના ઉપરના છેડાથી અનુક્રમે કૃત્તિકાદિ ૨૮ નક્ષત્રો સ્થાપવા. પછી જે જે ગ્રહ નક્ષત્રમાં હોય તે તે ગ્રહ તે તે નક્ષત્રની પાસે મૂક. અહીં ઈષ્ટ નક્ષત્રની રેખાને બીજે છેડે જો કોઈપણ ગ્રહ હોય તે તે ગ્રહ વડે ઈષ્ટ નક્ષત્રને વેધ થાય છે. અભીચમાં રહેલ ગ્રહથી રહિણી નક્ષત્રનો વેધ થાય છે, જેથી આ વેધનું બીજું નામ રહિણું વેબ પણ છે. આ ગ્રહથી વીંધાએલ નક્ષત્ર અશુભ છે, માટે તેને પ્રતિષ્ઠાદિક શુભ કાર્યમાં ત્યાગ કરે. સુધી શૃંગાર વાર્તિકમાં કહ્યું છે કે–સૌમ્ય અને ક્રૂર ગ્રહોને વેધ થાય તે અનુક્રમે સુખ અને આયુષ્યનો સર્વથા નાશ થાય છે. નારચંદ્ર ટીપ્પનકમાં કહ્યું છે કે-અતરા રહિત મંગળ વિગેરે આઠ ગ્રહથી વીંધાએલ નક્ષત્રમાં પરણેલ કન્યા અનુક્રમે-૩ કુલક્ષયકારી, ૪ વાંઝણ, ૫ તપસ્વિની, ૬ પુત્ર રહિત, ૭ દાસી, ૮ વેશ્યા, ૯ વેચ્છાચારિણી અને ૧૦ વિધવા થાય છે. મૂળગાથામાં કહ્યું છે કે-ઉપર નીચે વેધદેષને ત્યાગ કરે, આ વાક્યથી એમ સૂચવ્યું છે કે–સન્મુખ વેધદેષ અવશ્ય ત્યાગ કરવા લાયક છે. ઉદયપ્રભસૂરિ મહારાજ કહે છે કે–ચંદ્રને વેધ પાદાંતરિત હય, એટલે ચંદ્ર ઈષ્ટ નક્ષત્રમાં ૧-૨-૩-૪ પાદમાં હોય, પણ બીજે ગ્રહ સામેના નક્ષત્રમાં હોવા છતાં અનુક્રમે ૪-૩-ર-૧ પાદમાં ન હોય તે આ ગ્રહવેધ પાદાન્તારત થાય છે; તે દૂષણવાળ નથી, માટે તેનો ત્યાગ કરે કે ન કરે. પૂણભદ્રાચાર્ય કહે છે કે-ચપે શેલ આંગળીને છેદ કરાય છે તેમ માત્ર વેધવાળા પદને ત્યજ અને બીજા પાદમાં નિઃશંક પણે કાર્ય કરવું, જ્યારે કેશવાકે તે કહે છે કે જેમ એક ભાગમાં હણાયેલ હરણ મૃત્યુ પામે છે, તેમ એક પાદથી વીંધાયેલ નક્ષત્ર દુષ્ટ થાય છે. શ્રીપતિ કહે છે કે-ક્રૂર ગ્રહે વીંધાયેલ અખું નક્ષત્ર છોડી દેવું અને સોમ્યગ્રહે વીંધાયેલ નક્ષત્રને એક માત્ર પાદજ ત્યજવો. વ્યવહાર પ્રકાશમાં તો-સોમ્ય ગ્રહે પાદાંતરિત વેધ કરે અથવા સૌમ્ય ગ્રહો કેન્દ્રીઆ હોય તે વેધને શુભ માનેલ છે. નક્ષત્રવેધના ભંગ માટે કહ્યું છે કે – "लग्ने गुरुः सौम्ययुतेक्षितो वा, लग्नाधिपो लग्नगतस्तथा वा। कालाख्यहोरा च यदा शुभा स्याद, भ-वेधदोषस्य तदा हि भङ्गः॥१॥" અર્થ–“વિવાહમાં ગુરૂ સૌમ્યગ્રહ યુકત હોય અથવા સોમ્યગ્રહની દ્રષ્ટિમાં હોય અથવા ૩૪૨ Page #379 -------------------------------------------------------------------------- ________________ MANASANAMNAMANMAMMAMBABASABAMBANasaSaNaNaNaNaNaMBANAMNMMM લગ્નપતિ હોય અથવા લગ્નમાં હોય, અને કાળહેર શુભ હોય, તે નક્ષત્રવેલ નામના દોષનો ભંગ થાય છે. ૧ ” આ તો સનમુખ વેધને અધિકાર છે, પણ સર્વતોભદ્રચક્ર વિગેરેમાં ત્રણ પ્રકારના વેને આવશ્યક માન્યા છે નરપતિજયે ચર્ચામાં કહ્યું છે કે-ગ્રહ જે નક્ષત્રમાં રહ્યો હોય ત્યાંથી જમણી; ડાબી અને સન્મુખ એમ ત્રણ દ્રષ્ટિથી ત્રણ વેધ કરે છે. વક્રીગ્રહોની જમણી દ્રષ્ટિ પડે છે, મધ્યગતિવાળા ગ્રહની સન્મુખ દ્રષ્ટિ પડે છે અને અતિચારી ગ્રહોની ડાબી બાજુ દ્રષ્ટિ પડે છે. અર્થાતુ-ઈસ્ટ નક્ષત્રથી તીરછી એ દિશામાં સિંહની દાઢાની જેવી રેખામાં જે બે નક્ષત્રો હોય તેમાં રહેલ વક્રી-અતિચારી ગ્રહેવડે ઈટ નક્ષત્ર બે વેધ પામે છે અને નાક સન્મુખ સીધી રેખામાં જે નક્ષત્ર હોય, તેમાં રહેલ ગ્રહથી સન્મુખ વેધ થાય છે. જેમકે-ઈટ ચંદ્રનક્ષત્ર મૃગશર છે. હવે મંગળ વિગેરે સાત વકીગ્રહ પૈકીના જે ગ્રહ ચિત્રા નક્ષત્રમાં હોય તે જમણી દ્રષ્ટિથી મૃગશરને વધે છે. - રવિ વિગેરે સાત અતિચારી રહમાંનો જે ગ્રહ રેવતીમાં હોય તે વામદ્રષ્ટિથી મૃગશરને વધે છે. આ રીતે મૃગશર નક્ષત્ર બે બાજુ ગ્રહભિન્ન થાય છે અને મંગળ વિગેરે પાંચ મધ્યમ ગતિવાળા ગ્રહોમાં જે ગ્રહ ઉત્તરષાઢામાં હોય તે ગ્રહ સન્મુખ દ્રષ્ટિથી મૃગશરને વધે છે. पंचसिलाए दो दो, रेहा कोणेसु रोहिणीमुक्खा। दिसि धुरि रिक्खा उ कमा, वए विलोइज वेहमिहं ॥१३८॥ અર્થ–પંચશલાકા ચક્રમાં ખુણાની બે બે રેખા દેરી દિશાના મથાળેથી રેહિણુ વિગેરે નક્ષત્ર અનુક્રમે સ્થાપવા અને આ વેધ વ્રતમાં છે. ૧૩૮ વિવેચન-પાંચ રેખા ઉભી અને પાંચ રેખા આડી દેરવી. પછી એક ખુણાથી બીજા ખુણા સુધીની એમ બબ્બે રેખા દોરવી અને સપ્ત રેખા ચક્ર પ્રમાણે સમ ઉભી રેખાના ઉપરના ભાગથી રહિણી વિગેરે ૨૮ નક્ષત્રે સ્થાપવા તથા જે ગ્રહ જે નક્ષત્રમાં હોય તે ગ્રહ તે નક્ષત્રની બાજુમાં મુકવા. અહીં પણ સન્મુખ રહેલ ગ્રહથી ઈષ્ટ નક્ષત્રને વેધ થાય છે. આ પંચ શલાકા ચક્રમાં અને સપ્તશલાકા ચક્રમાં આઠ નક્ષત્રને તફાવત આવે છે. તે આકૃતી દ્વારા જોઈએ. આવી રીતે ગ્રહથી વીંધાયેલ નક્ષત્રનો દીક્ષામાં ત્યાગ કરવો DREVENBREDENESE VESELE DOSSIERENELEVENESEINE SELESSNESENAYESEMENELELE SALE ३४३ Page #380 -------------------------------------------------------------------------- ________________ SCRARUMANTRASTREINAMNARANANTARIRAMANAHARANARURAMINERAKTIBASANTHANAM આ પંચશલાકાવેધ દીક્ષા અને વિવાહમાંજ જોવાય છે. પૌણભદ્રમાં કહ્યું છે કે–આચાર્યપદ વિગેરેમાં સપ્તશલાકા ચક્રમાં અને વ્રતગ્રંહણ વિગેરેમાં પંચશલાકાચક્રમાં કૃત્તિકાદિ નક્ષત્રો સ્થાપી ચંદ્ર ગ્રહવેધ તપાસ. આ ચક્રમાં પણ પાદાંતરિત બળ, ફળ, વેધભંગ વિગેરે સપ્તશલાકાની પેકેજ જાણવું. ગ્રન્થાંતરમાં કહ્યું છે કે તાત્કાલિક કાર્ય હોય અને કેન્દ્રમાં શુભ ગ્રહો હોય તે સૌમ્યગ્રહની લત્તા. પાત તથા ઉપગ્રહથી દૂષિત થયેલ નક્ષત્રને પાદજ વજે; પરંતુ કેન્દ્રમાં શુભ ગ્રહ ન હોય તે તે સંપૂર્ણ નક્ષત્ર જ ત્યાજવા ચોગ્ય છે. પંચશલાકા ચક. ક ર મૂ આ પુન પુષ્ય અક - --- શ્ર આભ, ઉં પૂ મૂ યે અનુ. વિશેષ નક્ષત્ર અને દોષશુદ્ધિ પ્રકાર આગળ નક્ષત્રદ્વારમાં કહી ગયા છીએ. હવે શીઘ્રસિદ્ધિદ્વાર કહે છે. તેમાં પ્રથમ છાયાલગ્ન કહે છે– सिद्धच्छायालग्गं, रवि-कुज-बूह-जीव संकुपाय कमा। एगारस नव अड सग, अद्धष्टा (नव) सेसवारेसु ॥१३९॥ અથઅનુક્રમે રવિ, મંગળ, બુધ અને ગુરૂવારે-અગીયાર, નવ, આઠ અને સાત તથા શેષવામાં સાડા આઠ શંકુ પગલાં હોય ત્યારે સિદ્ધચ્છાયા લગ્ન હોય છે ૧૩લા વિવેચન–કઈ પણ કાર્ય અવશ્ય કરવાનું હોય અને સર્વ પ્રકારની શુદ્ધિવાળે દિવસ ન હોય, તે તે પ્રસંગ છાયાલગ્ન વિગેરેથી કાર્ય કરી શકાય છે. મનુષ્ય પિતાની છાયાનું પિતાના પગલાથી જ માપ કરવું, અને રવિ વિગેરે સાત વારેમાં અનુક્રમે ૧૧-૮-૮-૮-૭૮ અને ૮ પાયાના માપની છાયા આવે તે છાયા લગ્ન છે એમ જાણવું. ૩૪૪ Page #381 -------------------------------------------------------------------------- ________________ NakakaBABARANARENDRETTENDRANAREN MakakaranasaRASAMIENTRASTORAMADAM અહીં મૂળ ગાથામાં શકુપાદ એ ઉલ્લેખ કર્યો છે. એટલે કે–મનુષ્ય પિતાની છાયા માપવી, અથવા સાત હાથ પ્રમાણુ શંકુની છાયા માપવી, જેથી સિદ્ધ છાયા લગ્ન આવશે. આથી એ પણ સિદ્ધ થાય છે કે–સાત આગળનાં શંકુની ઉપરોકત આંક પ્રમાણે અંગુલ છાયા આવે તે પણ છાયા લગ્ન આવે છે, આ છાયા લગ્ન દરેક કાર્યની સિદ્ધિ કરનાર છે. આરંભસિદ્ધિવાર્તિકમાં કહ્યું છે કે–આ છાયા લગ્ન માત્ર ૩૦ અક્ષર પ્રમાણુ હોય છે, જેની શરૂઆત પગલાંની ઈષ્ટ છાયા આવે તે પહેલાં ૧૫ અક્ષરથી થાય છે, અને પગલાની ઈષ્ટછાયા પછી પંદર અક્ષર સુધી રહે છે, માટે કાયને પ્રારંભ અને પૂર્ણાહૂતિ તે દરમ્યાન કરવાં. પણ કાર્ય મોટું હોય તે પ્રારંભ કરી દે, જેથી સિદ્ધ છાયા સાધેલી કહેવાય છે. વળી વિવાહના દોષના અધિકારમાં કહ્યું છે કે – વેધ પાત લત્તા કે ગ્રહવડે મલિન થયેલું નક્ષત્ર, ક્રૂર વાર, ગ્રહોનું જન્મનક્ષત્ર, વિષ્ટિ, અર્ધપ્રહર, કુલિક, ઉપગ્રહ, કાંતિ અવસ્થા, કર્કઉત્પાતાદિ દે, યમઘંટ નિર્બળચંદ્ર, એકાગલ, ગંડાંત, અને રિકતા–દગ્ધ તિથિએ આ અઢાર દે છે. શુદ્ધ નક્ષત્રના બળે કરીને જ્યારે છાયાલગ્ન વિગેરેમાં દીક્ષા પ્રતિષ્ઠા વિગેરે કાર્ય કરવાં હોય ત્યારે પણ આ દેશે અવશ્ય વજેવા યોગ્ય છે, જેથી ઘટિકા લગ્નમાં તે આ દે સદંતર વજ્યજ છે. નરપતિજ્ય ચર્યામાં કહ્યું છે કે અશુભ તિથિ, નક્ષત્ર, વાર, તારા, ચંદ્રબળ, અને ગ્રહો પણ સિદ્ધછાયાથી શુભભાવને પામે છે. જોઈ સહીરના અવતરણુમાં કહ્યું છે કે–શુભ ગ્રહ અને લગ્નનો અભાવ હોવા છતાં આ છાયામાં ઉતાવળનાં પ્રયાણ, પ્રવેશ, પ્રતિષ્ઠા અને દીક્ષા વિગેરે કાર્યો કરવાથી જય મળે છે. આ રોગમાં શુભ શુકુન નિમિત્તની પણ આવશ્યક્તા જેવાતી નથી. નારચંદ્ર ટિપ્પનકમાં કહ્યું છે કે – "जइ पुण तुरियं कज्जं, हविज्जलग्गं न लभए सुद्ध । ता छाया-धुवलग्गं, गहिअव्वं सयलकज्जेसु ॥१॥ न तिथिन च नक्षत्रं, न बारा न च चन्द्रमाः। પ્રા નાપાવ, છાવરજે રિાર ! ૨ | न योगिनी न विष्ठिश्च, न शूलं न च चन्द्रमाः । एषा वज्रमयी सिद्धि-रभेद्या त्रिदशैरपि ॥३॥ यात्रा दीक्षा विवाहश्च, यदन्यदपि शोभनम् । निर्विशकेन कर्तव्यं, सर्वज्ञवचनं यथा ॥४॥" ASMENESESVESENEYE VESELYNENESESEISELLA TELESNESEKIES SELESAINZ NEYE DESTES ૩૪૫ Page #382 -------------------------------------------------------------------------- ________________ અથ.જો કાય ઉતાવળ હોય અને શુભ લગ્ન ન મળતું હોય તે દરેક કાર્યોમાં છાયાલગ્ન અને ધ્રુવલગ્ન લેવાં, એમ હ પ્રકાશમાં ઉલ્લેખ છે ॥ ૧ ॥ તિથિ, નક્ષત્ર, વાર, ચદ્ર, ગ્રહ કે ઉપગ્રહ; એ બધાની કાંઈ જરૂર નથી; માત્ર છાયાલઅજ પ્રશંસાય છે ॥૨॥ આ છાયા તે દેવતાઓથી પણ અભેદ્ય વામયી સિદ્ધિ છે, ત્યાં પ્રતિકૂળ યોગિની, વિષ્ટિ, શૂળ; અને ચ'દ્રમા પણ નકામા છે. ॥ ૩ ॥ છાયાલગ્નમાં યાત્રા, દીક્ષા, વિવાહ અને ખીજ શુભકા સજ્ઞ ભગવાનના વચનની પ્રમાણે નિઃશંકપણે કરવાં ॥ ૪ ॥ ” હવે ધ્રુવચક્ર કહે છે- तिरिच्छगे धुवे दिक्खा - पट्ठाइ सुहंकरे । उठ्ठिए धयारोव - खित्तगाई समायरे ॥ १४०॥ અ—ધ્રુવ તીક્ષ્ણ હોય ત્યારે દીક્ષા-પ્રતિષ્ઠા વિગેરે શુભકર છે, અને ધ્રુવ ઉષ્ણ હોય ત્યારે ધ્વજારા પણ-ક્ષેત્રપ્રવેશ વિગેરે કાર્યાં કરવાં ॥ ૧૪૦ ૫ વિવેચન—ધ્રુવ તારાની નજીકમાં જે તારાનું ઝુમખુ છે તેનું નામ પ્રચક્ર કે ધ્રુમાંકડી છે, તે ચક્ર ધ્રુવની ડાબું ભમતું ભમતું એક અહારાત્રમાં એ વાર ઉભુ અને બે વાર આડું થાય છે. આ રીતે તેના ઈંડાના એ તારા સરખી લાઈનમાં બરાબર ઉર્ધ્વ કે તી આવે ત્યારે ધ્રુવલગ્નમાં થાય છે. પ્રચક્ર ઉભું છે કે આડુ' છે ? ધ્રુવલગ્ન ક્યારે હોય ? તે અણુવાને આ પ્રકાર છે-શિપ થામાં કહ્યુ` છે કે—આ ધ્રમાંકડીની સમાન તારાએ ફાગણ શુદિમાં સ્પષ્ટ દેખાય છે. પૂર્વાચાર્યાં કહે છે કે—-૧ ધ્રુવ મઘા અને ધનિષ્ઠાના ઉદય કાળે ઉર્ધ્વ હોય છે તથા અનુરાધા અને કૃતિકાના ઉદયકાળે તીક્કું હોય છે. ર ભરણી કે વિશાખા નક્ષત્ર મસ્તક ઉપરથી ઉતરે ત્યારે ધ્રુવ દેવ હોય છે, અને અશ્લેષા કે શ્રવણ નક્ષત્ર આકાશના મધ્ય ભાગમાંથી નીચા નમવા માંડે ત્યારે ધ્રુવચક્ર આડુ હોય છે. ૩ તથા ધ્રુવચક્ર મકર અને કર્ક લગ્નમાં ઉર્ધ્વ હોય છે, હોય છે, અને બીજા લગ્નમાં આડુ અવળુ હોય છે. આ થી પણ ધ્રુવનું સ્પષ્ટ જ્ઞાન થાય છે. મેષ અને તુલા લગ્નમાં તી ઉપરાંત યંત્ર અને હોકાય તે ધ્રુવ લગ્નના સમય ઉદિત લગ્નના નવાંશ જેટલેા હેાય છે, અને અન્યમતે નવાંશકના મધ્યના ત્રીજા ભાગ જેટલેા મનાય છે; એમ આરભસિદ્ધિના વાતિકમાં કહ્યુ છે. ગ્રન્થકાર સૂરિજી જણાવે છે કે-ધ્રુવક તીર' હોય ત્યારે દીક્ષા પ્રતિષ્ઠા વિગેરે કા કરવાં; અને ધ્રુવચક ઉર્ધ્વ હોય ત્યારે ધ્વજારોપણ પ્રવેશ ક્ષેત્રવાસ્તુ વિગેરે કાર્યો કરવા તે શુભ ૩૪૬ Page #383 -------------------------------------------------------------------------- ________________ ISTMENERIMINEM MINANTKANINAMINANTIANESIMI NINANANANANANANANANAM છે. હેમહંસગણિજી કહે છે કે- સામાન્ય રીતે સ્થિર કાર્યમાં તીરછુ અને ચર કાર્યમાં ઉર્ધ્વ ચકે લેવું. તેથીજ યુવક ઉર્ધ્વ હોય ત્યારે સૂર્યને પાછળ કે જમણે રાખીને પ્રયાણ કરવું તે શ્રેષ્ટમાન્યું છે. હર્ષ પ્રકાશમાં તે કહ્યું છે કે-જે કામ ઉતાવળું હોય અને શુદ્ધલગ્નને અભાવ હેય તે સમગ્ર કાર્ય છાયા લગ્ન અને ધ્રુવલગ્નમાં કરવાં. હવે શકુછાયા કહે છે– वीसं सोलस पनरस चउदस तेरस य बार बारेव रविमाइसु बारंगुल-संकुच्छायंगुला सिद्धा ॥ १४१ ॥ અર્થ–બાર આંગળાના શંકુની છાયા રવિ વિગેરે વારેમાં અનુક્રમે વીશ, સેળ, પંદર, ચૌદ, તેર, બાર અને બાર આગળ પ્રમાણ હેય તે તે સિદ્ધછાયા કહેવાય છે. ૧૪૧ | વિવેચન-પાદ છાયા લગ્નમાં જેમ સાત હાથના શકુનું માપ છે તેમ અહીં વિશ આંગળાના શંકુથી છાયામાપ લેવાનું છે અને તે છાયા રવિ વિગેરે સાત વારમાં અનુક્રમે ૨૦-૧૬-૧પ-૧૪–૧૩-૧૨ અને ૧૨ આંગળ પ્રમાણ જ્યારે થાય ત્યારે સિધિછાયા હોય એમ જાણવું. છાયા લગ્ન અને શંકુ છાયાના કાળમાં કેટલોક તફાવત આવે છે પણ બળ-ફળ તે બંનેનું સમાન જ છે જતિષહરમાં તે શંકુછાયાની અભીચ એવી સંજ્ઞા આપેલ છે. “ વાર મીર્થ ટિળમાં, માના મfઅથાણું ૪. ના. રાધા सवणाइ घडी चारहीं, लहोयं करि कल फल यहुयं ॥ १॥” અર્થ—અભીચું દિવસમાં બે વાર આવે છે, અને માસમાં ઉતરાષાઢાના ચોથા પાયાથી શ્રવણની ચાર ઘડી સુધી એક વાર આવે છે, તેમાં કાર્ય કરવાથી બહુ ફળ મળે છે. In 1 ” મધ્યાહ કાળની પહેલાની એક ઘડી અને પછીની એક ઘડી એમ બે ઘડી દરેક કાર્યમાં શ્રેષ્ઠ છે; જે વખતે ૮ મે અભિજીત ક્ષણ કહે છે જે કાળનું વિશેષ નામ વિજયગ છે. હષપ્રકાશમાં કહ્યું છે કે–મધ્યાહ્ન કાળને સૂર્ય ઉત્પાત, વિષ્ટિ, વ્યતિપાત, દગ્ધા તિથિ, અને પાપગ્રહના દરેક દેને દૂર કરે છે. માટે આઠમા અભિજિતુ ક્ષણમાં માત્ર દક્ષિણ દિશાનાપ્રયાણ સિવાયના દીક્ષા, પ્રતિષ્ઠા, પ્રવેશ, પ્રયાણ વિગેરે દરેક કાર્યો કરવાં તે સુખકર છે. પુર્ણભદ્ર કહે છે કે–સૂર્ય સવારથી મધ્યાહ સુધી ગ્રહચકને ગળે છે, અને મધ્યાહ કાળે વમે છે; જ્યારે ગ્રહચક વિહ્વળ થતાં વિજયયોગ થાય છે, જેમાં કરેલ કાર્ય યુગાંતમાં પણ ENESENESTE NYANSIES BELTSAMESNENEYZYENESENEYENELIESSENEYE YAYZNANEYE YENES ३४७ Page #384 -------------------------------------------------------------------------- ________________ કોઈ પ્રકારે નાશ પામતું નથી. લલ્લુ પણ કહે છે કે—કૃષ્ણ ચક્ર લઈને મધ્યાહ્ન કાળે અભિજિત્ નક્ષત્રમાં સવ દાષાને હણે છે. ગદાધર સમયની શુધ્ધિમાં તે મધ્યાહન અને મધ્યરાત્રિના પ્રથમના ૧૦ અને પછીના ૧૦ એમ સુહૂતકાળના ૨૦ પળેા વવાનું કહે છે, લલ્લ તથા બીજા ઋષિઓએ આવશ્યક કાર્ય માટે ત્રિતાર- ઉષાકાળને શ્રેષ્ટ કહ્યો છે. હષ પ્રકાશમાં તેા કહ્યુ` છે કે-- સંધ્યા પ્રારંભ અને તારા દનની મધ્યના કાળમાં પણ સવ કાર્ય ને સાધનાર વિજય નામે ચેગ છે. સંધ્યાકાળનું ગોધુલિક લગ્ન એ વિવાહમાં પ્રધાન લગ્ન છે. ઉદયપ્રભસૂરિ મહારાજ કહે છે કે—સધ્યાકાળે ગાયની ખરીએ ઉડાડેલી ધુળવડે જણાતે કાળ તે ગેાધુલિક લગ્ન છે. મુર્હુત ચિતામણીની ટીકામાં કહ્યું છે કે—વિના અ` કે ત્રીજે ભાગ બાકી રહે ત્યારથી એ ઘડી સુધી ગારજલગ્ન હોય છે. વરાહ કહે છે કે—માગશર વિગેરે ચાર માસમાં સૂનુ બિંબ નિસ્તેજ થાય ત્યારથી, ચૈત્ર વિગેરે ચાર માસમાં સૂર્યબિંબ " ઢંકાય ત્યારથી -અધ સૂર્યાસ્તથી, અને શ્રાવણ વિગેરે ચાર માસમાં સૂર્યાસ્ત થાય ત્યારથી ગારેજ હાય છે. (મૂ॰ ચિં) मन्दाक्रान्ता - "नाऽस्याभृक्षं न तिथिकरणं नैव लग्नस्य चिन्ता, દૈવજ્ઞ રામે કહ્યું છે કે- नो वा वारो न च लवनिधिर्नो मुहूर्तस्य चर्चा | नो वा योगो न मतिभवनं नैव जामित्रदोषो, गोधूलि : सा मुनिभिरुदिता सर्वकार्येषु शस्ता ॥ १॥" અથ~~‘મુનિઓએ સ કાય માં ગેાધુલિકને પ્રશસ્ત કહ્યું છે, જે હોય ત્યારે નક્ષત્ર, તિથિ, કરણ, લગ્ન, વાર, લવ, સમય, મુહૂર્ત, ચેાળ, આડસુ ભુવન, કે જામિત્ર વિગેરેને કાંઈ વિચાર ચર્ચો કે દુષ્ટતા જોવાની જરૂર નથી.।૧।।” સારંગ પણ કહે છે કે-ગેરજમાં છઠ્ઠા આઠમા ચંદ્ર સિવાયના જામિત્ર, ગ્રહ, ચંદ્ર, લગ્ન, હેારા, નવાંશ અને ભાવ વિગેરે કેઈ પણ પ્રકારના દોષના વિચાર સરખા કરવા નહિં. મુર્હુત ચિંતામણીની ટીકામાં કહ્યું છે કે--આ શ્લોકે પ્રશંસા પરાયણ છે; માટે અમાવાસ્યા, ભદ્રા, ભરણી, વિગેરે, અને બીન્ત દરેક પ્રકારના શકયઢાષાને પરિહાર કરી આ લગ્ન લેવું. હૈમહંસગણિ મહારાજ કહે છે કે--પ્રથમ વષઁ માસ પક્ષ અને દિવસની શુધ્ધિ જોઇ વિવાહનક્ષત્રમાંજ દેશ અને કુળના રીત-રીવાજોને અનુસરી ગેધુલિક લગ્ન લેવું. લલ્લુ કહે છે કે-વીય શાલી શુધ્ધ લગ્ન હોય તે ગેરજ નકામું છે, માટે શુભ લગ્ન ન હેાય ત્યારે ગાધુલિક લેવુ. DESZESS ૩૪૮ BYBLENESSNES Page #385 -------------------------------------------------------------------------- ________________ NAMAMMADANIMsasaranarasarana MABASANAROMISENIMASAKANISASAMIM ગેહુલિકના દેશો આ પ્રમાણે છે, દૈવજ્ઞ મહર કહે છે કે – ૪િ શન્તિલrષે જ, તો પછોડઝમ રાશી પંચ નોટિ વાળા, અન્ય વોરાઃ ગુમાવહ છે ?” અર્થ -“કુલિક, કાંતિસામ્ય, લગ્નને છઠ્ઠો અને આઠમો ચંદ્ર, આ પાંચ દોષ ગોધુલિકમાં ત્યજ્ય છે; અને બીજા દેશે શુભ છે ?” આરંભસિધિમાં અર્ધધામ અને ભદ્રા પણ વયે લખ્યા છે, આથી ગુરૂવાર અને શનિવારે ગોરજ નિષેધ થાય છે. કેશવાનું કહે છે કે--કુલિક અને અર્ધયામની શુદ્ધિ માટે શનિવારે સુર્ય છતાં અને ગુરૂવારે સુર્યાસ્ત પછી લગ્ન લેવું. ૬-૮ સ્થાનને ચંદ્ર કન્યાને નાશ કરે છે, અને ૧-૮ સ્થાનને મંગળ પતિને નાશ કરે છે, માટે તેને અને વ્યતિપાતનો સર્વથા ત્યાગ કરવો વ્યવહાર પ્રકાશમાં કહ્યું છે કે--ગરજમાં સંગ્રહ નક્ષત્ર, ગ્રહણ નક્ષત્ર, આઠમું નક્ષત્ર, વૈધૃતિ, વ્યતિપાત, સંક્રાંતિ, ૬-૮ મિ. ચંદ્ર, ક્ષીણ ચંદ્ર, અશુદ્ધ ૧-૮, મંગળ, રવિ-ગુરૂ, અને ૮ મા સ્થાનના સર્વ ગ્રહ દુષ્ટ છે. નારચંદ્ર ટીપ્પનમાં કહ્યું છે કે--- लग्नाष्टमे चन्द्रज-चन्द्र-जीवे, भौमे तथा भार्गवजाष्ठमे च । मूतौं च चंद्रो नियमाच मृत्युः, गोधूलिकं स्याप्तरिवर्जनीयम् ॥ १॥ અર્થ_“તાત્કાલિક કુંડળીમાં આઠમે ભુવને બુધ, ચંદ્ર, ગુરૂ, મંગળ કે શુક હોય; અને લગ્નમાં ચંદ્ર હોય તે નક્કી મૃત્યુ થાય છે, માટે આ ગોધુલિક વર્યું છે. ” સંહિતાસારમાં ઉલ્લેખ છે કે – “શાસ્ત્રો, દ્રિતી થા તૃતીયા ! गोधूलिका तु विज्ञेया, शेषा धूलिरिति स्मृता ॥१॥" અર્થ—જે લગ્નમાં અગીયારમો બીજો અને ત્રીજો ચંદ્ર હોય તે ગેધુલિક લગ્ન જાણવું, અને બાકી તે ધુળ જાણવી. એટલે ૨-૩–૧૧ ચંદ્ર શુભ છે. અહીં રવિ ૭ મે છતાં શુભ છે. ૧” ગોધુલિક લગ્ન ગોવાળ હીનવણે અને પૂર્વદેશના મનુષ્ય માટે શુભ છે પણ દૈવજ્ઞ મનહર કહે છે કે ઘટી લગ્નના અભાવે બ્રાહ્મણ સિવાયનાને અને ગદાધર કહે છે કે-- બ્રાહ્મણને પણ શુભ છે. ૩૪૯ Page #386 -------------------------------------------------------------------------- ________________ વાર દ્વારમાં દર્શાવેલ શુભાશુભ ઘટી યંત્રનું બીજું નામ શિવચક્ર છે, જે પણ દરેક કાર્યોંમાં અત્યંત શુભ છે શિવજ્ઞાન (બંગાળી) માં કહ્યું છે કે- "ज्योतिषेर मते शुद्ध दिन नाहि होय, शिवज्ञान अत एव तारविनिमय ॥ १॥" શિવાલીખીમાં કહ્યું છે કે--- "व्यतिपाते च संक्रान्तौ, भद्रायामशुभे दिने । શિવાજિવિતમ હોય, સર્વશાર્વાણિ સાવચેત્ ॥ ? ” અર્થ..વ્યતિપાત; સક્રાંન્તિ, વિષ્ટિ અને અશુભ દિવસે શિવાલિખિ જોઈને સવ કાય કરવાં ૧” દરેક શુભકાર્યોંમાં શકુનની પણ મહત્તા દેખાડેલ છે. વ્યવહારપ્રકાશમાં કહ્યું છેકે- “નક્ષત્રપ સૂદૂર્તય, તિથૅ જળસ્થ જી તુળો ચેતેાં, રાષ્ટ્રનો રૂદનાથ : || શ્॥” ', અ. નક્ષત્ર મુહૂત તિથિ અને કરણ; એ ચારેને દંડનાયક શકુન છે ! ૧ ॥ લલ્લ કહે છે કે શકુન વિનાનું સગુણયુક્ષ લગ્ન પણ ગ્રહણ કરવું નહિં. કેમકે નિમિત્તને દંડનાયક શકુન છે. હિરભદ્રસૂરિ મહારાજ કહે છે કે-સુદર લગ્નમાં પણ શુભ શકુન કે શુભ નિમિત્તના બળે કાર્યો કરવાં. અહીં શકુનથી અંગ સ્ફુરણુ, શકુન સ્વર, સામુદ્રિક, અષ્ટાંગ નિમિ અને પ્રસન્ન ચિત્તતા વિગેરે જાણવાં. ચિત્તોલ્લાસ માટે ઉદયપ્રભસૂરિ મહારાજ કહે છે કે " सकलेष्वपि कार्येषु, यात्रायां च विशेषतः । निमित्तान्यप्यतिक्रम्य, चित्तोत्साहः प्रगल्भते ॥ १ ॥ અથર્—-સવ કાયર્ડમાં અને વિશેષ કરીને યાત્રામાં નિમિત્ત કરતાં પણ ચિત્તોત્સાહ અધિક મળવાન છે. ।। ૧ ।” આ ખાખતની મને ત્રણ પ્રતા મળી છે જે દરેકમાં અત્યંત તફાવત હોવાથી અહીં તે સંબંધે વિશેષ બાબતને ઉલ્લેખ કર્યો નથી પણ શુભાશુભ ઘટીયંત્રમાં તેના સમાવેશ કર્યો છે. BAZZZZZURAREFINE TE FSBSENTEENEYESELE TENENBERBER ૩૫૦ Page #387 -------------------------------------------------------------------------- ________________ MIRAMARENTAHEIMARAM anataka Banana SamanaSaMaNLAMRAMM અંગકુરણ વિગેરે નિમિત્ત, અંગસ્પશ વિગેરે ઈગિત, દુર્ગાદિ શકુન અને લગ્નાદિ તિષથી ચિત્તોત્સાહનું બળ વિશેષ છે. એમ આ લેકમાં સૂચન છે. અંતિમ નદી વિગેરેનું મુહૂર્ત કહે છે– तिक्खु-ग्ग-मिस्सरिक्खाणि, चिच्चा भोम-सणिच्छ्रं। पढमं गोअरं नंदी-पमुहं सुहमायरे ॥ १४२॥ અથ–ીણ ઉગ્ર અને મિશ્ર નક્ષત્ર તથા મંગળ અને શનિવારને ત્યજીને બાકીના દિવસોમાં પ્રથમ ગોચરી તથા નંદી પ્રમુખ શુભ કાર્યો કરવાં . ૧૪૨ છે વિવેચન –નવીન સાધુને પ્રથમ ગોચરી કરાવવી હોય અથવા વ્રત પ્રાયશ્ચિત યોગ ઉપધાન અને તપને માટે નાણ મંડાવવી હોય તે-રવિ, સોમ, બુધ ગુરુ અને શુક્રવાર તથા અશ્વિની, રોહિણી, મૃગશર, પુનર્વસુ, પુષ્ય, ઉત્તરાફાલ્ગની, હસ્ત, ચિત્રા, સ્વાતિ, અનુરાધા, ઉત્તરાષાઢા, અભીગ્ન, શ્રવણ, ઘનિષ્ઠા, શતભિષા, ઉત્તરાભાદ્રપદ કે રેવતી નક્ષત્ર શુભ છે. આ બાબતમાં તિથિ વિગેરે શુદ્ધિ માટે કાયદામાં શાંત કાર્યોનું વિવરણ તપાસવું. આ ગ્રંથનું ફળ કહે છે. इअ जोगपईवाओ, पयडत्यपरहि विहिअउज्जोआ। मुणिमणभवणपयासं, दिणसुद्धिपईविआ कुणउ ॥१४३॥ અર્થ——-આ યોગ પ્રદીપથી પ્રકટ અથૅવડે ઉદ્યોત કરનારી દિનશુદ્ધિપ્રદીપિકા મુનિઓના મનોભવનમાં પ્રકાશ કરે છે ૧૪૩ વિવેચન—ચન્થકાર સૂરિજીએ મહાગ્રન્થરૂપી દીપકોમાંથી આ ગ્રન્થ બનાવ્યો છે જે પ્રક્ટ અર્થોવડે પ્રકાશ કરનાર છે અને સ્વતંત્ર દિવસની શુદ્ધિ દેખાડે છે. તેથી આનું નામ દિનશુધિ દીપિકા રાખેલ છે આ દીપિકા મુનિઓનાં મનરૂપી ભવનમાં પ્રકાશ કરે. અહીં મુનિઓને ઉદ્દેશીને આ ગ્રન્થ બનાવ્યું છે એમ સ્પષ્ટ વિધાન છે, કેમકે અષ્ટાંગ નિમિત્તનું જ્ઞાન સાધુઓ માટે આવશ્યક છે, માત્ર તેઓ તેને આરંભ-સમારંભમાં ઉપ ગ કરી શકતા નથી જ્યારે ગૃહસ્થ માટે તે આવશ્યક છે, પણ ગૃહસ્થ તેને આરંભ–સમારંભમાં ઉપયોગ કરે તેમ છે માટે આ ગ્રંથ મુનિઓના કરકમળમાં જાય, અને તેઓનાં હૃદયમાં અનવદ્ય કાર્યોના માર્ગ પ્રકાશે, એમ ગ્રન્થકાર સૂરિજીની ભાવના છે. ' PENASIBLENESSES SELESENESESTES ENESESESELESEDELLYELESEXENESVESENEYESENTES ૩૫૧ Page #388 -------------------------------------------------------------------------- ________________ આ બાબતમાં હેમહંસગણિજી પણ કહે છે કે -મુનિઓ ગૃહસ્થોને ચેત્યાદિનું મુહૂર્ત કહે તે પણ દેષ છે. માટે ચૈત્યરચના, તીર્થયાત્રા, આદિ માંગલિક કાર્યોનું મુહૂર્ત જોતિષીઓ પાસેથી લેવું અને તેને સમગ્ર સંવાદ તિવિંદ મુનિઓએ બતાવ એજ યુકિતયુક્ત છે, પણ પિતે મુહૂર્ત આપવું નહિ તથા આ એકાંતમાં ભણવું, પાપભીરુ શિષ્યને ભણવવું. અને પંડિતમાં જ્ઞાન પર્યાયની વૃદ્ધિ કરવી એ આ ગ્રન્થનું ફળ છે. આ રીતે જ્ઞાનપર્યાયની વૃદ્ધિને માટે બનાવેલ ગ્રન્થથી પરંપરાએ શુભ પરિણામ, પુણ્યોપાર્જન, સજ્ઞાનને લાભ અને શાશ્વતપદ મળે છે. એટલે–પાપભીરૂ મુનિઓના હાથમાં આ ગ્રન્થ જાય એજ હિતકારક છે. હવે ગ્રન્થસમાપ્તિ કરે છે. सिरिवयरसेणगुरुप-नाहसिरिहेमतिलयसरीणं । पायपसाया एसा, रयणसिहरसूरिणा विहिया ॥१४॥ અર્થ-રત્નશેખર સૂરિએ આ દિનશુધિ પ્રકરણ શ્રી વસેન ગુરૂના પટ્ટધર શ્રી હેમતિલકસૂરિન પાદ પ્રસાદથી રચ્યું છે જે ૧૪૪ છે વિવેચન – રત્નશેખરસૂરિ મહારાજે આ ગાથાથી પિતાના ગુરૂની પરંપરા અને ગુરૂકૃપાનું ફળ દર્શાવેલ છે એટલે-બૃહદ્ગચ્છાધિપતિ શ્રી વજા સેન ગુરૂ થયા જેમણે ગુરૂગુણ પડવંશિકા વિગેરે ગ્રન્થની રચના કરી છે તેમની પાટે શ્રી હેમતિલસૂરિજી થયા જેમની કૃપાથી રતનશેખર સૂરિએ આ દિનશુદ્ધિ દીપિકા રચના કરેલ છે. इति रयणसेहरसूरिविरइआ। दिणसुद्धिपईविआ समत्ता॥ અર્થ–આ પ્રમાણે રશેખરસૂરિએ રચેલી દિનશુદિ-પ્રદીપિકા નામને ગ્રન્થ સમાપ્ત થયા, વિશ્વમા–ટીકર્તિઃ પ્રત્તિ :गुरुयशसि तपोगच्छतिशस्तेप्रतिष्टे, विजयकमलहरि! सूरिसचक्रवर्तीः । भविकमधुपहृत्सु दत्तसम्यक्त्वपौष्पः, समजनि भुवि पूज्योलब्धकीर्तिप्रशस्तिः ॥ १॥ અથ–મહા યશવાળા વિશાળ અને પ્રતિષ્ઠાવાળા તપગચ્છમાં જગપૂજ્ય મહાન આચાર્ય શ્રી વિજયકમળસૂરિવર થયા જેમણે કીર્તિની પરંપરા પ્રાપ્ત કરી છે, અને જેમણે ભવ્યજીવોરૂપી ભમરાના હૃદયમાં સમ્યકત્વરૂપી પરાગ સમર્પે છે. ૩પર Page #389 -------------------------------------------------------------------------- ________________ NananaMINAMMSAARENENTNAMasalasanana NASARANASAN DINAMARANASA तच्छिष्यो विनयात् प्रवृद्ध विजयः प्रौढो गरिमप्रभः, चारित्रेत्यभिधेो बभूव विजयान्तस्तस्य शिष्याग्रणीः । विश्वोपकृतिकं यशोविजयजीनाम्ना च संस्थाप्य सज्जैनं ज्ञानविवर्धनं गुरुकुलं यः स्वर्गभूमिमगात् ॥ २॥ અથ–તેમના અતિશય કાંતિવાળા પ્રૌઢ શિષ્ય મુનિ મહારાજ શ્રી વિનયવિજયજી થયા અને તેમના મુખ્ય શિષ્ય પૂજ્યપાદ મુનિ મહારાજ શ્રી ચરિત્રવિજયજી (કચ્છ) થયા જેઓ વિશ્વ ઉપર ઉપકાર કરનાર અને જ્ઞાનને ફેલાવનાર શ્રી યશોવિજયજી જેન ગુરૂકુળ સ્થાપી સ્વર્ગભૂમિમાં ગયા. तच्छिष्येण सुदर्शनेन मुनिना एषैव विश्वप्रभा, गुप्ति-ज्ञान-जिनेषु वीरगमनाद्द वर्षेषु चाऽऽपीतिभे। सौभाग्य प्रद पञ्चमी बूध दिने श्री मोहमय्यां कृता, यावन्मेरु-मही-ख-चन्द्र-विबूधास्तावफिचरं नन्दतात् ॥ ३॥ અથ–તેમના શિષ્ય મુનિ દશનવિજયે-મુંબઈ નગરીમાં વીર નિર્વાણ સંવત ૨૪પ૩ ના કાર્તિક શુદિ ૫ બુધવારે અને પુર્વાષાઢા નક્ષત્રમાં આ વિશ્વપ્રભાટીકા રચી છે તે જ્યાં સુધી મેરૂપર્વત, પૃથ્વી, આકાશ, ચંદ્ર અને દે–પંડિત રહે ત્યાં સુધી ચિરકાળ પર્યત वृद्धि पामी-४ रो. मुनि दर्शनविजयसमर्थिता विश्वप्रभा-टीका समाप्ता VESELLSENE LESZNE DE SESEKLYSENERELESENESTE NYE VENERELDLEYENESSE VENENE उ43 Page #390 --------------------------------------------------------------------------  Page #391 -------------------------------------------------------------------------- ________________ SIMIMMAMMABANANERERANADANAMMANANANANUMANAMANSARAAMMMMala પરિશિષ્ટ ૧ લું. જેન પંચાંગ. સંવત્સર–૧ બૃહસ્પતિ (નક્ષત્ર), ૨ યુગ, ૩ પ્રમાણે, ૪ લક્ષણ અને ૫ શનિ એમ પાંચ સંવત્સર છે. (चंदपन्नति पाहुड १० पाहुड पाहुड २०) ૧ નક્ષત્ર સંવત્સર-બૃહસ્પતિ નક્ષત્રચક્રને ભોગવી હશે ત્યાં સુધી એટલે બાર વર્ષના છે, જેના નામો શ્રાવણ થી આષાઢ સુધીનાં છે. તે સંવત્સર (૩૨૭:૧૨= ૩૩૩ દિવસ પ્રમાણ છે ૨ યુગ સંવત્સર–ચંદ્ર, ચંદ્ર, અભિવર્ધિત, ચંદ્ર અને અભિવર્ધિત; એમ પાંચ વર્ષના ૧૮૩૦ દિવસે પૂરે થાય છે, જેમાં ૧૨૪ પર્વ આવે છે. ચંદ્ર ૩૫૪ એમ પાંચ પ્રકારે છે અથવા ૨ ૩૧૬, અભિવર્ધિત ૩૮૩ ) ૩ પ્રમાણુ સંવત્સર-નક્ષત્ર દિન ૩૨૭ તુ ૩૬૦ આદિત્ય ( મહત ૮૧૪ દિવસના એક એવા ૨૭ નક્ષત્ર માસ, ૩૦ દિવસને એક એવા ૬૦ સૂર્યાસ, ર3 દિવસ એક એવા ૨ ચંદ્રમાસ અને ૩૦ દિવસ એક એવા ૬૧ તુમાસડ (કુલ દિવસ ૧૮૩૦) ને એક યુગ થાય છે. ૪ લક્ષણ સંવત્સર પણ ઉપરોક્ત પાંચ પ્રકારે છે, પરંતુ તેમાં માત્ર ચિહાની-લક્ષણોની પ્રાધાન્યતા છે એટલે ૧ નક્ષત્રને યોગ, ઋતુનું પરિણમન અને અનુકુળ વૃદ્ધિનો એક સાથે મેળ થાય તે નક્ષત્ર સંવત્સર; ૨ પુનમે વિષમચંદ્રનક્ષત્ર હોય અને વિરસ કે પ્રતિકૂળ વૃષ્ટિ થાય તે ચંદ્ર સંવત્સર; 3 અકાલે વૃક્ષે કુલે ફળે અને વૃષ્ટિ ન હોય તે કર્મ સંવત્સર; ૪ સૂર્ય અલપવૃષ્ટિમાં પણ પૃથ્વી, પાણી અને વનસ્પતિના રસને ખીલવે તે આદિત્ય સંવત્સર; તથા ૫ સૂર્યના તાપથી તપેલાં ક્ષણ લવ હતુ દિવસ પરિણમે અને સ્થલભૂમિ ભરાઈ જાય તે અભિવધિત સંવત્સર ૩૫૫ Page #392 -------------------------------------------------------------------------- ________________ MMISAINEITSENTRASAMIRANDADASENARCHANTNASARESIRASAMANTHA STREHANAM ૫ શનિ સંવત્સર અભિચાદિ નક્ષત્રમાં શનિ ફરે ત્યાં સુધી હોય છે, જેના વર્ષ ૩૦ યાને દિવસે ૯૮૩૨ જાય છે. બાર માસ (કાર્તિકદિ –પ્રીતિવર્ધન, શ્રેયાન, શિશિર, શોભન, હેમવાન, વસંત. કુસુમસંભવ. નિદાઘ, વનનિધિ, અભિનંદન, સુપ્રતિષ્ઠા અને વિજય. પાંચ તિથિનાં નામ-નંદા, ભદ્રા, જયા રિકતા અને પૂર્ણ પાચ રાત્રિતિથિનાં નામ ઉગ્રવતી, ભેણુવતી, યશોમતી, સર્વસિદ્ધ અને શુભા. પંદર દીવસનાં નામ–પૂર્વાગ, સિદ્ધ, મનોરમ, મનહર યશોભદ્ર, યશોધર, સર્વ કાર્ય સિદ્ધિ, ઈન્દ્ર, મૂર્વાભિષિકત, સૌમનસ, ધનંજય, અર્થસિદ્ધિ, અભિજીત, ત્યાશન, શત જ્ય, અગ્નિવૈશ્ય. પંદર રાત્રિનાં નામ–ઉત્તમ, સુનક્ષત્રા, ઈલાપત્યા, યશોધરા, સૌમનસી, શ્રીસંભૂતા વિજયા વૈજયંતી, અપરાજિતા, ઈચ્છા, સમાહારા, તેજા, અતિ તેજા અને દેવાનંદા. ક્ષણ અને કરણનાં નામે મૂળ તથા વિવેચનમાં આવી ગયા છે. યુગ પ્રારંભ-યુગ, વર્ષ, અયન, ઋતુ, માસ, પક્ષ, અહોરાત્રિ, કરણું, નક્ષત્ર, મુહૂર્ત લવ, સ્તક, પ્રાણ અને ઉચ્છવાસ એમ ચૌદ વસ્તુના પ્રથમ સમયે યુગ બેસે છે. એટલે-શ્રાવણ વદિ એકમ, બાલવ કરણ અને અભિચ નક્ષત્રમાં યુગપ્રારંભ થાય છે. (જંબુદ્વિપ પ્રજ્ઞપ્તિ) તિથિ-અહોરાત્રિના ભાગની એક તિથિ હોય છે, તેથી બાસઠમી તિથિને ક્ષય થાય છે અને અઢી અઢી વર્ષે એકેક માસની વૃદ્ધિ થાય છે. ચંદ્ર નક્ષત્ર - અભીચ નક્ષત્ર - 8 અહોરાત્રિ) મુહૂર્ત સુધી, શતભિષાદિ ૧૫ મુહુત સુધી શ્રવણાદિ સુધી ૩૦ મુહૂર્ત અને ઉત્તરા, ભદ્રપદ વિગેરે ૪૫ મુહૂર્ત સુધી ચંદ્રની સાથે રહે છે (જુએ ગાથા– ૧૧૯-૧૨૦ } સૂય નક્ષત્ર-સૂર્ય અભિચને ૪ અહેરાત્રિ અને ૬ મુહૂર્ત ભગવે છે. (ચન્દ્રભાગ - ૬૭ યુગભગ ૬૩૦૫, સૂર્યગ ૧૨૬ મુહૂર્ત ૩૦=૪૬), શતભિષા વિગેરેને ૬ અહોરાત્રિ ૨૧ મુહૂર્ત, શ્રવણ વિગેરેને ૧૩ અહોરાત્રિ ૧૨ મુહૂર્ત અને ઉત્તરાભાદ્રપદ વિગેરે નક્ષત્રને ૨૦ અહેરાત્રિ ૩ અને મુહૂર્ત ભગવે છે. (ચં. પા. ૧૦), ૩૫૬ Page #393 -------------------------------------------------------------------------- ________________ MAMMINARAMINDANAMAMMINISTRAVIDANANASEMAKASAMARAMINAMISASI પરિશિષ્ટ ૨ જી. વિરવર્ષ નિર્ણય આયુ વર્ષ ૭૨, આયુ ગર્ભથી ગણુ. આદિત્ય સંવત્સરે આયુદય હુઓ, તેના દિન ૩૬૬, ઋતુ સં દિન ૩૬૦ પાંચ વર્ષને યુગ. એક યુગમાં આદિત્ય સંવત્સર દિન ૧૮૩૦ અને તુસંવત્સરના દિન ૧૮૦૦ હેય, આદિત્ય સંવત્સર યુગમાં એક માસ થાકતા તુ સંવત્સર લાગે. આ લેખે– ઋતુ સંવત્સરના ચોથે માસે ગ્રીષ્મકાળે અષાઢ સુદિ ૬ દિને અવન, અહીંથી આદિત્ય સવંત્સર લેખે ૭૨ વર્ષે તુ સંવત્સરયુગના ૧૪ માસ વધતા થયા, ત્યારે આષાઢ શુદ્ધિ ૬ થી ૧૪ મે માસે ભાદ્ર શુદિ ૬ દિને આદિત્ય સંવત્સરે ૭૦ વર્ષ થયા, ત્યાંથી બીજે ચંદ્ર સંવત્સરે નિર્વાણ થયું. અહીં ચંદ્ર સંવત્સરના ૩૫૪ દિન હોય, પહેલેથી ૧૨ દિન આદિત્ય સવંત્સર પૂર્ણ હોય, તે વારે બે કલ્યાણક તિથિએ તુ સંવત્સર લેખે લેવી, એમ જ્યોતિષ કરંડક અને કલ્પસૂત્રમાં કહ્યું છે. પુષે ચંદ્રસંવછરે ઈત્યાદિ કલ્પસૂત્રમાં છે. અહીં તુ સંવત્સરના વર્ષ ૭૧ માસ ૨ થયા, ચંદ્ર સંવત્સરે ચોવીશ દિન વધતા લેવા. તેથી ભાદ્ર. શુદિ ૬ થી ૨૪ દિન વધતાં આ વદિ ૧ દિને આદિત્ય સંવત્સરે ૭૨ વર્ષ થયા. તે સંવત્સર પૂર્ણ થતાં એક માસ ઉતરે ઋતુ સંવત્સર લાગે તે પૂઠે લખે છે. તે લેખે જેઠ શુદિ ૧૫ ગ્રીષ્મઋતુ પૂરી થઈ અને આ પાઢ વદિ ૧ થી વષત્ર તુ લાગી, ત્યારે આષાઢ તે શ્રાવણ થયે મારવાડી પંચાગ પ્રમાણે ફેર દેખાય છે, જેથી લૌકિક આસો-આગમકત કાર્તિક વદ ૦)) થઈ. ઇતિ ૭૨ વર્ષ. इति जिनलाभसूरीणामाज्ञया पाठकरामविजयगणिनां कृता। પરિશિષ્ટ ૩ જુ. -: લઘુ પંચાગ :– તિથિ-સૂર્યરાશિના અંશથી ચંદ્રરાશિના અંશના આંતરાને અઢીથી ગુણવું અને એક ઉમે, જેથી ઈષ્ટ દિવસની તિથિ આવે છે. ESELLSESEKLASES DESPLENAMENTESENE SELLELES SEVES PRESENCE DENIESIENENESE ૩પ૭ Page #394 -------------------------------------------------------------------------- ________________ તિથિ-ષ્ટિ દિવસે માસનક્ષત્રથી ચદ્ર નક્ષત્રને જે આંક આવે તેટલામી તિથિ હોય છે. દરેક હિનાએ પુનમને દિવસે પેાતાના નક્ષત્રને ભાગવે છે, જેથી આ ગણના વિદ્ ૧ થી ગણાય છે. વાર ચૈત્ર શુદિ ૧ થી શરૂ થતા ગત માસને દોઢા કરી ચાલુ માસની ગત તિથિ જોડી સાતથી ભાગદેવ; અહી શેષમાં જેટલા વધે, વર્ષશ (ચૈત્ર શુદિ ૧ ના) વારથી તેટલામા વાર ઈષ્ટ દિવસે જાણવા. નક્ષત્ર ચૈત્ર-શુકલાદિ અથવા આશ્વિન કૃષ્ણાદિ ગતમાસને બમણા કરી તેમાં ગત તિથિ જોડવી, જેટલે આંક આવે તેટલામુ નક્ષત્ર જાણ્યુ. નક્ષત્ર-શંદે ૧ ના સૂય નક્ષત્રના આંકમાં ગત તિથિના આંક ઉમેરવા જે સખ્યા આવે તે ઈષ્ટ નક્ષત્ર જાણુ, લગ્ન-દિનમાનના સરખા ત્રીંશ ભાગ કરવા, આવા સૂર્યોંદયથી ગત ત્રીશાંશને ૬ થી ગુણી સૂર્ય સંક્રાંતિના મુકત દિવસે ઉમેરવા અને ત્રીશથી ભાગ દેવે, જેથી લગમાં ઈષ્ટ લગ્ન અને શેષમાં ત્રીશાંશ આવે છે. ઘડી-સૂર્ય લગ્નથી ચાલુ લગ્ન સુધીના આંકને પાંચથી ગુણુવા અને આવેલ સંખ્યા તે ઇષ્ટ ઘડી જાણવી. ( સ્કૂલ) તારીખવાર–A ઈષ્ટ ઇસ્વીસનને ૨૮ થી ભાગ દેવે, જેના શેષમાં રહેલ આંક ઉપરથી જાન્યુઆરીની ૧ લી તારીખના વારા અનુક્રમે-રવિ, સામ, માંગળ, બુધ શુક્ર, શનિ, રવિ, સામ, બુધ, ગુરૂ, શુક્ર, શનિ, સામ; મગળ, બુધ, ગુરૂ, શનિ, દિવ, સેમ, માઁગળ, ગુરૂ, શુક્ર, શિને, રિ, મંગળ, બુધ, ગુરૂ અને શુક્ર આવે છે. 8 આ ગણનામાં ચાર ચાર વર્ષની ૧ લી તારીખેાના વારે સાથે અનુક્રમે સબંધ જોડાય છે, અને પછી પાંચમુ વર્ષે એક વારનું અંતરૂ ધે છે, C પછી દરેક માસની ૧ લી તારીખે અનુક્રમે-જ થા, ૧ લા, ૪ થા, ૩ જો, ૪ ચે, ૩ જો, ૪ થી, ૪ થા, ૩ જો, ૪ ચે અને ૩ જો વાર હોય છે. D માત્ર તફાવત એટલેા છે કે—જે સનને ચારથી ભાગતાં શેષમાં ॰ આવે તે વર્ષમાં એક દિવસ વધતા હોવાથી માની ૧ લીએ ફેબ્રુઆરીની ૧ લી તારીખના વારથી ૨ જો વાર હોય છે. E અને તા ૧-૮-૨૫૨૨-૨૯ ને એકજ વાર હોય છે. F જેમકે ઈ. સ. ૧૯૨૭ માર્ચની ૧૫ મી તારીખને વાર કાઢવા છે, તે ૧૯૨૭૧૨૮=૬૮/૨૩, જાન્યુઆરી ૧ લીએ શનિવાર, ફેબ્રુઆરી ૧ લી મગળ, મા` ૧ લી મ’ગળ અને માર્ચ ૧૫ મીએ મ'ગળવાર. ૩૫૮ ENESETESENESES Page #395 -------------------------------------------------------------------------- ________________ MMMMMMMMMSaNaNaNaMaNKAMNARAMANNANANANANANANANANNAMM પરિશિષ્ટ ૪ યુ. માસ વૃદ્ધિ-હાનિ વિચાર કર્તા–પન્યાસ નેમકુશલજી પ્રશનઃ-ગુરૂકે ચરણે લાગકે, કીની શિષ્ય અરદાસ; સત્તાવનકી સાલમેં, કિયે પ્રશ્ન ગુરૂ પાસ. કુણ જાણે કીસી વર્ષ મેં, કીસે વધે માસ; કબ હવે ક્ષય માસકે, સ્વામી મુજ પરકાશ. ૨ ઉત્તર -જ્ઞાનકુશલ ગુરૂ ભાગ્યથી, ગુરૂગમ પામી તેહ, વર્ષ માસાધિક કાલના, લીખ દેખાઉં એહ. ૧ ફાગુણસુ સગ માસમેં, નહીં સંક્રાન્તિ તાસ; ઉનસે આવતી સાલમેં, વધે પાછલે માસ. ૨ પાઠાંતરસેં કહત હે, જી રીતકી ચાલ; મધુમાસાદિક સાતમેં, એ પણ નેમ સંભાળ. ૩ માસ માંહી પલટે નહીં, રવિ જે બીજી રાસ; ગ બને જીસ વર્ષમેં, માસ અધિક્ક આસ. ૪ સંવત (વિક્રમ) ચાર મિલાયકે, દે ઉસકા ભાગ સેસ રહ્યાનું ચૈત્રસે, અધિક માસકે લાગ. ૫ તિન બચે દે ઐત હૈય, અગ્યારે વૈશાખ શૂન્ય અષ્ટસે જેઠ ઔર, સેલે અશાડ લાખ. ૬ પાંચ બચ્ચા શ્રાવણ યુગલ, તેરે ભાદ્રો જાણ; દેય બચ્ચા આ હુવે, પંડિત નેમ પિછાણ ૭ શ્રાવણ જ્યેષ્ઠા વૈશાખ પુનિ, ભાદ્રવમાસ આષાઢ; જેઠ કુઆર શ્રાવણ વડે, મધુ માસાદિક કાઢ, ૮ જેઠ માસકું વજક, શેષ રહ્યા બટ માસ, ઓગણેશ વર્ષક, આંતરે, આવે એહીજ ખાસ. ૯ જેઠ જેઠકે આંતરે, વીતે વર્ષ અગ્યાર; દુજા આંતરા જેઠ બીચ, વર્ષ આઠ અવધાર. ૧૦ PANESE SALES ASSESSELTENESBILLEDERENKLENENESENELE SINE ૩પ૯ Page #396 -------------------------------------------------------------------------- ________________ LISTEN SEMASARANASAN Nanasanasasaktan MARANORAMIHANANasaNaRaMKaN અબ કહું ક્ષય માસકી, રીતિ એહ સમજાય; એક ઈકતાલી વરસકું, ક્ષય માસ તબ થાય. ૧૧ કાર્તિકસું ગણતાં થકાં, તીન માસ લગી જોય, ક્ષય સંક્રાન્તિ એકમેં, માસ ક્ષય જબ હેય. ૧૨ વેગે હોય તે ઈણતરે. વર્ષ ઓગણિશ પર દેખ; ક્ષય માસ પણ જાણ, ઈનમેં મીન ન મેખ. ૧૩ ક્ષય માસકે વર્ષ, દેખે વળી વિશેષ; તીન માસ આગે પીછે, માસ અધિક દેય પખ. ૧૪ મહ ફાગણ તૂટે નહીં, વધી નહીં કોઈ કાળ; નેમ કુશથી નિર્ણય કરી, બારે માસ ચાલ. ૧૫ એક અઠયાશી વર્ષ, બૌતેર અધિક માસ ક્ષય માસ દો દાખીયા, જેમકુશળ પંન્યાસ. ૧૬ શીતલનાથ ઉદયપુર, તપ ગણું શાલ નિવાસ વર્ષ એગણ અઠ્ઠાવને, લિખે ચિત્ત ઉલ્લાસ. ૧૭ વીર સંવત્સર જાણુએ, ચોવીશ ને સગવીશ કાર્તિક કૃષ્ણકી અષ્ટમી, પુષ્ય રવિ શુભ દિસ. ૧૮ માસ વૃદ્ધિ-હાનિ યંત્ર (સ્વકૃત) પારસનાથ પ્રણમી કરી, વિરચું યંત્ર વિચાર વધે માસ ત્રુટે છકે, કરણ્યે સબ નિરધાર. ૧ લંડ માસ ગણ્ય મધ્યમં, ગ્રંથ વિશેષ નહીં લેણુ; પર્વ–પ્રતિષ્ઠા દેવકી, કરે મતિ કોઈ સણ. ૨ DEASE SEND SEALEDSELVENIENESESESLEXIENESESTENZSPIELSENESES ESITELLES ૩૬૦ Page #397 -------------------------------------------------------------------------- ________________ ચૈત્રથી શરૂ થતાં પુનમીઆ માસવાળાં વિક્રમ વર્ષાક. અધિક ક્ષય ૧૯૦૧ ૧૯૩૯ ૧૯૭૭ ૨૦૧૫. ૨૦૪૨ શ્રાવણ ૧૯૦૪ ૧૯૪૨ ૧૯૮૦ ૨૦૧૮ ૨૫૬ | જેઠ ૧૯૪૫ ૧૯૮૩ ચિત્ર ૧૮૯૮ વૃદ્ધિ -આ ક્ષય-ષિ વૃદ્ધિ-ચૈત્ર ૧૯૦૯ ૧૯૪૭ ૧૯૮૫ ૨૦૨૩ ૨૦૬૯ ભાદર ૧૯૧૨ ૧૯૫૦ ૧૯૮૮ ૨૦૨૬ ૨૦૭૨ અષાડ ૧૯૧૫ ૨૦૪૦ વૃદ્ધિ-આસે ક્ષય-પોષ વૃદ્ધિ-ચૈત્ર ૧૯૫૩ ૧૯૯૧ ૨૦૨૯ ૨૦૭૫ જેઠ ૧૯૧૭ ૧૯૯૩ ૨૦૩૧ ૨૦૭૭ આશ્વિન ૧૯૨૦ ૩૪ ૨૦૬૧ શ્રાવણ ૨૦૮૦ ૧૯૨૩ ૧૯ २०३७ ૨૦૮૩ ૨૦૯૪ ૧૯૫૫ ૧૫૮ ૧૯૬૧ ૧૯૬૪ ! ૧૯૬૬ ૧૯૬૯ २०४० ૨૦૮૫ ૨૦૯૬ ૧૯૨૮ २००४ ૨૦૫૦ ૨૦૮૮ ભાદરે ૨૦૯૯ ૧૯૩૧ ૨૦૦૭ ૨૦૫૩ ૨૦૯૧ અષાડ ૧૯૩૪ ૨૦૧૦ ૨૦૪૫ २०६४ ૧૯૭૨ ૧૯૭૪ ૧૯૩૬ ૨૦૧૨ ૨૦૩૯ / ૨૦૧૮ આશ્વિન ૧૯૦૭ ૧૯૨૬ ૨૦૦૨ २०४८ ૨૦૬૭ વિશાખ -સંવત ૨૦૨૦ ના માગશર શુકલ તથા પિષ કૃષ્ણ પક્ષને ક્ષય. –સંવત ૨૦૩૯ ના પિષ શુકલ તથા મહા કૃષ્ણ પક્ષને ક્ષય. પરિશિષ્ટ ૫ એ. ગ્રહ નામમાળા. મંગળ-આર, વક્ર, લેહિતાંગ, મંગળ, અંગારક, પૃથ્વીપુત્ર, આષાઢાભૂ, નવાર્ચિ. બુધ–બુધ, સૌમ્ય, પ્રહર્ષલ, ઝ, પંચર્ચિ, શ્રવિષ્ઠાભૂ, શ્યામાંગ, હિણપત્ર. ગુરૂ બૃહસ્પતિ, સુરાચાર્ય, જીવ, ચિત્રશિખંડિજ, વાચસ્પતિ, દ્વાદશાચિ, ધિણુ, ફાલ્ગનીભૂ, ગપતિ, ઉતધ્યાનુજ, અંગિરસ, ગુરૂ. ૩૬૧ Page #398 -------------------------------------------------------------------------- ________________ શુક્ર-શુક્ર, મઘાભૂ, કાવ્ય, ઉશનસ્, ભાર્ગવ, કવિ, ડશાર્ચિ, દૈત્યગુરૂ, ધિર્યા. –શનિ, શનિશ્ચર, છાયાસુત, અસિત, સૌરિ, સમાર્ચિ, રેવતીબુ. મંદ, કેડ, નીલવાસમૂ. રાહુ–સ્વર્ભાનુ, વિધુતુદ, તમસૂ, રાહુ, સૈહિકેય, ભરભુ. તું—આહિક, અશ્લેષાભુ, શિખ, કેતુ. अभिधानचिन्तामणि-देवकांड श्लोक ३०-३६. પરિશિષ્ટ ૬ ઠું. શુભ ત્રિશાંશસ્વામિચક્ર. હ. ! . . નવમાંશ. ! દ્વાદશાંશ. ૨૦ ૨૦ | | ૩૦ | ૩૦ લગ્ન શુ ? શુ કન્યા તુલા ધન ૩૬૨ Page #399 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૭ મુ. નામ. [ મેષ. | વૃષભ. | મિથુન. | કર્ક ( સિહ. ! કન્યા. | તુલા | વૃશ્ચિક. ! ધન. | મકર. | કુંભ. ૧ મીન. ગુજરાતી | ઘેટું ! બળદ જોડકું | કાચ | સિંહ | કન્યા | ત્રાજવું | વીંછી | ધનુષ્ય | મગર | ઘડે એમાછલાં અંગ્રેજી | એરિસ મીનિ | કેન્સ { લીઓ લીબ્રા સ્કરપીઓ'રેજીટેરી- કેપી- કસી-પીસીજ | | કેનસ | રીઅસ વણો અસ માશ el Choiae Tyhi Mechip’homen. Pharm. Pashons Payni Epiphi | Mesori Photh Pohi Athyr અને oth onti લેટીન મીનરવા . વીનસ સોલ ! મરકયુરિ | જ્યુપીટર | સરસ | વલકન દીએના વેસ્તા | જુને નેગ્યુન છંદ ફરવરદીન અરદી- ખોરદાદ | તીર | અમરદાદ શહેરેવર | મહેર આવા આદર દેહે ! બહમન અર્પદાબહેરૂ ૨મંદ અરબી હુમલ જેવઝ | સરતાના અશદ | સેમોલમી જાન ! અકબર કાશ જદય દલવ ! હુત ફારસી બરે ! ગવ દેપકેર ખરચંગ શિર. શે | ત્રાજુ કમાન બેઝ. માડી દશાતાર ચમકાર ગામ | દામરીર મરચંગ સાર | અદશેર | તલાશ કાઝામ કમાર મછંદ દાલ | રમીમ હિંદનાં વડેદરા સુરત | કલકત્તી નડીયાદ ! પૂના | ગુજરાત | મુંબઈ કાઠિયાવાડ બંગાળ બનારસ શહેરે. મદ્રાસ હૈદ્રાબાદ ! (મુંબઈ) | નાગપુર | (મુંબઈ) | દિલ્હી ! મહારાષ્ટ્ર) (પંજાબ) પાનીપત મહૈસુર મલ્હાર | કલહાપુર અલ્હાબાદ પંજાબ જંજીર માતૃક ઉપાદક સેવક. કાર્યવિચાર, બુદ્ધિ વિષયક શારીરિક આધ્યાત્મિક ધાર્મિક, ३६३ Page #400 -------------------------------------------------------------------------- ________________ MananananasasasasasasasaNaNaM MasasasasasasaRAMAREMANASESEINASANAM મુંબઈ બાર વાગ્યે જુદા જુદા સ્થાનનો ટાઈમ. દિવસના બાર વાગ્યા પહેલાં A. M, ન્યુયેક લંડન ૨-૧૫ 900 આમસ્ટર્ડોમ બુએન ૮-૦૩ બલીન ૮-૦૩ કેટાંટીનોપલ ૮-૪૯ સ્ટેકહોમ પિરીસ ૪-૧૩ રીઓડીજાને ૪-૧૯ સાનિકા ૬-૩૦ ટીન રિફ ૬-૩૦ ૭-૨૦ લીઅન કરાંચી ૧૧-૩૭ શિકારપુર ૧૧-૪૩ ભુજ ૧૧-૪૯ રાજકેટ ૧૧-૧૨ અમદાવાદ ૧૧-૫૯ મઝલીન ૧૨-૦૦ મુંબઈ * ૧૨-૦૦ –૪પ આલેકઝાંઝૂિઆ સેંટ પીટર્સબર્ગ ૮-૧પ મર્ના ડબ્લીન કીસ્તીઆનીઆ ૬-૪૫ એડીનબરે ૬-૫૭ હેમ્બર્ગ કેપટાઉન ૧૦-૧૫ ૮-૦૦ દિવસના બાર વાગ્યા પછી P. M. સ્ટાંડ સીઆમ ૩-૨૦ હોંગકોંગ ૩-૨૦ ઝાંઝીબાર ન્યૂઝીલેન્ડ ૬-૩૦ આલાકા ૮-૩૦ પુના ૧૨-૦૫ ૧૨–૩૯ લાહોર જગન્નાથ , ૧૨-૦૬ ૧૨૫૦ હરદ્વાર કિલકત્તી ૧૨-૨૧ ૧-૦૨ મદ્રાસ રંગુન ૧૨-૩૦ ૧-૩૦ કોલંબે સીંગાપુર ૧૨-૩૦ 1 ૨-૦૦ આદેલેડ ૪-૨૦ સીડની ૫-૧૫ ३६४ Page #401 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૮ મું. પાદચ્છાયા ઘટિકા-લગ્નઘટિકા ચોપાઈ. સરસતિ સામણી પ્રણમી પાય, સેવી સુંદર સહી ગુરૂરાય; સૂરજ પ્રમુખ નમુ ગ્રહ રંગિ, દિનપ્રમાણુ બલિનું બહૂ ભંગિ. ૧ સીર છાયા જબ પગ ઈક હય, સત્તર પલ ઘડી દઈ તવ જોય; દઈ પગે દિન પનર ઘડી, પલ ઈક સહિત જાણવું ચડી. ૨ ત્રિહે પગે ઘડી હુએ તેર, પલ ચિહું સહિત એહ નહીં ફેર; ચિહે પગલે પલક ઘડી બાર, ચડી ઘડી પય પંચ ઈગ્યાર - ૩ છએ પગે દસ ઘડી પલ એક, પય સાતે ઘડી નવ સુક; ઉપર પલ લીજે વળી ચાર, હવે વળી આપું અવીચાર. ૪ પગ આઠે પલ નવ ઘડી આઠ, નવ પગે પળ દશ ઘડીઆ (3) પગે દશ પલ દશ ઘડી સાત, જ્યોતિષ ગ્રન્થમાંહી એ વાત. ૫ ઘડી સાત ઉપર પલ દેઈ, પગ ઈગ્યારે વેલા હોઈ; બાર પગે છ ઘડી પલ તેર, તેર ઘડી (છ) પલ સાતર ૬ પલ ઈક ઘડી (છ) ચઉદે પગે, પગ પનરે નર એહવું વદે, ઘડી પંચ ઉપરે પલ સેલ, થાપી લગન કરૂં રંગોળ. ૭ પગ સોળે એહવું વિચાર, ઘડી પંચ ને પલ ઈગ્યાર; સત્તર પગે પલ છ ધડી પંચ, પય અઢાર પચઈ (૧) પલંચ ૮ પગ ઉગણિસે ઘટિકા ચાર, ઉપર પલ ઈગવિસ વિચાર; ઘડી ચારિ પલ સત્તર વિશે, પલ તેર ચઉ ઘડીઉં ઈવીએ ૯ પલ નવ ઘડી ચાર બાવીશે, પલ પંચ ઘડી ચઉપદàવિશે, પગ ચઉવીશે મન ધાર, પલ ઈક સહિત ઘડી તે ચાર. ૧૦ ઘડી ત્રણ ને પલ અડવિશ, સિરછાયા જબ પગ પણ વીસ પલ પણવીશ ઘડી તે વિન, પગ છબિ જાણે મનિ. ૧૧ સત્યાવિશ પાય જબ હેઈ, ઘડી તિન પલ વિશ ને દેય; અઠ્ઠાવિશ પગે ઘડી તીન, પલ ઉગણીસ ઉપરી તું મન. ૧૨ ઘડિ તિન પલ વિસજ પાય, ઉગણતિક કાય હુઈ છાય; તેર પલ ઘડી તિન પયત્રીશ, એ નિરધાર વિધા છે વિશ. ૧૩ પલ ઈગ્યાર ઘડી તિન સાર, પગ ઈગતિસેં છઈ નિરધાર; ત્રિણ ઘડી ઉપરિ પલ સત, પગ બત્રિસે જાણે વાત. ૧૪ CELESTE SEXESSESPIESELE ALESETIESE LESZNESESEBUAHESEISS n Page #402 -------------------------------------------------------------------------- ________________ NAMSAIMANA SIMSIMANANEMINARANASARANAMSANMMMMMANAMANSENEMMIMI પય છતિસે બલિઉં ઈમ, ઘડી દઈ પલ સતીસ સમક પય સગતિસે પલ પણ ત્રિસ, સહિત ઘડી દોઈ ચડિG દિસ. ૧૫ પગ અડતિસે પલ તેનીસ, ઉગણચાલ પગે પલ તિ; ઉગણુતિ ચાલીશે ક, ત્રિડું ઢામિ દઈ ઘડી ચિંતવે. ૧૬ પય ઈચલી ઘડી દેઈ કહી, ઉપર પલ સત્તાવીશ સહી પગ છાંયાલિ ઘડી દેઈ જોઈ, પંચવીશ પલ ઉપર હોય. ૧૭ ઈણિ પરે બોલું દિન પ્રમાણુ, એહવું તિષ માંહિ ઠાણું શ્રીગુરૂ હેમવિમલસૂરીશ, પભણે સમવિમલ તસ શીષ. ૧૮ દૂહા-દિન પ્રમાણે જાણિ કરી, લગ્નમાં મન આણી, ઘડી તિન પણયાલ પલ, મેષ લગને નર જાણિ. ૧૯ ઘડી આર ને સોલ પલ, વૃષ લગને તે હોઈ ઘડી પંચ પલ પંચસીએ, મિથુન લગન નિરાઈ. ૨૦ ઘડી પંચ ઈગયાલ પલ, કર્ક લહું સુવિચાર સિંહ લગને ઘટી પંચપલ, બાયાલિસિઉં સાર. ૨૧ ઘડી પંચ ઇગતિસ પલ, કન્યા લહું મનિ, તુલ લગનિ ઈગતિશ પલ, ઘડી પંચ સિઉ મનિ. ૨૨ અઠમીએ બાયોલ પલ, ઘટિકા ઉપર પંચક પંચ ઘડી ને જાણઈ, પલ ઈગ્યાલીશ સંચ. ૨૩ પંચ ઘડી ને પંચ, લ, મકર લગન પ્રમાણ ચાર ઘડીને સેલ પલ, કુંભ લગને ઈય જાણ. ૨૪ મીન મેષ પરિમાન, ભાખિઉં જોતિષમાંહિ; લગનમાન ઈણિ પરે ભણે, સમવિમલ ઉછાંહ. ૨૫ ઇતિ (પાટણ) લગન માન સંપૂર્ણ. DESKIEDENESESEENESERIESSENDENESENLABLERESELLELE SEENESESESELENEAN Page #403 -------------------------------------------------------------------------- ________________ છાયા યંત્ર પાયાં |ઘડી. પળ. પારેવાં કે ઘડી. પળ. ૯-૨૦ ૧–૧૫ ૨–૫૦ ૧૦-૩૦ ૩-૧૦ ૧૧-૨૫ પુરૂષ માન. દિન ભાગ. ૫૯ , ૧ પળ ૧૧૯ મે પાંચમો ૧ એ (ધ. ૯) છે. ત્રીજે (ઘ.૧૨) ૧૨-૯ ૫-૧૨ ૧૩-૨૦ ૧૪-૩૦ ૧૫-૧૬ ૧૬-૩૨ (દિનમાન ઘડી ૩૬) સૂર્યમંડળ ૧નું માન चंद पन्नत्ति पा. ૮–૧૫ ! ૧ - સંક્રાન્તિ પાદ છાયા યંત્રમાંથી. SESTONIENLLYSENDIENENA ELESENENEVAD TULENEN PRENADINESS ३६७ Page #404 -------------------------------------------------------------------------- ________________ MahanamsanasaamasaranaranasamsaranamanahamanM NAM પરિશિષ્ટ ૯મું. विशाखा रोहिणी पौष्ण-शतं साधं बुधैः स्मृतम् ॥ १२॥ भाद्रोऽनुराधिका धिष्ययं, शनं विंशति मिश्रितम् १२० । अधिकं पञ्चविंशत्या (सप्तत्या), पुष्यं हस्तं शतं स्मृतम् ।।१३।। अथ त्रैलोक्य प्रकाशना अर्घकांड. शतं च भवत्यश्लेषा, पञ्चनवति पूरितम् । १ सेतिकादि मानार्घकांड. एकादशाधिकान्या-मघाशतनवानि च ६१६॥ १४ ॥ २ नरपति जय चर्यानो अर्घकांड त्रैलोक्य प्रकाशमां छे. सप्तदशाधिकं चात्रा, शतद्वयं च फाल्गुनी २१७ । करस्थं धारयेन्मूलं, केतकी-ताल वृक्षयोः । द्वे च भाद्रपदे वैव-मेतद् ऋक्षचतुष्टयम ॥ १५ ॥ पुर्वाषाढा शत द्वे य, पञ्चाशदधिक मते २५० । मदोन्मत्तो गजस्तस्य, दूरेगाव हि गच्छनि ॥ १॥ द्वे शते उत्तराषाढा, पञ्चपञ्चाशदुत्तरे २५५ ॥ १६ ॥ अमृतोष्णा मरीचीना, दिव्याङ्ग कोटिकारणम् । मले पष्टिभवेत्रं, धिष्णयसंख्याः प्रकीर्तिताः । स्फुरदामण्डलव्याजादू, दर्शयन्तं तु केवलम् ॥ २॥ पएणवति: शतान्यष्टौ, चतु:सहमपिण्डकाः ॥ १७ ॥ बहन्तं तु भवोद्यानं, द्योतयन्तं जगत्रयम् ।। नपात्रसंख्यापिण्ड-४८६६।। मरमीलचमविधातारं, नत्वा पाश्वे जिनेश्वरम् ।। ३ ।। श्रीमदेवेन्द्र शिष्यायुः, सर्वशास्राब्धिपारगः । अथ राशिपिण्डःश्रीमान् हेमप्रभसूरि-रर्धकाण्डं स्मरत्यसौ ।। ४ ।। सिंहधनुर्घटाः सर्वे, नवतिमयका मताः १०। शतमंन्यो भवन कर्क-रत्वेकविंशतिमिश्रितः ।। १८ ॥ सेतिकामानपल्लीनां, संख्याज्ञानाय सांप्रतम् । बहुष्वप्यर्घकाण्डेपु, नव्यं शास्त्रं विरच्यते ॥ ५ ॥ पञ्चोत्तरशतं शेषा, मेपास्य दाहलाः १०५ । द्वादशव शनान्यत्रा--ऽप्येक त्रिशदानानि च ॥१६॥ एक विनामध्येऽपि, घटिकाधरय कारणम् । केन्यं त्रिशतपटेश्व, मूल्यनिश्चयहेतवे ।। ६ ॥ सर्वगशिमच्यापिण्डः १२३१ कथितः अथ ग्रहपिंडः । मैत्रे यश्च प्रधानोऽर्घः, स एण्या?ऽत्र गृह्यते । प्रत्यहं प्रतिभं चापि, प्रतिपण्यं च नृतनः ॥ ७ ॥ प्रत्येक बल ग्वेदानां, संख्या प्रवीमि शाश्वतीम् । त्रिशतषष्टि परयानां, चतुर्भेदवतामपि । चन्द्र बुध-कुजाः पष्ट्रिः ६०, पञ्चविंशच्छुनं रविः १३५॥२०॥ प्रत्येक गणिमादीनां, चैत्राणैव निर्णयः ॥ ८॥ गुरुश्च पश्चपञ्चाशत ४, शुक्रोऽपि पञ्चसप्ततिः ७५१ पञ्चपणिः शश्विांच्यो ६५, गहुर्नवनिसंग्थ्यकः ६०॥२१॥ वाणीदेवी प्रसादाच, गुरोः शुद्धोपदेशतः । सस्यो भवति शास्त्रार्थोऽनुभवेनैव निश्चयः ॥ ६ ॥ पट शतान्यत्रा ६०० आयन्ते, ग्रहाः सर्वेऽपि पिण्डिताः। ग्रहन न जगशीना, संख्या संमील्य चैकनः ।। २२ ।। चक्र याति प्रहः कश्चि-दाश्विनावाढयोर्यदि। गरिएतं ग्रहसंयन, स्थाप्यं गशिदयं पृथक | सौतिनि संक्रान्ती, कर्कतुलाघसंभवः ॥ १० ॥ अधोगशस्तनो भाग गृहीयाचप्रजातः ।। २३ ॥ अध नक्षत्रपिंडः। यत्तत्र जायने रूब्ध, भनख्यां तत्रा निक्षिपन् । मृगश्चित्रा धनिष्टा च, पुनर्वन च वासवम । मीलयित्वा च तां संख्या, भागं गृहीन तत्क्षणम् ।। २४ ॥ शताल्यां चाग्निदेवं च, पञ्चत्रिंशत् शतं भवेत् ।। ११ ॥ परिमे धूने गशौ, ममृगावप्रवर्तनः । अश्विनी भरणी स्वाति:. कश्च भवति पुनः । मात्र च भवेल्लब्ध, संस्थाप्यं नदुपय॑धः (थ) ॥२५॥ SESESSYBLESENERELLESEYESEN SEYESENEYEXPRESENELESENE SELLELENESSES SESI ३६८ Page #405 -------------------------------------------------------------------------- ________________ haranasasalaKaNaRaMataHaRaNananana NARARAN NananananaMaNRANIMI मा जिते लब्ध-मुपरि पूर्ववत् जिपेत् । उदिताया ग्रहा या, धिण्ये तिष्ठन्ति संस्थिताः । समक्षातद्राशेश्व, संख्या संमोल्य तावतीमा ॥ ४०॥ ज्यते च जायते यो-स्तावत्यः सेतिका मताः॥ हन्तव्यादग्रहणव, द्विस्थ मशि ततः कुरु । चतुर्भक्तं ततो जाता, मायकाः कणसंग्रहे । द्विस्थस्याऽधः स्थितं गर्शि, चैत्रापेण तु तं भजेत् ॥४१॥ कृते धान्ये तिले तैले, मुष्टिभारडं सुगन्धकम् ॥ २७ ॥ यल्लब्ध तेन खंटेन, त्वेकीकृत्यापि मूलतः । भनेनैव कोणात्र, सर्वेषाम निश्चयः । पिपडभागस्तु हतन्यो, लब्धमर्घ तनो भवेन् ॥ ४२ ॥ त्रिगुणश्च भवेदर्थो-ऽप्युच्चैव च खेचरे ॥ २८ ॥ यल्लब्धा सेतिका शेष-चतुर्गस्य हुतं ततः । गेहे मित्रे स्वके चांशे, द्विगुणोऽर्षो ध्रुवं मत:। तेनैव पूर्वभागण, भक्ते च मानका पुनः।। ४३ 11 शनौ नीचे तथा पापे, तदंशेऽपि प्रहे सति ।। २६ ॥ यच्छेषं तच्चतुर्गण्य, तेन भागेन पल्लिका; । नतोऽपि मूललब्धार्थ, द्विधा कृत्वा पुनर्भजे ॥४४॥ जयाधस्य बुधेयं, चाऽर्धमपरीक्षणे । स्वगेहे मित्रगेहे च, द्विगुणमेव विन्यसेत् । मोषेषु च यथासंख्यं, तथैवार्घ विनिर्दिशेन् ।। ३० ॥ शनों पापे च नीचे ष, लब्धार्थे तश पातयेत् ॥ १५॥ ५.शत स्तिद्धयं कृत्वा, न्यस्यार्घ स्थानयोद्वयोः । . त्रिवेदशराश्चैत्र, लब्धमुपरिमे क्षिपेत् । लातुर्युग्मे चतुर्भाग-धं क्षिपेत्तथोपरि ।। ३.१ ।। तल्लब्ध सेतिकामध्ये, पके च त्रिगुणं शित् ।। ४६ ॥ ...ग्यादि चतुष्कं च, आर्द्रादिषु चतुष्टयम् । • संगएव भागकैः शेष, लब्धं च माणकास्ततः । स्वाद्याः पञ्च धिप्पयामि, स्वाति विकेन्द्रपश्चकम् ।। ३१॥ श्रीमद्धेमप्रमेणवं, बर्तिनी दर्शिता स्वयम् ।। ४७॥ धनिष्ठायं ततः षटकं, चैवं भसप्त विंशतिः । ॥श्रीमदेवेन्द्र शिष्य-श्रीहेमप्रभमूरिविरचिन चैत्रार्घकाण्डं समानम् ॥ पञ्चवेदेन भागोऽपि, गृह्यतेऽधमराशितः ।। ३३ ।। धने वक्रं यदा खेटाः, कुर्वन्ति मिमिता घना:। तवा धान्य महा स्यात्, सर्वपल्यौषमध्यतः ॥४८॥ यसत्रापि पुनलब्धं, राशिस्तु शोध्यते ततः। ऋणे वर्क यदा यान्ति, मऽपि विलिमा त्रिपटं च न गृहीत, तिस्रः संख्यास्तथाऽधमे ॥ ३४ ॥ तदा धान्यं महा तु, जायते मुक्ति हीत्वा तु पुनलब्धो, गशावुपरिमे न्यसेत् । अपात्रदानतोगुण्य, पुण्यं सत्पात्रकायतः। उदयास्तमने बक्रे, प्रहणे चन्द्र-सूर्ययोः ।। ३५ ॥ इत्यपात्रे न दावन्म-मर्षकामहोदकम् ॥ वह युद्धे गशिसंक्रान्तौ, कणार्थस्त्वेष जायते । प्रतिमास्वरूपवेदानां, यावन्तः परमायक। मादित्येनाऽथ पूर्णोऽर्थः, स्वदेशे चैव सभ्यते ॥ ३६॥ तावागसहसायि, कर्तुर्भोगभुमः सम् ।। ५१॥ ॥इति मोक्यप्रकाशः समासः ।। चन्द्रेण तु परदेशे, शुक्रेणाऽपि स्वमएडले । चन्द्रमा तात्कालिक जिस नवमांशमें मानवमांशका पूर्वेणास्तमितः शुक्रः, पश्चिमस्यामुदेति चेत् ॥ ३७ ।। भंक लेना, यथा-मिथुनसंक्रान्ति समये चंद्रमा, मिथुनके नवम्यातित्रिके निजं भागं, शोधयत्यर्घपटूतो। मांशका अंक ३, पीछे संक्रान्तिका मुहूर्त मेला करना, हो अस्तमितः प्रतीच्यां चेद, उदेनि पूर्वनः पुनः ॥ ३८॥ संक्रान्ति मुहूर्त . युकं ३५, पोहे इस मंकर सोमवार सदा पञ्चसु ज्येष्ठादी, पञ्चकं भागकं चिपेत् । ध्रुवांकमे गुणावना, मातं ६६३; इसमें अफीमका पम्योप यावन्य पाइसंभोगा-स्तावसंख्याः पृथक पृथक ॥३६॥ मिलाय देना, ८५ मिलानेसे जातं ७७८, इसई से ॥ इत्यर्यकाण्डः ॥ भाग लेना ।। 386 Page #406 -------------------------------------------------------------------------- ________________ 'भर्घकाण्डं खिल्पते. जितनी र सकान्ति होइ तितनी पीए पो दिन नानी किसी की भोगी! ते पहीना पक्ष की पावसा पल जोडीने • प्रथात: संपवल्यामि, वर्षमासाविसमा । राना मुहर्त माग सेतो पडो-पल थाम्दा ते पखत्मक परीने उपयेन विज्ञानमात्रेण, वणिजां सिद्रिातमा ॥१॥ रिला पलानी भाग लीजे, दुइ फल लीजिते मुहूर्त-मसाला गत्तपदिना प्रश्लेषा स्वातिज्येष्ठा , शततारा यमद्वयम् । . पाया, तिदमें बमा जितने अंश हुइ राशिनवांश गातां ने बार जोडीइ एक राशिना नरांश पो संकान्तिबार होई, ते धुवांक मेती मुखी पायपश्चदश मुहूर्तानि, षडन्ये तानि कीर्तयेत् ॥ २ ॥ सेप जोडी । माग प्राजापत्योत्तगस्तिस्रो, विशाखा च पुनवसुः । मंनो १७ नो कोम से, ३३ नो विचार छे. पञ्चाब्धीनि मुहूर्तानि, शेषाणि त्रिंशसंख्यया || ३ || एवं नामातरः संख्या, मात्रासंख्या तथैव च । * भृक्षमुक्तिप्रमाणेन, मुहूर्त स्वांशसंस्यया । सभी तो योमयेद् राशी, स भवेत् परयोपकः ॥१४॥ संक्रमो वर्तते यस्तु, ज्ञेयश्चन्द्रांशकस्तथा ।। ४॥ ... त्यजेत् क्रूराधिके रूपं, रूपं देयं शुभाधिके । टीप्पणा-मुक्षभुक्तेति । जे सकान्ति समे दिन नक्षत्र होई जाति सौम्यकर समस्थिते ॥ १५॥ ताना-मक्षत्रना जे मुहूर्त होई १५-१०-४५, तिण सेती भाग लीजे । सपाद धिष्ण्ययुग्मेन, राशिमानं विधीयते । ख्यादिगणकाखेते पर्वताः प्रतिदिशः। नेकपादे राशीनां, नवांशो जायते स्फुटः ।। १६॥ नन्द-बागा पा वेदी, ज्ञातव्याः सर्वदा बुधैः ॥ ५ ॥ ज्येक पाश्वि-'सनक-ववेक तिथयस्तथा । चन्द्रो नवांशके यत्र, मुहूर्ने या संक्रमः । चरि-बाह ग्रह चन्द्र-स्तत्त्व-बस्विन्दवः सुशः ।।६।। संयोज्य गुणयेत् सर्वे, तदहार संख्यया ॥ १७ ॥ देश वेदै कसंख्या च, स्वरे द्वादशके तथा । ततस्तु योजयेत्तत्र, पण्यक्षेप पुगेदितम् । सर्वदा ते च विज्ञेया, दग्धाः शन्यर्कगहुभिः ।। ७ ।। त्रिभिभक्तावशेषेण, ज्ञेयः पण्यार्घ निर्णयः ॥ १८ ॥ तत्त्व-त्रिशैद् प्रहा.ऽक-प्रकृत्यादौ कवर्गजाः। श्रेष्ठो मध्योऽधमश्चार्यः, क्रमादेकादितो वदेत् । संख्या चैवंविधा प्रोयता, शन्यागे दहतः सदा ॥८॥ हानिः साम्यं तथा वृद्धिः, द्रव्या?ऽपि च जायते ॥ १६॥ मक्षाण्यष्ट्रयुगं वैहि-पंञ्चन्दु-भवनानि च । लब्धं लब्धं पुनर्भाज्यं, त्रिभिरेव त्रिसंख्यया। चादिसंख्या समारव्याता, दग्या जीवार्किभूमुनैः ॥६॥ हानिवृद्धयंशकास्तेऽत्रा, वर्तमानार्धमानतः ।। २० ॥ ति-पञ्चामि वहनीन्दु-भास्कैगः सत्यरूपकम् : 1 टादिसंख्या विनानीयाद्, दग्धा जीवार्किराहुभिः ॥ १॥ गुरुसंक्रान्तितो वर्षे, मासे शस्कर संक्रमात् । आनि वि-श स्त्रीणि, वसुर्पक्ष-गजेन्देवः । दिने वारोदयादेवं, त्रिधा द्रव्यानियः ।। २१ ॥ तादिसंख्या भवत्येव, शुक्र-गहू तु दाइको ॥ ११॥ देशद्रव्याक्षरा ये च, विद्धाः खेटे शुभाशुभैः । पैत्रिशद मानि वरवैश्वि-दिशः सप्तेन्दको मताः। सर्वतोभद्रचके च, विशेषेण शुभाशुभम् ।। २२ ।। संख्या पवर्गजा चेयं, शुक्राकी दहतः सदा ॥ १२॥ . प्रहसंग्न्या प्रमाणेन, हानिवृध्ध्यंशकास्ततः । भानिहा हा विश-तत्वो-शी-लिशभास्कराः। रसौम्य विभागेन, कर्तव्याः सर्वदा बुधैः ।। २३ ।। य-शवर्गगता संख्या, दग्धत्वं चैव माऽनयोः ॥१३॥ ॥ इत्यधकारडं सप्रयोजनं समाप्तम् ॥ ELEMENTEVEDESETILSENENESESPRESENTADBLESKUNDESERVESPRESSNES ३७० Page #407 -------------------------------------------------------------------------- ________________ MARAMINANIMISAREMMINAREBANANANISASIRANIMONNAKARARASIMHAIMNOM रम्पादीनां धुवाहाः। . गाथा २०१थी ३०० गाथा ३०१थी ४०० स्वराणां धुसङ्काः । २९०-....3.0.111110-मममम म...। १२.-म .+00...+al १२.......... " २३.-3.......+ 3 -14 .1 1 ...+म २४.-3 1 33...उ.म २५०-4 उमम..उमम+0 उउ....उउ २६०-3ममम..... । ३६.-13.उउउ.. २७८-.....१.331 ||३..-.उ..33333 २०.-3343 उ...म+0 H -1.31.. .. २६-+म+ म +म 00010 .-...उउ... 10.--उम +म+म+म++म मोमो : शनि-वि-राहु relesrv/e//२१/१६२५/ क वर्गे ध्रुवाकाः . च वर्गे धुवाङ्काः। .... |गु०२० मं रवाः गाषा ४.१ थी ५०६ गापा ०१बी ५४४ २०१६३ १५१४ ट वर्गे ध्रुवाकाः । त वर्गे ध्रुवाकाः । २०१३,३६.२०१८ प वर्गे ध्रुवाकाः य वर्गे धुनाङ्करः श वर्गे ध्रुवाकाः ४१०-मम मममममममम १२०-ममममममम ममम १२.-+म+मउउ ...उमा. ४१.-ममममम मम ५३०-33 उम उ उ उ.. ....... . मम १४.-में.+मम उ उ उ उd ४५..... म ...उ उ 1-3 उ उ उ ४६०-० उ.33333.. 4.33.333। उम+म + ४८८-3.33.33.. ॥ इति गायापत्रम् ।। १९०-० . उ30.3उउ ५००-उउउउउ +मxमxम+मम ! पाभरी ६३, घी ३५, तेल ६७, गेई ५८, रु ३३, मग ११, जार ८१, चोख्या ७५, हीर ५३. પરિશિષ્ટ ૧૦ મું. श्रीउपदेशमाला गाथा-शकुन. गाथा १ थी १०० गाथा १०१ यी २०० १. म.उउ म उ उ १.-.उ......म २०-उ.म.उउउउ.. १२०- मउ....म ३०.उउमम...२० १३०-उ .-.. मम.म. १४.-० ०म० उम मउ उम ५०-०...ममम..म १५०-1.म.3+ 8... १. उउउममममम १६.-... .. . १७०-4..म उ उ न +.. ८०-...+म +म उR. १८.-..+०.... मन्त्र- सर्व भासेइ भरडा, सचं भासेह केवनी मयवं । एरणां सदेयां, सच सरणमे भवउ स्वाहा ॥१॥ ॐही भई नमः। नमिऊण जिणवरिंदे, इंदनदिचिए तिलोयगुरू । उवासमालमिणमो, कुच्छामि गुरुवएसेयं ॥१॥ जगचूडामणिभूभो, उसभी वीरो तिलोयसिरितिभयो। एगो लोगाइयो, एगो पक्खू तिहूयणस्स :। २ ।। - १..-.म रमम.. ३७१ Page #408 -------------------------------------------------------------------------- ________________ MMMMMMMMMMMMMREMBASMINAMNYAMISASSMAN વિધિ–શનિવારને દિવસે સંધ્યાકાળે સ્વચ્છ ભૂમિમાં કુમારીકાના હાથે પહેલી પંક્તિમાં ૬, બીજીમાં ૧૦ અને ત્રીજીમાં ૧૦ યુગંધરીની ઢગલી કરાવવી; પછી ૐ સર્ચ. એ ગાથાને ૭, ૨૧ કે ૧૦૮ વાર ગણી સોપારી કે રૂપાનાણું મંત્રી તે ઢગલીની નીચે સ્થાપવું અને નમિ જગ. એ બે ગાથાને પાઠ બેલ, તથા સોપારીની અક્ષત પૂજા કરવી. બીજે દિવસે સવારે ચેથા પ્રહારમાં શુભ ચોઘડીયામાં નમિ. જગ. એ બન્ને ગાથા ત્રણ વાર ભ| કુમારીકાના હાથે પહેલી પંકિતની ઢગલી પર સોપારી મૂકાવવી, ત્યાર પછી તે સોપારી એજ બે ગાથાને ત્રણ ત્રણ વાર ભણું બીજી પંકિત અને ત્રીજી પંકિતની હરકેઈ ઢગલી પર મૂકાવવી. પછી પહેલી પંકિતની ઢગલીથી સેંકડાને, બીજી પંક્તિની ઢગલીથી દશકને અને ત્રીજી પંકિતની ઢગલીથી ગાથાનો આંક લેવો. આ રીતે જે આંક આવે, ઉપદેશમલાની તેટલામી ગાથા લઈ તેનું ફલાફલ તપાસવું. કેઈને અનશન કરવું હોય અને જે ગાથા ઉત્તમ હોય તે જાણવું કે–તેનું આયુષ્ય લાંબું છે, માટે અનશન દેવું નહીં, મધ્યમ ગાથા હોય તે આયુષ્ય છે એમ માની વિલંબ કરે, અથવા સંપૂર્ણ વિચાર કરીને અનશન દેવું, ચેકડીવાળી મધ્યમ કે ચેકડીવાળી શુન્ય ગાથા હોય તે અનશન લેનારને કષ્ટ થાય, દીર્થગી રહે કે કલેશ થાય, અને શુન્ય (૨) ગાથા હોય તે જીવન ઓછું છે એમ જાણવું. અને તુર્તજ અનશન કરાવવું વળી તે ગાથાના જેટલા અક્ષર હોય તેને ત્રણથી ભાગ દે; જે શેષમાં ૧ વધે તે પાંચ દિવસ પાંચ પહેર કે પાંચ ઘડી જીવે, ૨ વધે તે દસ દિવસ દસ પહેર કે દસ ઘડી જીવે, અને ૦ વધે તે તુરત મૃત્યુ પામે. ઉત્તમ ગાથાવાળાનું જીવન લાંબુ હોવાથી તેને ત્રણનો ભાગ દેવાની જરૂરી નથી. મધ્યમ ગાથાને ત્રણથી ભાગતાં શેષમાં ૧ વધે તે પાંચ દિવસ કે પાંચ પહેર કષ્ટ રહે, ૨ વધે તે દસ દિવસ કે દસ પહેર કષ્ટ રહે, અને ૦ વધે તે અ૫ કષ્ટ થાય ને તુરત મૃત્યુ પામે. શુન્ય ગાથાના અક્ષરોને ત્રણથી ભાગતાં શેષમાં ૧ વધે તે પાંચ પર કે પાંચ ઘડી જીવે; ર વધે તો દસ પહેર કે દસ ઘડી જીવે અને ૦ વધે તે આયુષ્ય હેતું નથી, માટે અનશન કરવામાં વિલંબ કરે નહીં. આ વિધિથીજ રાજસેવા, પરદેશ, યુદ્ધ, રોગોત્પતિ, વ્યાપાર ગમન, પુત્ર-પુત્રી જન્મ ઈત્યાદિ પ્રસંગે જીવિતવ્ય વિગેરે શુભાશુભ જોવાય છે. આ ઉપરાંત વિવિજ્ઞાનના બીજા પાઠ આ પ્રમાણે છે. १ अप्पहड्डयह वाहिय, निडडिअनामक्खर त्ति गुणिज्ज । विसमई जीवई समई, मरई अट्ठहि भाव हरिज ॥१॥ ૩૭૨ Page #409 -------------------------------------------------------------------------- ________________ २ अप्पहड्डयह वाहिय, नाभक्खर त्ति गुणिज । कालेण (३) हरिअभाए, जीविअ-मरणे विआणिज ॥१॥ एगेणं बहुवाही, दोहि अंकेहिं होइ नीरोगो । सुन्नेण होइ मरणं, कहिअं चूडामणी सारं ॥२॥ ३ तिथ्यत रोगिणोऽकं तु, द्वौ क्षेप्याक्षर मन्यते । द्विगुणं कार्यते बूध: एकीकृत्य त्रिभिर्हरेत् ॥१॥ एकस्य जीवितं दद्याद्, द्वाभ्यांक्लेशो भवेत्तथा । शून्ये मृत्यु विजानीयाद्, रोगिणं प्रश्नमेव च ॥२॥ ૪– અશ્વિનીથી શરૂ થતું નક્ષત્ર, રવિ વિગેરે વાર, તિથિ અને માથાના અક્ષરને સરવાળે કરી ૮ થી ભાગવું અથવા લગ્ન દેવું (૨) શેષમાં એકી રહે તે ત્રણ દિવસ જીવે, શુન્ય વધે તે તેજ દિવસે મૃત્યુ અને બેકી રહે તે દિવસ ચાર જવે. ५ भावे, श्री भरे, यि (पण शे। मनात; ! २ ४ | ने पण भेसे मारभे, सिस धुत ॥ १ ॥ | 3 | १२ १ दिशाः प्रहर संयुक्ता-स्तारकाः वारमिश्रिताः । अष्टभिस्तु हरेद् भागं, शेषं प्रश्नस्य लक्षणम् ॥ १॥ पके त्वरिता सिद्धिः, षद्तुर्ये च दिनत्रये । लिसप्तके विलम्यः स्याद, दो चाष्टसु न प्राप्यते ॥२॥ इति कार्यप्रश्नः । ર–બૃહજજતિષસારમાં કહ્યું છે કે–મઘાદિ ત્રણ નક્ષત્રમાં વસ્તુ ગઈ હોય તે સમીપમાં, હસ્તાદિ બારમાં બીજાના હાથમાં, શતભિષાદિ પાંચમાં પિતાના ઘરમાં અને કૃત્તિકાદિ આઠમાં વસ્તુ ગઈ હોય તે તે દૂર છે તથા ચંદ્રશ્ય છે એમ સમજવું તથા તિથિ, વાર, નક્ષત્ર અને પ્રહરને આંક ભેગા કરી દશથી ગુણ સાતથી ભાગ દેવ અને શેષમાં જે આંક વધે તે ઉપરથી જાણવું કે ચોરાયેલ વસ્તુ અનુક્રમે-ભૂતલ, વાસણ, જલ; આકાશ. ઘાસ, છાણ અને રાખમાં છે. इति गतवस्तु प्रश्न ॥ ३७३ Page #410 -------------------------------------------------------------------------- ________________ Masinasasanasamsasananasaranan Nasaarada ARANEMIASEMAINE પરિશિષ્ટ ૧૧ મું. मालषांने चस्मकौरा, बषतषांने मुस्तरी; उज्दी दुस्मन्नषांने, सुलह सुलहा मेदिनी १ અથ–ધનમાં શુક, ભાગ્યમાં ગુરૂ અને શત્રુસ્થાને મંગળ હોય તો સુખેથી ધરતી ભોગવે. बषतषांने मुस्तरी, चुमालषांने जुहरगर; दुस्मन्नषांने नहस कउकय, साहि आलमबाजफर २ અર્થ–ભાગ્યભવનમાં ગુરૂ, ધનને શુક્ર અને શત્રુભુવનને મંગળ હોય તે ફતેહવાગે પાતિશાહ થાય. अवदातषांने मुस्तरी, वगंजषांने जुहरसुद्ः वजीर कांसहसुवद् कोकल, मालवाजर दरबूवद् ३ અથ–કમભૂવને ગુરૂ હેય, ધનને શુક હોય તે પાદશાહને વજીર થાય, બાળકવાળે અને ધનવંત થાય. अवलिवुवहु रहम द्वाज-ह, भूमालषांने गरबूबद् सक्तरिगाइयां वाजकोकवसुवद् साहि आलमसुववद् અથ–પહેલે બારમે બીજે અને સાતમે ભુવને ગ્રહ હોય તે પતિશાહ थाय. जुहरकोकवइक बुरज, चिहारमूया पंचम मुकाम; अव्वलि वगर सुमषांनह, दरजानिगरा आराम् ५ અથ–શુક પહેલા ભુવનમાં હોય અને બીજા ગ્રહે ચેથા પાંચમા નવમા પહેલા અને ત્રીજા ભુવનમાં હોય તો દિન દિન સુખ પામે. दरहमलम रसम समवासद्, दुस्मनां कुसवादि साह उमराउ, सुवदि वसाही दामी, सउर दरवासह चुमाह ॥६॥ ३७४ Page #411 -------------------------------------------------------------------------- ________________ SanamamalakarasaranamalaamasaMNANANASEMANASTRO N OMIMM અથ–લગ્નમાં મેષ રાશિમાં સૂર્ય હોય તે દુશ્મનોને મારે, પાદશાહ થાય કે ઉમરાવ થાય. આ રાજયોગ છે. વૃષના ઘરને ચંદ્ર હોય તે પણ રાગ છે. सिरारीषगर दरजहीवासद, कवीसीरहंगषे समीर; जुहरदर माहिचुं आजद्, ससद् दउलतिवा वजीर ॥७॥ અર્થ–મંગળ મકરમાં ઘર કરે તે મહાકવિ ધનિક અને રાજને પ્રધાન થવાય, શુક મીનના ઘરમાં પાંચમે આવે તો ધનવંત કે વજીર થાય. संबुल उतारिद् सुवद् कातिब, इलमदार सायर कमाल: मुस्तरी सरतांबु वासद्, सररहा वास्यदवामाल ॥८॥ અર્થ—કન્યાએ બુધ હોય તે + + + પૂરે વિદ્યાવત ગુણવંત હય, ગુરૂને કર્ક હેય તે પાતિશાહ હોય. गम आज आयद जुहलमीजां, वुवद मोयदपे समीरः रास जउंजीआं कझलव, जाफ जत सारिक वगीर ॥९॥ અથ– સાતમે શનિ હોય તે કદિ ચિંતા ન થાય, પાતશાહને પ્રધાન હેયર અને મિથુનમાં કેતુ કે રાહુ હોય તે જીકાલે ધુર્ત-બુરે થાય. એ પારસી છંદ ઈતિ પારસી ભાષા જી + ક + નો લોક છંદ છ ા પરિશિષ્ટ ૧૨ મું. જિનબિંબ શિલ્પ-માન श्री गुरुभ्यो नमः। ' अथ प्रतिमास्वरुप गुणागुण लिख्यतेરૌદ્ર પ્રતિમા કરાવણહાર પ્રત્યે હણે, અધિકાંગ પ્રતિમા શિલ્પી પ્રત્યે હણે, પૂર્વલી અધિકાંગ પ્રતિમા દ્રવ્યનાશ કરે, કુદરી પ્રતિમા દુર્મિક્ષ કરે, વક્રનાસિક અતિદુઃખ કરે, હસ્વાંગ પ્રતિમા ક્ષય કરે, અનયન પ્રતિમા નયનનાશ કરે, સ્વલ્પ પ્રતિમા ભેગનાશ કરે, ૩૭૫ Page #412 -------------------------------------------------------------------------- ________________ Bananas Sakanakahanasasaranararanasawasasasasasasasasasa હીણકટિ પ્રતિમા આચાર્યને ઘાત કરે, અંધાહીન પ્રતિમા ભાઈ, પુત્ર, મિત્રની હણ કરે, પગ–હાથ હીન પ્રતિમા ધનક્ષય કરે, તીર્થો-નીચી પ્રતિમા વિદેશગમન કરાવે, ઉન્નત પ્રતિમા ચિંતા કરે, અઘમુખી પ્રતિમા દુઃખ કરે, અન્યાય દ્રવ્યની પ્રતિમા પરિવારને માઠી, હીનાંગ અધિકાંગ પ્રતિમા આપણનો અને પરના મહિમાનાશ કરે, નખભંગે વૈરીથી ભય ઉપજે, આંગલિભંગે દેશભંગ, બાહુર્ભાગે બંધન હોય, નાસિકાગે કુલ ક્ષય કરે, પગભંગે ધનક્ષય કરે. એક આંગુલથી માંડી અગ્યાર આંગળ પર્યત ઘરે પૂછયે, અધિકમાન પ્રતિમા દેહને પૂજાયે. કાષ્ટની, લેપની, દાંતની, પાષાણની અને લેહની પ્રતિમા ઘરે પૂછયે નહીં. ઉંચ દ્રષ્ટિ પ્રતિમા દ્રવ્ય નાશ કરે, તીરછી દ્રષ્ટિ પ્રતિમા જોગ હાનિ કરે. સ્તબ્ધ દ્રષ્ટિ પ્રતિમા દુઃખ દે નિચી દ્રષ્ટી પ્રતિમા કુલનાશ કરે સે વરસની પ્રતિમા ખંડિત થઈ હોય તે પૂછયે, ઘણુ કાલની પ્રતિમા જેમ પૂજાતી તેમ પર સૌખ્યદાયક, મણિની પ્રતિમા લેકહિત કરે, સ્વર્ણની પુષ્ટિ કરે, રૂપાની કીર્તિ કરે, ત્રાંબાની પ્રતિમા વૃદ્ધિ કરે, શેલની પ્રતિમા પૃથ્વીલાભ કરે. ઈતિ મંગલમ. અથ પ્રતિમા વિવરણ બાહુ લંબાઈ ઈહાં જોઈએ, છપ્પન મુખના ભાગ તેર જોઈએ, ભાગને વિવરણુ લખે છેતેનો વિવરણ લખે છે. ૧૩ ભાગ મુખ લંબાઈ ૪ ભાગ લલાટના ૩ ભાગ ગ્રીવા પ , નાસિકાના ૧૦ ભાગ હૃદય ૧ ,, ઉપરલા હોઠનો ૧૪ ભાગ નાભિ ૧ ,, મુખનો ઉકાસ, હેડલા ૪ ભાગ કંદરે હોઠનો વાંક ૪ ભાગ કરતલ ૨ , હડપચીના ૮ ભાગ પગની પલાંઠી ॥ इति प्रतिमा लघुविचार ॥ PLESENEVADESETILENZUELA VEEBIESELBEEL TE SPIELE ALESPRESSEN ३७६ Page #413 -------------------------------------------------------------------------- ________________ DasanasanasanaharanaNaMaRaNaSaNaNama AM SaranasammaMa अथ प्रतिमाविचारः પ૬ ભાગને સરવાળે ૧૦ ભાગ ગળાને વિસ્તાર ૬ ભાગ કુણિકા ૪ ભાગ મુખ વિસ્તાર ૮ ભાગ નસુરે પગ હેડલ ૩ ભાગ નાસિકા વિસ્તાર a ઈતિ . ૭૦ એમ કુલ ભાગ સીત્તેર ૨૮ ભાગ આસનાયામ અથ વિચાર ૧૩ ભાગ મસ્તકાયામ ૩૬ ભાગ &દ ખંભા ૧૬ ભાગ નાસિકાયામ ૨૨ ભાગ કક્ષાંતર ૧૨ ભાગ સ્તનાંતર ૧૦ ભાગ કર્ણ—નાસાંતર ૧૬ ભાગ કટ વિસ્તાર ઇતિ | ૮ ભાગ બહુમૂલ ૧૪ ભાગ કર્ણોદય ૭ ભાગ કુણી ૧ ભાગ કર્ણપિંડ ૭ ભાગ મસ્તકે ૪ ભાગ કર્ણવિસ્તાર ૪ ભાગ મણિબંધ ૨ ભાગ કાણું પાછળ ઇતિ. ૨ ભાગ ઉદય ઉંચરીદય ૧૬ ભાગ લલાટ વિસ્તાર ૧ ભાગ ઉદય ૪ ભાગ ચતુ વિસ્તાર ૧૬ ભાગ બાહિં હેઠલ !! ઈતિ 1 ૧ ભાગ જંઘામૂળ વિસ્તાર ૬ ભાગ સરખો પગ, પાછેરે ૮ ભાગ ઢીંચણ વિસ્તાર ડાબો પગ તેમાથી કાઢો ૪ ભાગ ડુલ વિસ્તાર (?) છે ઇતિ | ૫ ભાગ શ્રી વત્સ ઉન્નત ૩ ભાગ કટિ–ભુજાન્તર ૩ ભાગ વિસ્તાર ૨ ભાગ અંગુઠા જડપણ ૩ ભાગ ન (?) ઉંચે. ૫ ભાગ અંગુલિ લંબાઈ ૨ ભાગ બહિવર વિસ્તાર ૬ ભાગ પગતલ વિસ્તાર _ ઈતિ એક જીણું પત્રના આધારે 8 दिनशुद्धि दिपिका. अने આ વિશ્વમા-વિવેચન. માત. ૩૭૭ Page #414 -------------------------------------------------------------------------- ________________ MassasalamaMINARERENEN MINIMIRANAMANANasasaraMINIKAHANANEM પરિશિષ્ટ ૧૩ મું. શ્રી જિનબિંબ પ્રતિષ્ઠા પ્રતિષ્ઠા શુભ માસ - માર્ગશિર્ષ, માઘ, ફાલ્ગન, વૈશાખ અને ષ્ઠ શુભતિથિ સુદ ૨, ૩, પ, ૬, ૧૦, ૧૧, ૧૩, ૧૫ વદ–૨-૩-૫ શુભ વાર : સેમ, બુધ, ગુરૂ, શુક રવિ. શુભ નક્ષત્ર :- રેહિ, મૃગ, પુન, પુષ્ય, મઘા ઉ. ફાઇ, હસ્ત, સ્વાતિ, અનુરાધા મૂળ, ઉ. કા. શ્રવણ, ઘનિ ઉ. ભા. રેવતી વધારામાં શત, અશ્વિની ગઃ વિષ્ણુભ, અતિગંડ, શુલ, ગંડ, વ્યાઘાત, વજ, વ્યતિપાત પરિઘ વૈધૃતિ આયોગને છેડીને બાકીના લેવા. શુભ લગ્નઃ મિથુન, કન્યા, ધન, મન, (વૃષભ સિંહ) શુભ નવમાંશઃ મિથુન, કન્યા ધન, મીન, સ્થિર કરતા દ્વિસ્વભાવ લગ્નશ્રેષ્ઠ છતાં લગ્ન શુદ્ધિ મુખ્ય છે. દિન શુદિઃ રવિયોગ રાજગ , કુમારગ, અમૃતસિદ્ધિ યોગ, શ્રેષ્ઠ, શુભ યોગે હતાં અશુભ ગે નાશ થાય છે. બિંબ પ્રતિષ્ઠા પ્રતિષ્ઠા કરનારના જન્મ નક્ષત્રથી ૧૦ મું ૧૮મું ને ૨૫મું નક્ષત્ર ત્વજવું ઉપર મુજબ શુભ યોગે અને ગુરૂ શુક્રના ઉદયમાં સંઘ, અને પ્રતિષ્ઠા કરનાર કરાવનારનું ચંદ્રબળ જોઈને જીનેશ્વર દેવની પ્રતિષ્ઠા કરવી. પ્રતિમા પ્રવેશ પુષ્પ, ધનિષ્ઠા મૃગશિર્ષ રેહિણ, ત્રણઉત્તરા, શત, ચિત્રા, અનુરાધા, રેવતી આ નક્ષત્રમાં શુભ વાર દિન શુદ્ધિ, દિશા શુદ્ધિ કુંભ ચક્ર, ચંદ્રબળ જોઈને પ્રતિમાજીને પ્રવેશ કરાવે. દિક્ષા, પ્રતિષ્ઠાદિ મુહૂર્તમાં લગ્ન શુદ્ધિ અને પડવર્ગ શુદ્ધિને ખાસ વિચાર કરવો ધ્વજદંડની સ્થાપના અને ધ્વજારોપણ શ્રી નેશ્વર દેવની પ્રતિમાજીની પ્રતિષ્ઠા થાય તે જ દિવસે તેજ મુહૂર્તમાં ધ્વજદંડની સ્થાપના અને ધ્વજારે પણ તેજ મુહૂર્તમાં થાય. હવે દર વર્ષે જ બદલે તેમાં પ્રતિષ્ઠાનો દિવસ જ જોવાય અને સારા ચોઘડીયામાં મધ્યાન પૂર્વે ધ્વજારોપણ થાય. વિજદંડ જીણું થઈ જાય અને નવીન ધ્વજદંડ સ્થાપવાનો હોય ત્યારે બની શકે. ત્યાં સુધી પ્રતિષ્ઠાને જ દિવસ (વર્ષ ગાંઠને દિવસ) લેવા છતાં તે અશક્ય બને તો વર્ષ ગાંઠથી ત્રણેક દિવસ આગળ પાછળ હોય તે અતિ ઉત્તમ પણ લેવો. પરંતુ તેવા શુભ યોગમાં પણ વર્ષ ગાંઠને દિવસ તે મૂળ હોય તે જ કાયમ રહે. સુવર્ણ મહોત્સવ, હીરક મહોત્સવ અને શતાબ્દિ મહોત્સવ માટે એજ નિયમ સમજ. ३७८ Page #415 -------------------------------------------------------------------------- ________________ ManakasasaMASAMIMIMISANOSAMINARUMANANANAMINAMIKINAMAMIMIMIBAKIM જિનબિંબ પ્રતિષ્ઠા ઃ પ્રતિષ્ઠા કરનારના જન્મ નક્ષત્રથી ૧-૧૦-૧૬–૧૮-૨૩-૨૫, આટલા નક્ષત્ર વર્જવા. સુદ પાંચમ થી વદ પાંચમ સુધી શુભ કાર્ય કરી લેવા જોઈએ. પરંતુ વદ પાંચમ પછી કાર્ય કરવું હોય તે તારાબળ જેવું. તીર્થકર નક્ષત્ર રાશિ લાંછન | તીર્થકર નક્ષત્ર રાશિ લાંછન ૧ ષભદેવ ઉ.ષા. ધન વૃષભ | ૧૩ વિમલનાથ ઉ. ભા. મીન વિરાહ ૨ અજીતનાથ રેહિ વૃષભ હાથી ૧૪ અનંતનાથ રેવતી મીન સિચાણે ૩ સંભવનાથ મૃગશીર્ષ મિથુન અશ્વ ૧૫ ધર્મનાથ પુષ્પ કર્ક વા ૪ આભનંદન પુનર્વસુ મિથુન વાનર ૧૬ શાંતિનાથ ભરણી મેષ હરણ ૫ સુમતિલાલ મઘા સિંહ કોચપક્ષી ૧૭ કંથુનાથ કૃતિકા વૃષભ બકરો ૬ પદ્મપ્રભુ ચિત્રા કન્યા પદ્મ ૧૮ અરનાથ રેવતી મીન નંદાવ્રત ૭ સુપાર્શ્વનાથ વિશાખા તુલા સાથીઓ ૧૯ મલ્લીનાથ અશ્વિની મેષ કળશ ૮ ચંદ્રપ્રભુ અનુરાધા વૃશ્ચિક ચંદ્ર ૨૦ મુનિસુવ્રત શ્રવણ મકર કાચબો ૯ સુવિધિનાથ મૂળ ધન મગરમચ્છ ૨૧ નમીનાથ અશ્વિની મેષ નીલકમલ ૧૦ શીતલનાથ પૂ.ષા. ધન શ્રીવચ્છ ૨૨ નેમીનાથ ચિત્રા કન્યા શંખ ૧૧ શ્રેયાસનાથ શ્રવણ મકર ગેડ ! ૨૩ પાર્શ્વનાથ વિશાખા તુલા સર્પ ૧૨ વાસુપૂજ્ય શતભિષા કુંભ પાડે | ૨૪ મહાવીરસ્વામી ઉ.ફા. કન્યા સિંહ પરિશિષ્ટ ૧૪ મું ખાત–મુહંત ખાત દિશા મુહુને કે ઘરના ખાતમાં રાશિ - જળાશય વાવ-ક્રવા-તળાવ | ના ખાતામાં ' વિવાહમાં માણેક | ખાતાનો સ્તંભ આરંભ દેવાલયમાં રોપણમાં | કરવાનો સૂર્ય | પ-૬-૭ ૨-૩-૪ ૧૧-૧૨-૧ ૮-૯-૧૦ ! ૧૦–૧૧–૧૨ { ! ૪-૫-૬ | ૧-૩-૪ | ૧૨-૧-૨ ૯-૧૦-૧૧ ૬-૭-૮ જ ૨-૩-૪ ૧૧-૧૨-૧ ૮-૯-૧૦ ખૂણે અગ્નિ નૈઋત્ય વાવવ્ય ઇશાન ક , પાયાનું મુહુર્ત -- અધોમુખ નક્ષત્ર-ભરણ કૃતિકા આશ્લેષા, મઘા, પૂફા, વિશાખા મૂળ, પૂ.ષા પુ.ભા. સોમ બુધ, ગુરૂ, શુક્રવારમાં પિતાને તારાચંદ્ર બલ હોવાં ઘરને પાયે ખોદાવવે. ૩૭૯ Page #416 -------------------------------------------------------------------------- ________________ SaNaNaNaNasasaNaNaRaMaNANDROMASAS Manananana MASAMAMINIMALISTI સૂતેલી પૃથ્વી જેવાની રીત જે દિવસે સૂર્યને નક્ષત્રથી ગણતાં ૫, ૭, ૯, ૧૨, ૧૯, ૨૬ એટલામું નક્ષત્ર આવે તે પૃથ્વી સૂતેલી જાણવી. તેમાં વાવ, તળાવ, કે ઘર બાંધવા નહિ. સંક્રાંતિદિનથી પ-૭-૯-૧૫ ૨૧-૨૪ દિવસે સૂતેલી રહે છે. પ્રારંભમાં પૃથ્વીની સુપ્તાદિ સ્થિતિ શુકલ પ્રતિપદાથી મુહુર્તદિન પર્યનની તિથિ, રવિવારથી વાર અને અશ્વિનીથી દિન નક્ષત્ર સુધી ગણું તે ત્રણેનો સરવાળો કરે તેને ચારે ભાગતાં ૧ શેષ રહે તે ઉભી ર શેષ રહે તે બેઠી, ત્રણે શેષ રહે તો સૂતી અને ૦ શેષ રહે તે જાગતી જાણવી. ઉભી અને જાગતી ખરાબ બેઠી સ્થિતિ સારી અને કુ ખોદાવવામાં સુતી સ્થિતિ સારી, માટે ઘરમાં બે શેષ રહે તેવી સ્થિતિવાળી પથ્વી હતા સારી, ગ્રહારંભમાં ખાતમુહુત શુભ માસ : માગસર, પિષ, ફાગણ, વૈશાખ, શ્રાવણ, વધારામાં કાર્તિક, માઘ અને જયેષ્ઠ પણ નારદ મતે સંમત છે. જ્યારે નીચેના માસમાં દર્શાવેલ સૂર્ય સક્રાંતિઓ હેય ત્યારે શુભ બને છે. કાર્તિક=વૃશ્ચિક પિષ=મકર માઘ=મકર-કુંભ ફાળુન-કુંભ ચૈત્ર=મેષ જયેષ્ઠ=વૃષભ, અષાઢ-કક ભાદવ =સિંહ અશ્વિન-તુલા ગુરૂ, શુકનો અસ્ત ન હોવો જોઈએ. વાર: સેમ, બુધ, ગુરૂ, શુક્ર, શનિ (રવિ-મંગળ વર્ય છે. ગ્રહારંભમાં વૃષચક સૂર્યનક્ષત્રથી મુહુર્ત દિનનક્ષત્રથી સુધી અભિજિત સાથે ગણના કરતાં પહેલાં ૫ અશુભ પછીના ૧૧ શુભ, પછીના ૧૧ અશુભ, આ મુહુર્ત ચિતામણી મટે છે. સિવાય મુહુર્ત માર્તડ મતે સૂર્ય નક્ષત્રથી દૈનિક ચંદ્ર નક્ષત્ર ૪ થી ૭, ૧૫ થી ૧૮, ૨૩ થી ૨૭મું નક્ષત્ર અશુભ છે. ખાત મુહુત માકે દહેરાસર, ઉપાશ્રયમાં ખાત મુહુર્ત માટે શિલા સ્થાપન માટે વૈશાખ, શ્રાવણ, માગશર, પિષ અને ફાગણ મહિના લેવા, બીજા વર્જવા, રાશી : મીન, મેષ, વૃષભ, સંક્રાંતિમાં અગ્નિ ખુણામાં સૂર્ય હોય ત્યારે, મિથુન, કર્ક, સિંહ સંક્રાંતિમાં ઈશાન ખુણામાં સૂર્ય હોય ત્યારે ૩૮૦ Page #417 -------------------------------------------------------------------------- ________________ SanaMISAMMEN mananananasalasanasanamaNaMasananananananana કન્યા તુલા, વૃષિક સંક્રાંતિમાં વાયવ્યમાં સૂર્ય હોય ત્યારે ધન, મકર, કુંભ, સંક્રાંતિમાં મૈત્રત્યમાં સૂર્ય હોય ત્યારે નક્ષત્ર : મૃગશર, અનુરાધા, ચિત્રા રેવતી, ત્રણ ઉતરી રેહિણી હસ્ત, પુષ્ય, ધનિજ, શતભિષા અને સ્વાતી નક્ષત્ર લેવા, પણ શિલા સ્થાપનના નીચે મુજબ ના પુષ્ય, ત્રણઉતરા, રેવતી, હસ્તી, રેહણી, મૃગશીર, શ્રવણ નક્ષત્રમાં થાય છે. પરિશિષ્ટ ૧૫ મું દીક્ષા દીક્ષાના મુહર્તા નક્ષત્રો અશ્વિની, સહિણ, પુનર્વસુ, ત્રણ ઉત્તરા હસ્ત, સ્વાતિ અનુરાધા, મૂળ, શ્રવણ, શતભિષા, પૂર્વાભાદ્રપદા અને રેવતી પુષ્ય નક્ષત્રનો દિક્ષામાં ત્યાગ કરે. શુભ માસ મૃગશિર્ષ, માઘ, ફિલ્થન અને વૈશાખ અને જોઇ શુભ તિથિ : ૨, ૩, ૫, ૭, ૧૧, ૧૩ શુકના અસ્તમાં દીક્ષા થઈ શકે છે. શુભ વાર રવિ, બુધ, ગુરૂ અને શનિ. શુભ નક્ષત્ર હોય પણ તે સંધ્યાગત, સૂર્યગત, વિડવર ગ્રહ સહિત વિલંબીત રાહુથી હણાયેલ કે ગ્રહથી ભેદાયેલ હોય તે તે પ્રકારના નક્ષત્ર દીક્ષામાં તજવા યોગ્ય છે. કૃષ્ણપક્ષમાં સાતમ પછી દીક્ષા આપવી, જે કે ઉચિત નથી જ છતાં સંજોગોવશાત (મુહૂર્ત શ્રેષ્ઠ હોવાના કારણે) આપવી પડે તે ચંદ્ર ક્ષીણ થતો હોવાથી તારાનું બળ જેવું. જન્મ સમયે ચંદ્ર જે નક્ષત્રમાં હોય તે જ નક્ષત્ર તારા કહેવાય છેજન્મ નક્ષત્રથી ઈષ્ટ દિવસની ૩, ૫, ૭, ૧૦, ૧૪, ૧૬, ૨૧, ૨૩, ૨૫મી તારા નક્ષત્ર) અશુભ જાણવી. લગ્ન અથવા સુપગ્રહથી સાતમે તથા પાપગ્રહથી યુક્ત ચંદ્ર ન હવે જોઈએ. જૈન દીક્ષા : પ્રવજ્યાની કુંડળીમાં ગ્રહોના ઉત્તમ સ્થાન ઃ સૂર્ય ૨, ૫, ૬, ૧ ચંદ્ર ૨, ૩, ૬, ૧૧, મંગળ ૩, ૬, ૧૦, ૧૧. બુધ ૨, ૩, ૫, ૬, ૧૧, ગુરૂ ૧, ૪, ૫, ૯, ૧૦, ૧૧, શુક ૩, ૬, ૯, ૧૨, શનિ ૨, ૫, ૬, ૮, ૧૧, રાહૂ ૩, ૬, કેતુ પ, ૯, ૧૨ દીક્ષાને વિષે લગ્નમાં તથા નવમાંશમાં દ્વિસ્વભાવ રાશિઓ (મિથુન, કન્યા, ધન, મીન) વૃષભ વિના સ્થિર રાશિઓ, (સિંહ, વૃશ્ચિક, કુંભ અને મકર રાશિ એ શુભ છે. મેષ, વૃષભ, કર્ક અને તુલા રાશિનું લગ્ન દીક્ષા કુંડળીમાં અશુભ છે. શુકને ઉદય ઃ એટલે શુક્ર લગ્નમાં રહ્યો હોય, શુક્રવાર હેય, લગ્નમાં શુક્રનું નવમાંશ હિય, તથા શુક લગ્ન કે સાતમાં સ્થાને સંપૂર્ણ દૃષ્ટિથી જેતે હેય તેવા સમયમાં દીક્ષા મુહૂર્ત અશુભ, તેવી જ રીતે ચંદ્રને ઉદય એટલે ચંદ્ર લગ્નમાં રહ્યો હોય. ચંદ્ર વાર સમવાર) હોય લગ્નમાં ચંદ્રનું નવમાંશ હેય અને ચંદ્ર લગ્ન કે સાતમા સ્થાનને સંપૂર્ણ દૃષ્ટિથી જેતે હોય તેવા સમયમાં દીક્ષા મુહૂર્ત આપવું નહિ. SLEVESBYENESENEVESEKESESAMESE NENESESPESSURSELENEXPRESENZLESENERELESED ૩૮૧ Page #418 -------------------------------------------------------------------------- ________________ HUMMINAMIKAHISANMAYANDIYASI MANASTRAMMINISTRANAMINAMIKINAMERINARI પરિશિષ્ટ ૧૬ મું. રાશિઓની સમજ આપતે કઠો ગુજરાતી નામ અક્ષ રાશિ. રંગ, ના ના સ્થાન ચર સ્થિર ગ્રહોનાનંગ સ્વામીએ દ્વિસ્વભાવ ત ચર અગ્નિ પૃથ્વી વાયુ અગ્નિ પૃથ્વી અ,લ,ઈ લાલ. મંગળ પરવાળું બ,વ,ઉ | ફિકકે હુ શુક્ર સ્થિર હીરે ક,છ,ઘ પીળા બુધ દ્વિસ્વભાવ પાનું લીલે ચર મેતી નારંગી સૂર્ય સ્થિર માણેક ૫,ઠ,ણ ફિકકે કાળા બુધરાહુ | દ્વિસ્વભાવ પાનું ૨,ત કરમજી ! શુક ચર હીરો. ન, લાલતેજદાર મંગળ સ્થિર પરવાળું ભ,ધ,ફ,ઢ પીળે ગુરૂ દ્વિસ્વભાવ પોખરાજ ખ,જ પાકે કાળે લીલમ ગ,શ | આસમાની સ્થિર લીલમ | દ,ચ,ઝ,થ તેજદારસફેદ ગુરૂ 1 દ્વિસ્વભાવ પોખરાજ વાયું જળ અગ્નિ શનિ ચર પૃથ્વી વાયુ | ૩૮૨ Page #419 -------------------------------------------------------------------------- ________________ MMMMMMMMMM M MMMMANENORAMIRANISTIMNASTKAAMM - ૪ નવ ગ્રહોની સમજ આપતે કેકો કહા ગુજરાતી નામ .. ગ્રહના નંગ | ઊંચ અંગ્રેજી નામ નીચ ૧ સૂર્ય આત્મા લાલ માણેક મેષ તુલા મુન મન વૃષભ મોતી સફેદ) પરવાળા મંગળ માર્સ ચેતના લાલ મકર લીલ કન્યા મીથુન નીલમ (પાનું). પેઅરાજ જ્ઞાન મકર ધળે मेष શનિ (અકુલ) તુલા બુધ મરકયુરી વાણી. ગુરૂ ક્યુપીટર વિનસ સુખ સેટર્ન કાલ પુરૂષ | નોડ | મદ હાફડ પ્રજાપતી યુરેનન્સ (હર્ષલ) નેબ્યુન ખુલે આ છે (કાળા) કાળા -ગે મેદ મિથુન કાળા (અકલ) લસખીયું (અકલ) ધન મંથન ૧૦ વરૂણું ૩૮૩ Page #420 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧૩ મું સંક્રાન્તીના દીવસે. મહીનાનું ! દિવસે સૂર્ય પ્રવેશ | રાશી - સૂર્યની સંસ્થતિ નિયન નામ ૩૧ X મકર ૨ ૨૮૨૯ gu જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ - મીન વૃષભ મીથુન જુન ૧૫–૧ થી ૧૨–૨ સુધી ૧૩–૨ થી ૧૪-૩ સુધી { ૧૫-૩ થી ૧૩-૪ સુધી ૧૪-૪ થી ૧૪ સુધી ૧૫–૫ થી ૧૫-૬ સુધી ! ૧૬-૬ થી ૧૬-૭ સુધી ૧૭-૭ થી ૧૬-૮ સુધી ૧૭-૮ થી ૧૬-૯ સુધી ૧૭–૯ થી ૧૭-૧૦ સુધી ૧૮-૧૦ થી ૧૬-૧૧ સુધી ૧૭-૧૧ થી ૧૫-૧૨ સુધી | ૧૬-૧૨ થી ૧૪–૧ સુધી જુલાઇ સિંહ ૧૭ કન્યા ઓગસ્ટ સપટેમ્બર ઓકટેઅર નવેમ્બર ડિસેમ્બર ૧૮ તુલા ૧૧ ૧૭ વૃશ્ચિક ધન જીદ ૧૫ ܙܕ ܕܙ ચંદ્રમાસ નક્ષત્ર માસનું ! નક્ષત્ર | ચંદ્રપ્રવેશ | ઋતુ નામ કાર્તિક કૃતિકા ! હેમંત હતું માર્ગશીર્ષ મૃગશીર શિશિર ઋતુ પિષ પુષ્ય | માઘ મધા વસંત તુ શશુને પૂ.ફા.ઉ.ફા.| ચૈત્ર વૈશાખ વિશાખા જયેષ્ઠ વર્ષા ઋતુ અષાઢ [ઉષા.પુ.ષા. ! શ્રાવણ | શ્રાવણ શરદ ઋતું ભાદ્રપદ પુ.ભા.ઉ.ભા. આસે | અશ્વિન કે ? હેમંત ઋતુ ચિત્રા ગ્રીષ્મ ઋતુ ܕܕ ܕܕ | ૧૨ ૩૮૪ Page #421 -------------------------------------------------------------------------- ________________ AnaSanasanIMINNAMIN પરિશિષ્ટ ૧૮મું છે યાત્રા પ્રવાસ – પ્રવેશ – પ્રયાણ છે મનની પ્રસન્નતા અને શુભ શુકન-શુભ નિમિતેથી કરાતી યાત્રા મુસાફરી ફળસિદ્ધિ આપનાર છે. અને પ્રવાસ કરતાં પહેલાં દિનશુદ્ધિ જેવી. કઠામાં આપેલી તિથિઓમાં ત્રીજનું જે ફળ આપ્યું છે, તેજ તેરશનું, ચોથનું અને ચૌદશનું એક ફળ, પાંચમ અને પૂર્ણિમાનું એક ફળ અમાવાસ્યા વજિત કરવી. એ મુર્તમાં જનારને સર્વોત્તમ સુખ મળે છે ૩૮૫ માધ મh 1 પર [ ૨૦ દવેથા) 1 જયેષ્ઠ હhe ભાદર, ફળશ્રુતિ ૧ ૨ | ૩ | પ્રહર પ્રહર પ્રહર પ્રહર પૂર્વ દક્ષિણ પશ્ચિમ ઉત્તર , - w + 5 an adalah salah 2 V છે “ દ.% નિક ૧ % + દ = છ ૦ ૦ ૨, કેક ર* = _* * * . = આ @ * દ જ ૯૧સુખ ઊપજે અને ક્લેશ ન થાય. અમે 1સુખ શાક સુખ સુખ કલેશ ભવ દ્રવ્ય મહાભય ઉપજે અને પસ્તાવો થાય | ૧ કિલેશ સુખ સુખ શૂન્ય નાશ દારિદ્ર ચિતા કાર્યસિદ્ધ, અર્થ પરિપૂર્ણ, સારી વાત સંભળાય લાભ સુખ સુખ હાનિ કલેશ દ ખ ઈષ્ટ ધન 9) ૮ ૯ ૧૦૧ કલેશ થાય, પણ વસુલાભ થાય બ્લશ ભ૯ કલશ વિના લાભ સિખ મગલ સુખ { ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧ ૨ વસુલાભ, સંકટ મટે, મિત્ર લાભ કાર્યસિદ્ધિ થાય. સંકટ કલેશ ભાગ્ય સુખ લાભ ધન ધન સુખ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧ ૨. || ઘરની ચિતા, કશ, મિત્રનુ સંકટ થાય. સંકટ કલેશ ભય અર્થ લાભ અન્ય લાભ ૭ ૮ લ૧૦ ૧૧ ૧૨ ૧ ૨ { ભાગ્યોદય, મિત્ર અને સાધન મળી આવે વિના લાભ સુખ સુખ (ાભ કષ્ટ લાભ સુખ ૭ ૮ ૯ ૧૦/૧૧/૧૨ ૧ ૨ પર બહુ ખરાબ લેવાદેવી કરી નહિ. એ સુખ કલેશ સુખ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧ ૨ ૩ ૬ અર્થસિદ્ધિ થાય, ભાગ્યોદય થાય લાભ ભાગ્ય મિત્ર મિત્રો મુખ લાભ સિદ્ધિ કરે ૧૦ ૧૧ ૧૨ ૧ ૨ ૩ ૪ સૌભાગ્ય મળે. પણ દિવસ ગત થાય લાભ સંપુ મિરણ કુશલ કૉશ કષ્ટ દ્રવ્ય, ધન ૧૦૧ ૧૧૨ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ કશ, દિવસ ગત થાય પણ નાશ ન થાય. મરણ અર્થ કુશલ મરણ 1 લાભ લાભ શૂન્ય [૧૦૧૧/૧૨ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ અર્થસિદ્ધિ, મિત્રલાભ, ભાગ્યોદય થાય. કિરણ ખ સુખ સુખ શુન્ય મુખ મૃત્યુ 1 કષ્ટ મુસાફરીનું અને પ્રહર તથા દિશાઓનું ફળ જે માણસની જે તિથિએ, જે વખતે, જે દિશામાં શુક જાય તે દિવસે, તે વખતે, તે દિશામાં પરગામ જવા માટે ગેરખક જવાય છે, કોઠામાં આપેલી તિથિઓમા ત્રીજનું જે ફળ આપ્યું છે તે જ તેરશ, જેથનું અને ચૌદશનું તેમજ પાચમ અન પૂણિમાનું એક આ મૂહર્ત પ્રમાણે વર્તવાથી ચદ્રદેપ, વિષ્ટિ, ભદ્ર), દિશાશૂલ, ગિની, કાળ. ધાતવાર cગેરને દોષ નડતો નથી. આ પ્રમાણે ગોરખનાથને મત્યેન્દ્રનાથે કહેલું છે. ઉદાહરણ તરીકે કાર્તિક શુદિ કે વદ એકમે પ્રયાણ કરનારનું કાર્ય સિદ્ધ થાય પહેલા પહોરમાં નીકળે તે અર્થલાભ. બોજા પહોરમાં રાજયસુખ મળે ઈત્યાદિ. તેમ જ પૂર્વ દિશામાં જાય તે દ્રવ્ય મળે, દક્ષિણમાં જ તે ૬ ખ થાય. ઈત્યાદિ સમજવું s Sarnased a Page #422 -------------------------------------------------------------------------- ________________ દિશાશૂળ જ્ઞાન-સેમ શનિવારે અને નેમ અષ્ટમ જ્યેષ્ઠા નક્ષત્રમાં પૂમાં જવુ નિહ. ગુરૂવારે પંચકમાં અને પાંચમ તેરશે દક્ષિણમાં જવુ નહિ, રવિ શુક્રવારે છઠ્ઠી એકાદશી તેમજ રાહિણી નક્ષત્રમાં પશ્ચિમ દિશામાં જવું નહિં મગળ, બુધવારે, બીજે અને દશમે ઉ. ફી નક્ષત્રમાં ઉત્તર દિશા તરફ જવું નહિ. જોગણી – પડવા અને નામે પૂર્વીમાં, બીજ અને દશમીએ ઉત્તરમાં, ત્રીજ અને અગિયારસે અગ્નિકાણમાં, ચેાથ અને બારસે નૈઋત્યમાં, પાંચમ અને તેરસે દક્ષિણમાં; છઠ્ઠુ અને ચૌદસે પશ્ચિમમાં, સાતમે અને પૂનમે વાયવ્યમાં; આડમ અને અમાસે ઈશાનમાં જોગણી જાણવી. જે દિશામાં જોગણી હોય તે દિશામાં મુસાફરી કરવી નહિં, કાળ :- રવિવારે ઉત્તરમાં, સામવારે વ્યાયવ્યકાણુમાં, મગળવારે પશ્ચિમમાં, બુધવારે નૈઋત્યમાં ગુરૂવારે દક્ષિણમાં, શુક્રવારે અગ્નિકોણમાં અને શનિવારે પૂર્વમાં કાળ હોય છે. જે વારે જે દિશામાં કાળ હોય તે દિશામાં જવુ નહિ, ચન્દ્રને રહેવાની દિશાઓ-મેષ, સિંહ અને ધનના ચંદ્ર પૂમાં રહે છે. વૃષભ કન્યા અને મકરને ચંદ્ર દક્ષિણ દિશામાં, મિથુન, તુલા અને કુંભને ચદ્ર પશ્ચિમ દિશામાં ક' વૃશ્ચિક, અને મીનને ચંદ્ર ઉત્તર દિશામાં રહે છે જે દિશામાં મુસાફરી કરવી છે તે જ દિશામાં ચંદ્ર હોય તે તેને સન્મુખ ચંદ્ર કહે છે, સન્મુખ ચંદ્ર હેાતા અનેા લાભ કરે છે, જમણા ચંદ્ર સુખ આપે છે તથા પૃષ્ટસ્થ તથા ડાબે ચંદ્ર ખરાબ ફળ આપે છે માટે ધૃષ્ઠસ્થ તથા વામચંદ્ર વાળી દિશામાં જવુ નહિ. પોતાની રાશિથી ઘાતતિથિ, ઘાતવાર ઘાતનક્ષત્ર ઇત્યાદિ ધાતકમાં અને યમઘંટમાં પ્રયાણ કરવું નહિ ૩૮૬ s Page #423 -------------------------------------------------------------------------- ________________ MasaRaMMUNANANANAN Kansasa ananasarana SaSANNA પ્રસ્થાન–બહારગામ જતા આવશ્યક કામ આવી પડતા પ્રયાણ મુહુર્તમાં વિલંબ કરે પડે તે કઈ કરૂં વસ્ત્ર, સોપારી ૧, હળદર, રૂપાનાણું અને ચિખા એ વસ્તુઓ પિતાના ઘર બહાર બીજા કોઈને ત્યાં મૂકી પ્રસ્થાન કરવું. આ પ્રસ્થાન ત્રણ અથવા વધારે પાંચ દિવસ સુધી ચાલે, પ્રયાણ કરતાં પહેલાં સારા, ખરાબ શુકન પણ જોવા. સારા શુકન-કાળા સિવાયના વસ્ત્રો, આભૂષણ, પાણી ભરી આવતી સ્ત્રી, વાજિંત્ર, શબ્દ, શંખ, અરીસો, રાજા, ઘેડ, હાથી, ગાય, સૌભાગ્યવતી સ્ત્રી, ધળું પુષ, કાળા અનાજ સિવાયનું ધાન્ય; ઘડિયું, દીવા, ધુમાડા વગરને અગ્નિ, સુગંધિત પદાર્થો, ધળે બળદ, વેશ્યા છત્ર, ચંદર, કુમારી કન્યાઓ, પિતાના અંતકરણને સંતોષ કરતી ચીજ, બેચેલા વસ્ત્રવાળે ધોબી, દુર્વા, દર્ભ, રથ, જ્યોતિષી, બે બ્રાહ્મણ, મિત્ર, હરણ, માણના રૂદન વિનાનું શબ, દૂધ, દહીં વગેરે સારા શુકન ગણાય ખરાબ શુકન-શખ, હાડકાં, લાકડાં, વિષ્ટા, તાં, પથ્થર, મીઠું, જડા, ઘાસ, ખાંડેલા તલ, તલનો એળ, ઔષધ, કાળું ધાન્ય, રૂદન, છાસ, ચામડું, ગોળ, તેલ, લેડું, કાદવ, ગડે માણસ ઉલટી કરનાર, ભૂખ્યો માણસ, હિંસક, ખૂબ રેગી મનુષ્ય, લંગડો માણસ, ખોડવાળા માણસ, નગ્ન, સંન્યાસી, શત્રુ, ભગવાં લુગડા પહેરનાર, છુટા વાળવાળ, ચેર, તેલ ચોપડેલ માણસ, મલિન માણસ, ગર્ભવતી સ્ત્રી, વાંઝણી સ્ત્રી, કાળે બળદ, સપ, દેડકે, કાચીંડે, ઘ, ડુક્કર, સસલું, સંકેચ કરતાં પ્રાણી, બિલાડી, પાડા, ગધેડું, ઊંટ, છીંક થવી, કાપો માણસ, માર્ગ બંધ, આ બધા ખરાબ શુકન છે. પ્રવેશ મુહુર્ત : વાર – રવિ, સેમ, ગુરૂ, શુક્ર, શનિ, નક્ષત્ર અશ્વિની, રોહિણી, મૃગ, પુષ્ય, ઉ.ફા. હસ્ત, ચિત્રા, સ્વાતિ, અનુરાધા, ઉ.ષા. અભિજિત ધનિષ્ઠા ઉ. ભા રેવતી. લગ્ન :- ૨-૫–૮–૧૧ (સ્થિર) રાશિના હોતા ૮-૮-૧૨ માં સ્થાનોની શુદ્ધિ હતાં નગરમાં પ્રવેશ કરે. પ્રમાણમાં નિષેધ : શુકવાર-૩–૧૩ બુધવાર–૨-૧૨ રવિવાર-૪-૧૪ ૩૮૭ Page #424 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧૯ મું. --૦૨ મૈત્રી :નૈસગિક ગ્રહ મંત્રી ચક્ર – મંગળ બુધ + ગુરૂ મિત્ર છે સમ ગુરૂ | રાહુ | ગુરૂ | ગુરૂ | ગુરૂ | ચંદ્ર | બુધ | સૂર્ય | સૂર્ય શત્રુ મંગળ] મંગળ તાત્કાલીક ઐત્રિ - જન્મ અથવા પ્રનાદિકની કુંડલીમાં કોઈપણ સ્થાને કોઈપણ ગ્રહ હોય તેનાથી બીજે, ત્રીજે, ચોથે, દશમ, અગિયારમે કે બારમે સ્થાને રહેલા તેવા તેના મિત્ર થાય છે અને છતર સ્થાનમાં એટલે ૧-૫-૬-૭-૮-૯ સ્થાનમાં રહેલા તેના શત્રુ થાય છે. Jક પંચધા મૈત્રીની સમજ ફિટ સર્ગિક મૈત્રી અને તાત્કાલિક મૈત્રી, બંનેમાં મિત્ર હોય તે અધિ મિત્ર કહેવાય. એકમાં મિત્ર અને બીજામાં સમ હોય તે મિત્ર કહેવાય. એકમાં શત્રુ અને બીજામાં મિત્ર હોય તે સમ કહેવાય. એકમાં સમ અને બીજામાં શત્રુ હોય તે શત્રુ કહેવાય. એકમાં શત્રુ હોય અને બીજામાં પણ શત્રુ હોય તે અધિ શત્રુ કહેવાય. ૩૮૮ Page #425 -------------------------------------------------------------------------- ________________ MMA SAMMISASEMIMINOMIKOMNANIMIVIMASERAMASINANAMNA MAMA – ૨૦૦૪ પરિશિષ્ટ ૨૦ મું. – અંગસ્કુરણ અને તેનું ફળ ૧૧ અધરોષ્ઠ એજ્ય અને ઈષ્ટને સંગ હજુ છે જે સ્ત્રી 8 ૧૨ કંઠ ભેગલાભ (કોઈ પણ કાર્યના આરંભ વખતે ૧૩ ખભે ભગવૃદ્ધિ અકરમાત થોડી ક્ષણ માટે અંગ ફરકે ગરોળ શરીર પર પડે તેનું ફળ તેનું આ ફળ છે વાયુના પ્રકોપથી કે બીજા શારીરિક દેથી આંખ ફરકે તેનું સ્થાન ફળ મળતું નથી આવી જ રીતે કેઈ પણ ૧ બ્રહ્મરણ રાજ્યપ્રાપ્તિ જાતના બાહ્ય વિક્ષેપ વગર અકસ્માત ગરોળી ૨ લલાટ સ્થાનલાલ પડે તે તેનું ફળ સમજવાનું છે) ૩ કાન ભૂષણ સહિત ૪ નેત્ર પ્રિયદર્શન જ સમજ પ નાસિકા સુગંધ પુરૂષનું જમણું અંગ અને સ્ત્રીનું ડાબું અંગ ૬ મુખ સમજવું, ગરોળી પતન માટે પણ ઉપર ૭ ગાલ સુખ મુજબ સમજવું. ૮ દાઢી મહાભય ૯ ભૂકુટિ અગ ફથી ૧૦ કંઠ દુખ ૧ મસ્તક પૃથ્વીલાભ ૧૧ પીઠ કલહ ૨ લલાટ સ્થાનવૃદ્ધિ ૧૨ પઠની જમણી બાજુ સુખ ૩ ભૂ-ન સમય પ્રિયસંગમ ૧૩ પીઠની ડાબી બાજુ ૪ નાક અને આંખની મધ્ય સહાયલાભ ૧૪ દક્ષિણ ખભે ૫ મધ્ય ભાગમાં સંપત્તિ ૧૫ વામ ખભે શત્રુ ભય ૬ આંખના નાક તરફના ખુણામાં શુભ વાર્તા ૧૬ દક્ષિણ હાથ, કેણ, મણિબંધ ઈષ્ટલાભ ૭ આંખની ફરતા-ગોળ ભાગમાં સંગ્રામમાં ૧૭ જમણ પચે દ્રવ્ય લાભ જય ૧૮ જમણું પચાની પાછલી બાજુ દ્રવ્યલાભ ૮ કાન પ્રિયવાર્તાનું શ્રવણ ૧૯ ડાબા હાથની કેણી અને મણિબંધ ધનક્ષય ૯ ગાલ સ્ત્રી લાભ ૨૦ ડાબો પિચ હાનિ ૧૦ નાસિકા આનંદ ૨૧ ડાબા પિચાની પાછલી બાજુ ધનનાશ મિષ્ઠાન વિગ્રહ રેગ વિજય ૩૮૯ Page #426 -------------------------------------------------------------------------- ________________ KOMMIMMINIMMINENTNISAMIMISMMMMMMMIMANAIKISSA NAMNAMO ૨૨ હૃદય, છાતી ૨૩ દક્ષિણ છાતી ૨૪ દક્ષિણ પડખું ૨૫ ડાબી છાતી ૨૬ ડાબું પડખું ર૭ વામકુક્ષી ૨૮ દક્ષિણ કુક્ષી રાજસમાન સૌભાગ્ય ભોગપ્રાપ્તિ થા પીડ શૂળની પીડા પુત્રપ્રાપ્તિ પુત્રપ્રાપ્તિ વસ્ત્રલાભ સુખ નાશ મરથ સિદ્ધિ ગર્ભના મૃત્યુ રોગ પ્રતિવર્ધન ૩૭ ડાબે ઉરૂ મૃત્યુનું દુઃખ ૩૮ દક્ષિણ જાનુ સૂખ ૩૯ ડાબે જાનુ પશુનાશ ૪૦ દક્ષિણ પિંડી સુખ ૪૧ ડાબી પિંડી કલેશ ૪૨ જમણા ઘૂંટણ અર્થવૃદ્ધિ ૪૩ ડાબે ઘૂંટણ સ્ત્રીવિયેગ ૪૪ જમણી ઘૂંટી પ્રિયાગમન ૪૫ ડાબી ઘૂંટી નાશ ૪૬ પગને આગલે ભાગ મમતની સુખવાર્તા ૪૭ પગને પાચલો ભાગ ખરાબ વાત ૪૮ પગની ડાબી બાજુ ૪૯ પગની જમણી બાજુ ૫૦ આસપાસ ૨૯ પેટ ૩૦ દક્ષિણ કેડ ૩૧ ડાબી કેડ ૩૨ નાભિ ૩૩ બસ્તિ દેશ ૩૪ ગુહ્યભાગ ૩૫ ગુદા ૩૬ દક્ષિણ ઉરૂ ERIRESENT ES SALESORIININESE ESILIESTERISSESESSEUSE VISURENSEBESEDELEEVENDELSESLOVEBLESSURE ૩૯૦ Page #427 -------------------------------------------------------------------------- ________________ MMMMMANENO MaaranahahananRASAMNINENS HISENSENAMIMINI તeek કુંડલીના સ્થાનો છેee ધનસ્થાન વ્યયસ્થાન ૧૨ પ્રરાક્રમ કુટુંબ લાભથાન ડભાવ માતૃસ્થાન કર્મસ્થાન સુખભાવ પિતૃસ્થાન વિધા સંતાન પત્નિ ભાગીદાર વિરેધીએ ધર્મસ્થાન ભાગ્યસ્થાન ( રેગ દુમન મૃત્યુથાન મોસાળ પક્ષN લગ્ન અને કેટલા સમયનું નવમાંશ શરૂ રાશી રાશી ક. મી સે. ૧–૪૩-૦૩ મેષ-મેષ ૨-૧૧-૦૩ વૃષભમકર ૧–પ૯-૨૩ ૨-૧૪-૧૪ ૨-૬-૨૮ મિથુન-તુલા ૨–૧૨-૨૪ તુલા-તુલા વૃશ્ચિક-કર્ક ધન-મેષ મકર-મકર કુંભ-તુલા મીન-કક ૨-૧૩-૧૯ ૧-૪૯-૫૩ સિંહ-મેષ ૨– ૮ – ૧૧ ૧-૩૬-૫૫ કન્યા-મકર ૨- ૬ -૪૫ ૧-૩૪-૨૧ ૩૯૧ Page #428 -------------------------------------------------------------------------- ________________ MIMIMINNA MANENOMINUM ENINTIMISORASININEN ANTISEMININANANANATIMI -~-૯ જન્મ કુંલી >> – ' ' ૮ લગ્ન મ્યુન ' 2 % '' ' ' - - - મંગળ સૂય – મંગળ – ચંદ્ર - બુધ – ગુરૂ – શુક – શનિ -- સહુ - હર્ષલ - નેત્રુન ૨૧ ૨ ૧૧ ૧૯ ૨૭ – ૧૭ ૪ ૩૯ ૧૬ ૪૨ – ૫ ૫ ૨૯ ૨૮ – – ર૮ ૨૮ – ૧૦ ૧૬ – ૧૨ ૩૨ – ૪ ૪૧ – ૩૯૨ Page #429 -------------------------------------------------------------------------- ________________ સ ર. ૧૦ શુ. ૮ ૧૨ ૧૦ છે. મહેશ. રે ૧૧ સુ 6. TEA ઊં ને. ગુ. કે. નવમાંશ V દ્વાદશાંશ કુંડલી શ. સુ. ચ ૧૨ કુંડલી. ૩૯૩ તે. પ 3 G શ. ૪ 3. ૪ કે. m Page #430 -------------------------------------------------------------------------- ________________ IMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMM – નવાંશ કાઢવાનો કોઠો – અ. કે. | ડ | ર ૩ – ૨૦ ર ર - ૧૩ - ૨૦ ૧૬ – ૪૦ ભ ૨૩ – ૨૦ » ર ૨૬ – ૪૦ ૩૦ – ૦૦ નેટ - ઉદાહરણની જન્મ કુંડલી નિચે મુજબની છે. અ ૧૮/૫૭ રે ૭૨પ૦ સ્ટા. તા. ૧૫- ૧૫ લગ્ન : ૮ ૨૪ / પ૩ / ૧૮” નું નિરયન છે. SAMSAMBANA NAMAMS Mara sa masasasasasaNaMMAMASINASAS Manaba ३८४ Page #431 -------------------------------------------------------------------------- ________________ u ૬ જન્મ કુંડલીનું વિવેચન સૂર્યના ગ્રહનું ફળ : ૧. ૧૨. مه નરચંદ્ર યાતિષના આધારે) સૂર્ય :- ૧) સૂય પહેલા ભુવનમાં નીચને હોય તે, માંદગી ભગવવાળા હોય. સ્ત્રી કુટુંબનું સુખ ન હોય ચિંતાવાળા હોય. વાત, પિત્તથી દુઃખી હાય સુખ-દુઃખને અનુભવી હેય. પરંતુ એના પર જે ગુરૂની દ્રષ્ટિ હોય અથવા ઊંચના હોય તેા શુભ ફળ આપે છે. સૂ ૨) સૂર્ય ખીજા ભવનમાં હોય તેા ચાર પગવાળા પશુનું સુખ હોય. સારા કામમાં ખર્ચ કરનાર થાય. સ્ત્રી કુટુંબ સાથે કુસંપ થાય, સારૂ કામ કરવા જાય તો શુ નુકસાન થાય. - સૂર્ય :- ૩) સૂર્ય ત્રીજા ભુવનમાં હોય તેા પરાક્રમી બને, શૂરવીર થાય, માનને મેળવવાળે થાય, સ્ત્રીના કલેશથી પરદેશ ફરવાવાળા થાય. પરદેશમાં રહેવાની ઈચ્છા ધરાવતા રહે. સૂ જલતત્વમાં ( રાશિમાં) હોય તે પરદેશમાં ફર્યા કરે. સૂર્ય :- ૪) સૂર્યાં ચેથા ભુવનમાં હાય તો યશ મેળવે, સારા હોધ્ધા મળે સંગ્રામમાં વૈરીથી દુઃખ મળે, ચિત્ત સ્થિર ન રહે. સૂર્ય :- ૫) સૂર્ય પાંચમા ભુવનમાં હોય તે મેટા છેકરા તરફથી કલેશ થાય, ક્રોધી પ્રવૃત્તિ વાળા થાય, મ ંત્ર વિદ્યામા કુશળ હોય, કપટથી વસ્તુ મેળવવાળા થાય, આળસુ થાય, સંતાનમાં પહેલે પુત્ર થાય અને જો પુત્રી થઈ હોય તો ત્રણ ક્લાકમાં મરણ પામે, તેમજ પેટના રાગથી મરણાંત કષ્ટવાળા થાય સૂર્ય :- ૬) સૂર્ય છઠ્ઠા ભુવનમાં હોય તે, વૈરીને નાશ કરે અને તેના તરફથી ખર્ચમાં ઉતરવુ પડે, પેાતાના જન્મ પછી મેાસાળ પક્ષની હાનિ થાય, રસ્તામાં ચાલતા ચૌરાદિકને ભય લાગે, ગર્મીના દર્દી થાય. સૂર્ય :- ૭) સૂર્ય સાતમા ભુવનમાં હોય તેા સ્ત્રી તરફથી કલેશ થાય, શરીરમાં પીડા થાય, ચિંતાથી ઉંઘ ન આવે, વ્યભિચારી હોય. BES SEJZNESENETENECIEN ૩૫ ENESEENESES Page #432 -------------------------------------------------------------------------- ________________ સૂર્ય – ૮) સૂર્ય આઠમા ભુવનમાં હોય તે પરસ્ત્રી લંપટ હોય અને પોતાની સ્ત્રીને સુખ નહિ હોય તેમજ ગૃહ્ય સ્થાને ભગંદરના રોગ થાય. સૂર્ય :- ૯) સૂર્ય નવમા ભુવનમાં હોય તો મેલેચ્છ જોડે સંબંધ રાખવાવાળો થાય, દુષ્ટ વિચારવાળે હય, દંભી હોય ધર્મ પ્રત્યે આદર ભાવ ના હોય, તેમજ ભાઈથી દુખને ભેગવવાળ બને છે. સૂર્ય -- ૧૦) સૂર્ય દસમા ભુવનમાં હોય તે રાજ્યને નેતા બને જન્મ પછી માતાને પીડા થાય અને પિતાને વાયુની પીડા થાય, સગા સબંધીઓનો વિયેગ થાય સૂર્ય – ૧૧) સૂર્ય અગ્યારમા ભુવનમાં હોય તે ધનવાન બને, શત્રુનો નાશ કરે, વૈભવ ભગવે સંતાનથી ચિંતા વાળ બને.સૂય:- ૧૨) સૂ બાદમા ભુવનમાં હોય તે લાલચુ બને, કાકાને હાનિ પહોંચાડે, રસ્તે ચાલ્લાપિતાને દુઃખ દે. ચંદ્રના ગ્રહનું ફળ :– (ભુવન પ્રમાણે) ચંદ્ર:- ૧) ચંદ્ર પહેલા ભુવનમાં હોય તે અને નીચેને હોય તો માણસ મંદ વીર્યવાળા હોય, બાપનું સુખ થતુ હોય, બળ ઓછુ હોય અને શરીરે દુબળો હોય પણ ઉંચને તથા વૃષભ કે કર્ક રાશિને હોય તે બધુજ સારું હોય છે, મન અસ્થિર હોય છે. ચંદ્ર - ૨) ચંદ્ર બીજા ભુવનમાં હોય તે દેવ સરખી સાહ્યબી ભેગવે સ્ત્રીને વલ્લભ હેય પણ કુટુંબનું સુખ થોડુ હોય. ચંદ્ર – ૩) ચંદ્ર ત્રીજા ભુવનમાં હોય તે કોઈપણ સ્ત્રીમાં ફસાય નહિ. તપ કરવાવાળા હોય. કુટુંબ પ્રત્યે સુખી હેય, ધર્મ પ્રત્યે રૂચિ હેય. ચંદ્ર:-- ૪) ચંદ્ર ચોથા ભુવનમાં હોય તો માતા તથા મિત્રનું સુખ સારૂ હોય, નીચનો હોય તે નહિ. ચંદ્ર - ૫) ચંદ્ર પાંચમા ભુવનમાં હોય તે પુત્રનું સુખ હોય બુદ્ધિશાળી હોય, ધનને લાભ થાય, વેપારમાં લાભ થાય. 13८६ Page #433 -------------------------------------------------------------------------- ________________ DI MTRUIRARDHANTHARUMAN ARMBANananananakaharaNaRESANTaRaNADAKINEKANA ચંદ્ર:- ૬) ચંદ્ર છઠ્ઠી ભુવનમાં હોય તે તે પુરૂષ રૂપવાન હોય, જીતેલો શત્રુ સામે થવ્ય, કફ થાય, ધનનો નાશ થાય. અંક – ૭) ચંદ્ર સાતમા ભુવનમાં હોય તે સ્ત્રીઓ મહિત બને, પિતાની સ્ત્રીનું સુખ હોય, સ્ત્રીઓ પ્રત્યે પ્રીતી ધરાવનારે બને, હંમેશા મીઠાં- ભજન મળે, લેભ પ્રકૃત્તિ વધારે હોય અને તેનો જન્મ અંધારીયામાં હોય, દુશમન તરફનું દુઃખ હોય. ચંદ્રઃ- ૮) ચંદ્ર આઠમા ભુવનમાં હોય, તે હંમેશા રેગી હોય હર હંમેશા ડોકટરનું ઘર ભરત હોય. પચન ક્રિયા મંદ હોય, કુવા, વાવ, નદી યથાર્થ પાણીથી ઘાત હાય. ચંદ્ર -- ૯) ચંદ્ર નવમા ભુવનમાં હોય તે બ્રાહ્મણ વિગેરે સ્તુનિ કરતા હોય, ભુકતભેગી અને નિરોગી હોય, પણ ચંદ્રમાની કળાની માફક ચઢતી કળાવાન હોય. ચંદ્ર - ૧૦) ચંદ્ર દસમા ભુવનમાં હોય તે બાપનું સુખ છે હય, સાદાબીને ભોગવનાર હેય, ધર્મિષ્ટ હોય અને નવીન સાહ્યબી ભોગવનાર હોય છે. ચંદ્ર - ૧૧) ચંદ્ર અંગ્યારમા ભુવનમાં હોય તો રાજ્યલક્રમી મળે, યશ ઘણો મળે, શોભા મળે, સંતાન ઘણું મળે, ચંદ્ર નીચનો હોય તો અને શનિની કે મંગળની દ્રષ્ટિ પડતી હોય તે તેની ઘરવાળી તેને જ ઝેર આપે, આપીને કહી દે અને ઝેર પીનાર બચી પણ જાય તેમજ લગ્ન ન થયા હોય તે પણ જેની સાથે મિત્રાચારી હોય તે લગ્ન તેનીજ સાથે થાય પણ તેને પુત્રી ન હેય. (બ્રહતપાલા ગ્રંથના આધારે) ચંદ્ર – ૧૨) ચંદ્ર બારમા ભુવનમાં હોય તે આંખ તથા શત્રુનો ભય રહે, ધનનો વ્યય થાય, પતાઈને કલેશ સહન કરે પડે, સ્ત્રી તરફનો પ્રેમ છેડે થાય, જુઠ્ઠો હોય.. મંગળના ગ્રહનું ફળી :- (ભુવન પ્રમાણે) મંગળ : ૧) મંગળ પહેલા ભુવનમાં હોય તે પુરૂષને લેઢા તથા અગ્નિ ઘાત આવે, માથામાં દર્દ રહે, નિભય હોય અને તેની સ્ત્રીને બાળક જન્મે તે તે બાળક બુધિ હીન હાય, પ્રસુતી વખતે સ્ત્રીને પીડા થાય અને ફરજદ ઓછા હોય 18 - મંગળ - ૨) મંગળ બીજા ભુવનમાં હોય તો કુટુંબ ઝાઝું હોય, ધન ઝાઝું હોય પણ એને કામ ન આવે. ૩૯૭ Page #434 -------------------------------------------------------------------------- ________________ મંગળ :- ૩) મંગળ ત્રીત ભુવનમાં હોય તેા ધમ કરે પરંતુ પાળે પડે, પણ વ્યવહારમાં કુશળ હોય; ભાઇ-બેન તરફથી દુઃખ ભાગવે, અપયશ મળે. મંગળ :- ૪) મંગળ ચોથા ભુવનમાં હોય તે તે પુરૂષને મિત્રનુ સુખ થાતુ હોય પરંતુ રાજ્ય તરફથી વસ્ત્ર તથા ધનની પ્રાપ્તિ થાય મંગળ :- ૫) મંગળ પાંચમા ભુવનમાં હોય તે પુરૂષની જઠરાગ્નિનુ જોર સારૂ હોય છે. અળવાન હોય, પુત્રનું સુખ ઘેાડુ હોય, કદાચીત અને તે એક પુત્રનું સુખ હોય, બુધ્ધિ પાપ માગે પ્રવતાવે, હુંમેશા ચિત્ત કલેશય હાય, બુદ્ધિશાળી હાય. મગળ : ૬) મગળ છઠ્ઠા ભુવનમાં હોય તે તે પુરૂષ વૈરીને નાશ કરે છે. સંગ્રામમાં શૂરવીર અને, મેસાળ પક્ષમાં અણબનાવ હોય, એકવાર ધન ગયેલુ પાછુ મેળવે. મગળ :- ૭) મગળ સાતમા ભુવનમાં હેાય તે તે પુરૂષને સ્ત્રી તરફથી દુઃખ હોય, વેપારમાં લાભ મળે નહિ અને રીસાની પ્રકૃતિ હોય. મંગળ :~ ૮) મગળ આઠમા ભુવનમાં હોય તે તે પુરૂષ શરીરે ગુમડાથી પીડાવાળા હોય, પૈસા રહિત હોય મિત્ર ઉપર ઉપકાર કરે તે પણ તેના પર શત્રુ પણ રાખે, મગળ :- ૯) મંગળ નવમા ભુવનમાં હોય તો તે પુરૂષના મોટા ભાઈ ન હોય, મોટા સાળાનું સુખ નહિ હાય, વેપારમાં થોડો લાભ મળે. મગળ :- ૧૦) મંગળ દસમા ભુવનમાં હેાય તો તે પુરૂષ ગામમાં જ્ઞાતિમાં આગેવાન થાય, રાજ્ય કામાં કુશળ હોય, ખનીજ પદાના વેપારમાં લાભ મળે. મ'ગળ :-- ૧૧) મગળ અગ્યારમાં ભુવનમાં હોય તે પુત્રનું સુખ ઘેડુ મળે, વૈરી તરફથી દુઃખ હાય, કોઈપણ શત્રુ ફાવી શકે નિહ, ધનના લાભ થાય (ખોટુ આળ આવે) મંગળ ;-- ૧૨) મગળ ખારમા ભુવનમાં હોય તે વાહનનું સુખ મળે, પુરૂષના દેહે સુખ થોડુ હાય તેમજ સ્ત્રીના સુખમાં ખામી, રેગ શત્રુથી ઘેરાયેલા હોય અને ચંદ્રપણ જો રક્ષણ કરે તે પણ લેઢાની ઘાત જાય. બુધના ગ્રહનું ફળ :– ( ભવન પ્રમાણે ) . ર ૧૧૫ ૧૦ BARAKIBIBIESENETENEN BABIZN : બુધ ૧) બુધ પહેલા ભુવનમાં હોય તે તે માણસ નિરોગી હાય રૂપવાન જશવત હોય, શાંત પ્રકૃતિવાળે હોય, જરાગ્ની તેજ હાય. બુધ :-- ૨).બુધ બીજા ભુવનમાં હોય તે તે માણુસ બુધ્ધિવાન, ધનવાન, ઉદાર પ્રવૃત્તિવાળા, સભામાં થેલે તેવા હોય, સુખ સાહ્યબી વાળે હાય. ૩૯૮ BANNON Page #435 -------------------------------------------------------------------------- ________________ MMMMMMMMMMMMMMHANMANAM MASAYANAMMSASAMNISMMM બુધઃ- ૩) બુધ ત્રીજા ભુવનમાં હોય તે, વેપારી વર્ગથી મિત્રતા, ભાડુંવર્ગનું સુખ હોય, પિતાના કુળના પ્રમાણે આચારમાં વર્તવાવાળે હેય, વિનયવંત હોય, શાંત હોય, ત્યાગી તથા ભેગી હોય, સામી વ્યક્તિને આંખમાં આંજી દે છે. બુધઃ- ૪) બુધ ચેથા ભુવનમાં હોય તો તે પુરૂષને સારા મિત્રને સમાગમ થાય, રાજદરબારમાં હે મળે, પિતાના હાથ નીચે ઘણા માણસે કામ કરે, બાપના ધનથી રહિત હોય છે. પિતાના ધનથી નિર્વાહ કરે છે. બુધ - ૫) બુધ પાંચમાં ભુવનમાં હોય તો તે પુરૂષને ધન મેળવવાની ઈચ્છા હંમેશાં રહે છે બુદ્ધિશાળી હોય કપટ સહિત પાપ કરે. પુત્રને નાશ કરે. બુધઃ- ૬) બુધ છઠ્ઠા ભુવનમાં હોય તો તે પુરૂષ ધનવાન હોય અને શત્રુને નાશ કરે, સાધુનો ઉપદેશ સાંભળે, વાયુની પ્રકૃતિવાળા હોય, સારા માગે ધન વાપરવાની ઈચ્છાવાળા અને શરીરે નિબળ હોય. બુધ :- ૭) બુધ સાતમા ભુવનમાં હોય તો તે પુરૂષને સ્ત્રીનું સુખ હોય તુચ્છ વીર્યવાળ હોય, બુધ તથા સૂર્ય અને સાતમા ભુવનમાં ભેગા થયા હોય તે કંચનમય કાયાવાળો હેય, તેમજ પૈસાનું અભિમાન ન હોય. બુધ – ૮) બુધ આઠમા ભુવનમાં હોય તે તે માણસનું સો વર્ષનું આયુષ્ય હોય, દેશાવરમાં પ્રખ્યાત હોય. વેપાર તથા રાજ્ય તરફથી લફમીની પ્રાપ્તિ થાય, સ્ત્રીનું સુખ સારૂ હોય અને બુદ્ધિવત હોય, બુધઃ - ૯) બુધ નવમા ભુવનમાં હોય તે તે માણસ ધાર્મિક અને બુદ્ધિવંત હોય, સાધુપણું પામે, તીર્થયાત્રા કરે, કુળની કીતી વધારે. બુધ -૧૦) બુધ દસમા ભુવનમાં હોય તે તે પુરૂષ ડું બોલવાવાળે થાય, સુખી હોય એક ઉપર ગુસ્સે થાય તે બીજા પર પ્રસન્ન બને, રાજા જેવુ મન હોય અને પિતાથી અધિક સુખી હોય. બુધ -૧૧) બુધ અગ્યારમા ભુવનમાં હોય તે તે પુરૂષને દરેક રીતે લાભ થાય પણ બુધ જે નીચે હોય તે દરેક રીતે દુઃખી અને શરીરે નબળો હેય. બુધ :-૧૨) બુધ બારમા ભુવનમાં હોય તે તે પુરૂષ શત્રુથી ઘેરાયેલો રહે છે અને ધનને નાશ થાય છે. ગુરૂના ગ્રહનું ફળી (ભવન પ્રમાણે) ગુરૂ:- ૧) ગુરૂ પહેલા ભુવનમાં હોય તો તે માણસ કાંતિવાન, શરીરે સુખી, દેવગતિએ જવાવાળો હોય, તેમજ સારા માગે ધન ખરચનાર હોય છે. ૩૯૯ Page #436 -------------------------------------------------------------------------- ________________ ગુરૂ – ૨) ગુરૂ બીજા ભુવનમાં હોય તે તે માણસ કવિ, બુદ્ધિમાન, તત્વવેત્તા, મોઢાના રેગવાળે, કષ્ટથી ધન મેળવે પણ પાસે રહે નહિ. ગુરૂ – ૩) ગુરૂ ત્રીજા ભુવનમાં હોય તે તે માણસને નાનાભાઈનું સુખ થોડુ હોય, મિત્ર પર કરેલે ઉપકાર તે ભુલી જાય અને ભાગ્યને ઉદય છતાં વેપારમાં લાભ મળે નહિ. ગુરૂ - ૪) ગુરૂ ચોથા ભુવનમાં હોય તે તે પુરૂષને ઘર આંગણે ઘોડાને હણહણાટ હોય, બ્રાહ્મણે તેની સ્તુતી કરે, વૈરી સેવક થઈ રહે, પણ ગુપ્ત ચિતા રહે. ગુરૂ – ૫) ગુરૂ પાંચમાં ભુવનમાં હોય તે તે પુરૂષ સદા આનંદી હોય, વાકય ચાયવાળે હોય સર્વ કામમાં કુશળ પરંતુ પુત્ર હોવા છતાં દુઃખ ભોગવે છે. ગુરૂ -- ૬) ગુરૂ છઠ્ઠા ભુવનમાં હોય તે તે મનુષ્યની નિરોગી કાયા હોય, શત્રને નાશ કરવાવાળા હોય છે. પિતાની લક્ષ્મીવડે પોતે પરણે, આનંદમાં રહે, પરંતુ મોસાળ પક્ષથી દુઃખી હોય. ગુરૂ – ૭) ગુરૂ સાતમા ભુવનમાં હોય તે તે પુરૂષ ધનવાન, બુદ્ધિવાન, હોય અને સ્ત્રીનું સુખ હોય, પૈસા તરફ લોભની વૃત્તિ હોય, સંતાન ઘણું હોય અહંકારી હોય, દિવ્ય ક્રાન્તિવાન હોય તથા અન્ય સંબંધવાળે હેય. ગુરૂ – ૮) ગુરૂ આઠમા ભુવનમાં હોય તે તે પુરૂષ રાગી હેય, રેગથી ઘેરાયેલો હોય પણ થવાથી મરણ સુધરે. ગુરૂ – ૮) ગુરૂ નવમા ભુવનમાં હોય તે તે પુરૂષ ચાર માળના મકાનમાં રહેનાર હોય. રાજા તથા ભાઈને વહાલો હોય; વિનયવાળો હોય પણ ધર્મમાં શ્રદ્ધા રહિત હોય. ગુરૂ -૧૦) ગુરૂ દસમા ભુવનમાં હોય તે તે સુશોભિત મકાનમાં પિતાથી અધિક સુખ ભોગવનાર ચંદ્રમાથી અધિક કાન્તીવાળ, પુત્રથી અસંતેષી, અન્ન ઘણું હોય અને અતિથિ ઘણા પોષાય. ગુરૂ -૧૧) ગુરૂ અગ્યારમા ભુવનમાં હોય તો તે પુરૂષ સંતોષી બુદ્ધિવાળો હોય, પાંચ પુત્રની પ્રાપ્તિ હય, શુભ કાર્યમાં ધન વાપરે. ગુરૂ -૧૨) ગુરૂ બારમા ભુવનમાં હોય તો તે પુરૂષ અહંકારી, ધન ખર્ચનાર હોય, પારકા ધનને પચાવવાળ હોય, જેથી છેવટે પૈસાને નાશ કરનાર હોય. છે શુક્રના ગ્રહનું ફળ ભવન પ્રમાણે છે શુક્રઃ- ૧) શુક પહેલા ભવનમાં હોય તો તે પુરુષ દેદીપ્યમાન હોય, સારી સોબત કરવાળે, ઘણી સ્ત્રીઓ હોય, ભાગ્યશાળી હેય, અન્ન ઘણું, સુખને ભેગવનારે હેય. શુક - ૨) શુક્ર બીજ ભવનમાં હોય તે તે પુરૂષ મીઠ્ઠીવાણી બોલનારે હોય. ડહાપણવાળ હોય, સુખી અને સારા વસ્ત્ર પહેરવાવાળે હોય. CONTE X T MENU I STESEN MINSKILLELSESIAS RIEBSTENERSELENITALIA ૪૦૦ Page #437 -------------------------------------------------------------------------- ________________ શુક્ર :- ૩) શુક્ર ત્રીજા ભુવનમાં હેય તે તે માણસને સ્ત્રીનું સુખ તથા ભાઇનું સુખ સારૂ હોય, પુત્રનુ ં સુખ થાડુ હોય. લડાઈમાં કાયર હોય. શુક્ર :- ૪) શુક્ર ચેાથા ભુવનમાં હોય તે તે પુરૂષને મેટાઇપણ મળે બીજા કેઇથી દુઃખી થઈ શકે નહિ, ખીજા ક્રોધ કરે તેયે શુ ? અને રૂડયા તાયે શુ ? તુટ્યા તોયે શુ ? માતાજીનુ સુખ હોય ભાગ્ય વિના સંપૂર્ણ ભેટ મળે. શુક્ર :- ૫) શુક્ર પાંચમા ભુવનમાં હોય તે સારૂ. પણ જો પાંચમા ભુવનમાં શુ પુત્ર હોય તેાયે શુ ? લકમી હોય તેાયે શુ ? મીઠા ભાજનથી બીજાને ઉપકાર ન કર્યા વક્રચાતુરી ન આવડી તેયે, ભણ્યા તેચે શુ ? અને ન ભણ્યા તેયે શું ? ન હોય તે, તાર્યો . શુક્રઃ- ૬) શુક્ર છઠ્ઠા ભુવનમાં હોય તે તે પુરૂષને શત્રુને વધારો થાય, સારા માર્ગે ધન વાપરે કાઇની મદદ લેવાથી ઉલટા દુ:ખી થાય. શુ ? શુક્ર :- ૭) શુક્ર સાતમા ભુવનમાં હોય તે તે પુરૂષ સ્ત્રીનું સુખ થેડુ હોય પણ પવિત્ર શ્રી હોય તેા પોતાના ઘરમાં સુખ આપે, સ્ત્રીની સાથે પરદેશ ફરી શકે નહિ માટે આતુરતાવાળા રહે, શુક્ર ઃ :-- ૮) શુક્ર આડમાં ભુવનમાં હોય તે તે પુરૂષને જીઠુ ખેલનાર હોય, લાંબા આયુષ્યવાળા હોય સંગ્રામમાં ધન ખેંચે તેમ આવે. શુકે ઃ- ૯) શુક્ર નવમા ભુવનમાં હોય તે તે પુરૂષને ગામમાં વગર વ્યાજે રૂપીયા ધીરનાર હોય, ઘરમાં દાન ધર્મની ધ્વજા ફરકયા કરે પણ ભાઇઓના તાબે રહેનાર હોય. શુક્રઃ- ૧૨) શુક્ર ખારમાં ભુવનમાં હોય તે સુખ ભોગવે, સારા કામે કરનાર છે, અને સુખી હોય. શુક્રઃ- ૧૦) શુક્ર દશમાં ભુવનમાં હોય તે તે મનુષ્ય પેાતાના ગોત્રના બળને રૂધનાર હોય, પરદેશમાં ફ્રી ધન ક્ષય કરે, માત્ર ખેલવા માત્રથી ઉજળા છે, શુક્રઃ- ૧૧) શુક્ર અગ્યારમાં ભુવનમાં હોય તે તે પુરૂષ પુત્રવાન, જસવાન, રૂધ્ધિવાળા, મુધ્ધિવાળા, લક્ષ્મીવાન, લાભ મેળવનાર, દાનના દાતા અને હુ ંમેશા સાહ્યબીને ભગવનારા હોય ૪૧ તે પુરૂષને લાભ થેાડા-નુકસાન વધારે, સારૂ તેજમાં અંજાઈજઈ પ્રતાપી અને મેાસાળ પક્ષે SENTENTENENBLES Page #438 -------------------------------------------------------------------------- ________________ IMRAMMERASAKANISANOMAMAMAHAKAMANINDAMNASAMBANANaram – wwઈ શનિના ગ્રહનું ફળ (ભવન પ્રમાણે) ૧૧૧ – શનિ - ૧) શનિ પહેલા ભુવનમાં હોય તો, બળ, બુધિ, પરાક્રમ હીન હોય, ગેર દ્રષ્ટિ કે પાણીના વિકારથી દુઃખ રહે. કાંઈક વિદ્વતાવાળે હોય પણ અહંકારી હોય. શનિઃ - ૨) શનિ બીજી ભુવનમાં હોય તો તે પુરૂષ સર્વભક્ષી બને, મિત્ર સાથે કલેશ થાય, સુખ રહિત હોય, કોઈપણ આપવાની ઈચ્છા ન હોય તથા કુટુંબથી કંટાળેલ હોય. શનિ - ૩) શનિ ત્રીજા ભુવનમાં હોય તે તે પુરૂષના મનમાં ઉદવેગ રહ્યા કરે, ઉધમી હોય પણ જુઠું બેલ હોય, કામમાં વિન આવે કોઈ માણસ માન સત્કાર કરે પણ તેની તેને કિમત ન હોય શનિ - ૪) શનિ ચોથા ભુવનમાં હોય તે તે પુરૂષ પિતાના સુખથી રહિત હોય, ઘર તથા ધનના દુઃખથી પીડીત હોય, મિત્ર તરફથી અપવાદ સહન કરતો હોય, મા-બાપને દુઃખદાયી હોય, બાળક તરફથી દુઃખને ભેગવે, શરીરે વાયુની પીડા રહ્યા કરે. શનિ - ૫) શનિ પાંચમા ભુવનમાં હોય તો તે પુરૂષ પ્રજા તરફથી દુઃખી હોય, લકમી આવે ને જાય, બુદ્ધિશાળી અને આનંદી હોય પણ ધર્મ રહિત હોય, મિત્રાદિકથી દુઃખ પામે. શનિ - ૬) શનિ છઠ્ઠા ભુવનમાં હોય છે તે પુરૂષને રાજન, ચેરને ભય રહે, બળ, બુદ્ધિથી જીતી શકે નહિ. અર્થાત્ શત્રુને નાશ કરે, ભેંસના વેપારમાં લાભ. મોસાળ પક્ષે દુઃખી હોય. શનિ - ૭) શનિ સાતમા ભુવનમાં હોય તે તે પુરૂષને મિત્ર તથા સ્ત્રી તરફથી મનમાં ઉદ્વેગ રહે, સ્ત્રી તથા પિતે રોગિષ્ટ હોય; કાયરતા હોય, ઉત્સાહ તથા પરાક્રમ રહિત હોય. શનિ :- ૮) શનિ આઠમાં ભુવનમાં હોય તો તે પુરૂષને હાલેશ્રીને વિયોગ થાય. શત્રને કલેશ, ધનને નાશ, શરીર રેગી, ક્રોધમય દ્રષ્ટિ અને એની સાથે કેઈને ફાવે નહિ. શનિ - ૯) શનિ નવમા ભુવનમાં હોય તે તે પુરૂષની મતિ ઉજળી હોય પણ આચાર ભ્રષ્ટ હોય, ગ શાસ્ત્રમાં પ્રવીણ, રાજાથી લાભ, મિત્ર તથા પુત્રથી દુઃખી હોય, અનાથનો પાલણહાર, સુખ ભાગવે યા સાધુ થાય. શનિ -- ૧૦) શનિ દસમાં ભુવનમાં હોય તે તે પુરૂષને મા-બાપનું સુખ ન હોય, દરેક જગ્યાએ પ્રસિદ્ધ હોય, ખરાબ કામ કરવામાં આગેવાન હોય, છેવટે સુખી થાય પણ પૈસાથી દુઃખી રહે. ૪૦૨ Page #439 -------------------------------------------------------------------------- ________________ SAMSENAMIEMMINARASIMANANEMARANASANIMLAR Manasanananananana શનિ – ૨૧) શનિ અગ્યારમાં ભુવનમાં હોય તે તે પુરૂષને સ્થિરચિત, આયુષ્યમાન, લક્ષ્મીવાન, નીરોગી, પુત્ર-પુત્રીઓથી સુખ હોય, બધા માણસોને પહોંચીવળે પણ પ્રપંચી હોય. શનિ - ૧૨) શનિ બારમા ભુવનમાં હોય તે તે પુરૂષ ખરાબ અને નિર્લજ હોય પણ શનિ લગ્નને માલીક હોય તે લક્ષમીવાન હોય, ઘરની બહાર પ્રશંસા પામે પણ ઘરમાં દિલગીર હોય આંખની પીડા ભોગવે અને શત્રુને નાશ કરવાવાળા હોય. દ િરાહુના ગ્રહોનું ફળ (ભવન પ્રમાણે કર રાહુ – ૧) રાહુ પહેલા ભુવનમાં હોય તે તે પિતાના પરાક્રમથી બીજને દબાવે. પિતાના તથા પારકાના કામે કરે અને પિતાની સ્ત્રી પરાક્રમી હોય, નાની વાતને મોટું સ્વરૂપ આપે. રાહુ – ૨) રાહુ બીજા ભુવનમાં હોય તે તે પુરૂષને કુટુંબનો વિરોધ હોય છતાં સિંહની માફક હાલતે હોય, પૈસાનું રક્ષણ કરે. તેમજ કુટુંબને પરાભવ કરે, પિતાના શસ્ત્ર દ્વારા દુઃખ થાય અને શત્રુના હાથમાં સપડાઈ જાય. રાહુ - ૩) રાહુ ત્રીજા ભુવનમાં હોય તે તે પુરૂષને બળ હોય સર્વ સ્નેહિ પ્રત્યે માન હોય; જેથી એને મહિમા ઘણે હોય અને જે કેતુ હોય, તે નિર્ભાગી હોય. રાહુ - ૪) રાહ ચોથા ભુવનમાં હોય તો તે પુરૂષની માતાને ઘણે રેગ હોય. મનમાં ઉદવેગ રહ્યા કરે. બહારના સુખ નકામા લાગે છે પણ જે રાહુ મેષ, વૃષભ અને કર્કના હોય તે સુખી અને કન્યા અને મિથુનમાં હોય તે રાજ તુલ્ય સુખ ભોગવે. રાહુ – ૫) રાહુ પાંચમા ભુવનમાં હોય તે તે માણસને પુત્ર સારા હોય અને સ્ત્રી તરફથી દુખ હોય પેટના દર્દથી પીડાતા હોય અને તે નિભંગી હોય. રાહુ - ૬) રાહુ છQા ભુવનમાં હોય તો તે પુરૂષ બળ, બુદ્ધિ અને વીર્યવંત હોય, વૈરી તરફથી મૃત્યુ થાય, કુટુંબ તથા મોસાળ પક્ષથી દુ:ખી હોય. રાહ:- ૭) રાહુ સાતમા ભુવનમાં હોય તે તે પુરૂષની સ્ત્રી નાશ પામે એટલે એના તરફનું દુઃખ ભોગવવું પડે તેની સ્ત્રી કાળા રંગની હોય અને તે પુરૂષને, ક્ષય, ધાતુ ભગધર રેગવાળો જાણો અને ઉપાય કરવાથી પણ ફેર પડે નહિ. ૪૦૩ Page #440 -------------------------------------------------------------------------- ________________ masalalarnasanasanasanananananasaranasasasasasasasasasasasasa રાહુ – ૮) રાહુ આઠમા ભુવનમાં હોય તે તે પુરૂષને રાજા તથા પ્રધાન માટે કરીને માને. પણ ઘરના માણસથી નીદિત હોય. એકવાર ભાગ્યોદય જાગે પણ વારંવાર ધનનો નાશ થાય, પિતાની લક્ષ્મીનું સુખ થતુ હોય કંઠમાળને રેગ હોય. રાહ - ૯) રાહુ નવમા ભુવનમાં હોય તો તે પુરૂષ લીધેલી પ્રતિજ્ઞા છેડે નહિ કુટુંબના ત્યાગ કરે. પણ બીજા લોક માન આપે, તમારો જોવા માટે આનંદી હોય. રાહુ – ૧૦) રાહુ દસમા ભુવનમાં હોય તે તે પુરૂષ ધનનો અહંકારી હોય, ખર્ચ કરનાર હોય, જગતમાં યશ મેળવનાર હોય, ચાર લાકમાં બેસનાર છે. લેકેનું કામ કરવામાં આરામ મળે નહિ. મિત્રના દુઃખથી દુઃખી હોય અને રાહુના ઠેકાણે કેતુ હોય તે તે ખરાબ કામને કરવાવાળા થાય. રાહુ - ૧૧) રાહુ અગ્યારમાં ભુવનમાં હોય તો તે પુરૂષ બલતાની સાથે ધન મેળવે. મહેનત તેમજ પરદેશ જવાની જરૂર ન પડે સામા પાસેથી ધન ચાલ્યુ આવે પણ પ્રપંચી હોય, કુટુંબ તરફથી શત્રુભાવ ઉભું થાય. રાહ - ૧૨) રાહુ બારમા ભુવનમાં હોય તો તે પુરૂષ રાજાની ભા પામે ભંડાર ભરપુર હોય ઘણા પ્રકારના ધનનો સંચય થાય. દેશમાં શ્રેષ્ઠ ગણાય. ધન ધાન્યથી ભરેલો હોય. કેટલાક આચાર્ય મ. ને આવો મત છે. બારમા ભુવનમાં રાહુ સાથે બીજા ગ્રહો પડ્યા હોય તે તે નિષ્ફળ જાય, તૃષ્ણા અનંતી વધે, જેથી દુઃખ પામે. આ કેતુના ગ્રહનું ફળ (ભવન પ્રમાણે છે કેતુ :- ૧) કેતુ પહેલા ભુવનમાં હોય તો તે પુરૂષને કુટુંબથી કલેશ, રેગીષ્ટ, સ્ત્રીની ચિંતા, પરદેશ ફરવાથી નિર્બળ થાય અને મન સદા ચિંતાતુર રહે. કેતુ- ૨) કેતુ બીજા ભુવનમાં હોય તો તે પુરૂષના ધનને નાશ થાય, કુટુંબ સાથે અણબનાવ રાજા તરફથી પૈસાની ચિંતા, ટુ વચન બોલનાર પરંતુ જે કેતુ ઉંચો હોય તથા સ્વગ્રહી હોય તે સર્વ કામમાં સારૂ ફળ મળે. કેતુ – ૩) કેતુ ત્રીજા ભુવનમાં હોય તે તે પુરૂષને શત્રુને નાશ થાય, પિતાની મહેનતથી પૈસા ભેગા કરે, ભાઈઓનુ સુખ શેડુ અને કુટુંબને વિયોગ થાય. ४०४ Page #441 -------------------------------------------------------------------------- ________________ pasaRamanaHaMaRosana SamanananananananasaRaRANAVARIMIDIAMOND કેતુ - ૪) કેતુ ચોથા ભુવનમાં હોય તે તે પુરૂષની માતાને પીડા થાય છે. સજજન સાથે કલહ થાય, પિતાના ઘરમાં ન રહે પશુ તરફથી દુખ મળે અને વાયુના રોગથી પીડા પામતા હોય. કેતુ - ૫) કેતુ પાંચમા ભુવનમાં હોય તો તે પુરૂષ પુત્ર તરફથી દુઃખી હોય, બુદ્ધિથી પરે મેળવે, કુર કર્મ કરવામાં કુશળ હાય, સાહસિક, નિર્દય હોય, દયાહીન હેય. પિતાના તથા પારકાના કુટુંબને દુઃખ આપે કેતુ :-- દ) કેતુ છઠ્ઠા ભુવનમાં હોય તે તે પુરૂષના શત્રુનો નાશ થાય સુખ ડું, મોસાળ તરફથી દુઃખી, ધનની પ્રાપ્તિ થેડી અને પ્રેમ વિનાનો હોય. કેતુ :- ૭) કેતુ સમા ભુવનમાં હોય તે તે પુરૂષને મુસાફરી કરતાં ધનનો નાશ થાય, વેપારમાં કઈ વખત ઘેડો લાભ મળે, સ્ત્રીથી દુઃખી, શરીરે દુર્બળ, પણ કર્કને કેતુ હોય તે શુભફળ આપે છે. કેતુ :- ૮) કેતુ આઠમા ભુવનમાં હોય તો તે પુરૂષ ધન તથા ચારપગ વાળાથી દુઃખી હોય, શરીર તરફથી રોગી હોય, માણસ તરફથી ગુપ્ત ચિંતા થાય. કેતુ – ૯) નવમા ભુવનમાં કેતુ હોય તે તે પુરૂષ પ્લેચ્છ તરફથી ધન મેળવે ભાઈઓને પીડા કરે, શરીર નિરોગી હેય ધર્મ રહિત હોય અને દાન-પુણ્ય વગરને હોય. કેતુ :- ૧૦) કેતુ દસમાં ભુવનમાં હોય તે તે પુરુષને પિતાનું સુખ થોડુ હોય, શત્રુ ન હોય મહેનત કરી પિતાનું જીવન ચલાવે. કુટુંબની પીડા કરે, પણ જે કન્યા રાશિને કેતુ દસમા ભુવનમાં હોય તે તે વેપારમાં સુખી થાય. કેતુ :- ૧૧) કેતુ અગ્યારમા ભુવનમાં હોય તે તે પુરૂષ વિદ્ધતાને દંભ કરે, પિસાથી સુખી, સંતાનથી પિડાકરનારે, શરીરે સુંદર વાયુ પ્રકૃત્તિને લઈ કુટુંબને પીડા કરે, નીચ બંધ કરે અને મ્યુચ્છથી ધન મેળવે કેતુ – ૧૨) કેતુ બારમા ભુવનમાં હોય તો તે પુરૂષ માથા તથા નેત્રના દદ વાળો હોય, બુદ્ધિની ભ્રાંતિથી ખોટે રસ્તે પૈસાનો ખર્ચ કરનારે, શત્રુ વગર, મોસાળ પક્ષને દુઃખ દેનાર, શરીરે દુર્બળ. જ ગોચરના ગ્રહનું પરિભ્રમણ કરી ૧) લગ્નમાંથી સૂર્ય પસાર થાય ત્યારે મગજ ગરમ રહે, પરંતુ જન્મનો શનિ-મંગળરાહુ અને કેતુ બેઠેલ હોય તે વધુ ઉશ્કેરાટ કરાવે અને તબીયત બગાડે, પરંતુ શુક ઉપરથી WHENESESESENEYLESSIBLENESEKIELELESENELETKEZLENEYENESESESSENELEYES Page #442 -------------------------------------------------------------------------- ________________ masasasasasasasasasasasa MSANIMSANINDANasasasasasasasasasa સૂર્ય પસાર થાય તે પ્રવાસ કરાવે ગુરૂ ઉપરથી સૂર્ય પસાર થાય તે મનને સ્થિર રાખે અને સ્થિર કાર્ય કરાવે, સ્થિર કાર્ય કરવાની પ્રવૃત્તિ કરાવે. બુધની ઉપરથી સૂર્ય પસાર થતું હોય તો કંઈક નવું જાણવાની જિજ્ઞાસા બતાવે. ૨) બીજા ભુવનમાંથી સૂર્ય પસાર થાય ત્યારે જન્મને શનિ-મંગળ-રાહુ-કેતુ બેઠેલ હોય તે પૈસાની નુકસાની કરાવે અને શુભ ગ્રહ હોય તે પૈસાની વૃદ્ધિ કરાવે. ૩) ત્રીજા ભુવનમાંથી સૂર્ય પસાર થાય ત્યારે જન્મને શનિ-મંગળ-રાહુ અને કેતુ બેઠેલો હોય તે કુટુંબનો અસંતે નિર્માણ કરે અને શુભ ગ્રહ બેઠેલ હોય તો સુખી કરે, તેમજ ઝાડાનો રંગ કરાવે, ક્યાં તે ગરમીને રેગ કરાવે ૪) ચોથા ભુવનમાંથી સૂર્ય પસાર થાય ત્યારે જન્મને શનિ-મંગળ-રાહુ અને કેતુ બેઠેલો હોય તો માનસીક અસંતોષ નિર્માણ થાય અને શુભગ્રહ બેઠેલો હોય તે ખરાબ વસ્તુને નષ્ટ કરે છે. કેરટ કચેરીના લફરા ચાલે, ભાગીદારીમાં અસંતોષ કરાવે સ્ત્રી સાથે ઝગડા કરાવે. ૫) પાચમાં ભુવનમાંથી સૂર્ય પસાર થતો હોય ત્યારે આઠમા ભુવનમાં કઈપણ પાપ ગ્રહ બેઠેલે હોય તે, દાઝવાના, પડવાના તથા આર્થિક નુકસાનના સંભવ રહે છે. પરંતુ શુભગ્રહ બેઠેલો હોય તે આર્થિક લાભ પણ થાય, જો તે સમયે પોતાની સ્ત્રીની પ્રસુતિ આવવાની હોય તે પુત્ર પણ થાય, પણ જે જન્મને બુધ તથા ચંદ્ર તે જગ્યાએ તે બેમાંથી એક હોય તે પુત્રી થાય. ૬) છઠા ભૂવનમાંથી સૂર્ય પસાર થાય ત્યારે જે મંગળ બેઠેલો હોય તે ગુમડા થાય શનિ હોય તે ટાયફેડ થાય, રાહુ હોય અને શિયાળે હોય તે ન્યુમોનીયા થાય, ઉનાળે હોય તે ટાયફ્રેડ થાય, ચંદ્ર હોય તે શરદી થાય, બુધ હોય તે ડાયાબીટીશ થાય, શુક હોય તે શરીરની શકિત ક્ષીણ થાય, જે ગુરૂ હોય તે કઈ દર્દીને સંભવ નથી પણ જે નીચનો ગુરૂ હોય તે શારિરીક છેડે નાશ થાય કુટુંબમાં વિખવાદ કરાવે, આર્થિક નુકસાન કરાવે. ૭) સાતમા ભુવનમાં ગુરૂ સિવાયને કોઈપણ ગ્રહ હોય તે માનસિક, શારિરીક, આર્થિક દરેક રીતે સંતાપ કરાવે પણ જે ગુરૂ હોય તે અશુભ ફળનો નાશ કરે છે. ૮) આઠમા ભૂવનમાં સૂર્ય પસાર થતો હોય તે માંદગી લઈ આવે અથવા અકસ્માત કરાવે. ૯) નવમાં ભૂવનમાં સૂર્ય પસાર થતો હોય ત્યારે જે શુભગ્રહ હોય તો પ્રવાસ કરાવે, પાપગ્રહ જે હોય તે આર્થિક સ્થિતિ બગાડે. ४०६ Page #443 -------------------------------------------------------------------------- ________________ ૧૦) દસમા ભુવન પરથી સૂર્ય પસાર થતો હોય ત્યારે જન્મના રાહુ સિવાયના પાપગ્રહો બેઠા હોય તે ધંધા રોજગારની વૃદ્ધિ કરવું અને જે રાહુ બેઠે હોય તે ધંધા રોજગારનું નુકસાન કરે. ૧૧) અગ્યારમા ભુવનપરથી સૂર્ય પસાર થતો હોય ત્યારે જન્મનો શનિ-મંગળ-રાહુકેતુ બેઠેલા હોય તે કુટુંબમાં અસંતોષ નિર્માણ કરે અને શુભગ્રહ બેઠેલા હોય તે સુખી કરે, તેમજ ઝાડાને રેગ કરાવે, ક્યાં ગરમી કરાવે ૧૨) બારમા ભુવન પરથી સૂર્ય પસાર થતા હોય ત્યારે જે મંગળ બેઠેલો હોય તે ગુમડા થાય. શનિ હોય તે ટાયફોડ થાય, રાહુ અને શિયાળ હોય તો ન્યુમોનીયા થાય, ઉનાળો હોય તે ટાયફોડ થાય, ચંદ્ર હોય તે શરદી થાય, બુધ હોય તો ડાયાબીટીશ થાય, શુક્ર હોય તે શરીર શકિતક્ષીણ થાય, જે ગુરૂ હોય તો કોઈ દર્દનો સંભવ નથી. પણ જે નીચનો ગુરૂ હોય તો શારિરીક થડે નાશ થાય, કુટુંબમાં વિખવાદ કરાવે, આર્થિક નુકસાન કરાવે. ૧) જન્મના શનિ પરથી ચંદ્ર પસાર થાય ત્યારે સવાબે દિવસ બહુ ખરાબ જાય શુભ કે અશુભ કાર્ય કરવું નહિ. ૨) ૧-૩-૭-૧૧ આટલા ભુવનમાં શુક બેઠે હોય અને એની ઉપરથી ચંદ્ર પસાર થાય તે જાતક માનસિક અશાંતિ ભોગવે છે. ૩) ગુરૂ પરથી ચંદ્ર પસાર થાય ત્યારે એ જ સવાબે દિવસ સ્થિરતા રહે. ૪) બેચરના શનિ પરથી ગોચરને ચંદ્ર પસાર થાય ત્યારે સવા બે દિવસ શુભ કે અશુભ કાર્ય કરવું નહિ. ૫) ગુરૂચંદ્રની યુતિ ગજકેશરી, રાજગ થાય, જન્મના ગુરૂ પરથી ચંદ્ર પસાર થાય ત્યારે કોઈપણ કાર્ય કરીયે તે પાર પડે. ૬) બુધ ઉપરથી ચંદ્ર પસાર થતો હોય ત્યારે નવા જ્ઞાનની શરૂઆત કરવી જોઈએ જ્ઞાનયોગ. ૭) ગોચરનો બુધ અને ચંદ્રની યુતિ જ્ઞાનયોગ ગોચરને શનિ અને ચંદ્રથી યુતિ મહાપનોતિયોગ ગોચરનો મંગળ અને ચંદ્રની યુતિ ધનગ ગોચરનો શુક્ર અને ચંદ્રની યુતિ પ્રવાસ ૪૦૭ Page #444 -------------------------------------------------------------------------- ________________ SasaranaMMMASARANAMSAMIM TIMSANANISANIMINNM A NN SANATAM ૮) પેરેલલ એટલે સારે ગ ગુરૂ અને ચંદ્ર પેરેલલ એટલે સારે યોગ બુધ અને ચંદ્ર પેરેલલ એટલે સારે ગ શુક્ર અને ચંદ્ર યુતિ કે પેરેલલ શુભ ગ્રહ સાથે હોય તે સારા અને પાપ ગ્રહની સાથે યુતિ કે પરેલલ હોય તો ખરાબ. ગેચરને મંગળા.......... ૯) મંગળ પહેલા ભુવનમાં આવે તે ઉશ્કેરાટ કરાવે, પણ સ્વગ્રહી કે ઉંચો હોય તે મજબુત કરે. ૧૦) મંગળ બીજા ભુવનમાં આવે છે અને સાથે ચંદ્ર કે શુક્ર જન્મના હોય ને તેની સાથે મંગળ આવે તે માણસને પૈસાની બહુ પ્રાપ્તિ થાય. શનિ, સૂર્ય સાથે બેઠેલે હોય ને મંગળ આવે તે ધનની હાનિ કરાવે. ૧૧) બીજા ભુવનમાં જન્મને મેષ રાશિને સૂર્ય હોય અને તેની સાથે ગોચરને મંગળ આવે તે દેઢ મહિનામાં લાખોપતિ બને. ૧૨) ત્રીજા ભુવનમાં ૧-૮-૧૦ રાશી હોય અને તેમાં મંગળ આવે તે માણસ પુરૂષાર્થથી ખુબજ આગળ આવે છે. એમાં પણ મકર રાશિમાં જન્મને શનિ બેઠા હોય તે અને એના પર મંગળ આવે તે માણસ પરદેશ ગમન કરે. ૧૩) ચોથા ભુવનમાં મંગળ આવે તે અશાંતિ ઉત્પન્ન કરે તેમાં ૧-૮-૧૦ રાશિ હોય અને તેમાં મંગળ આવે તે વૈભવ વિલાસ કરાવે. ૧૪) પાંચમા ભુવનમાં મંગળ આવે ત્યારે અમાત કરાવે. પણ સ્વગ્રહી કે ઉંચની રાશિ હોય તે ધંધામાં લાભ કરાવે. ૧૫) છઠ્ઠા ભુવનમાં મંગળ આવે છે અને ઉનાળે આવે તે ગરમીનો રંગ કરાવે. ૧૬) સાતમાં ભુવનમાં શુક બેઠે હોય અને ગોચરને મંગળ આવે તે વિલાસ કરાવે તેમાં પણ સાતમા ભુવનમાં તુલા રાશિ હોય તે આવક પણ વધે ને વિલાસ પણ વધે. ૧૭) આઠમા ભુવનમાં મંગળ હોય તે અકસ્માત કરાવે. ૧૮) નવમા ભુવનમાં મંગળ હોય તે પૈસાનુ નુકસાન કરાવે ગમે તેટલું નુકસાન થાય તે પચાવી શકે. PSESEOSESSENEYESELLSBNBLENZ LESBYENESENESESPENES ESSENTIELLESELILLESENIE ૪૦૮ Page #445 -------------------------------------------------------------------------- ________________ Bahasa MaraMiNaNaMaKaNanananananananananananananasiasanasanaakaan ૧૯) દસમા ભુવનમાં મંગળ સ્વગ્રહી કે ઉંચનો હેય તે ખુબજ લાભ થાય. ૨૦) અગ્યારમા ભુવનમાં મંગળ હોય તો આર્થિક નુકસાન કરાવે. ૨૧) બારમા ભુવનમાં મંગળ હોય તો બધીજ વાતનું નુકસાન જે ગુરૂ હોય અગર ગુરૂની દ્રષ્ટિ પડતી હોય તે બધુજ ખરાબ થતુ અટકાવે. ગોચરને બુધ - 1 ૨૨) જન્મના પાપગ્રહની સાથે ગોચરને બુધ આવે તો બગાડે અને શુભગ્રહની સાથે ગોચરનો બુધ આવે તે સુધારે. ગોચરને ગુરૂ – ૨૩) લગ્ન સૂર્ય કે ચંદ્ર ઉપરથી જ્યારે ગુરૂ પસાર થાય ત્યારે નવિન કાંઈપણ નિર્માણ કરાવે. ૨૪) લગ્ન સૂર્ય કે ચંદ્રના બીજા ભુવન પરથી ગુરૂ પસાર થાય તે આથક લાભ થાય. ૨૫) લગ્ન સૂર્ય કે ચંદ્રના ત્રીજા ભુવન પરથી ગુરૂ પસાર થાય તે જગ્યા બદલાવે ધંધો બદલાવે, સ્થાનાંતર કરો. ૨૬) લગ્ન સૂર્ય કે ચંદ્રના ચોથા ભુવન પરથી ગુરૂ પસાર થાય ત્યારે કર્ક રાશી સિવાયની કોઈપણ રાશિ હોય તે શુભ માગે પૈસાનો વ્યય કરાવે. પણ જો કર્ક રાશિનો હોય તે આથક નુકસાન કરાવે, કકને ન હોય તો દાન કરાવે. ૨૭) ૫-૬-૭–૯-૧૧ આ ભુવન પરથી જ્યારે ગુરૂ પસાર થાય ત્યારે શુભફળ આપે છે. તેમજ આઠ ને બારમા ભુવન પરથી જ્યારે ગુરૂ પસાર થાય ત્યારે કર્ક રાશિ સિવાયની કોઈપણ રાશિને હોય તે શુભ માગે પૈસાનો વ્યય કરે પણ જે કર્ક રાશિનો હોય તે આથક નુકસાન કરાવે. ગોચરને શુક્ર : ૨૮) ૧-૩-૭–૧૧મા ભુવનપરથી શુક્ર જ્યારે પસાર થાય ત્યારે માણસને વિલાસી બનાવે છે. તે સિવાયના સ્થાનમાં શુક્ર ઉત્તમ ફળ આપે છે. તેમાં પણ ૧-૩-૭-૧૧માં મંગળ બે હોય ને શુક આવે ત્યારે સંપૂર્ણ નૈતિક અધઃપતન કરાવે. નંધ:- જન્મ કુંડલીમાં મેષ ને વૃશ્ચિક રાશિમાં શુક્ર બેઠે હોય અથવા વૃષભને તુલામાં મંગળ બેઠા હોય તે અથવા ઉપરની ચારે શશિમાં શુક્ર બેઠા હોય અથવા વૃષભ ને તુલામાં ૪૦૯ Page #446 -------------------------------------------------------------------------- ________________ IMMMMMIMASAMNISTIMMAMMMIMMMMNUNMANIMMMM Nanami મંગળ બેઠો હોય તે અથવા ઉપરની ચારે રાશિમાં શુક, મંગળ ભેગા બેઠા હોય ત્યારે ભયંકર નૈતિક અધપતન કરાવે ને ચારિત્ર હીન બનાવે તેમાં પણ જે ચંદ્ર સાથે બેઠે હોય તે તે માણસ કેઈને પણ વફાદાર રહેતા નથી. જે શનિની દ્રષ્ટિ પડતી હોય તે ઉપરના અશુભ યોગો ખલાસ થઈ જાય છે. એટલે નીરસ જીવન બની જાય છે. પરંતુ જો શનિની દ્રષ્ટિમાં શુક્ર-મંગળ-ચંદ્ર આવી જતા હોય અને શનિની દ્રષ્ટિ પડતી હોય તો પ્રવજ્યાગ થાય છે. પરંતુ ૧-૨-૭-૮ શિની અંદર શુક્ર-મંગળ અને ચંદ્ર ગણે એકજ ઘરમાં બેઠા હોય અને એના પર ગુરૂની દ્રષ્ટિ પડતી હોય તે સંપૂર્ણ અધઃપતન પણ થાય. પણ કોઈને ખબર પડે નહિ ગોચરને શનિ : ૨૯) ૩-૮-૧૦માં સારૂ ફળ આપે છે. મકર કે કુંભ રાશિ હેય તે બાકી બધા ભુવન માટે ખરાબ છે. પરંતુ શનિ ઉપર ગુરૂની દ્રષ્ટિ હોય તે બગાડે નહિ. ૩૦) લગ્ન ચંદ્ર કે સૂર્ય સાતમા ભુવનમાં શનિ આવે ત્યારે કેટ કચેરી કે ભાગીદારના લફરાં ઉભાં કરે. ૩૧) સૂર્ય-ચંદ્ર કે લગ્નથી શનિ બારમે આવે ત્યારે ગરમીના રોગ તથા ફોજદારી, કેસ વિગેરે થાય છે, ૩૨) ચંદ્રથી બારમે જ્યારે શનિ આવે ત્યારે (ા) વર્ષની પનોતી શનિની શરૂ થાય છે. ચંદ્રથી ત્રીજા ભુવનમાં શનિ જ્યારે આવે છે. ત્યારે (ગા) વર્ષની પતી પુરી થાય છે. ગોચરને રાહુ ૩૩) રાહ-લગ્ન સૂર્ય કે ચંદ્ર થી બારમે સારે, છઠ્ઠા ભુવનમાં રાહુ હેય તે આર્થીક સ્થિતિમાં સારે. પરંતુ માંદગી રખાવે, બાકી બધા ભુવનમાં ખરાબ. પરંતુ જે ઘરની સાથે નવ-પંચમ કરતે હેય તે ભુવનમાં સારૂ. ગોચરને કેતુ - ૩૪) કેતુ-લગ્ન સૂર્ય કે ચંદ્રથી બીજા ભુવનમાં હોય તો સારે આઠમા ભવનમાં કેતુ હોય તે આથક સ્થિતિમાં સરે. ૪૧૦ Page #447 -------------------------------------------------------------------------- ________________ XXXXXXXXXXX છે. હસ્ત રેખા છે ( વિભાગ ' એ ! શ્રી હસમુખલાલ આર. ઝવેરી ANZANMANANANANANANANAN ISSINESE NEETBIBBETENESISE BEEN SESSES ૪૧૧ Page #448 -------------------------------------------------------------------------- ________________ * હાથના પ્રકાર 5 જ્યોતિષ વિદ્યામાં હસ્તરેખા શાસ્ત્ર એક અજબ પ્રકારનું વિશેષ સ્થાન ધરાવતું શાસ્ત્ર છે. જન્માક્ષર અને જન્મ કુંડળી બે વ્યકિતઓના ઘણેભાગે મળતા આવે છે. પરંતુ હસ્તરેખા હાથ દરેક હાથના પ્રકાર અને તેની અંદરની નાની મોટી રેખાઓ કઈ પણ વ્યકિતની એક બીજાને મળતી આવતી નથી. માટે હાથ એ બ્રહ્માએ બનાવેલી એક્ષય જન્મ પત્રિકા છે. જેમાં રેખાઓ રૂપી ગ્રહે જીંદગી પર્યત રહેલા હોય છે. આ ત્રણે લેકમાં હસ્તજ્ઞાન કરતાં શ્રેષ્ઠ બીજુ કોઈ જ્ઞાન નથી અને જ્ઞાન હાથમાં રહેલું છે. માટે સરસ્વતિએ પોતાના હાથમાં પુસ્તક (જ્ઞાન) ધારણ કર્યું છે. શ્રી કેવળજ્ઞાનનું સાધન હસ્ત-દર્શનમાં હોય છે. બીજે નહિ. માટે જ તીર્થ કરોની દરેક પ્રતિમાઓમાં તેમની દ્રષ્ટિને હાથ ઉપર જ દર્શાવવામાં આવી છે. હસ્તરેખાનું જ્ઞાન માનવી માટે ઘણું ઉપગી છે. તે પિતાના જીવન વ્યવહારથી સાવ ચેત રહી શકે છે. રેખાઓનું જ્ઞાન તેને શારિરીક, આર્થિક અને ધાર્મિક રીતે માર્ગદર્શન કરાવે છે. આપણને જળ, અગ્નિ કે વાહનોને ભય જણાતો હોય તે તે સાવચેત રખાવે છે. રેખાઓ પરથી શરીરમાં કયારે રેગ થશે, ઓપરેશન થશે. તે જાણી શકાય છે. હસ્તરેખાઓ પરથી સ્ત્રી કે પુરૂષ, સજજન, દંભ ચર અથવા ખરાબ પ્રકૃતિનો છે. અથવા તેના ગુણ કે અવગુણ જાણી શકાય છે જેને અથવા ગુનેગારોને પકડવા માટે અંગુઠા કે હાથની છાપ લઈને પકડી શકાય છે. કદાચ હાથની ચામડી સંજોગે--વશાત બળી જાય, અથવા તેજાબથી બાળી નાંખવામાં આવે તો પણ થોડા સમય બાદ એ રેખાઓ પાછી પહેલાની જેમ જ હાથ ઉપર પ્રગટી ઉઠે છે. હસ્તરેખા એ સિદ્ધ વિજ્ઞાન છે. આજના વિજ્ઞાન યુગમાં સંપૂર્ણ કસોટીમાંથી પાર પડયું છે. આજના ભણેલો વર્ગ પણ હસ્તરેખાની અંધશ્રદ્ધાથી જેવાને બદલે વિદ્યાનું એક ચોકકસ ગણિત સમજી તેને સન્માને છે હાથની રેખામાં સમસ્ત સંસાર સમાએલે છે. એટલે હસ્તરેખા જાણવાની જરૂર રહે છે. અને કોઈપણ વ્યક્તિ પિતાનું ભાવી સરળતાથી જાણી શકે છે જમણે હાથ એટલે વર્તમાનકાળ અને ડાબો હાથ એટલે ભૂતકાળ પુરુષોનો જમણો હાથ અને સ્ત્રીઓને ડાબો હાથ જેવામાં આવે છે. કારણ કે સ્ત્રી એ પુરુષનું અધું અંગ ગણાય છે. અને હૃદય ડાબી તરફ હેવાથી સ્ત્રીઓને ડાબે હાથ જોવામાં આવે છે. પરંતુ ચોકકસ બાબતોનો નિર્ણય કરવા માટે સ્ત્રી અને પુરુષના બન્ને હાથ જોવામાં Page #449 -------------------------------------------------------------------------- ________________ sasasasasasa PANANANA આવે છે. ઘણીવાર અન્ને હાથેામાં અલગ અલગ રેખાએ પડેલી ડાય છે. જેથી વ્યકિતને ભૂતકાળ અને વર્તમાન જાણી શકાય છે. હસ્તરેખા શાસ્ત્રમાં હાથના સાત પ્રકારો પાડવામાં આવ્યા છે. ૧, ચેારસ ૨. પ્રાથમિક ૩, શંકુ આકાર ૪. ચપટો ૫. ફીલેસેાફી ૬. ચિંતકે છ. મિશ્ર ચારસ હાથ ૧. ચેારસ :- હાથ એ સૌથી શ્રેષ્ઠ પ્રકારના ગણાય છે. અને મીન્તના હાથથી સહેલાઈથી અલગ પડી જાય છે. આ હાથમાં હથેળી તથા આંગળીએ તથા આંગળાના ટેરવા ચારસ હાય છે. આ હાથ કઈંક અંશે લાલ રંગના અથવા આછે પીળાશ પડતા દેખાય છે. ગુણ :-- કોમળ સ્વભાવ, મીલનસાર, ઉત્સાહી, શિસ્તપ્રીય, વ્યવસ્થિત અને વ્યવહારૂ હાય છે. તે વ્યવહારિક કામમાં કુશાગ્રબુદ્ધિ વાપરે છે. વિલેાની મર્યાદા સાચવે છે. પોતાની વાતને સાચી મનાવવામાં ઉસ્તાદ હોય છે. એમને સેાપાયેલુ કાઈપણ કાય સૌંપૂર્ણ પણે સફળ કરે છે. પેાતાના દેશના કાયદાને માન આપે છે. તેએ મહત્વાકાંક્ષી હાય છે. પેાતાના પ્રેમ, વહાલ કે લાગણીઓને કહી બતાવતા નથી. તેએ તીક્ષ્ણબુદ્ધિના વ્હાય છે. આવા મનુષ્ય જ્ઞાનની ઇચ્છાવાળા, મહેનતું સુપ્રીય અને સશોધક હોય છે. સ્વભાવે મિલનસાર ઉદાર હૉવાથી લેાક--ચાહના ઝડપથી મેળવી લે છે ધો :~ આ પ્રકારના હાથવાળા જાતકે--વેપારી, ડોકટર, વકીલ, વૈજ્ઞાનિક, કારખાના કે મિલમાલિક, જ્યુતિષ, વૈદ્ય, પત્રકાર, સામાજીક કાર્ય કર્તો વિદેશમાં વેપાર ખેડનાર અને સંશોધન વૃત્તિવાળા અને છે. । પ્રાથમિક ' ૨. પ્રાથમિક :પ્રાથમિક હાથ દેખાવમાં કદરરૂપે હોય છે. અને કદમાં નાના હોય છે, હાથ દેખાવમાં જાડા અને સખત હાય છે. આંગળીએ ભરાવદાર, કડક, જાડી અને ખરબચડી હાય છે. આ હાથમાં રેખાએ ઘણી ઓછી હોય છે. ઘણીવાર હાથ મોટા અને ભારે હોય છે. આંગળીઓ અને નખે ટુકા હોય છે. આવા હાથ ખાસ કરીને નિચલા વર્ગના કામદારોના હાથમાં જોવામાં આવે છે. ગુણુ :– આવા જાતકે મંદબુદ્ધિ, પશુ જેવા અધમ, પાશવી વૃતિવાળા, જડ, મૂખ, ક્રોધી, આસકત, ઠગારા, અમાનુષી હોય છે. આ લેકમાં ભોજન, ઉંઘ અને વિષય-વાસના MESSIESBEDIEN GREENENESENESESETENESESENESES ૪૧૩ Page #450 -------------------------------------------------------------------------- ________________ MMMMMIMOSAMMANA NAKAMASAMMMNaSaNaNaMIMDAMANANANANAM અતિશય લેવામાં આવે છે. આવા હાથમાં મસ્તક રેખા નાની અને ઝાંખી હોય છે. આ લોકો બાંધાના ઘણું મજબુત હોય છે તેઓ સખત મહેનત કરી શકે છે. અને ભેજન પણ ખુબ જ કરી શકે છે, આ લોકોને, કલા સૌંદર્ય અને આધ્યાત્મિક દુનિઆ પણ ગમતી નથી. આત્મવિશ્વાસ સુધારવા માટે એમની પાસે સમય હોતું નથી. આવી વ્યકિતઓ વારંવાર ચડાઈ જાય છે. તેમનામાં અસંતોષ વધારે હોય છે. માનસિક ઉશ્કેરાટના કારણે અપકૃત્ય કરતાં અચકાતા નથી, તેઓ આત્મવિશ્વાસ વગરના હોય છે. તેઓ જુના રીત-રીવાજને માને છે. અંધ-શ્રધ્ધાળુ અને દયાળુ હોય છે. ધ :-- હોટલને વેઈટર, મલે અથવા કારખાનાનો મજુર, બસ કંડકટર, ડ્રાઈવર, ખૂન, ફેરીયાઓ, હમાલ, પાટીવાળા કે ખેતી-વાડીનું કામકાજ કરનાર, પ્રિન્ટ, ફોલડરે, બાઈન્ડર, માલની હેરફેર કરનારા વિગેરે સખત પરિશ્રમ કરનારા આ લોક મહત્વકાંક્ષી હોતા નથી. આ લેકે ખાય છે, પીવે છે. અને મૃત્યુ પામે છે. છે શંકુ આકારનો હાથ જો ૩. શંકુ આકાર :- સામાન્ય રીતે આ હાથ વિશાળ, ભરાવદાર અને આંગળીઓ મુળમાંથી ઉપર તરફ લીસી હોય છે. તેના ટેરવા ગોળ આકારના હોય છે. તેઓ લાબા નખ ધરાવતા હોય છે. આવી વ્યક્તિઓ સુંદર, વિલાસી ને રોમાન્સ પ્રિય હોય છે. તેમને સ્વેચ્છાચાર જોઈએ છે. તેઓ ભાગ્યેજ એક વાતને વળગી રહે છે. અને તેઓ પોતાના પ્રેમને પણ બદલી નાખે છે. એમનો મુડ પણ ઝડપથી બદલાય છે. એમની ધારણા સફળ ન થાય તે તેઓ નિરાશ બની જાય છે. તેઓ મિજાજ પણ ઝડપથી બદલે છે. અને શાંત થઈ જાય છે. આ લેકે આનંદના પ્રસંગે ભારે આનંદ અનુભવી શકે છે. સ્વભાવ વિલક્ષણું, સ્વાભિમાની, ગંભીર, પપકારી અને સાધુ-પુરૂષના સત્સં ગવાળો હોય છે. ઈશ્વર પર અતિ શ્રધ્ધા રાખ વાવાળા, પ્રેમાળ અને ધર્મ કરવાવાળા હોય છે. સાબિતી વિના કોઈપણ વાત માનતા નથી. સ્વભાવે રહસ્યવાદી પણ હોય છે. આ જાતકો ખાસ કરીને સાધુ-સંત બને છે. તેઓ સંસારથી પર રહેનારા હોય છે. - ચપટા હાથ જ ૪. ચપટો હાથ - આ પ્રકારના હાથ ઉપરના માઉન્ટસ ચપટા હોય છે આંગળીઓ ચપટી અને પાતળી હોય છે. હાથમાં નખ ચપટા હોય છે. અને નખની ચારેબાજુએ માઉન્ટસ ઉપસેલા હોય છે. અંગુઠ માટે હોય છે. આવી જાતની વ્યક્તિ શક્તિશાળી અને ઉત્સાહીત હોય છે. લહેરી, ચંચળ, ઉતાવળીયા સ્વભાવના, નવીન શોધખોળમાં પ્રવીણુ, સુધારક વિચારના ૪૧૪ Page #451 -------------------------------------------------------------------------- ________________ MMINAMSOSAMMMMMMMMMMMMMMMMMMMMMARIMARNAMNA પિતાના વાતાવરણમાં નવીન ચિલો પાડનારા, આ લોકોની ચામડી કોમળ હોય છે. તેઓ બુદ્ધિવાદી, હોંશીયાર, હેાય છે. પિતાને કક્કો સાચે કરનારા હોય છે. અને બીજાના ઉપદેશને ગણકારતા નથી. જીવનની તમામ સારી વસ્તુઓ તેમને જોઈતી હોય છે તે મેળવવા તેઓ અથાગ પરિશ્રમ કરે છે. સ્વતંત્ર સ્વભાવના હોવાથી પિતાને માગ તેિજ નકકી કરે છે. છે ફલોસોફી (દાર્શનીક હાથ) શ્વ - પ. ફિલેસોફી (દાશનીક હાથ) – આવા હાથમાં આગળીઓ લાંબી અને પર્વતના ભાગ સાધારણ રીતે સંથાયેલાં હોય છે. અને પ્રત્યેક આંગળી જોડાયેલી હોય છે. અંગુઠાનો ભાગ મોટે ભાગે વિશાળ હોય છે. આવા હાથવાળા માનવીઓની બુદ્ધિ તથા માનસિક પ્રગતિ સારી હોય છે. નખનું ટેરવું ઈડની આકૃતિ જેવું હોય છે. આવી વ્યકિતઓ આચાર, વિચાર પાળનારી વ્યવહારીક, સંશોધન વૃત્તિવાળી, સાદા અને શાસ્ત્રીય વિષયની આવડતવાળી હોય છે. પૈસાની બાબતમાં બહુજ બેદરકાર હોય છે. તેઓ બાહ્ય સૌંદર્ય કરતા આંતરીક સૌંદર્યને ચાહનાર હોય છે. આવા માણસો નાંણ પાછળ ન દોડતા જ્ઞાન અને સત્યની ખોજમાં હોય છે. એ લેકે દરેક વિષયમાં ઉંડા ઉતરવાની કોશીશ કરે છે. તેઓ તત્વજ્ઞાની, ધાર્મિક અને આત્મ સર્મપણ કરનારા હોય છે. તેઓ પિતે કોઈ વિશીષ્ટ વ્યકિત હોય, એમ ધારે છે. અને તે પ્રમાણે વર્તે છે. a ચિંતક હાથ જ ૬. ચિંતક હાથ :- આ પ્રકારની વ્યકિતઓના હાથની લંબાઈ ઓછી અને પહોળાઈ વધારે હોય છે. ભરાવદાર હથેળીની આંગળી પણ પહોળી અને ભરાવદાર હોય છે. અણીદાર આંગળીઓને લીધે આ હાથે બીજા કરતાં જુદા પડે છે. આ હાથ નાના અને નાજુક હોય છે. અંગુઠો સુડોળ હોય છે. આ લોકો કવિતા પ્રેમી, કળા પ્રેમી હોય છે. તેઓ કલ્પનાશીલ હોય છે. આ જગતથી તેને અસંતોષ રહે છે. શેખચલીના વિચારો આવે કાલ્પનીક સુદ્રષ્ટિમાં વિહરનારા હોય છે. તેઓ આળસુ હોય છે. તેઓ દરેક વ્યકિત ઉપર વિશ્વાસ મૂકનાર, અને તે વિશ્વાસનો લકે ગેરલાભ ઉઠાવે છે. આમ છતાં તેઓ સ્વભાવે શાંત તથા સંતેવી હોય છે. ધધ - મજુર, નાના દુકાનદાર, ખેડુત, ફેરી કરનારા કારીગર વગેરે આવે હાથ ધરાવનાર વ્યક્તિઓ હોય છે. ધ મિશ્ર હાથ છે : ૭. મિશ્ર હાથ – આ હાથમાં દરેક આંગળીઓ અલગ-અલગ પ્રકારની હોવાથી મિશ્ર હાથ કહેવાય છે. આ લેકોની હથેળી ચોરસ હોય છે. આ લેકેનું ભવિષ્ય જેવામાં હથેળી કરતાં ૪૧૫ Page #452 -------------------------------------------------------------------------- ________________ US2052 આંગળીએ અગત્યને ભાગ ભજવે છે. આવી વ્યકિત ઉતાવળીયા, અસ્થિર વિચારના ઝડપી નિ ય કરનાર હોય છે. આ પ્રકારના હાથમાં, આંગળીએ ચારસ તથા ઉપરથી અણીદાર હોય તે તેવી વ્યક્તિ દગામાજ થાય છે. મિશ્ર હાથ હોવાથી તેઓ દરેક બાબતની ખાસીયતા ઓછા વધતા પ્રમાણમાં ધરાવે છે. જો હથેળીમાં મસ્તક રેખા સારી હોય તે ગમે તેવા મુંઝવણ ભર્યાં કાર્યો આસાનીથી ઉકેલી શકે છે આ લેાકેામાં બુદ્ધિ, ચાતુ હાવા છતાં ઉતાવળીયા સ્વભાવને લીધે એકજ સ્થળે નિવાસ કરી શકતા નથી. આ લેાકેા સંગીત પ્રીય અને પ્રમાદી હોય છે. આવા મિશ્ર ગુણા અવગુણાના કારણે પેાતાના કાર્યમાં ધારી સફળતા મેળવતા નથી. ૉ હાથના વળાંક 卐 ૨. હાથના વળાંક :- હાથના ત્રણ પ્રકારના વળાંક હોય છે. (૧) અકકડ હાથ (૨) સ્થિતિસ્થાપક સીધાં હાથ (૩) વળતા હાથ. એક હાથ અકડે હાથ :- આવા હાથવાળા મનુષ્યે રાજકીય બાબતમાં શાહીવાદના પૂર્જારી હોય છે. તેને બાપદાદાના જુના રીતરીવાજો સારા લાગે છે, અને નવા રીત-રીવાજે બેટા લાગે છે. ધની ખામતમાં જુના મતના હાય છે. તેએ વ્યાપારની બાબતમાં બાપદાદાને જુના ધંધા ચલાવી રાખે છે. નવા જમાના પ્રમાણે તેઓ પોતાના મત કે ધંધા, રોજગાર અદલતા નથી. જુના જમાના સારા લાગે છે. અને નવા જમાનાને ધીકકારે છે. પેાતે મહેનત મજુરીથી પેાતાનું ગુજરાન ચલાવે છે. અને બીજાને પણ મહેનત કરવાનું સૂચન કરે છે. આવા માણસો અંઘશ્રધ્ધાળુ અને વિશ્વાસુ હેાય છે. પરંતુ જુની બાબતામાંજ આવી વ્યક્તિએ વિશ્વાસ ધરાવે છે અકકડ હાથવાળા મનુષ્યા કેાઈની પણ ગુપ્તવાત સુધારી જાણે છે. સજોગોના અતિશય દબાણને લીધે નવા જમાના પ્રમાણે તેએ મરવા તૈયાર થાય છે. પરંતુ તે પેાતાની જુની ઘરેડ અને પેાતાના રીત-રીવાજો અદલતા નથી, આવા મનુષ્યના હાથ અડ અરછટ અને સખત હાય છે, તેની આંગળીએ અંદરના ભાગ તરફ વળતી હાય છે આ લેાકેા બહુજ સાવચેત અને જડ હોય છે. હઠીલા અને દુરાગ્રહી હોય છે. KIRST ૪૧૬ 9099 RER TILNA NA NARE Page #453 -------------------------------------------------------------------------- ________________ ANNNAAMRANININGANNADHARANIRARRAR ધ સ્થિતિ સ્થાપક હાથ છે સ્થિતિ સ્થાપક હાથ – આ પ્રકારને હાથ સહેજ દબાણ આપતાં પાછળના ભાગમાં વળે છે. પરંતુ વધારે વળતો નથી. અને દબાણ દૂર કરતાં મૂળ સ્થિતિમાં આવી જાય છે. આવા હાથવાળા સ્ત્રી પુરૂષ મનના સંયમી અને સમય સંજોગોને અનુકુળ થઈ શકે છે. આ લેકેમાં આત્મવિશ્વાસ અને શ્રધ્ધા હોય છે તેઓ સાહસ કરવામાં પણ પાછળ પડતા નથી. તેઓ સાહસીક હોય છે. તેઓ ઉદાર હોય છે. મસાનો ઉપયોગ કરી જાણે છે. પણ ઉડાઉ નથી હોતા, તેઓ દયા દાનમાં માનનારા અને દયાળુ હોય છે. તેઓ ઉદાર, ઉત્સાહી અને સંયમી હોય છે. તેઓ સંજોગો પ્રમાણે બદલાતા રહે છે. તેઓ દરેક ને અનુરૂપ થઈ શકે છે. અથવા તે “જેવા સાથે તેવા થાય છે.” % વળતે હાથ છે વળતે હાથ - વળતો હાથ સહેજ દબાણ આપવાથી પાછળ પુષ્કળ વળી જાય છે અને કાડાના પાછલા ભાગ સાથે એક થવા માગતા હોય એટલી હદે વળાંક લે છે. આવા સ્ત્રી પુરુષે જમાના પ્રમાણે સંજોગો અને વાતાવરણ પ્રમાણે પલટાતી સ્થિતિને અનુરૂપ થઈ જાય છે. આ લોકો જુની વસ્તુ ભૂલી જાય છે, અને નવીન વસ્તુને આવકારે છે. પિતાના કેઈપણ નવા કાર્યમાં અથવા સાહસમાં તન મન અને ધનથી આખુ જીવન હોડમાં મૂકે છે અને પિતે સફળ થાય તે બાદશાહી જીવન ભગવે છે અથવા નિષ્ફળ થઈને કંગાળ જીવન પણ જીવે છે. આ લેકના જીવનનું સૂત્ર “આજે મોજમજા અને જીવન માણી લે કાલ કોણે દીઠી છે. આ લોકે આજને માનતા હોય આજને ભગવનારા હોય છે. અને આવતી કાલની કઈપણ જાતની ફીર હોતી નથી. આવા લોકે “દેરી ને લેટે” લઈને આવે છે જ્યાં રાજા અને કયાં તો ભિખારી બને છે. આ લોકોને એક ખરાબ આદત હોય છે. તેઓ એકીસાથે ઘણું કામ હાથ ઉપર લે છે. પરંતુ સમયના અભાવે બધાજ કાર્યો અધૂરા મૂકે છે. આ લેકે આરંભે શૂરા હોય છે અને કોઈપણ કાર્ય છેક સુધી પૂરાં કરતા નથી. આવી વ્યક્તિઓમાં દરેક જાતની આવડત હોય છે એમ તેઓ માને છે, પરંતુ માસ્ટરી એક પણ વસ્તુઓમાં નથી હોતી આવા સ્ત્રી પુરૂ હદથી વધારે દયાળુ, ઉદાર લાગણીપ્રધાન અને ઊંડાઉ' પણ હોય છે, એ લેક ને પિતાના વિચારને તરત જ અમલમાં મૂકે છે પણ એ વિચાર પર સમજણપૂર્વક અથવા શાંતિથી વિચાર કરતા નથી. આવી વ્યકિતએ પિતાના મનને કાબુમાં રાખી એક પ્રકારની નોકરી કે ધંધો પૂરી કરે તે ધનવાન જરૂર થાય છે. પરંતુ મન ચંચળ હેવાને કારણે એક કરતા LESELLENTES ELHELESENETILENENES NEUESTE LESENELONENELE YELLENESSES ૪૧૭ Page #454 -------------------------------------------------------------------------- ________________ Isa sa અનેક ધંધામાં પડીને લાભ લેવાના સમયમાં જુના ધંધા બદલી નવા ધંધામાં પડે છે અને સફળ થતા નથી. માટે આવી વ્યક્તિએ સંયમ અને ધીરજથી એક વસ્તુ કે ધંધો પકડી રાખવાથી જીવનમાં આગળ વધે છે. છે નખ છે નખના લક્ષણા :- ડોકટર અને વૈધા રોગોના નિદાન માટે નખની સહાય લે છે. તેજ પ્રમાણે સામુદ્રિક શાસ્ત્ર જાણનાર માસેના સ્વભાવ, માનસિક વિકાસ, ગુણ, દોષ તથા રાગેાનું નિદાન કરી શકે છે. આંગળીના અગ્ર ભાગમાં પુષ્કળ મજાત તુએ હોય છે. તેને સંબંધ મગજ સાથે હોય છે, અને આ મજજાત તુએ દ્વારા માણુસને સારા નરસાનુ જ્ઞાન થાય છે. અને મજા તંતુના લક્ષણ માટે નખની રચના થઇ છે. નખએ માનવીનું જીવન, આરાગ્ય અને સ્વભાવ દર્શાવે છે, દરેક વ્યકિતની આંગળીઓમાં જુદા જુદા પ્રકારના નખ હાય છે. નખ માટે લખવા એસીએ તે આખે એક ગ્રંથ ભરાય પરંતુ આપણે અહીં મહત્વના નખાના આકાર અને રંગ ઉપર વિચાર કરશુ. ટુંકા નખ ટૂંકા નખ :- ટુંકા પણ ચારસ નખ ધરાવનાર વ્યક્તિ જીદૃી સ્વભાવની, ઝડપથી ગુસ્સા કરનારી અને બધાની આમતેમાં માથુ મારનારી હોય છે. આવા લેાકે દીર્ઘ દ્રષ્ટિવાળા હાય છે તે સાચું ખોટુ ખરાબર સમજનારાએ હાય છે. તેઓ હસમુખા, કલ્પનાશીલ જીજ્ઞાસુ અને દલીલ કરનારા હાય છે. આ લેાકેાને સાવચેત ન રહે તેા હૃદયની બિમારી અને કાઇકવાર લકવાની બિમારી થાય છે. પહેાળા નખ પહેાળા નખ :-- પહેાળા લાંબા તથા ઉપરથી ગાળઆકાર નખવાળા માણસે વિવાદી વાચાળ, હઠીલા, કલાપ્રિય અને ખાઇયીને મજા કરવાળા હોય છે. પહોળા નખવાળા માણસોએ ગળાની અને ફેફસાની તકલીફેની સામે કાળજી રાખવી જોઇએ આવા નખા ધરાવનાર વ્યકિતએ આવતી કાલની ચિંતા કરતા હોય છે. છે સાંકડા નખ સાંકડા નખ :- સાંકડા નખવાળા માનસિક દર્દથી પીડાતા હોય છે. તે 'કુચિત MADARAK ૪૧૮ MONTENENTES Page #455 -------------------------------------------------------------------------- ________________ SARARARA વિચારના હોય છે. જાડા, શુષ્ક અને મરછટ નખવાળા માણસા વિષયાંધ' વધારે હોય છે સૂકાઈ ગયેલા નખ ઉદાસ, નીરાશાવાદી અને ચીડયા સ્વભાવ બતાવે છે, છે લાંબા નખ લાંબા નખ :આવા નખ ટોચ ઉપરથી ગાળાકાર અને નીચેથી પણ ગાળાકાર હોય તે આવા લેાકેાને ફેફસાંની નબળાઈ, લેાહીમાં ખામી અને ફીકકા નખ હોય તે ટીમીની શકયતા બતાવે છે. લાંબા નખમાં અંદર રેસાએ પડતા હોય તે કમજોરી અને નબળાઇ બતાવે છે. સાધારણુ ગાદી જેવા આકારવાળા નખ ઉધરસ, કફ અને દમને રોગ સૂચવે છે. જે વ્યકિતના નખ માંસની અંદરથી નીકળતા લાલ અથવા ગુલાબી રંગના હોય તે તેઓ સુખી થાય છે. સાંકડા નખવાળા માણસે લેભી હોય છે. અને આ લોકોને બ્લડપેશરની શકયતા બતાવે છે. લાલ નખવાળા પૈસાદાર અને કેપી હોય છે. અતિલાંમા નખ ક્રોધી અને લિમ સ્વભાવ તાવે છે, ગુલામી નખ સુખી અને તંદુરસ્તી બતાવે છે. જે સ્ત્રીઓના નખ લાલ રંગના હોય છે. તેએ સુખી ભાવનાશીલ અને લાગણી પ્રધાન હોય છે. જે સ્ત્રીના નખ ઉપર સફેદ બિંદુ હોય તેવી સ્ત્રીએ સ્વતંત્ર વિચારની હોય છે. જે સ્ત્રીના નખ સફેદ રંગના સેપારી આકારના હોય તેવી સ્ત્રીએ ચાલબાજ હોય છે. જે સ્ત્રીના નખ નાના અને ગાળ હોય તેવી સ્ત્રી કશા કહેવાય છે. જેના નખ નાના અને ખૂબ પહોળા ન હોય તેવા લેાકે કુશાગ્ર બુદ્ધિવાળા હોય છે મોટા નખવાળા માણસા ધંધેા કરનારા હોય છે, જે વ્યકિતના નખ સફેદ તથા લાખાં હોય તેવા નીતીવાળા હાય છે. અંસીની માફક ગેાળ નખવાળા વાયુના રોગથી પીડાય છે. ખુબ કામળ નખવાળી સ્ત્રીઓ પણ કામળ અને નાજુક હોય છે. નખ ઉપર અચદ્રકાર જેવા ડાઘ હાવ્ય એ લાકે ને બ્લડ પ્રેસરનુ ં દર્દ થાય છે. જે લેાકેાના અંગુઠા ઉપર સફેદ બિંદુએ થયા હોય એ સમયમાં તેએ એકબીજા પ્રેમમાં આવ્યા હાય છે અને કાળાબિંદુ હોય તે તેવી વ્યકિત અતિ સેકસી હોય છે. ટચલી આંગળી (છેલ્લી આંગળી)માં સફેદ બિંદુ થાય તે અચાનક ધનલાભ સૂચવે છે. પણ જો કાળે! ડાઘ હોય તે અચાનક નુકશાન બતાવે છે. ત્રીજી આંગળી અથવા અનામિકા આંગળીમાં સફેદ ડાઘ હોય તે ધંધામા લાભ અતાવે છે. અને કાળા હોય તે નુકશાન બતાવે છે. ખીજી આંગળી અથવા મધ્યમાં આંગળીમાં સફેદ BEZEY NENENZUENEN ૪૧૯ Page #456 -------------------------------------------------------------------------- ________________ garasarana MasarasasasalamataMSANAKAN NASDAKIKISANAKIRIM સફેદ ડાઘ હોય પાણીની મુસાફરી બતાવે છે. પહેલી આંગળી અથવા તજની આંગળી સફેદ ડાઘ હોય તે આર્થિક લાભ થાય અને કાળા ડાઘ હેય તે અપતિ, નીચ કાર્ય સુચવે છે કાળા નખ બહુ દુઃખ અને દરીદ્રતા બતાવે છે. માટી જેવા રંગના નખવાળાઓ ચાર, ખરાબ બુધ્ધિવાળા અને ખરાબ સંગતીવાળા હોય છે. પળો નખ કમળાનું સૂચન કરે છે. છે અંગુઠો છે અંગુઠ મનુષ્યના ચારિત્ર દશનનું ઉત્તમાઉત્તમ કામ કરે છે. દરેક વ્યકિતઓના હાથ પ્રમાણે અંગૂઠાઓ અલગ અલગ પ્રકારના હોય છે. મેટે અંગુઠ : મોટા અંગુઠાવાળા મનુષ્યોમાં માનસિક શક્તિ વધારે હોય છે. આ લોક સત્તા મેળવવાવાળા હોય છે આ લોકે ગુસ્સાવાળા અને મજબૂત ઈચ્છા શકિતવાળા, ધાર્યું કરવાવાળા હોય છે. નાને અંગુઠે : આવી વ્યકિતઓમાં પાસવીવૃત્તિઓનું જોર વધારે હોય છે. ઓછા ચારિત્રવાળા હોય છે. આ અંગુઠે સહેજ ટૂંકે અને જાડા હોય તે તે પશુ જેવા ગુણે ધરાવે છે. આ લોકો અભણ હોય છે અને પિતાની ઈચ્છાઓ પાર પાડવા હિંસા કે મારામારી કરે છે. આ લોકેનું ચારિત્ર સારું હોતું નથી. આ લોકો ક્ષણિકલાગણીને વશ થઈને આંધળીયા કરી બેસે છે. અકકડ અંગુઠે ઃ આ અંગુઠે સિધે અને ટટ્ટાર હોય છે. આવા અક્કડ અંગુઠાવાળા મનુ દુનિયાદારીમાં અને વહેવારમાં પાક્કા હોય છે. આ લોકે ધન પ્રાપ્તિ માટે હોશીયાર હોય છે પરંતુ સ્વભાવે કડક અને કંજુસ હોય છે તેઓ સાવધ, અતડા અને ઘણીવાર એકલવાયા સ્વભાવના હોય છે. આ લેકે પૈસા બચાવી જાણે છે. અને ધનિક થાય છે. આવા લોકો સ્થિર મનથી એકજ ધંધાને વળગી રહે છે. અને જીવનમાં ખૂબજ આગળ વધે છે. અક્કડ અંગુઠાવાળી વ્યક્તિઓ બહુ રાજી પણ થતી નથી અને બહુ દુખી પણ થતી નથી. આ લોકે બીજા ઉપર હુકમ ચલાવી સારામાં સારુ કામ કઢાવી લેવાની આવડત ધરાવે છે. આ લોકો ગુસ્સે પણ જલદી થાય છે અને બગડેલી બાજી સુધારી પણ લે છે અને તેઓ ધાર્યું કરવાવાળા હોય છે. ૪૨૦ Page #457 -------------------------------------------------------------------------- ________________ KUHAMMANAMMANAMSaNaMMMMMANAMIMMISEMMINSANTHANAMIM છે સિધે અંગુઠો 8 આકૃતિ-૧ સંધિ સિધે અને મોટો અંગુઠો હાથની બરાબર બાજુમાં બેઠેલે હોય છે. આવા સ્ત્રી, પુરૂષ સાવધ, દયા વિનાના, ઠંડા કલેજાના અને કર હોય છે. આવી વ્યક્તિઓ સમાજમાં જલ્દીથી મિકસ થતી નથી કારણ કે આ અંગુઠો. લોકે શંકુચિત મનના અને ઘમંડી હેય છે. તે પિતાના અને પારકાના રહસ્ય છુપાવનારા હોય છે તેઓ વધારે ઓળખાણુથી ગભરાય છે. માટે આ લેકે ને મિત્રો બહુ ઓછા હોય છે. કંદરા આકારનો અંગુઠો છે આ અંગુઠામાં બીજે વેઢ કંદોરાના આકારને હોય છે. આવી વ્યકિત દેખાવમાં સારી, સુંદર અને પ્રતિભાશાળી હોય છે, આ લોકની રીતભાત સારી અને સુંદર હોય છે, આ લોકે મીઠું બેલીને પિતાનો સ્વાર્થ સાધી લે છે. આ લેકમાં ન્યાય શક્તિ અને વિચાર શકિત સારી હોય છે અને રાજકારણમાં હોંશિયાર હોય છે. છે વળતો અંગુઠો છે વળતા હાથની પ્રમાણે આ અંગુઠે પહેલા વેઢાની પાછલી બાજુએ ઘણે વળે છે. આવી આકૃતિ ૨ વ્યક્તિઓ સ્વભાવે ઉદાર, ઉડાઉ, લાગણીવાળા અને હોશિયાર હોય છે. સમય પ્રમાણે વળતો વર્તન કરનારા હોય છે. એને સ્વભાવ અંગુઠા. આનંદી અને હસમુખી હોય છે. આવા સ્ત્રી, પુરુષે સામાના દિલ ઉપર પિતાની ઈઝેસન સારામાં સારી પાડે છે. ઘણી વાર સંજોગો બદલાતા અથવા ધંધામાં નુકશાની જતાં તેઓ નિરાશ બની જાય છે. અને ગમે તેટલા અંધકારમાં પણ અને મુશ્કેલીમાં પણ તેઓ આગળ આવવાની આશા છેડતા નથી. વળતા Page #458 -------------------------------------------------------------------------- ________________ આકૃતિ-3 અંગુઠાવાળી વ્યક્તિઓ “આજ મોજ માણી લે કાલ કોણે દીઠી છે.” આવા વિચારના હેવાથી ઘણી વાર રાજા જેવા થઈ જાય છે અને ઘણી વાર દુઃખી થઈને ભીખારી જેવા પણ થઈ જાય છે. આ લોકે સારા ખોટા પ્રસંગે ખર્ચ કરવામાં પાછું વાળીને જોતા નથી. અને પૈસાની જરૂરિયાત હોય છે ત્યારે બીજા પાસે હાથ લાંબે કરે પડે છે. આ લોકો પાસે વહેવારનું જ્ઞાન તથા ગણતરીમાં હેશિયાર હોતા નથી માટે જ જીવનમાં તડકે-છાંયડે જે પડે છે. ધ ગદા જે અંગુઠે છે આ અંગુઠામાં ઉપરનો ભાગ ઘણે વિકાસ પામીને ગેળ આકાર ધારણ કરતા હોય છે. અને ગદા જેવો હોય છે. આ અંગુઠાને ગદા જેવો ખુની અંગુઠો પણ કહેવાય છે. આ અંગુઠો અંગુઠાં. જડે બરછટ; ખડબચડે અને બેડોળ હોય છે આવી વ્યક્તિઓ ઘણી વાર ઠંડા મગજની અને શાંત દેખાય છે. પરંતુ આવેશ તથા ગુસ્સો આવતા મારામારી અને ખુન ઉપર પણ પહોંચી જાય છે. આ લોકમાં જંગલી પ્રાણ જેવી તાકાત હોય છે. આ લેકે ભયંકર હઠિલા, અત્યંત ઝનૂની અને વિચિત્ર સ્વભાવવાળા હોય છે. આવી વ્યકિતઓ સાથે મિત્રતા પણ નકામી છે, માટે જ કહ્યું છે દુર્જન લોકોથી હંમેશાં દુર રહેવું. છે નાનો અંગુઠો છે નાના અંગુઠાવાળી સ્ત્રીઓ પ્રેમને ખાતર પરણે છે. પરંતુ સામેની વ્યકિત સારી છે કે આકૃતિ-૪ નહિ અથવા પિતાનું ભરણ પોષણ કરે છે કે નહિ. પિતાને સારી રીતે રાખશે કે નહિ 2 નાનાં અંગ તેને પણ વિચાર કરતી નથી. ઘણીવાર આવી સ્ત્રીઓ દુઃખ અને ગરીબાઈ સહન કરીને પ્રેમને ખાતર દારૂડિયા અથવા તે ચારિત્રહીન પુરૂને પરણીને પિતાનું જીવન પણ બરબાદ કરી નાખે છે. ૪૨૨ Page #459 -------------------------------------------------------------------------- ________________ છે મોટો અંગુઠો છે મોટા અંગુઠાવાળી સ્ત્રી બહુજ સમજુ આકૃતિ-u સંસ્કારી અને વિચારશીલ હોય છે. તે પ્રેમ કરીને પરણે છે અથવા તો પરણીને પિતાના મોટા અંગુઠો. પતિને અધિક પ્રેમ કરે છે, પરંતુ પોતાને લાયક પાત્ર સારુ છે કે નહિ અથવા તો પિતાનું ભરણ પોષણ સારી રીતે કરી શકશે કે નહિ તેની ખાસ કાળજી રાખે છે. બનતાં સુધી આવી સ્ત્રીઓ ધનિક અથવા વિદ્વાન પુરૂષને જ પરણે છે અને ગમે તેવા સંજોગોમાં પણ અથવા તે દુઃખના સમયમાં પણ તે પિતાની અને પિતાના પતિની આબરૂ અને પ્રતિષ્ઠા જાળવી રાખે છે આવી સ્ત્રીઓ બહુજ ઝડપથી સમાજમાં ઊચું સ્થાન પણ પ્રાપ્ત કરી શકે છે. આ લેકે આજ્ઞાકારી અને દઢ મનોબળા ધરાવે છે. અંગુઠે માટે અને ભરાવદાર હેય તે તે માણસ ઉદાર હોય છે. નાના અંગુઠાવાળા વિકારી અને ગુસ્સાવાળા હોય છે. જેને અંગુઠે બહારની બાજુએ વળેલું હોય તે તે વ્યકિત વહેમી હોય છે. અંગુઠે મજબુત માટે અને સિદ્ધ હોય તે આવી વ્યકિત હોદ્દેદાર, કાર્યક્ષ અને હુકુમત ધરાવનાર હોય છે. ખાસ કરીને પોલીસના અધિકારીઓ આવે અંગુઠો ધરાવે છે. જે સ્ત્રીનો અંગુઠા જાડે અને ફેલાયેલું હોય તે તે વિધવા બને છે. અને અતિશય પાતળા અને લાંબો હોય તે તે સ્ત્રી દુઃખી થાય છે. અંગુઠાનો ત્રીજો ભાગ સારી રીતે ફેલાયેલું હોય તે તેવી વ્યક્તિ પ્રેમાળ – લાગણીવાળી અથવા તે પ્રેમ કરવાવાળી હોય છે. અંગુઠાના પહેલા વેઢા ઉપર શંખનું ચિન્હ હોય તે તે માણસ મહેનત કરીને આગળ વધે છે. અંગુઠામાં જવનું ચિન્હ આર્થિક સુખ બતાવે છે. અંગુઠાના પહેલા વેઢા ઉપર જમણી બાજુ વળેલું ચક્ર હેય તે તે જન્મથી જ સુખી હોય છે. અંગુઠાને પહેલે વેઢે ટૂંકે હેય તે તે અનિશ્ચિત વિચારના હોય છે. એકી સાથે ઘણા બધા કામ હાથમાં લઈને એકપણ કાર્ય પૂરૂ કરતા નથી. છે આંગળિયો જ તર્જની આંગળિઃ આ આંગળિને ગુરુની આંગળી પણ કહેવાય છે. કારણકે આ આંગળીની નીચે ગુરુનો પર્વત આવેલ છે. આ આંગળી લાંબી હોય તે અભિમાની, અધિકાર વાળી, જુલ્મી અને વાસના પ્રિય હોય છે. ૪૨૩ Page #460 -------------------------------------------------------------------------- ________________ mamaraanananananananananananananana na maranasasamaM પ્રમાણમાં નાની હોય તે ઉત્સાહી, બીજાનું કાર્ય કરનાર, અનુભવી અને સાહસિક હોય છે. આ આંગળીમાં ટેરવા અણદાર (અથવા પિઈટેડ) હોય તો તેવી વ્યક્તિ ધાર્ષિક, ઉત્સાહી અને વહેમી હોય છે. આજ આંગળીમાં મધ્યમ અથવા ચપટા ટેરવા હોય તે ધર્મમાં અંધશ્રદ્ધાળુ હોય છે. આ આંગળી બીજી આંગળી એટલે કે શનિની આંગળી જેટલી લાંબી હોય છે એ વ્યક્તિ સત્તાપ્રિય હુકમ ચલાવવાળી અને ગુસ્સાવાળી હોય છે આ લેકે મહત્વકાંક્ષા ખુબજ ધરાવે છે. આ ગુરુની આંગળી ત્રીજી આંગળી એટલે કે સૂર્યની આંગળી (અનામિકા)ની જેટલી જ લંબાઈની હોય તો આ લોકોને ધન કિતિની મહત્વકાંક્ષા વધારે હોય છે. પરંતુ તેની અનામિકાથી મોટી હોય તો તે વ્યક્તિ પિતાની જવાબદારી પૂર્ણ કરી ઉચ્ચ અધિકાર પદ પ્રાપ્ત કરે છે. ગુરુની આંગળી સૂર્યની આંગળી કરતાં નાની હોય તે તે વ્યકિત ચતુર અને ચાલાક હોય છે. ગુરુની આંગળીને અંગ્રેજીમાં ( Index Finger) કહે છે. આ આંગળી સિધી, લાંબી હોય તે આવા માણસે આપકમી, સદવિચારના, સ્થિર બુદ્ધિવાળા, કિતિમાન, પિતાનો મતલબ સાધવાવાળા અને અભિમાની હોય છે. પરંતુ આ આંગળી નાની હોય તે તેઓ ચપળ, મતલબી, સ્વાથી અને સુખના ઉપભેગી હોય છે. તેઓ આનંદી અને મિલનસાર હોય છે. આ આંગળી જે અર્ધચંદ્રાકાર હોય અને શનિની (બીજી આંગળી) ભેગી કરતાં વચમાં અર્ધ ગોળાકાર ખાલી જગ્યા હોય તે આવી વ્યકિતની યાદશક્તિ ખુબ ઓછી હોય છે અને જીવનમાં ભૂલો પણ ઘણી કરે છે અને આવા લોકોમાં એક ખાસ ખાસિયત હોય છે કે તેઓ ભાણે બેસીને શાંતિથી જમતા નથી. કેઈપણ કામના બહાના હિસાબે જમતાં જમતાં ઉઠી જવું પડે છે અને ઘરના કરતાં હોટલમાં વધારે જમતા હોય છે જે માણસની ગુરુની આંગળી પાતળી અને ચપટી હોય તે જડબુદ્ધિવાળા હોય છે. આ ખાંગળી બહુજ ટૂંકી હોય આવી વ્યક્તિ પોતાની ઈચ્છા મુજબ કામ કરનારા અને પિતાના સ્વાર્થ માટે સામાનું નુકશાન કરતા પણ અચકાતા નથી. અને અતિશય સ્વાથી હોય છે. આ આંગળી પ્રમાણ કરતાં મોટી અને જાડી હોય તે નિર્દય થાય છે. ગુરુની આંગળીને વળાંક શનિની આંગળી તરફ જતા હોય તેવા લેકે ઘમંડી થાય છે. ગુરુની આંગળીનો પહેલે વે ખુબજ નાનો હોય અથવા નખની પાસે હોય તે વિધવા સાથે લગ્ન કરે છે. ગુરુની આંગળીના પહેલા વેઢામાં તારાનું ચિન્હ હોય તે સામાજીક કાર્યકર્તા બને છે અને ઘણી મુસાફરી પણ કરે છે. અને પુષ્કળ ધન કમાય છે. અને સંસ્કારી અને વહેવારિક કાર્યમાં કુશળ હોય છે. . . (જુઓ આકૃતિ નં. ૬) પહેલા વેઢા ઉપર જે વસ્તુળનું ચિન્હ હોય તે માણસની બધી જ ઈચ્છાઓ પૂર્ણ થાય છે. અને જે ત્રિશુળનું ચિન્હ હોય તે તે ઉદ્યોગનો શોખીન WENN ES S AY BYLINYESESPESESES ESSERE BIENESESELESLYESES ૪૨૪ Page #461 -------------------------------------------------------------------------- ________________ અને પ્રેમી થાય. અને પહેલા વેઢા ઉપર સીધી, ઉભી રેખા હોય તે નાસ્તિક થાય છે, ગુરુની આંગળીના બીજે વેઢા મોટા હોય તે તેએ ધન પ્રાપ્તિ સારી કરે છે. બા વેઢા ઉપર વર્તુળ હાય તા કાર્ય સિદ્ધ થાય છે. બીજા વેઢા ઉપર એક અથવા બે ચેટકડીનુ ચિન્હ હોય તે સ્વપને પણ ખ્યાલ ન આવે તેવા કાઈ મહાન મનુષ્યની મદદ મળે છે. અને જીદગીમાં સુખી થાય છે. બીજા વેઢા ઉપર જો સીધી રેખાએ હોય તા ઘણાં ઉત્તમ કાર્યો થાય છે. અને વિજય મેળવે છે, પરંતુ જો આડી રેખાઓ હોય તે તે ચાર, જુઠ્ઠા, પ્રપંચી અને ઘમડી થાય છે. ત્રીજો વેઢો : આની ઉપર સીધી, ઊભી રેખા હેય તે ચેાસ પ્રગતિ અને ઉન્નતિ થાય છે. ત્રીજા વેઢા ઉપર તારાનુ ચિન્હ હોય તે શરમ વિનાના અને વ્યયભિચારી થાય છે. . શનિની આંગળી આને મધ્યમા અથવા (Middel Finger) વચલી આંગળી પણ કહે છે. શિનની આંગળી મન સાથે વધારે સબંધ ધરાવે છે. આ આંગળી લાંબી અને ચપટી હોય તે ગંભીર સ્વભાવના, દુઃખની કલ્પના કરવાવાળા અને શેકવૃતિ ધરાવનારા થાય છે. લાંખી અને એડાળ હોય તેા ખુની વૃત્તિ વધારે હોય છે. લાંબી અને અણીદાર હોય તે સ્વાર્થી વધારે હાય છે. લાંબી અને ચારસ હોય તેા ગંભીર સ્વભાવ હોય છે. આ આંગળી લાંબી અને ભરાવદાર હોય તે માશુસેના મન પર નિર્ણય શક્તિનું પરિણામ જલ્દી આવે છે. અને ભાગ્ય ઉપર આધાર રાખનારા હોય છે આ આંગળીને આગળના ભાગ ચારસ અને પહેલા વેઢા રુષ્ટ પુષ્ટ હોય તે તેઓ ગણિત શાસ્ત્રમાં નિપૂર્ણ હોય છે શનિની આંગળી આગળથી અણુિદાર હાય તા તે બીજાને ફસાવનાર હોય છે. આ આંગળી સારી દેખાવડી અને મધ્ય આઈની હોય તે ખુબજ ગંભીર સ્વભાવના હાય છે, આ આંગળી પ્રમાણ કરતાં વધારે લાંબી હાય તેઓ દુદશ હોવા છતાં પણ જીવનમાં મળતા અમુલ્ય પ્રસંગેા ચુકી જાય છે. આ આંગળીનું ટેરવુ ગાળ આકારનુ હોય તો તેએ ચંચળ હોય છે. આ આંગળી ટુકી હોય તે તે વ્યક્િત દરેક કાર્યમાં ફસાતી જાય છે અને તે રાગી પણ હોય છે. નિની આંગળી ગુરૂની આંગળી તરફ વળતી હોય તે આત્મશ્રધ્ધાથી પેાતાનુ ભાગ્ય મીલાવનાર હાય છે. ૪૫ Page #462 -------------------------------------------------------------------------- ________________ BANARASARA સૂર્ય તરફ શિનની આંગળી વળતી હાય તે ભગવાન ભરોસે આગળ વધે છે. તેએ કલાપ્રિય હોય છે. જે સ્ત્રીને ગુરૂ અને નિની આંગળીની ખરાખરમાં છિદ્ર અથવા જગ્યા ન દેખાતી હોય તે વૃધ્ધાવસ્થામાં પુત્ર અને સંપત્તિનું સુખ સારૂ મળે છે. અને સૂર્ય અને શિનેની આંગળીની વચમાં અ ંતર ન દેખાતુ હાય તા યુવાવસ્થામાં સારૂ સુખ મળે છે. જુએ આ. નં. ૯ શનની આંગળીને પહેલે વેઢે લાંબે હાય એ લેાકેા વહેમી અંધશ્રદ્ધાળુ અને આત્મઘાતના વિચાર કરનારા હોય છે. પહેલા વેઢા ઉપર સીધી, રેખા હાય તે ખરાબ કાર્ય કરવાના વિચારે, મિથિલ વૃત્તિવાળા અને નપુ કતાની નિશાણીની શકયતા બતાવે છે. મેં શનિની આંગળીના બીજો વેઢા આ વેઢા લાંબે હોય તે આવા માણસા કાર્ય કુશળ ખેતી વાડી અને મશીનરીમાં રસ ધરાવે છે. આ લેાકેા વ્યવહારું અને ધીરે-ધીરે પ્રગતિ કરી પૈસા વાળા થાય છે. મેં શનિની આંગળીના ત્રીને વેઢો ત્રીજા વેઢા ઉપર સીધી રેખા હોય તે તે લેાકેાને કાળી વસ્તુથી લાભ થાય છે. અને ત્રીજો વેઢા લાં હોય તે તે ગુપ્ત વિદ્યાના જાણકાર હોય છે. આ આંગળી ગાંઠોવાળી હોય તે ગણિત શાસ્ત્રમાં હેશિયાર હોય છે. ત્રીજા વેઢા ઉપર આડી રેખા હોય તેાએ ભાગ્ય હિનતા ખતાવે છે. સ્ત્રીઓની શનની આંગળીંના મૂળમાં અથવા ખીજા વેઢા ઉપર તારાનું ચિન્હ હાય તે તેને સંતાન થતા નથી, ત્રીજા વેઢા ઉપર ત્રિકાળુનું ચિન્હ હોય તે દુરાચારીપણુ' બતાવે છે, પહેલા વેઢા પર શંખનુ ચિન્ટુ હોય તે વિધ્વાન થાય છે. શિનેની આંગળીમાં યવનું ચિન્હ હોય તો તેને પુત્રીએ વધારે થાય છે. શનિની આંગળીને ઉપરનેા ભાગ ગેળાકાર હોય તે તે ઘેાડાઓના શેખીન અને જાનવરે પર પ્રેમ વધારે હોય છે. શિનની આંગળી અને સૂર્યની આંગળી બરાબર હોય તો તે જુગારી સટેડીયા અને રેશના શે!ખીન હોય છે. શનિની આંગળી અને ગુરૂની આંગળી સરખી હોય તેા તેનુ મૃત્યુ જનાવરથી થાય છે. શિનની આંગળી વાંકી હોય તે તેનું શ્વાસ્થ્ય પણ સારૂ રહેતુ નથી અને ચારિત્ર પણ બરાબર રહેતુ નથી. -ચિન્હોં જ ૦ વર્તુળ । ઉભાં રબા - આડી રખા × ચોંકી * સ્ટાર ♥ ત્રિશુળ A ત્રિકોણ BIZNESBYENES 3 આકૃતિ-૬ ૧. તર્જની આંગળી ૨.મધ્યમા - ૩.અનામિકા * ૪. કનિષ્ક .. NEUENBTENSNETRYKYBILJKIKIKIENELI ૪૨૬ SENTRIEBENEN Page #463 -------------------------------------------------------------------------- ________________ અનામિકા (Third Finger) જીએ આકૃતિ નં.૬ (૩) અનામિકાને સૂર્યની આંગળી પણ કહેવાય છે. આ આગળી નીચેથી ભરાવદાર અને નળપાસે પાતળી, અણીદાર હાય અને આખે હાથ ગાદીવાળા અને ભરાવદાર હોય તે શિલ્પવિદ્યામાં અથવા દરેક કળામાં નિષ્ણાત અને છે. અથવા તે કલાકાર અને છે. સૂર્યની આંગળી ટૂંકી હોય તે! કળા સર્જનમાં લેભી થાય છે. ચારસ રેખાવાળી હોય તે ધન પ્રાપ્તિ માટેજ કળાને ચાહનારા હોય છે. સૂર્યની આંગળી લાંબી હેચ અને ભરાવદાર હાય તે સમાજમાં સારો જસ માટી જાય છે અને કલા ઉપર આદરભાવ બતાવે છે. આ આંગળી માપ કરતા વધારે લાંખી હોય તે વેપારમાં કુશળ, બુદ્ધિશાળી, જુગારી અને પૈસા કમાવામા સતત ઉદ્યમ કરવાવાળા હોય છે. આ અનામિકા વાંકી હોય તેા અપયશ વધારે મળે છે. આ લેાકેાને નિતિ જેવુ કંઇજ હોતુ નથી અને ચલતીકા નામ ગાડી જેવા હોય છે. ગુરૂની આંગળી કરતાં સૂર્યની આંગળી જરાક નાની હોય તેા લગ્ન જીવન સફળ અને સુખી થાય છે. અને ધનિક થાય છે. અનામિકા આંગળીના પહેલા વેઢા ઉપર સીધી અને ઊભી રેખા હોય તે તે મનુષ્ય શેાધખાળની વૃત્તિવાળા અને પૈસા, માન અને આબરૂ મેળવનાર હોય છે. આવેઠા પર તારાનુ ચિન્હ હોય તે પેાતાના પરથી આગળ વધે છે, અને અનામિકાના પહેલા વેઢા ઉપર ત્રિકેણુનું ચિન્હ હોય તે દુનિયામાં શ્રેષ્ઠ હુનર, ઉદ્યોગકરી બતાવીને વિજયી થાય છે, જો ચેકડીનું ચિન્હ હોય તેા ધાંધામાં આગળ વધવા માટે કુદરતી અક્ષિસ મળેલી હોય છે. અનામિકાના બીએ વેઢે જી બીજાવેઢા ઉપર ત્રિકાળુનું ચિન્હ હોય તેા ધંધામાં સારી પ્રગતિ કરે છે. સીધી અને ઉભી રેખા હોય તે પેાતાની બુદ્ધિથી ધન અને માન પ્રાપ્ત કરે છે. તારાનુ ચિન્હ હોય તે દરેક કાર્યોંમાં કુદરતી રીતે વિજય મેળવે છે, અને આરામથી ધન મેળવે છે. અનામિકાના ત્રીજો વેઢો ગ ત્રીજા વેઢા ઉપર તારાનું ચિન્હ હોય તે પુષ્કળ ધન અને માન, આબરૂ મળે છે. ત્રિકાળુ હોય તે તિવ્ર બુદ્ધિ અને ચાલાક થાય છે. અને ધન વૈભવ આરામથી મળે છે. સીધી અને ઊભી રેખા હોય તેા પાતની બુદ્ધિથી બીજાએ પાસેથી સારો લાભ મેળવે છે. સૂર્યની આંગળી અને ગુરૂની આંગળી સરખી હોય તેા તે કારખાના અને મિલ માલીકે અને છે. સૂર્ય અને શનિની આંગળી ખરાખર હોય અને સૂર્યની આંગળીને L UNIKEENE ૪૨૭ BUBENZUBUBU Page #464 -------------------------------------------------------------------------- ________________ બીજો વેઢ લાખ હોય અને મગળના પર્વત ભરાવદાર હોય તે તે વ્યકિત સટ્ટામાં પારંગત થાય છે, અને સટ્ટામાં સારા પૈસા કમાય છે. અને સટારિયા કહેવાય છે. અનામિકા આંગળી ચપટી હેાય તે રસાયણ શાસ્ત્ર અને ર'ગના ધ ધામાં હોંશિયાર હોય છે. એ લેાકેા કળાકૈશલ્યવાળા હોય છે. આ આગળીના વેઢા ચારસ હોય તે તે માણસ પાતાની બુદ્ધિથી નવા ઉદ્યોગ ધંધા શોધી કાઢે છે. સૂર્યની આંગળી અર્ધ ચંદ્રાકારે વળેલી હોય તે તેએ સટાડિયા, જુગારી, લોટરીમાં અને અચાનક ધન લાભની આશાવાળા હોય છે. અનામિકા આંગળી અણિદાર નીચેથી ભરાવદાર અને ઉપરથી પોઇન્ટેડ હોય તે તે લેાકેા કોઈપણ વસ્તુની નકલ કરવામાં હોશિયાર હોય છે. અનામિકાને પહેલા વેઢે ચપટે હોય અને આંગળી ગાળ હોય તે તે લેાકે સારા ચિત્રા ઉતારે છે. આ લાકે કલાકાર અથવા તે ડાયરેકટર સારા ખની શકે છે. આ લેકેાને સંગીતમાં પ્રેમ હોય છે. પરંતુ પોતે ગાઈ શક્તા નથી. અનામિકા આંગળી કઠણુ દેખાય તે તે કલાકાર બને છે. આ આંગળી ઉપર ખુબજ રેખાએ હોય તે તે પુરૂષા સ્ત્રી ભાગી અને સ્ત્રીએના ફંદામાં ફસાઇ આર્થિક નુકશાની કરે છે અનામિકાના ત્રીજા વેઢા ઉપર સીધી કે ઉભી અને ત્રણથી ચાર રેખા હોય તે તે વ્યકિત વિધ્વાન અને ન્યાયાધીશ બને છે, વાંકી ચૂકી રેખાએ જીવનમાં અવરે ધે! લાવ છે. સૂર્યની આંગળી ઉપર બિંદુનું ચિન્હ હોય તેા અચાનક ચેરીથી પોતાના જીવનમાં મે:ટુ નુકશાન બતાવે છે. અનામિકા આંગળી છેલ્લી આંગળી અથવા બુધની આંગળી ઉપર વળેલી હાય તો તે એન્જીિનીયર થાય છે. સૂર્યની આંગળીને અતિશય શુભ ગણવામાં આવે છે. કારણકે ધાર્મિક કાર્યોમાં, પૂજા કરવામાં કે ભગવાનને તિલક કરવામાં આજ આંગળીને ઉપયેગ કરવામાં આવે છે. અનુભવે જણાયું છે કે સૂર્યની આંગળીની ના નાભી તથા મન સાથે વધારે સબંધ ધરાવે છે. માટેજ આ આંગળીમાં કોઈપણ ગ્રહની વીટી પહેરવાથી અને તેના પર સૂય ને! પ્રકાશ પડવાથી તેના પ્રવાહ મન તથા નાભી પર અસર આપે છે. આ આંગળીના મૂળમાંથી એક રેખા નીકળીને પ્રથમ વેઢા સુધી જાય તે તે માણસે સારૂ ભાગ્ય ખીલવે છે. આવી આંગળી ખાસ કરીને મિલ માલિક, કારખાનાના માલિક અથવા મોટી કંપનીઓના માલિકની હોય છે. અનામિકા આંગળીના પ્રથમ વેઢાની ઉપર છેલ્લી આંગળી આવતી હોય તે તેવી વ્યકિત પેાતાના કુટુખમાં અગ્રગણ્ય હોય છે. અને પોતાના બળથી પૈસા ભેગા કરે છે. અનામિકા અને બુધની આંગળી વચ્ચે જગ્યા રહેતી હોય તો એ કેને ધધા નિમિત ખુબજ ખર્ચો કરવા પડે છે. આ આંગળી લાલાસ પડતી હોય તે તેએ વાચાળ હોય છે. આ ાંગળીના વેઢા સમચારસહાય તે સ્વાનુભવથી આગળ વધે છે. અને આ આંગળી પાછા વળતી હોય તે એવા લેાકેા વહેમી હોય છે. ENENESENBENENESENENNEN NL BILTENEY ૪૨૮ LAPSENKES Page #465 -------------------------------------------------------------------------- ________________ MMMMM MINNMMMNMNMASINAMNMMMNINASIMANAKAHANAMM ( કનષ્પીકા (Fourth Finger) જુઓ આકૃતિ નં. ૬ (ઈ બુધની આંગળી ટેડી હોય તો ચાલુ પરિસ્થિતિને સમજવાની તેનામાં તીવ્ર શક્તિ હોય છે. લાંબી આંગળી હોય તે પ્રભાવશાળી અતિશય પ્રેમી અને સામા ઉપર છાપ પાડવા શક્તિ ધરાવે છે. આ આંગળી પ્રમાણ કરતાં વધારે લાંબી હોય તે આ વ્યવહાર, બહુ બોલનાર અને કાર્ય શનિની અભાવ બતાવે છે. બુધની આંગળીના ટેરવા અણિદાર હોય તે વક્તૃત્વ શકિત સારી અને ભારે અભ્યાસ બતાવે છે અને ચોરસ ટેરવા હોય તે તે સારા વિચાર સારી બુદ્ધિ, વ્યવહારુ અને ખપ પુરતી જ વાત કરવાવાળા હોય છે. બુધની આંગળી વાંકી હોય તે તેઓ સ્વાથી અને મનના મેલા હોય છે. અને પિતાના સ્વાર્થ ખાતર બીજાને નુકશાન કરે છે. બુધની આંગળીને આગળના ભાગ સાધારણ વળેલ હોય તે મશીનરીથી લાભ બતાવે છે. બુધની આંગળીનો પહેલો વેઢ હેય તે બોલવામાં ચતુર હોય છે અને વેઢા બહુજ લાંબે હોય તો અસત્યવાદી હોય છે. પહેલા વેઢા ઉપર આડી રેખા હેય તે વખ મારવાવાળા હોય છે અને પિતાને હોંશિયાર સમજે છે. પહેલા વેઢા ઉપર તાસનું ચિન્હ હોય તે તે માણસના લગ્ન થતા નથી. એ બીજે વેઢો 6 બીજા વેઢા ઉપર સીધી, ઉભી રેખાઓ પિતાના જીવનમાં સુખ શાંતિ અને આબાદી મેળવે છે. અને આડી રેખા હોય તે જીવનમાં મુશ્કેલી આવે છે. બુધની આંગળી ઉપર બિંદુનું ચિન્હ હોય તે ચાર વૃત્તિ બતાવે છે. બુધની આંગળી ઉપર આગળના ભાગમાં ચક્ર હોય તો ચાર વૃત્તિ બતાવે છે. બુધની આંગળી ઉપર આગળના ભાગમાં ચક હોય તો તે દરેક શાસ્ત્રના જાણકાર અને ધંધામાં પ્રગતિ કરે છે. બીજા વેઢા ઉપર બેત્રણ સીધી રેખા હોય તે ખરાબ ચાલ ચલગતવાળા હોય છે. ત્રીજે વેઢે હું ત્રીજા વેઢા ઉપર સીધી રેખા હોય તે તેને સુખ શાંતિ અને સ્વતંત્રતા મળે છે. અને આડી રેખા હોય તે જુઠી અને પ્રપંચી બને છે. દરેક કાર્યમાં વિપ્ન આવે છે. અને બોલ્યા પ્રમાણે વર્તતા નથી. (૬) હાથમાં ચિન્હ અને બત્રીસ લક્ષણને વિચાર છે (૧) કમળ (૨) શંખ (૩) છત્ર (૪) રથ (૫) ધનુષ્ય (૬) વા (૭) હાથી (૮) કાચ (૯) સમુદે (૧૦) રસાથીઓ (૧૧) અંકુશ (૧૨) વાવ (૧૩) તેરણ (૧૪) સિંહ (૧૫) ચામર ૪૨૯ Page #466 -------------------------------------------------------------------------- ________________ asasasasasasasasasasasasasasaranasana sana MMNAMMAMBARAMMMM (૧૬) વૃક્ષ (૧૭) ચક્ર (૧૮) કલરા (૧૯) મહેલ (૨૦) મત્સ્ય (૨૧) વૃષભ (૨૨) યવ (૨૩) સ્તુપ (૨૪) પુષ્પમાળા (૨૫) મેર (૨૬) દર્પણ (૨૭) પર્વત (૨૮) મંદિર (૨૯) ધજા (૩૦) કમંડળ (૩૧) કમલ (૩૨) અભિશેક કળશ. આવા બત્રીસ લક્ષણે અતિ ધનવાન પુરુષને મણિબંધમાં મત્સ્યનું ચિન્હ હોય તે મુશાફરી કરનાર અને ધનિક થાય છે. અને જે શંખનું ચિન્હ હોય તે લખપતિ થાય છે. જેના હાથમાં દાંડી સહિત કમલનું ચિન્હ અને ધજા અને ચામર હોય તે ચક્રવર્તી રાજા થાય. જેના હાથમાં ધા હોય તે પાછલી અવસ્થામાં સુખી થાય છે. હાથીના ચિન્હવાળ શુરવિર થાય છે. મરના ચિન્હવાળો સાળથી સુખી હોય છે. અંકુશના ચિન્હવાળે અતિશય પ્રતિષ્ઠા ભોગવનાર થાય છે. મહેલના ચિન્હવાળે સુખી અને પૈસાવાળે થાય છે. માછલીના ચિન્હવાળે વૃદ્ધાવસ્થામાં સુખી થાય છે. વહાણવટુ ખેડવાવાળે થાય છે. સાથીયાના ચિહવાળે રાજ્યની ઊંચી પદવી ભોગવે છે. કાચબાના ચિહુવાળે ભાગ્યશાળી રહે છે. રથને ચિન્હવાળા મોટા કુટુંબવાળે અને વાહનવાળે થાય છે. ધનુષ્યના ચિન્હવાળા લોકોને પ્રેમ મેળવનાર થાય છે ચામરના ચિન્હવાળો સરકારી હો ધરાવે છે. કુંભની માળાવાળે ધનવાન અને કિતવાન થાય છે. મુગટના ચિન્હવાળા રાજ્યમાનનીય થાય છે. કમળના ચિન્હવાળે બહુ ભોગી થાય છે. સાપના ચિન્હવાળે મહા કોધી અને ધનવાન થાય છે. ક્ષત્રના ચિન્હવાળે જિદ્દી અને પ્રતિષ્ઠિત થાય છે. જેના હાથમાં મૃદંગનું ચિન્હ હોય તે ક્ષમાવાન થાય છે. સરેવરના ચિન્હવાળ વાયુ વિકારવાળો થાય છે. સ્તુપના ચિન્હવાળા પિતાના કુળમાં મુખ્ય પુરુષ થાય છે. દશેય આંગળીમાં દશ ચક્ર હોય તે રાજા જે સુખી અથવા તે મહાન યેગી થાય છે. અને દશેય આંગળીમાં છીપ હેય તે કાયમ દુઃખી રહે છે. હાથમાં કોઈપણ જાતનું હથિયારનું ચિન્હ હોય તે કોઈનાથી પણ હારતે નથી. સદાય વિજયી રહે છે. જેના હાથમાં ત્રિશુળનું ચિન્હ હોય તે પુરુષ ધમાંભા, યજ્ઞ કરનાર, દાનવીર અને દેવગુરુની પૂજા કરનાર હોય છે. લિ (૭) હાથમાં આવેલી નિશાનીઓ અને પર્વત છે I '\' આકૃતિ-૭ ગુરૂના પર્વત અને ચિન્હો ૧. ત્રિકોણ ૨.x ચોકડી ૩) ઉકણ ૪. સાથીયો જુઓ આકૃતિ નં. ૭ હાથમાં ચરસ, ચેકડી, જાળી, દ્વિપ, ત્રિકણ અને તારાની નિશાની અગત્યની હોય છે. ગુરુના પર્વત ઉપર ત્રિકોણનું ચિન્હ તેવા માણસે સમાજ સેવાના કાર્યોમાં હોશિયાર હોય છે. તેઓ સત્વગુણ કુશળ અને મુત્સદી હોય છે. ખાસ કરીને ધારાસભાના પ્રમુખે અથવા રાજકારણની વ્યકિતમાં ત્રિકોણનું ચિહ ( Page #467 -------------------------------------------------------------------------- ________________ sasasasas Sa જોવા મળે છે. આવા માણસો સગઈ કે લગ્નના સમયે! જોડવામાં હોશિયાર હોય છે. ગુરુના પવ તપર ત્રિકેણુ અને સૂર્ય રેખા સારી હોય તેા તે માણસ પ્રધાનમંત્રી હોય છે. ગુરુના તપર ચેાકડીનું ચિન્હ ધામધુમથી લગ્ન અને જીવન સપૂર્ણ હાથ સારો હોય તે બતાવે છે. ચારસની નિશાની હોય તે અનિષ્ટ અને કમનસીબી સામે રક્ષણ આપે છે. અને તમામ આકતામાં રક્ષણ મળે છે. અને આ ચેારસ ચિન્હની નિશાની પિતાને પગલે ચાલનારા હોય છે. અને તેના વિચારને અનુરૂપ થઇને રહે છે. આવા મનુષ્યેા મહત્વકાંક્ષી અને આનંદી હોય છે. ગુરુના પર્વત ઉપર વર્તુળનું ચિન્હ દરેક કાર્ય માં તેહુ અને માનાંકેતી પ્રાપ્ત કરે છે. ગુરુના પર્વત ઉપર સીધી ઉભી રેખા સુખને વધારે કરે છે. અને ગુરુના પર્વત પર આડી રેખા એક અથવા વધારે હોય તે એ લેાકેા જ્ઞાનની જીજ્ઞાસાવાળા હોય છે. આવી રેખા ધરાવનાર માનવી ઉદાર, પરોપકારી, સેવાભાવી અને પેાતાના જ્ઞાનને લાભ સમાજને આપે છે. તેનામાં અંતઃસ્ફૂરણા હોય છે. નવા વિચારોને અપનાવવા અને સમજવા તૈયાર હોય છે. ગુરુના પર્વત ઉપર જાળાનુ ચિન્હ પ્રબળ સત્તા, અભિમાની, પેાતાની આપમડા અને વહેમી હેાય છે. ગુરુના પર્વત ઉપર થવુનુ ચિન્હ ધનની પાયમાલી અને આમની હાની બતાવે છે. ૮. શિનના ૧.શનિનો પર્વત ૨. તારો 3.4 ત્રિકોણ ૪.પ ચારસ ૫. સીધીરખા blo #B ૭.× ચોકડી ૫.૦ થ પર્વત ઊ જુઓ આકૃતિ ન. ૮માં (૧) શિનને પર્વત વધુ પડતા કિશેલે હોય તે તેવા શ્રી પુરુષે બિકણુ, ગંભીર, નિરાશમય અને વધુ પડતા ધાર્મિક હોય છે ચને લેાકેાથી અલગ રહેવાનું પસંદ કરે છે. એ લોકોને અશુભ વિચારો ઘણા આવે છે. અને આપધાત કરવાની વૃત્તિ ધરાવે છે. આકૃતિ૮ શનિના પર્વત, મધ્યમ ભરાવદાર હોય તે તે સ્ત્રી પુરુષો તત્વજ્ઞાની, સાહિત્યને જાણુનારા, શાસ્ત્રીય સંગીત પસંદ કરનારા, લાગણી પ્રદાન અને એકાંત પ્રેમી થાય છે. આવા લોકો સાહસ કરતાં પહેલા ખુબજ વિચાર કરે છે. અને શિનને પર્વત દબાયેલા હોય તે જીવનમાં નિરાશા, ચંચળવૃત્તિ અને આળસુપણુ બતાવે છે. Y આકૃતિ નં. ૮ માં (૨) આ પત ઉપર તારાની નિશાની હોય તે ઝેર ખાવાથી અથવા વિજળી પડવાથી મરણુ નિપજે છે. JAAKKANKANHAKLARENNIAL BENENEBEN ૪૩૧ Page #468 -------------------------------------------------------------------------- ________________ . નં. ૮ માં (૩) આ પ°ત ઉપર ત્રિકાળુની નિશાની હોય તે તે વિજ્ઞાનની વિવિધ વસ્તુઓના અભ્યાસ કરી, સ’ચૈાધન કરી વૈજ્ઞાનિક પણ બની શકે છે. આવા લેાકેાને દુરઉપયોગ કરવા માટે ગુપ્ત અને ગહુન શાસ્ત્રો શીખવાની વૃત્તિ હોય છે. આ. નં. ૮ માં (૪) શિનના પર્યંત ઉપર વર્તુળ હોય તે તે પૃથ્વીમાંથી નીકળતી વસ્તુએ અને ખાણાના વેપારી બને છે. આ. ૮ માં (૫) ચારસનું ચિન્હ હોય તે આવનારી સુસીબતમાંથી બચાવે છે. શનિના પર્યંત ઉપર એક સીધી રેખા હોય તે તે ભાગ્યશાળી ગણાય છે. જીએ આ. નં. ૮ માં (૬) આ પર્વત ઉપર જાળાની નિશાની હોય તે જલ્દી ગુસ્સે થનાર અને કમનસીબ રહે છે. આ પર્વત ઉપર ચાકડીની નિશાની હોય તે અચાનક ધનલાભ મતાવે છે. આ પર્વત ઉપર આછી રેખા, ટાપુ અને ટપકાના ચિન્હો અચાનક આવનાક આવનારી આફ્તનું સુચન કરે છે. ૮. સૂર્યના પત આ પર્યંત અતિશય ભરાવદાર અને વિસ્તૃત હેાય તે તેવા સ્ત્રીપુરુષો, બડાઈ ખેર ખીજાએ પોતાની પ્રસંસા કરે તેવી વિચારવાળા અને પોતેજ મહાન છે એવા દેખાવ કરવાવાળે; હોય છે. મિથ્યાભિમાની છીછરી વૃત્તિના અને ખુશામતખાર હોય છે. આ પર્યંત મધ્યમ ભરાવદાર અને મધ્યમ વિસ્તાર પામેલા હોય તે તે ધનિકતી અને વિજય પ્રાપ્ત કરે છે. કળા કૌશલ્યેાના શેખીન અને આત્મ વિશ્વાસુ હોય છે. તે ઉદાર અને પોપકારી થાય છે. તેની સુંદરતા અને ઝવેરાતના શૈાખીન હોય છે. સૂર્ય અને ગુરુના પતે સારી રીતે વિસ્તાર પામતા હોય તે અવસ્ય ધનવાન અને કિતી વાન હોય છે. સૂર્યના પર્યંત ઉપર તારાનું ચિન્હ જીવનમાં સફળતા મેળવે છે અને ઊંચા દરજ્જો ધરાવે છે અને સુખી થાય છે. સૂર્યંના પર્વત ઉપર વતુ ળનુ ચિન્હ નામના સિદ્ધિ અને યશ મેળવે છે. સૂર્યના પર્યંત ઉપર ત્રિકેણુની નિશાની, કળા, કૌશલ્યમાં નિપૂણ પ્રગતિ અને જાહેર જીવનમાં સફળતા અતાવે છે. સૂર્યના પર્યંત ઉપર સીધી રેખાકુશાગ્ર બુદ્ધિ અને વિજયી હોય છે. ત્રિશૂળનું ચિન્હ ધન અને માન પ્રાપ્તિ કરાવે છે. તળાની નિશાની અહંકારી સ્વભાવ, આડખર, બડાઈ ખેાર સૂચવે છે. ચોકડીની નિશાની કિતિ અને ધનને નાશ બતાવે છે. અને ચારસની નિશાની દરેક અદનામીમાંથી બચાવે છે. સૂર્યના પર્યંત ઉપર ચેરસની નિશાની સમાજ અને ધંધામાં નામ, દામ, માન અને પ્રતિષ્ઠા અપાવે છે. તે ઘણી ભાષાઓને જાણકાર હોય છે. અને જાહેર જીવનમાં ધણેાજ આગળ આવે છે. જેના હાથમાં સૂર્યના પર્યંત દબાયેલા TELESENELELE BUSINE ૪૩૨ Page #469 -------------------------------------------------------------------------- ________________ KIMMMMNMMMNaranasaMMMMMMMMMMMMMMMMMMM સૂર્યના પર્વત ઉપર ચેરસની નિશાની અનાજ અને ધંધામાં નામ, દામ, માન અને પ્રતિષ્ઠા અપાવે છે. તે ઘણું ભાષાઓના જાણકાર હોય છે. અને જાહેર જીવનમાં ઘણાજ આગળ આવે છે. જેના હાથમાં સૂર્યનો પર્વત દબાયેલ હોય તો તે લકે પૈસાના પુજારી અને જડભરતા હોય છે. આ પર્વત ઉપર એક ઉભી રેખા હેય તે તે લેખક, કાવ્ય અને સાહિત્ય પ્રેમી બને છે અને બે રેખા હોય તે સામાજીક કાર્યમાં આગળ આવે છે. અને લોકપ્રિય બને છે. તૂટેલી સૂર્ય રેખા ચઢતી પડતી અને સદ્ગા દ્વારા નુકશાન બતાવે છે. ---<<<૧૦ બુધનો પર્વત છે>>6==– છેલી આંગળીની નીચે આવેલા આકૃતિ-૧૦ ભાગને બુધ પર્વત કહે છે. બુધ પર્વત ૧. તારાં વધારે ઉપસેલે ખુબજ ફેલાયેલો હોય તે ૨.૮ ચોકડી તેવા મનુષ્ય ધુતારા, ઢોંગી, ઠગ, લુચ્ચા 3. ત્રિકોણા તથા અપ્રમાણિક હોય છે. આ લેકે ગુસ ૪.પ ત્રિાળ બીના કે વસ્તુઓ જાણવા છતાં પણ અજાણ પર જાણે થવાનો દેખાવ કરે છે. અને કયારે એ શું ૬.1 ચોરસ કરશે એ કઈ જાણી શકતું નથી આવા ૭૦ જવ લોકો માટે ભાગે સ્વાથ, દંભી અને ચીટર હોય છે. એને પિતાના સ્વાર્થ સિવાય કશું દેખાતું નથી પિતાના સ્વાર્થ ખાતર સગાનું પણ નુકશાન કરતાં પણ વિચારતા નથી. બોલાવે મીઠાસવાળા અને હૃદયમાં હળાહળ ઝેર ભરેલું હોય છે. માટે આવા મનુષ્યને કદી પણ વિશ્વાસ કરે જઈએ નહિ તે ગમે ત્યારે પણ દગો કરી શકે છે. - બુધને પહાડ મધ્યમ ભરાવદાર અને ફેલાયેલું હોય તે તેવા લોકે સારા વકતા થાય બુદ્ધિશાળી વેપારી થાય છે. અને પાકો ગણતરી બાજ થાય છે. તેઓ વિચાર, વાણી અને ક્તવ્ય ઝડપી કરનારા હોય છે. તે ઘણા પ્રયાસો કરે છે. અને શ્રીમંત થાય છે. તેઓ ધીરજવાન અને કાર્ય પૂર્ણ કરનારા હોય છે. ખાસ કરીને ડેકટરે, વકીલે, લેખકે, પ્રોફેસરે અને વેપારીઓમાં આ હાથ જોવા મળે છે. આ લોકે પ્રવાસના શેખીન હોય છે. અને પ્રવાસન સ્થળે જીણવટથી જુએ છે. અને તેનું વિગતવાર રસપ્રદ લખાણ લખે છે. તેઓ ગમેતેવી મુશ્કેલીઓનો સામનો કરી શકે છે. આ બુધનો પર્વત સૂર્યના પર્વત તરફ ઢળતે હોય તે તે વૈજ્ઞાનિક થાય છે. બુધ પર્વત હાથના છેડા તરફ વળતા હોય તે તે પાકને ૪૩૩ Page #470 -------------------------------------------------------------------------- ________________ વેપારી થાય છે. બુધ પર્વત સારે અને મધ્યમ ઉપસેલ હોય તો તેના અક્ષર સુંદર અને ચેખા એક સરખા હોય છે. - બુધનો પર્વત સાવજ દબાયેલો હોય એવી વ્યકિત ગમે તેવા સારા વાતાવરણમાં પણ પણ ઉદાસજ હોય છે. તેઓ મિલનસાર હોતા નથી. વેપારમાં તેને નિષ્ફળતા મળે છે અને કેઈપણ પ્રકારનું સાહસ કરતાં ડરે છે. જ જુઓ આકૃતિ નં. ૧૦ માં (૧) બુધન પર્વત ઉપર તારાની નિશાનીવાળી વ્યકિત અવિશ્વાસુ કે ચેર પ્રકૃતિનો અને દગાબાજ હોય છે. અને તેને પૈસાની નુકશાની અને અપમાન સહન કરવો પડે છે. (૨) બુધના પર્વત ઉપર ચોકડીની નિશાનીવાળી વ્યકિત અને જે આંગળી વાંકી દેખાતી હોય તે તેઓ ચોરી કરનાર, જુઠા અને સ્વાર્થી હોય છે. (૩) બુધના પર્વત ઉપર ત્રિકેણુની નિશાનીવાળી વ્યક્તિ રાજકારણમાં અને ભાષણ કરવામાં ઉસ્તાદ હોય છે. બુધના પર્વત ઉપર એક સીધી રેખા હોય તે તેઓ ડોકટર બને છે અને અચાનક ધનપ્રાપ્તિ પણ કરે છે. (૪) બુધના પર્વત ઉપર ત્રિશુળનુ ચિન્હ હોય તે તે રાજકારણમાં હોંશિયાર હોય છે. બુધના બહારના ભાગમાંથી એક આડી રેખા આવી સૂર્ય રેખાને કાપે તે તેવા લોકો હંમેશાં જુહુ બોલનારા હોય છે. (૫) બુધના પર્વત ઉપર જાળીની નિશાની હોય તે આ લેકે કપટી, ઝનુની, સાહસ કરનારા અને અચાનક મૃત્યુ પામનારા હોય છે. (૬) બુધના પર્વત ઉપર ચોકડીની નિશાનીવાળી વ્યકિત ચાર અને કપટી હોય છે. (૭) બુધના પર્વત ઉપર ટાપુ અથવા ટપકાના નિશાનો ધંધામાં નિષ્ફળતા બતાવે છે. બુધ પર્વત સૂર્યને પર્વત તરફ ઝુકેલ હોય ધન રેખા સારી હોય. હાથ ભરાવદાર અને સુંદર હોય તે તેઓ સર્જન ડોકટર થાય છે. બુધનો પર્વત બીજા મંગળની તરફ નમેલ હોય તેઓ આનંદી હોય છે. પરંતુ દુઃખ પ્રત્યેની પરવા હોય છે. . બુધના પર્વત ઉપર ચતુષ્કોણ મોટી કમ્પનીઓમાં ડાયરેકટર બનાવે છે. યશ, ધન અને ઉંચી પદવી બનાવે છે. અને નુકશાની સામે રક્ષણ અપાવે છે. SENSSESSUEDENTES ELES ESTELSELIENESETERUNTERLESENE ANLEYEYESVIESIUNENELEN ૪૩૪ Page #471 -------------------------------------------------------------------------- ________________ બુધના પર્વત ઉપર એક, એ નસ અને છે. ચાર રેખા હોય તે તેવી સ્ત્રીએ લેડી ડોકટર અથવા બુધના પર્વત ઉપર વયના ચિન્હવાળી વ્યકિત ચારી કરવામાં ઉસ્તાદ, વ્યભિચારી અને વ્યાપારમાં નુકશાની બતાવે છે. બુધ અને શુક્રના પર્યંત વિકસેલા હાય તો સફળ અભિનેતા અથવા અભિનેત્રી બને છે, ૧૧. મંગળના પર્વત ઊ મંગળનો પર્વત ૧. તારો ૨.૭ ત્રિકોણ ૩.× ચોંકડી ૪.૫ ત્રિશુળ ૫.0 ચોરસ ૬. • કાળુ બિંદુ મંગળના પર્યંત એ ભાગમાં વહેચાયેલે હોય છે. એક ભાગ ગુરૂ અને શુક્રના પર્વતની વચ્ચે છે. અને બીજો ભાગ બુધ અને ચંદ્રના પર્વતની વચ્ચે છે. મંગળના પત અતિ ભરાવદાર અને અતિ વિસ્તાર પામેલા હાય તા તેવા. માણસા ખીન જરૂરી ઝઘડા કરનાર, ગુસ્સા કરનાર, બીજાને પીડા કરનાર, કરડાકી ભરેલી વાણી વાપરનાર, હિંસાખાર, લેહી તરસ્યા, ઝનુની, ખુબજ કામી, વ્યભિચારી અને ક્રુર હોય છે. આકૃતિ. ૧૧ મંગળને પત મધ્યમ વિસ્તાર પામેલા હોય અને મધ્યમ ભરાવદાર હોય તેવા મનુષ્ય હિંમતવાળા, ધીરજવાળા, પરાક્રમી અને સંયમી હોય છે, અને તે માત સાથે બાથ ભિડવા તત્પર હોય છે. અને મંગળના પર્યંત સાવજ દબાયેલા હોય તે તે બાયલા, નિળ, નામ અને કાયર થાય છે. મૉંગળના પર્વત સારા હેાય તે સજરીમાં એકદમ હોંશિયાર ડોકટર હોય છે. મંગળના પર્વત ઉપરથી એક રેખા નિકળી લગ્નરેખા તરફ આવતી હોય અને લગ્નરેખા કાંટાવાળી હોય તે છૂટા છેડાના પ્રસંગ અને છે. જુએ આકૃતિ ૧૧માં ૧) મગળના પર્વત ઉપર તારાની નિશાનીવાળા મનુષ્ય હત્યારો અને ઝનુની થાય છે. DESCENDENTESESE ૪૩૫ 免质 Page #472 -------------------------------------------------------------------------- ________________ MASOMXSARANANEMISONENDRANAN SAMMAMMAMasalanaNaMMNMM જુઓ આકૃતિ ૧૧માં ૨, મંગળના પર્વત ઉપર તારાની નિશાનીવાળી વ્યકિત સર્જન ડેકટર થાય છે અથવા યુદ્ધ કળામાં હેંશિયાર થાય છે. જુઓ આકૃતિ ૧૧માં ૩ મંગળના પર્વત ઉપર ચડીની નિશાનીવાળા કુટુંબને અચાનક આર્થિક મુશ્કેલીમાં આવવું પડે છે. આ પર્વત ઉપર સીધી રેખા ઘણી જ હિંમત અને હોંશિયારી બતાવે છે. જુઓ આકૃતિ ૧૧માં ૪ મંગળના પર્વત ઉપર ત્રિશુળનું ચિન્હ યુદ્ધ કળામાં નિષ્ણાત બનાવે છે. આ પર્વત ઉપર સમરસની નિશાની કૌટુંબિક મુશ્કેલીમાં રાહત અપાવે છે. આ પર્વત ઉપર કાળું બિંદુ હોય એવા માણસો ઘર, જમીન અને પૈસા માટે કોટે ચડી કૌટુંબિક જીવન નષ્ટ કરી નાખે છે. મંગળના પર્વત ઉપર અનેક આડી રેખાઓ હોય તે તેટલા શત્રુઓ વધારે હોય છે. પિતે ઝનુની સ્વભાવને, વ્યભિચારી અને પ્રેમમાં પાસવીવૃત્તિ બતાવે છે. આ લેકે બે આબરૂ થઈ સમાજમાં ફરતા હોય છે. = મંગળનો પર્વત – મંગળના બંને પર્વત ઉપરેલા હોય તેવા માણસે પથ્થર હૃદયના હોય છે. ખાસ કરીને લશ્કરના માણસ. જાસુસ અને ઈન્સપેકટરના હાથમાં આવા પર્વત હોય છે. જે વ્યકિતના હાથમાં બીજા પર્વતે કરતાં મંગળના બંને પર્વતે વધારે ઉપસેલા હોય તે તે વ્યકતી જમીન અને સ્થાવર જંગમ મિલ્કતને માલિક બને છે. છે સ્ત્રીઓ ઉપર મંગળની અસર છે સ્ત્રીઓના હાથમાં નડતો મંગળ અથવા અશુભ મંગળ હોય તો પિતાની આજીવીકાનું સાધન પિતેજ કરવું પડે છે. અને નાની ઉંમરથી જ નોકરી, ધંધે અથવા મહેનત કરવી પડે છે. મંગળની અશુભ અસરના કારણે માતા અથવા પિતાનું મૃત્યુ બતાવે છે. નાનપણથી જ ઘણું દુઃખ ભોગવવું પડે છે. અને કંટાળીને ઘણી વાર આત્મહત્યા કરવાનો વિચાર અથવા તે અવિચારી પગલું ભરે છે. મંગળ સાથે શુક્રની અશુભ અસર હોય તે નાનપણથી જ જાતીય સંબંધમાં આવવું પડે છે. અને બરબાદ થવું પડે છે. મોટી ઉંમર થવા છતાં પણ સગાઈ કે લગ્ન થતાં નથી અને લગ્ન થાય તે લગ્ન જીવનમાં ઘણું મુશ્કેલીઓ આવે છે. સાસરા પક્ષ તરફથી ખુબજ દુઃખ અને ત્રાસ ભોગવે પડે છે. અને પતિ પણ પિતાના વિચારોને અનુકુળ ૪૩૬ Page #473 -------------------------------------------------------------------------- ________________ મળતું નથી મંગળ વધારે ખરાબ હોય તે પિતૃને લગતી બિમારી, માસિકની અનિયમિતતા અને પેટમાં દુખાવો થાય છે. આવી સ્ત્રીઓને પ્રહરના રોગ પણ થાય છે. નાનપણમાં કમીના રેગ ગણ થાય છે. અને કેઈકવાર કેદ્ર કે રકતપીતનું દર્દ થાય છે. મંગળની અશુભ અસરને લીધે વિધવા થવાય છે. અથવા એકથી વધારે લગ્ન જીવનમાં આવવું પડે છે. અથવા ખાનગી રીતે બીજા પુરૂષ સાથે જાતિય સંબંધ હોય છે. પરંતુ જે બીજા સારા ચિન્હ હોય તો આવા યોગ બનતા નથી. અશુભ મંગળને લીધે ધંધાદારી, સિનેમાં કે નાટકમાં કામ કરે છે. સ્ત્રીઓની દલાલી કરે છે અને વેશ્યા વૃતિવાળું જીવન વિતાવે છે. શુક્ર મંગળ બને અશુભ હોય તો તેવી સ્ત્રીઓને સૌભાગ્યની દરેક વસ્તુઓ પ્રત્યે નફરત રહે છે. જેમકે ચાંદલો ન કરે અથવા કાળો ચાંદલે કરે, બંગડી ન પહેરવી અને આ લેકે તું લગ્ન જીવન નિષ્ફળ જાય છે. મોઢા ઉપર અથવા કપાળ ઉપર કોઈપણ જાતની નિશાની હોય તે લેકે મંગળની અસરવાળા હોય છે. - રરરરર૩ (૧૨) ચંદ્રનો પર્વત ઝિક રાકૃતિ. ૧૨ ચંદનો પર્વત આ પર્વત શુકના પર્વતની સામે આવેલ છે. અને તે માનવીના મન ઉપર સારી ખોટી અસર કરે છે. આ પર્વત અતિશય વિસ્તાર પામેલ અને ભરાવદાર હોય તે તે ગાંડપણની નિશાની હોય છે. આ પર્વત મધ્યમ વિસ્તાર પામેલ હોય તે તે લેકે ક૯પનાશીલ, લાગણીવાળા કવિતા એના શેખન, ગહન વિષયોને ચાહનારા અને સૌંદર્ય પ્રેમી હોય છે. આવા લેકે થs g ૨.Aત્રિકોણ 3.3 ચોરસ ૪. # જાળ y, 4 ચોકડી વ્યાજે લીધેલા પૈસા જલદી ચુકવવાની ઈચ્છાવાળા હોય છે. આ લેકે સદ્દવિચારી અને સભ્ય હોય છે. કોઈકવાર આત્મવિશ્વાસની ખામી હોય છે. આ લોકો એકાંત પ્રિય, પ્રવાશી, કલ્પનાશીલ અને શેખ ચલ્લીના વિચારો કરતા હોય છે. આ પર્વત સાવજ દબાયેલ હોય તેવા મનુષ્ય કલ્પના વિનાના, જડભરત અને ભવિષ્યની ચિંતા વગરના હોય છે. વહેમી હોય છે. અંધ શ્રધાળુ હોય છે. (જુએ આ નં. ૧૨ માં) ચંદ્રના પર્વત ઉપર તારાની નિશાનીવાળી વ્યક્તિ પાણીમાં ૪૩૭ Page #474 -------------------------------------------------------------------------- ________________ ડુબવાથી મૃત્યુ બતાવે છે. અને આવા લેાકેા વિશ્વાસ ઘાતી પણ હેાય છે. આ પર્વત ઉપર ત્રિાણુની નિશાનીવાળા માસે જાદુગર અને મેલી વિદ્યામાં હેાંશિયાર હોય છે. આ પત ઉપર ચરસની નિશાની દરેક આફતમાંથી બચાવે છે. આ પર્વત ઉપર સીધી ઉભી રેખા હાય તા અચાનક ઉપાશ્રી અતાવે છે. આ પર્વત ઉપર જાળાની નિશાની હોય તે તેએ ઘેલછાવાળા ગાંડા અને પાણી દ્વારા મૃત્યુ બતાવે છે. આ પર્વત ઉપર જેટલી આડી રેખા હાય તેટલા શત્રુએ બતાવે છે. આ પર્વત ઉપર ચેાકડીનું ચિન્હ પોતાની ધુનમાં મસ્ત રહેનાર અને સ્વપ્નમાં રાચનાર હેય છે. ચંદ્રના પર્યંત સારી હોય તેા કવિ અથવા લેખક થાય છે. પણ તે દુનિયાથી દાઝેલા હાય છે. આ પર્વત સારો હોવાથી સારી ૫ના શકિત, વિચારોથી ભરપૂર, લલીત કલા, ચિત્ર કલા, આદિત્ય કલા, સ`ગીત અને મેાજ શેખ કરવાવાળા હોય છે. ચંદ્રને પર્યંત ખરાબ હોય અથવા દબાયેલા હોય તેવા લેાકેાને જલેાદર, ટીઓં, ઉન્માદ અને માનસિક દોષથી પીડાય છે. સૂર્ય અને ચંદ્રના પર્વત બીજા પર્વત કરતાં સારા હૈય તેવા લેકે સાહિત્ય અને શિલ્પ શાસ્ત્રી અને છે. તેઓ ન્યાયપ્રિય અને લેાકપ્રિય બને છે. ચંદ્ર અને ગુરૂના પર્વત ઉઠાવદાર અને સારા હેય તેવા લેાકેા ધર્મ ગુરુ, પ્રેફેસર, સામાજિક કાર્યકર અને ધામિક કથા કિર્તન કરનારા હોય છે. ચંદ્ર અને બુધને પર્યંત સારે હૈય તે તેએ ભાગ્યશાળી, બુધ્ધિશાળી, વ્યાપારી, ન્યાયાધીશ, હાસ્ય કલાકાર અથવા વ્યંગ ચિત્રકાર અને છે. ચંદ્ર મંગળના પર્યંત સારા હોય તેમજ શેખવાળા, માન મત જ્યાવાળા, પૈસાદાર અને રૂઆબદાર જિંદગી ગાળે છે. ચંદ્ર અને શુક્રના ખંત સારા હોય તે આળસુ, એસઆરામી જિંદગીવાળા અને સુખ ભગવનારા હોય છે. તેએ વધુ વિષય વાસનાવાળા હોય છે. જે સ્ત્રીએના હાથમાં ચંદ્રને પર્યંત સારા હોય તેવી સ્ત્રીએ સદાચારીણી, આનદ, પ્રમેાદ જીવન પસાર કરનાર અને ભેજન અતિ પ્રિય હોય છે. અને કેઈકવાર વ્યસન પણ કરે છે. જો ચંદ્રને પર્યંત મણિબંધ તરફ ઝુકેલે હોય તે તે લેાકેા દારૂ પીનારા, વ્યસની અને પ્રેમ કરવામાં ઉદાસીનતા ધરાવે છે. ચંદ્રને ષત ઘણેાજ નાતે હેાય તેએ લાગણી વિનાના હાય છે BERSANGUER ૩૮ JIYNEN BUBUEN Page #475 -------------------------------------------------------------------------- ________________ masalahan ANASTIRI MaranasanamasaMAANAMMANAMISCAMINANTIKANINANAM 8 શુક્રને પર્વત છે અંગુઠાની નીચે આવેલા ઉપસેલા ભાગને અને ચંદ્ર પર્વતની સામેના ભાગને શુક્રને પર્વત કહે છે. શુક્રનો પર્વત અતિશય વિસ્તાર પામેલો હોય અને ભરાવદાર હોય તે આવા લોકે કામાતુર, કામી, દુષ્ટ, બડાઈ બોર, છળકપટ કરનાર, સ્વાર્થી હોય છે. આ લોકે શરમ વગરના અને સમાજના નિતિ નિયમોનો ભંગ કરનારા હોય છે. આ લેકેના શરીરમાં લોહી ઓછું હિય છે અને છાતીમાં દુખાવો થયા કરતો હોય છે. જેના હાથમાં શુકનો પર્વત મધ્યમ સારે, ભરાવદાર હોય આવા સ્ત્રી પુરૂષ સુંદર, આકર્ષક ચહેરે, સાધારણ ઊંચા, દેખાવદાર તેમની ચામડી મુલાયમ હોય છે અને હસતી વખતે મેંમાં ખાડા પડે છે. સ્વભાવે મોજશેખ કરવાવાળા અને વિલાસી હોય છે. અને આવા લોકોને સ્ત્રીઓનું આકર્ષણ ખુબજ હોય છે. આ લોકો પ્રેમાળ, માયાળુ, દયાળુ, બીજાનો સત્કાર કરનાર અને વિલાસી હોય છે. આવી વ્યક્તિએ સંગીત જાણનાર, કલાકાર, ચિત્રકાર, માજશેખની વસ્તુઓ વેચનાર, અત્તર અને સુગંધી પદાર્થો વેચનાર, ફિલ્મ કલાકાર અને ઝવેરી હોય છે. આકૃતિ-૧૩ ઉપર જણાવ્યા પ્રમાણે કે શનો પર્વત શુકનો પર્વત વિસ્તાર વગરને અને દબાયેલા હોય આવા ૧.તારો ૭. x ચોકડી મનો ઠંડા અને લાગણી > TI[૨.Aત્રકોણ, ૮. કાળબિંદુ વિનાના હોય છે. ૩.૦ વર્તુળ. ૯.૦ જવ | (શુકન / ૪.Dચોરસ ચંદ્ર અને શુક્રના બંને સારા વિસ્તાર પામેલા હોય આવા પY ત્રિફળ સ્ત્રી પુરૂ પિતાને સ્વપ્નમાં કે ૬. જાનુ કલ્પનાઓમાં પિતાના મનગમતા પાત્રનું અથવા સુંદર સ્ત્રીને પ્રેમ કરનારા હોય છે અને ચંચળ વૃત્તિના હોય છે. શુક્ર અને મંગળના પર્વત ખરાબ હોય એવા માણસોને હરસ-મસા, આંતરડા અને લેહીને લગતા દર્દો થાય છે. શુક્ર અને સૂર્યના પર્વત સારા હોય તો તે વ્યાપારી અને કલાક્ષેત્રમાં આગળ હોય છે. શુક્ર અને શનિના પર્વત સારા હોય તેઓ સાહસિક થાય છે. વિત/ ૪૩૯ Page #476 -------------------------------------------------------------------------- ________________ NaNaNaMIKASANASTRIMIMIMINE asasasasa Mwana Saham SAMM શુક્ર અને ગુરૂના પર્વત સારા હોય તો ઉચ્ચ દરજજો મેળવે અને પ્રગતિ કરે છે. શુક્ર અને મંગળનો પર્વત સારો હોય તેઓ સુંદર, આકર્ષક ચહેરાવાળા અને શેખીન સ્વભાવના હોય છે. શુક્ર અને ચંદ્રના પર્વત સારા હોય તે સૌંદર્ય પ્રેમી અને સુંદરતાના પૂજારી હોય છે. શુકને પર્વત ખરાબ હોય અને બીજા ગ્રહે પણ શુભ અસર આપતા ન હોય આવા લોકોને લોહી વિકાર, રકતપીત, ટાઈફોઈડ, શીફીલીસ, ઘોનેરીયા કેઈકને કીડનીને લગતા ગો થાય છે. શુક્ર અને મંગળનો પર્વત બગડેલો હોય અથવા શુક્ર ઉપર જાળીનું ચિન્હ હોય અને હૃદય રેખા ગુરૂ અને શનિના પર્વતની વચ્ચે જતી હોય, અંગુઠો પાછળના ભાગમાં વળતો હોય તે આવા લેકે બીજી સ્ત્રીઓના પ્રેમમાં પડે છે. પરંતુ ત્યાં પણ પૂર્ણ સફળતા ન મળવાથી વેશ્યાઓમાં ફરનારા હોય છે અને ગરમીને લગતા દર્દીને ભેગા બને છે. શુકનો પર્વત અતિશય નાના અને સાંકડો હોય તો તે પુરુષ નપુસંક બને છે. આયુષ્ય રેખા શુક્રના પર્વત બાજુ જાય તો તેનું મૃત્યુ પિતાના જ દેશમાં થાય છે. અને રેખા જે ચંદ્ર તરફ જાય તે પરદેશમાં મૃત્યુ થાય છે. જે સ્ત્રીઓને શુકન પર્વત સારી હોય તે વ્યાપાર ધંધામાં હોંશિયાર હોય છે. અને પગના અંગુઠા કરતા બીજી આંગળી મોટી હોય અને અલગ દેખાતી હોય છે તેવી સ્ત્રીઓને જાતિય બાબતોમાં ઘણાજ રસ હોય છે અને અતિ કામી વાસના પ્રિય હોય છે. જુઓ આ ૧૩માં ૧) શુક્રના પર્વત ઉપર તારાની નિશાની વિજાતીય વ્યકિત તરફથી પ્રેમમાં નિરાશા મળે છે. જુઓ. ૧માં ૨) શુકના પર્વત પર ત્રિકોણની નિશાનીવાળી વ્યકિત ગણિત શાસ્ત્ર અને આંકડા શાસ્ત્રમાં હોંશિયાર થાય છે. અને પ્રેમ અને સ્નેહના સંબંધમાં પણ ગાઢતા આવે છે. જુઓ આ નં. ૧૩ માં ૩) શુક્રના પર્વત ઉપર વર્તુળની નિશાની પ્રેમના બંધનમાં બાંધવાની આગાહી કરે છે. જુઓ આ. નં. ૧૩માં ૪) શુકના પર્વત ઉપર ચરસની નિશાની જેલમાં જવાના પ્રસંગમાંથી બચાવે છે. ૪૪૦ Page #477 -------------------------------------------------------------------------- ________________ NAMMANAMANanananananasasasaranaNaNaNaKaNaRaMasakan SANTANANANANANA જુઓ આ. ૧૩માં ૫) ત્રિશુળની નિશાની ઉદાર અને માયાળુ વૃત્તિ બતાવે છે. જુઓ આ. નં. ૧૩માં ૬) શુકના પર્વત ઉપર જાળાની નિશાની વિષયવાસનાવાળુ અને વિકારી જીવન ગુજારે છે. જુઓ આ. ન. ૧૩માં ૨) શુક્રના પર્વત પર આડી રેખાઓ ચિંતાઓ બતાવે છે. અને ચોકડીની નિશાની પ્રેમમાં નિષ્ફળતા, નિરાશા અને આપત્તિ બતાવે છે. શુક્રના પર્વત ઉપર કાળા ટપકાની નિશાની કમજવરની પીડા, વિકાર, વિષય લંપટા અને તેને લગતા દર્દથી અને ચામડીના રોગથી પીડા પામે છે. આવા લેકેને ડાયાબીટીશ જેવા રોગો થાય છે. શુક્રના પર્વત ઉપર તારાની નિશાનીવાળી વ્યકિતઓના પિતા નાનાપણુમાંજ મૃત્યુ પામે છે અને આ નિશાની ડાબા હાથમાં હોય તે નાનપણમાં માતા મૃત્યુ પામે છે અને શુક્રના પર્વત ઉપર અથવા કે ઈ રેખા ઉપર તારાની નિશાની હોય તે તેની પ્રેમિકા મૃત્યુ પામે છે. અથવા આવી સ્ત્રીને લીધે લગ્ન જીવનમાં મુશ્કેલી આવે છે. જુઓ આ. નં. ૧૩માં ૨) શુક્રના પર્વત ઉપર ત્રિકોણની નિશાનીવાળી વ્યકિતઓ પાકી ગણત્રી બાજ અને બીજાની વાતમાં જલ્દી આવતી નથીઆવા માણસો પૈસા માટેજ બીજી સ્ત્રીઓને પ્રેમ કરે છે. જે સ્ત્રીના અંગુઠાના મુળમાં અને શુકના પર્વત ઉપર બે ત્રણ ચેકડની નિશાની હોય તે સ્ત્રી વ્યભિચારિણી અને કેવળ પૈસા માટે જ પ્રેમ કરે છે. શુકને પર્વત અને બુધનો પર્વત સારો હેય હાથ ભરાવદાર હોય, આંગળીએ લાંબી અને અણિદાર હોય તે ફીલમ અટસ્ટ અથવા નાટકમાં કામ કરે છે. (જુઓ આ નં. ૧૩ માં ૯) શુક્રના પર્વત ઉપર જવની નિશાની હોય છે તેવા લોકો ને પ્રેમ કરવાથી પૈસા મળે છે અને વારસે પણ મળે છે. = (૧૪) આયુષ્ય રેખા = = કેઈપણ સ્ત્રી પુરૂષના હાથ લેતાં પહેલાં તે લેકેનું આયુષ્ય કેટલું છે તે આયુષ્ય રેખા ઉપરથી નકકી કરી અને હાથ ઉપરથી બીજી નિશાની ઉપરથી નકકી કરી ભવિષ્ય જોવું જોઈએ આયુષ્ય રેખા ગુરૂની આંગળીમાંથી જીવન પ્રવાહ લેનાર પહેલી રેખા છે. આ રેખા ગુરૂની આંગળીની નીચેથી, નીચલા મંગળ અને શુક્રના પર્વતની ઘરની આગળ વધે છે. આ રેખા મનુષ્યની તંદુરસ્તી બતાવે છે. આ રેખા લાંબી, સ્પષ્ટ અને ઉભી હોય તે લાંબુ ૪૪૧ Page #478 -------------------------------------------------------------------------- ________________ જીવન આપે છે, આ રેખા ગુરૂના પવતમાંથી નિકળતી હોય અને તેને વિસ્તાર માટે હાય તે તે માણુસને વિદ્વાન અનાવે છે. ઊંચા હોદા પર લાવે છે. અને મહત્વાકાંક્ષી અનાવે છે. આયુષ્ય રેખા આયુષ્ય ઉપરાંત તમે શકિત શાળી છે કે નિરાશાવાદી છે તે પણ બતાવે છે. 999 f આકૃતિ-૧૪ આયુષ્યરબા નફરત કરનારા અને કાઇકવાર આવા પુરૂષોને સંતાન હેાતા નથી અથવા વાંઝીયા રહે છે. આવી વ્યકિત સાથે સ્ત્રીનું લગ્ન નિષ્ફળ જાય છે કારણ કે તે સ્ત્રીની ઈચ્છા પૂર્ણ કરી શકતે નથી અને પોતે અતિશય લાભી હોય છે. પરંતુ પોતાની મિલ્કત મીત્રને માટે મુકીને જાય છે. આકૃતિ ૧૫ (જુએ. આ. નં. ૧૪) આયુષ્ય રેખા ગુરૂના પર્વતમાંથી નિકળે તે તે મનુષ્ય અતિશય લેાભી, ધનની પ્રમળ ઈચ્છાવાળા, વિજયી, આબરૂવાળે, ઉત્સાહી અને મેટા મોટા નામાંકીત વ્યક્તિની એળખાણુ ધરાવનાર થાય છે. આયુષ્ય રેખા અ ંગુઠાની પાસેથી નીકળીને શુક્રના પર્વતને સાંકડા કરતી હેય તા તેવા લેાકે લાગણી વિનાનો, ઠંડા, સાંસારીક ઈચ્છા વગરના, સ્ત્રીને ૪ર અંગુઠે અને ગુરૂના પતી વચ્ચેથી આયુષ્ય રેખા નીકળી શુક્રના પર્યંતને પહેાળી અનાવીને મિણબ`ધ તરફ જતી હોય આવા મનુષ્યા, ઉત્સાહી, શક્તિશાળી, ઉદાર લાગણી પ્રધાન, મેાટા દિલવાળા, આ ક શક્તિવાળા અને શૅકસી હૈાય છે. તેની સાથે પરણાવેલી સ્ત્રીનું જીવન સફળતાને વરે છે. આવા લેાકેાનું આયુષ્ય પણ લાંબુ હાય છે આ રેખાની નીચે મણિબંધ y પાસે વિકેણુની નિશાની અનતી હોય તે એના જીવનમાં સાહસ અને દેશ પરદેશની મુશાફરી ઘણી લખી હાય છે આછી પાતળી આયુષ્ય રેખાવાળા માણસે સ્વભાવ નરમ ઘેાડી વારમાં કંટાળી જનારા, અશાંત, બેબાકળા અને નિરાશાવાદી હોય છે. આ લાકે સાચા, મોટાની પરખ કરી શકતા નથી માંદગીથી જલ્દી કંટાળી જનાર, અપચાની અને ઝાડાની કાયમ BUZZES VENEZURUONEEN Page #479 -------------------------------------------------------------------------- ________________ ફરીયાદ કરનારા હોય છે. અને અવાર નવાર માંદગીના હિસાબે ડૉકટરો સાથે સારી ઓળખાણ થાય છે. અને ડોકટરોને કમાવી આપે છે. O આકૃતિ-૧૬ આયુષ્યબા પહોળી ને છીછરી. લેકે। ઉદાસીન હેાવાથી, લગ્ન કરવા ન જોઇએ, કારણ કે લગ્ન પછી તેમનું ઘર અિમારીને લીધે દવાખાનામાં ફેરવાઇ જાય છે. અને એ લેાકાની કમાણી દવામાં સમાણી એવી હાલત થાય છે. પહેાળી અને છીછરી આયુષ્ય રેખા શરીરમાં અશકિત અને બીમારી બતાવે છે. માંદેલું શરીર, નબળું બંધારણુ કમોર, સહન શકિતના અભાવ અને અવિશ્વાસુ હાય છે ઘણીવાર પેાતાની જાતને રક્ષામાટે આવા લોકો મિત્ર અને સગાએ વાળા ઉપર આધાર રાખે છે. અથવા જાતકે આછા મનના નિરાશાવાદી હાવાથી કેઈપણુ કામાં આગળ વધી શકતા નથી આવા આજ પ્રમાણે આયુષ્ય રેખા સાંકળ વાળી હોય તે તેઓ પણ ભારે માંદગી ભગવે છે. અને તેઓ ચિંતાતુર અતિશય હોય છે. અને અસ્માત મૃત્યુ બતાવે છે. આવા લેકે કાયમ ઉપાધીવાળાજ હોય છે. અને જીદગી ઉદાસ બનીનેજ ભાગવે છે. ઘણીવાર આવા લેાકાની આખતમાં જૂની કહેવાત સાચી પડે છે. રાતી જાયને સુવાની ખબર લાવે છે.' એવુ બને છે. આયુષ્ય રેખાએ યવની નિશાનીવાળી વ્યકિતને આંતરડાને લગતા રાગેા થાય છે. 39 3 આયુષ્ય રેખામાં તારાની નિશાની આકૃતિ ૧૩ નાનપણમાં માતાનું મૃત્યુ બતાવે છે. ૧.આયુષ્યરેખાન આયુષ્ય રેખાની બાજુમાંથી નિકળતી કાપતીઆડીરેખાઓીજી રેખાને મંગળ રેખા કહે છે, એવી રેખાવાળી વ્યક્તિને કુદરતી મદદ મળ્યા કરે છે. અકસ્માતથી અચાવે છે અને રોગ સામે પ્રતિકાર શકિત આપે છે. આવા લેાકેા સાહસિક પશુ હોય છે. ૨. રાહુ દેખા ૩. તાર ૪.અંગુઠાનામુળમાં જતી રેખા ૫. કાળૉ ડાઘ (આકૃતિ ન. ૧૭માં ૨ ) આયુષ્ય રેખાને જે આડી રેખાએ કાપે છે એને રાહુ રેખા BENEN BUEN VESENETESENESEN BIZNESENENKAZNES ૪૪૩ Page #480 -------------------------------------------------------------------------- ________________ M AKAMIMARONOMIINOMANAMARINES SIMNana Manamamasaran કહેવાય છે. અને જયાં જયાં કાપે છે. એ તે વર્ષોમાં અને સમયમાં ચિંતા, બિમારી, આર્થિક નુકશાની અને કૌટુંબિક મુશ્કેલીઓ વધારે હોય છે. (આકૃતિ નં. ૧૭માં ૪) આયુષ્ય રેખામાંથી એક રેખા નિકળીને શુક્રના પર્વત ઉપરથી અંગુઠાના મુળમાં જાય તો તેવા માણસો શેકસી અને વેશ્યા ગામીત થાય છે. (આકૃતિ નં. ૧૭માં ૫) આયુષ્ય રેખા ઉપર કાળા ડાઘની નિશાની વાળાને નજીકના સંબંધીઓ તરફથી કઈકવાર ઝેર દેવાનો પ્રયોગ થાય છે. આયુષ્ય રેખાની શરૂઆતમાં સાંકળી છોય તો નાનપણમાં બિમારી બતાવે છે. વર્તુળન નિશાની હોય તો તેવી વ્યકિત શસ્ત્ર દ્વારા આંખ ગુમાવે છે. આયુષ્ય રેખાના અંદરના ભાગમાં અને મંગળના પર્વતની પાસે ચતુષ્કોણનું ચિન્હ હોય તો તેને સરકારના ભયની મુશ્કેલી આવે અને જેલમાં જવાનો પ્રસંગ બને છે. જે સ્ત્રી પુરૂષને આયુષ્ય રેખાની શરૂઆતમાં હદય રેખા અને મસ્તક રેખા મળતી હોય તે તેઓનું અચાનક મૃત્યુ થાય છે. આયુષ્ય રેખા સળંગ ન બનતાં તૂટેલી હોય તો એટલે સમય એને બિમારીમાં પસાર કરે પડે છે. આયુષ્ય રેખામાંથી એક કે બે રેખા ગુરૂના પર્વત ઉપર જાય છે તેવા લેકે સત્તાવાન, ધનવાન, ઉચ્ચ પદવીવાળા, ધાર્મિક અને ભાગ્યશાળી થાય છે, આયુષ્ય રેખામાંથી એક કે બે રેખા શનિના પર્વત તરફ જાય તેવા લોકોને જમીન, ઘર, સ્થાવર મિલ્કત અને કોન્ટ્રાકટના કામમાં સારો લાભ થાય છે આયુષ્ય રેખામથી એક રેખા સૂર્યના પર્વત ઉપર જાય તે તેને સમાજમાં ધન, માન, કિતી અને આબરૂ મળે છે. આયુષ્ય રેખામાંથી એક રેખા બુધના પર્વત ઉપર જાય છે તે માણસ ધંધામાં અતિશય પૈસા કમાય છે. આયુષ્ય રેખામાંથી એક રેખા ઉપલા મંગળ તરફ જાય તો તેવી વ્યકિત સરકારી બળથી કે સાહસ ભર્યા કામથી નામ અને પૈસા કમાય છે આયુષ્ય રેખામાંથી એક રેખા નીકળી ચંદ્રના પર્વત ઉપર જાય છે તેવા લેકે દેશ પરદેશ મુશાફરી કરે છે. અને ઘણીવાર કાયમ માટે પણ પરદેશ રહી જાય છે. ગુરૂના પર્વત ઉપરથી આયુષ્ય રેખા નીકળતી હોય તે તે વ્યકિત ખાનદાન કુટુંબમાં જન્મ લેનાર, લાંબા આયુષ્યવાળ, યશસ્વી અને જનસેવક થાય છે. Page #481 -------------------------------------------------------------------------- ________________ SOMMARNA ananasasaMaMaMINSANIRANASASINDAMANAN REMANEMADAM અંગુઠાના મૂળમાંથી નિકળતી આયુષ્ય રેખા અને શુકનો પર્વત સાંકડે હોય તો બનતાં સુધી તેને સંતાન થતા નથી. આયુષ્ય રેખાની શરૂઆતમાં યવની નિશાની હોય તો વારસાગત રેગ બતાવે છે. આયુષ્ય રેખાનાં અંતમાં જાળીની નિશાની હોય તો તે વ્યભિચારી હોય છે. અને જે ત્રિકોણની નિશાની હોય તો તે મનુષ્ય મહેનતુ થાય છે. અને પિતાનું ગુજરાન સારી રીતે ચલાવે છે. આયુષ્ય રેખાના અંતે ચીપીયાની નિશાની હોય તો તેને ધડપણ સુધી સખત કામ કરવું પડે છે અને એ લોકોને આરામ મળતું નથી. અને પાછલી જીંદગી ગરીબીમાં જાય છે (જુઓ આકૃતિ ન. ૧૮) આયુષ્ય આકૃતિ-૧૮ રેખાથી મસ્તક રેખ છુટી પડતી હોય તે તેવા સ્ત્રી પુરૂષે સાહસિક, પિતાનું ૧.આયુષ્યરેખા ધાર્યું કરવાવાળા, ઝનુની, ગુસ્સાવાળા ૨.મસ્તક ના અને શુકનો પર્વત ખરાબ હોય તે ૩.હૃદય રેખા ચારિત્ર હીન થાય છે. આવા લોકો બિન્ધાસ પણે નાના મેટાની શરમ રાખ્યા વગર કડવું સત્ય બેલનાર હોય છે ( ક અને નાની નાની બાબતોમાં કજીયા કંકાસ કરે છે. આવેશમાં છેલ્યા પછી એ લોકો અફસોસ પણ કરતા હોય છે કે આવી રીતે બોલીને સામાને છેટુ લાગે એવું વર્તન ન કરવું જોઈએ પરંતુ સહન શકિતના અભાવને લીધે ગુસ્સામાં આવી જઈને બેફામ અને બિન્ધાસ બેલનારા હોય છે. આવી વ્યકિત કયારે રાજી થશે અને કયારે નાખુશ થશે તે કહી શકાતુ નથી આ લેક પિતે છે તે સામાન્ય ગુપ્ત વાત કાયમ માટે સંગ્રહી શકે છે. પરંતુ પિતાનું અહિત થતુ હોય તો તરત જ બદલે લે છે. આવી વ્યક્તિ ખુશ થાય તે બધુજ આપી દે છે અને નાખુશ થાય તો પિતે આપેલા ભેટ સોગાદ પણ પાછા માંગી લે છે. પરંતુ સાહસિક સ્વભાવના હિસાબે આવા લેકે સારા કાર્યો કરવા ધારે તે આસાનીથી કરી શકે છે. અને ખરાબ કાર્યો કરવા ધારે તે છેક છેલ્લી પાટલીએ એ બેસનારા હોય છે LAS LEYENLESENELLNESELELENETXANELESEYENLETE SIENELEN DIREN EN Page #482 -------------------------------------------------------------------------- ________________ આકૃતિ-૧૯ ૧.આયુષ્યરેખા મસ્તક રબા 3. હૃદય રેખા દેખાય છે. અને પૈસા મેળવવા માટે આકાશ પાતાળ એક કરે છે. ધંધામાં ખાટુ બેલવું કે ખાટુ કરવુ કે અનિતિને પૈસા કમાવવે આ લેાકેાને મન રમત હોય છે. આ લેકને પ્રેમ પશુ બહારના દેખાવ હોય છે. ફકત સ્વાર્થી અને પૈસાના પૂજારી હોય છે. જીવન જીવી જાણવુ અને સ્વછંદતાથી જીવન ભાગવી જાણવું તેવું માનનારા હોય છે એ લેાકેાને કાલની પરવા હૈતી નથી. TENEN EN ENES (૧૫) મસ્તક રેખા ગુરૂના પહાડની નીચેથી નિકળી મંગળ કે ચંદ્રના પર્યંત તરફ્ જતી હૃદય અને આયુષ્ય રેખાની વચ્ચે સમાન અંતરે જતી રેખાને મસ્તકરેખા કહે છે. આ રેખા ખાસ કરીને માણસની માનિસક શકિત, વિચાર શકિત અને બુદ્ધિમતાનુ' સૂચન કરે છે. આકૃતિ ન. ૨૦ જુએ મસ્તકરેખા આયુષ્ય રેખાની અંદર થઈને મંગળના પ ત તરફથી નિકળતી હોય તેા આવા સ્ત્રી પુરુષ સ્વભાવે ક્રોધી, ઝનુની અને માનસિક શક્તિ કમોરવાળા હાય છે અને મિત્રો ને પણ શત્રુમાં બદલી નાંખે છે. (આકૃતિ ન'. ૧૯) જો આયુષ્ય રેખાથી મસ્તકરેખા અતિશય છૂટી પડતી હાય મસ્તક રેખા શશિનના પર્વત પાસે જઇ નીચે વળાંક લઇને ચંદ્રના પર્વતને મળતી હેાય તે આવા લેકે અતિશય ઉડાઉં, ધંધામાં જોખમી સટ્ટો અને સાહસમાં માનનારા કાસી અને ચારિત્ર વગરના હેાય છે. આ લાકોને દુનિયામાં પૈસાથીજ સ્વગ આકૃતિ ૨૦ ૧ આયુષ્યના G ૨મસ્તકરખા +હૃદયરેખા ૪૪૬ 鮮 Page #483 -------------------------------------------------------------------------- ________________ SaralanaraNAMNARAsosaajananananananananananasaranasahaaranasan આકૃતિ નં. ૨૦ માં ૨ સામાન્ય રીતે દરેકના હાથમાં ત્રણ રેખા હોય છે. (૧) આયુષ્ય રેખા (૨) મસ્તક રેખા (૩) હૃદય રેખા પરંતુ કેટલાક હાથમાં બેજ રેખા હોય છે. (૧) આયુષ્ય રેખા અને (૨) મસ્તક અથવા હૃદય રેખા હોય છે તે આ સમયે હૃદય અથવા મસ્તક રેખામાંથી કઇ રેખા અદશ્ય હશે તે જાણવું મુશ્કેલ થાય છે. પરંતુ મેટે ભાગે મસ્તક રેખાજ હયાત હોય છે એમ માનવામાં આવે છે. જેના હાથમાં હૃદય રેખા વિનાની મસ્તક રેખા હોય તે લોકો લાગણી વિનાના, દયા વગરના, કુર અને વખત આવે ઘાતકી, આચાર, વિચારના હોય છે. તેઓ કંજુસ લેબી અને વેરનો બદલે લેનારા હોય છે. પૈસા ખાતર ગમે તે કરનારા હોય છે. મસ્તક રેખા આયુષ્ય રેખાને અડીને નિકળતી હોય તે પિતાના કાર્યમાં સાવધાની પૂર્વક ચાલનારા અને પિતાના કાર્યમાં સફળતા મેળવનારા હોય છે. લાંબી મસ્તક ખાવાળા લોકો મજબુત માનસિક શકિત ધરાવે છે. અને ટૂંકી મસ્તક રેખાવાળા મનુષ્ય નબળા મનના અને અસ્થિર મગજના પણ હોય છે. LAAA - જુઓ આ. નં. ૨૧ મસ્તક રેખા ખુબજ વળાંક લઈને ચંદ્રના પર્વત પર જાય આકૃતિ તો આવા લકે કપનાવાદી, દીવા સ્વપ્ન જેનારા અને કાર્ય શકિતના અભાવવાળા ૧મસ્તકરેખા હોય છે. પિતના કોઈપણ કાર્ય સંપૂર્ણ કરી ૨.ચંદનો શક્તા નથી. અને મસ્તકરેખા ઉપર ખરાબ પર્વત. 3. તા૨ નિશાની હેય તો આત્મહત્યા કરે છે. મસ્તક રેખા અને આયુષ્ય રેખા બંને જોડાઈને આગળ જતી હોય તે તેવા માણસો એટલાજ સમય સુધી પિતાને ભાગ્યોદય કરી શકતા નથી આવા લોકો શરમાળ અને કાર્યશકિત હોવા છતાં પણ અમલમાં મૂકી શકતા નથી. મસ્તક રેખા ગુરૂના પર્વત પરથી નિકળતી હોય તો તેઓ દરેક કાર્ય વિચાર પૂર્વક કરવાવાળા, બુદ્ધિશાળી, ન્યાયપ્રિય, અને લાંબુ વિચારનારા હોય છે. BELLELES SEVESESESESSENESTELENETESENESESELEVENESELESELESERSLENESSES ४४७ Page #484 -------------------------------------------------------------------------- ________________ Mama anasah a san nasasasasasasasasasasalasanasiasa જુઓ આ. નં. ૨૧ મસ્તક રેખા નાની હોય અને તેના અંતે તારાની નિશાની આકૃતિ-૨૨ હેય તે તે મનુષ્યનું મોત અકસ્માતથી થાય છે અને મસ્તક રેખા અને આયુષ્ય ૧૧.મસ્તકરેખા અને ટૂંકી હોય અને બંને રેખા ઉપર ૨.હદય રેખા તારાનું ચિન્હ હેય તે ભર યુવાનીમાં મત થાય છે. આ જ પ્રમાણે બંને રેખા ઉપર તારાની જગ્યા પર ચોકડીની નિશાની હોય તે પણ જુવાનીમાં મૃત્યુ પામે છે. જુઓ આકૃતિ નં. ૨૨ મસ્તક રેખા આખા હાથની આસપાસ નીકળતી રેખા અથવા લાંબી હોય અને હૃદય રેખા નાની હોય તે આવા લેકે મનથી અને હૃદયથી કામ કરનારા હોય છે. લાગણીને દબાવી દે છે અને પિતાના મનથી જ ધારેલા કાર્ય પાર પાડે છે. આવા લોકો અતિ લોભી હોય છે અને પિતાના પ્રેમને પણ ભૂલી જાય છે. દરેક વસ્તુ પિતાના સ્વાર્થને ખાતરજ જુએ છે. તેને લાગણું અને કરૂણાની અસર થતી નથી અને પિતાના સ્વાર્થ ખાતર શરમ વિનાના થાય છે. (જુઓ આકૃતિ નં. ૨૩) મસ્તક આકૃત-૨૩ રેખા અને આયુષ્ય રેખા સાધારણ ૧.મસ્તકરેખા છુટી પડેલી હોય તે તે લેકે ૨. આયુષ્યના આત્મવિશ્વાસુ, પિતાની જાત પર 3. તલની નિશાની આધાર રાખનાર, હિંમતવાળા ૪. ગુરુના પર્વત સ્વતંત્ર વિચાર ધરાવનારા થાય છે. ઉપરઉભી રેખાઓ પરંતુ મસ્તક રેખા વધારે પડતી છૂટી પડેલી હોય તે આ લોકોને જંદગીમાં ગંભીર ભૂલ કરીને પસ્તાવાનો પ્રસંગ આવે છે. ઘણીવાર આ લોકો ગુસ્સામાં ન કરવાના કામ કરી બેસે છે અને પછી પસ્તાવો કરે છે. જુઓ આકૃતિ નં. ૨૩ (૩) મસ્તક રેખા ઉપર તલની નિશાની અભ્યાસમાં પ્રગતિ હતાવે છે. અને બુધની આંગળીને પહેલો ભાગ લા હોય તે તેની લેખન શકિત સારી ૨૪૮ Page #485 -------------------------------------------------------------------------- ________________ sasasa હોય છે, મસ્તક રેખા સારી હોય અને સારી રીતે ચંદ્રના પર્વત પર જતી હોય અને રેખાના અંતમાં ચીપીયાની નિશાની હોય તે તે કવિ કે લેખક અને છે. જીએ આકૃતિ ન. ૨૩ માં ૪) મસ્તક રેખામાંથી નાની નાની રેખાએ ગુરૂના પર્યંત પર જતી હોય તે તે લેાકેાને ભેગ, સુખ અને આશ્ચય આપે છે અને આ રેખાઓ નિના પંત તરફ જતી હોય તેા પૈસાનુ' સુખ આપે છે. K આકૃતિ ૨૪ ૧. નસ્તક રખા ૨.આયુષ્ય રેખા ૩.હૃદય રેખા ૪. મસ્તકરેખાને અંતમાં ચીપીયો ૩ લાકે પેતાના વિચારો વરવાર બદલતા હોય છે. આવા લાકે પેતેિજ સાચા છે. એ ખતાવવા માટે છુટ્ટી અને છે, આ લેાકેામાં એ અવલક્ષણા હેય છે. (૧) તકરારી સ્વભાવ અને (ર) વારેવારે બદલાતું મન આવા લાકે કયારે શુ' કરશે એ સમજાતું નથી. જુઓ આકૃતિ ન. ૨૪ (૪) મસ્તક રેખાના અંતમાં ચીપીયાની નિશાની હોય એક રેખા બુધ ઉપર જતી હોય અને બીજી ચંદ્ર પર જતી હોય તે તે ખુબજ વિચાર શકિત વાળા હાય છે. મસ્તક રેખા અને હૃદય રેખા અને બહુ નજીક હોય આવા લેકે શંકુચિત વિચારના સ્વાર્થી હોય છે. આવા લોકોને વિશ્વાસ કરાય નહિં. આકૃતિ ૨૫ ૧.મસ્તકરેખા તુટક ૨. આયુષ્ય ૨ખા ૩. સાંકળીવાળી હ્રદય રેખા ૪.સળંગ મસ્તકરેખા ગુરુના જુઓ આકૃતિ ન. ૨૪ મસ્તક રેખા અયુષ્ય રેખાની નિચે થઇને મંગળના પર્વત પર થઇને નીકળતી હોય તે તેવા લેાકેા અસ્થિર મગજના હાય છે. આવા લેકે ઘણા બધા કાર્યો હાથમાં લે છે. પણ એકપણુ કાર્યો પૂર્ણ કરતા નથી. આ લેાકેા ઘણી ાતના ધંધા કરે છે. અને લાભ મેળવવાના હોય ત્યારે ધંધા બદલી કાઢે છે. આવા ABSBURNERSE ESETESE પર્વતમાંથી નીકળ છે. ૪૪૯ જીએ આકૃતિ ન. ૨૫ મસ્તક રેખા ચંદ્રના પર્વત પર જતી હાય અને હ્રદય રેખા સાંકળી આકારની હાય તે તેને લકવેા થાય છે. જીએ આ. ન. ૨૫ મસ્તક રેખા જે તૂટેલી રેખા હોય તે અને તેટલા સમય માટે એને મગજની બિમારી અથવા અસ્થિરતા અને ગાંડપણ આવે છે. DEVETEN Page #486 -------------------------------------------------------------------------- ________________ મસ્તક રેખામાંથી એક રેખા શનિ પર્વત પર જાય તે ધન લાભ સારે થાય છે અને બુધના પર્વત પર જાય તે ધંધામાં પ્રગતિ બતાવે છે. મસ્તક રેખા અને હૃદય રેખા શરૂઆતથી કે છેક સુધી નજીક નજીક ચાલતી હોય તે આવા લેકે સ્વાથી પ્રેમી હોય છે. જુઓ આકૃતિ નં ૨૫ (૪) ગુરૂના પર્વતમાંથી નિકળતી મસ્તક રેખા શનિ અને સૂર્યના પહાડ તરફ આગળ વધી ચંદ્ર તરફ વળાંક લેતી હોય તેવા મનુષ્ય અતિશય શકિતવાળા આત્મવિશ્વાસુ અને બીજાને સહેલાઈથી પિતાનામાં લઈ લેવાની શક્તિ ધરાવે છે. પોતાનું ધાર્યું કરવાવાળા અને મુત્સદી હોય છે. કુશાગ્ર બુદ્ધિવાળા, પ્રભાવશાળી અને સમાજની સેવા કરવાવાળા હોય છે. મસ્તક રેખામાંથી એક રેખા ગુરૂ ઉપર જતી હોય તો તેઓ સારી પ્રગતિ કરે છે અને સુખી થાય છે. મસ્તક રેખા સીધી આગળ વધીને મંગળના પર્વત પર જાય આવા લોકો પિતાને સ્વાર્થ સાધવામાં ઉસ્તાદ, પ્રબળ માનસિક શકિત ધરાવવાવાળા, પ્રબળ નિશ્રયી અને વ્યવહારુ હોય છે. પિતાને જરૂરીયાત હોય એટલું સાંભળીને બીજી વસ્તુ ધ્યાનમાં રાખતા નથી કોઈ કઈવાર આવા માણસે લાગણી વિનાના, ખાનદાન અને કુર થઈ જાય છે. સંકુચિત વિચારને હિસાબે મિત્રો ઘણા ઓછા હોય છે. પરંતુ આવા લોકો દુનિયાની પરવા કરતા નથી આ લેકના જીવનમાં આદર્શ જેવું કશું હોતું નથી અને નિરસ જીવન વિતાવે છે. TV આકૃતિ. ૨૬ ૧.મસ્તકરેખા ૬ ૨.આયુષ્યરેખા જુઓ આકૃતિ નં. ૨૬ મસ્તકરેખા શરૂઆતથી સીધી ચાલી અને શનિ અને સૂર્યની આંગળીને પહેલે વેઢે લાંબા અને મજબૂત હોય તે તેઓ ઉત્તમ કલાકાર થાય છે. જે બીજે વેઢે મજબૂત હોય તે એ સૌંદર્ય પ્રેમી અને ધનવાન થશે અને ભરાવદાર હશે તે બાહ્ય આડબર કરવામાંથી ઊંચા નહિ આવે. મસ્તક રેખા સીધી અને સરળ બુધના પર્વત પર જાય છે તે સુંદર ભાષા વાપરવાવાળે વકતા અને ભાષણ આપનાર થાય છે. બુધની આંગળીને બીજે વેઢા બળવાન હોય તો તે વૈજ્ઞાનિક બને છે. અથવા વૈદ્ય કે ડોકટર બને છે. અગર શિક્ષક અથવા તે વકીલ બનશે અને ત્રીજે વેઢ મજબૂત હોય તો ધંધાથી કે સટ્ટાથી કે કાવાદાવા કરીને પૈસા ભેગા કરશે. ૪પ૦ Page #487 -------------------------------------------------------------------------- ________________ 2323_ Samasa akana NAMNINMIDDANNOMINARUMINANTHANAMTHIMMAMMINO - મસ્તક રેખા જે પાણીની જેમ વાંકીચૂકી ચાલતી હોય તો તે અસ્થિર મગજનું અને પિતાના વિચારે કે કાર્ય વારેઘડી બદલનાર હોય છે. મસ્તક રેખા તૂટીને હદય રેખામાં મળી જાય છે તેવા લેકે લાગણીવશ થઈને મનને કાબૂ ગુમાવી દે છે અને કોઈકવાર સરકારી ગુના કરી બેસે છે. જુઓ આ. નં. ૨૭ ૨માકૃતિ ૨૦ મસ્તક રેખા ગુરુ, શનિ, સૂર્ય અને બુધના પર્વતની નજીક હોય તે ૧.મસ્તકરેખા તે મનુષ્ય સ્વાથી અને ઘાતકી થાય ૨.આયુષ્યરેખા છે અને આવા લેક અનિતિથી પૈસો 3. હૃદય રેખા કમાવવા માંગે છે. આવા લોકો કાળાધળા કરતા અચકાતા નથી. ને ધંધામાં લેકોને તથા સરકારને છેતરે છે. જુઓ આ. નં૨૮ મસ્તક રેખા ચંદ્રના પર્વત ઉપર આકૃતિ. ૨૮ વળાંક લેતી હોય આવા મનુષ્ય કલ્પનામાં ૧ ચીપીયાવાળી સુચનારા હોય છે એ લોકોને કાલ્પનિક તે મસ્તકરેખા સૃષ્ટિ ગમે છે. તેઓ દીવા સ્વપ્ન જુએ છે. ૨.આયુષ્યરેખા આ લોકેને તર્ક અને કલ્પના કરવાની 3. હદય રેખા ઘેલછા હોય છે. આવી રેખા ખાસ કરીને ૪.૯ તા૨ કવિ, લેખક, નવલકથાકાર અને ભાષણ ૫.૪ ચોકડ? કરનારાઓના હાથમાં હોય છે. આ લેકે પિતાની ધૂનમાં મગ્ન હોય છે. આ રેખાને અંતે તારાની નિશાની હોય તે પાગલ બને છે. અને ચેકડીની નિશાની હોય તો પણ ડા સમય માટે ગાંડે બને છે અને ટાપુ કે ટપકાની નિશાની હોય તો મગજ બહેરમારી જાય છે. જુઓ આ. નં. ૨૮ મસ્તક રેખાના અંતમાં ચીપીયાની નિશાની હોય તે આ લોકોને દુનિયાદારી અને આધ્યાત્મિક જ્ઞાન હોય છે. આ લેકે લક્ષ્મી અને સરસ્વતી બંનેના સ્વામી હોય છે. તેઓ મુત્સદી હોવાથી રાજકારણ ચલાવી શકે છે. આ લોકે ધારે તે વેપારમાં પણ આગળ વધે છે. અથવા તે ખેતીવાડી કરીને કે નોકરી કરીને પણ પૈસાવાળા થાય છે. આ ૪પ૧ Page #488 -------------------------------------------------------------------------- ________________ MIMIMIMIMIMIBASINCI MISAMIMININAMAMIMININES MANIRAMIMININAMIM લોકે દ્વિઅથી બેલનારા હોય છે સમય આવે જુહુ બોલતાં કે ફરી જતાં વાર લાગતી નથી. જુઓ આ. નં. ૨૮ મસ્તક રેખામાં ચીપીયાની નિશાની સારા હાથમાં ઘણું સારૂ ફળ આપે છે. અને માણસ ધારે તે સારામાં સારે પૈસા અને સુખ ભોગવી શકે છે કોઈકવાર મસ્તક રેખાના અંતમાં ત્રણ પાંખીયા હોય છે. એક બુધ તરફ જાય છે બીજો મંગળ તરફ જાય છે અને ત્રીજો ચંદ્ર તરફ જાય છે આ મસ્તક રેખાને સારામાં સારી મસ્તક રેખા કહેવાય છે. આવા મનુષ્ય મોટા વેપારી, મોટે કવિ કે મહાન હૈદ્ધ બને છે. આ લોકો ઓછી મહેનતે ઘણું બધું પ્રાપ્ત કરી શકે છે, અને જીંદગી વિજયી નિવડે છે. મસ્તક રેખા ઉપર ત્રિકોણની નિશાની અતિશય પૈસો બતાવે છે. ( અબજો પતિને ગ બતાવે છે) મસ્તક રેખાના અંતમાં ચીપીયાની નિશાની હોય તેના એક છેડા ઉપર યવની નિશાની હોય છે તેવી વ્યકિતએ હલકી જાતની વ્યકિતઓ સાથે ગુપ્ત સંબંધ રાખે છે, ટુંકી મસ્તક રેખા શનિની હોય તો તેને ગુપ્ત દર્દો થયા કરે છે. અને સૂર્યના પર્વત પાસે અટકેલી મસ્તક રેખાઓ ચવની નિશાની હોય તો આંખના રેગ બતાવે છે. (૧૬) હૃદય રેખા હૃદય રેખા હથેળીના ઉપરના ભાગમાં મસ્તક રેખાની ઉપરથી ગુરૂના પર્વતમાંથી નીકળી અથવા તે બુધના પર્વતમાંથી નીકળી આગળ વધે છે. બુધના પર્વત નીચે નિકળીને આ રેખા સૂર્ય, શનિ અથવા ગુરૂના પર્વત પાસે અટકે છે. જુઓ આ. ન. ૨૯, હૃદય રેખા જે સારી હોય તે સામાન્ય જાતિય વૃત્તિ બતાવે છે. અને અાકલ૨૯ સામાન્ય હોય તે સામાન્ય જાતિય પ્રવૃત્તિ બતાવે છે. આ રેખા બુધના પર્વતમાંથી નિકળી શનિના પર્વત સુધી જ પહોંચતી હોય તેવી વ્યક્તિઓમાં સ્વાથીપણું અને પ્રેમ સંબંધમાં વાસનાનું પ્રાધન્ય બતાવે છે, જે હૃદય રેખા વળાંક લઈને ગુરૂના પર્વત પાસે અથવા તજની અને મધ્યમાં આંગળીની વચ્ચે પૂર્ણ થતી હોય અને આ રેખામાં જે બીજી શાખાઓ અથવા કાપ ન પડતા હિય તે આવા સ્ત્રી પુરૂષ એકવાર પ્રેમસંબંધમાં નિષ્ફળ જઈને બીજીવાર પ્રેમલગ્ન અથવા YENES DE LES SEVES ESSENTIABLESELENLEYERES DE SENESTE LESENEYENDAS DE EXTER ૪૫૨ Page #489 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ લગ્નમાં સફળ થાય છે. પતિ પત્નીને એક બીજા માટે કાયમ માટે અતિશય લાગણી અને પ્રેમ રહે છે. તેઓને એકબીજા વગર ચાલતું નથી. ને આ રેખાની અંદર અલગ શાખા અથવા કાપા પડ્યા હાય તે આ લાકે પ્રેમ સબંધમાં વારંવાર નિષ્ફળ જાય છે, અને આયુષ્ય રેખા અને મસ્તક રેખા અને છુટી પડતી હોય તે આવા લેાકેાને લગ્ન પહેલા અને લગ્ન પછી પણ અન્ય પ્રેમ સંબંધ હોય છે. અને આગળ જણાવ્યા પ્રમાણે હૃદય રેખા સંપૂર્ણ સારી હોય, વળાંક લઈ ને તર્જની મધ્યમા આંગળીની વચમાં પૂર્ણ થતી હાય તે આવી વ્યકિત જેને પ્રેમ કરે છે, તેના માટે ાન આપવા તૈયાર રહે છે. અને દિવસ રાત પેાતાના પ્રેમી પાત્ર માટે આકુળ વ્યાકુળ રહે છે. આવા લાકા નાજુક હૃદયના, કામળ અને અતિશય લાગણીવાળા હોય છે. આ લોકોને પ્રેમની સામે પ્રેમ કે લાગણીને રિસ્પોન્સ ન મળે તેા ક્રિલ પર ઊંડા આઘાત લાગે છે અને દુઃખી થાય છે. આવી રેખાવાળી સ્ત્રીઓને લાગણી ફુંકરાતા વાત વાતમાં ખોટુ લાગી જાય છે, અને રિસાઈ જાય છે, પરંતુ તે મનાવવામાં આવે તા તાબડતાબ માની જાય છે, અને જો પ્રેમમાં નિષ્ફળતા મળે તે આપઘાત કરવાનાં પણ પગલાં લે છે. આ લેાકેાને પ્રેમ આદશ પ્રેમ હોય છે અને પેતાના પ્રેમી પુરૂષ માટે ગમે તેવા ખરાબ સોગો કે ખરાબમાં ખરાબ સ્થિતિ પણ સ્વીકારવા તૈયાર રહે છે. માટેજ આવી સ્ત્રીએ પાતાના પ્રેમી તરીકે દુનિયામાં નામ કાઢે છે. જેવાકે લૈલા મજનુ, શિરિફરહાદ, નળદમીયંતી, સત્યવાન સાવિત્રી જેવી હોય છે. ઘણી વાર તે આવા પ્રેમીએ સારસની જોડી જેવા હોય છે, આ લેાકેા જી ંદગીભર સમુદ્ર જીવન વિતાવીને એકબીજાના સુખ દુઃખના ભાગીદાર બને છે. 2 આકૃતિ-૩૦ ૧.મસ્તકરેખા ૨.આયુષ્ય શેખા 3. સીધીહૃદયરેખા જુએ આ, ન. ૩૦ જો હૃદય રેખા શિનના પર્વત પાસે પૂરી થતી હોય અને સીધી હોય તે આવા લાકે વ્યવહારુ અને બુદ્ધિશાળી હાય છે. લાકે પ્રેમ ઘેલા લાગણીવશ થતા નથી આ લાક કઠણ કાળન્તના હોય છે. અને પૈસાને જ જિંદુગીમાં મહત્ત્વ આપનારા હોય છે, અને આ આ લેકે: એમજ સમજે છે પૈસા વગરના પ્રેમ લુખ્ખા અથવા ટકી શકતા નથી તેમ માનનારા હોય છે અને પાતાની દૃષ્ટિએ પ્રેમીઓને પાગલ અથવા તે ઘેલછાવાળા માને છે. આ લેાકે જેવા સાથે તેવા બનનારા હોય છે. આ લેકે પ્રેમમાં ન માનનારા, વિલાસી જીવન BENZENEN S ENE BIBSENESESETENESEENESES ૪૫૩ Page #490 -------------------------------------------------------------------------- ________________ ) 5 અ » MaMMMMIMASAMMMNAMNANANANANMMMNASIMAMISANAKANNMDAMM જીવવાવાળા અને આવા પુરુષો શારીરિક સંબંધથી પિતાની ઈચ્છાઓ પૂર્ણ કરવાનો પ્રયાસ કરે છે. અને પ્રેમમાં શારિરીક સંબંધ ન હોય તે પ્રેમ ટકી શક્તા નથી એમ માને છે. આવા સ્ત્રી પુરૂષો વિલાસી વાસનાપ્રિય અને વિકારી હોય છે. તે શરીરના સૌંદર્યને વધારે માને છે સુંદરતા મળતી હોય તે તે મેળવવા અથાગ પ્રયાસ કરે છે. આવા સ્ત્રી પુરૂષો ભ્રમર જેવા હોય છે. જુએ આ. નં. ૩૧ હૃદય રેખા આકૃતિ-30 બુધના પર્વતમાંથી નિકળી ત્રણ ફાંટા ૧.મસ્તકરેખા વાળી બને તે (૧) ગુરુ તરફ (૨) ગુરુ અને શનિની વચમાં (૩) શનિ તરફ ૨.આયુષ્યરેખા, હોય તે આવા લેકે સારા અને 3. ત્રણફાંટાવાળી આદર્શપ્રેમી બને છે. આવા સ્ત્રીપુરુષે હરેખા વ્યવહાર કુશળ, વિલાસી, મજબૂત હૃદયના અને પિતાના મન ઉપર સામ્રાજ્ય ભોગવનારા હોય છે. આ લોકો માયાળુ દયાળુ ઉદાર દીલના હેય છે આ લેકે પિતાના ભેગે બીજાના અથવા તે સમાજ સેવાના કાર્યો કરે છે. પિતે પરદુઃખ ભંજન હોવાથી બીજાનું ભલું કરવા માટે તન, મન અને ધનથી સેવા કરે છે. આ લોકો બીજાનું દુઃખ જોઈ શકતા નથી. બીજાનું દુઃખ જોઈને પિતાનું હૃદય પણ દ્રવી ઉઠે છે. આ ત્રણ ફાંટાવાળી રેખામાં શનિ તરફને ફાંટે વધારે મજબુત અથવા બળવાન હોય તો તેઓ મોજશેખવાળા અને વિલાસી થાય છે અને પિતાના માજશેખ અને વિલાસની પાછળ પિતાના ધનની બરબાદી કરી નાંખે છે. આ લેકે સ્વાર્થી હોવાથી તેને સગાવાલા અને મિત્રો બહુ ઓછા તેની પાસે આવે છે. દયા અને લાગણી વગરના હોય છે. અને ત્રીજો ફાંટો ગુરૂ તરફ જતા વધારે સારે હોય તે મિત્રોમાં, સગાવાલાઓમાં અને કુટુંબમાં જસ મેળવવાવાળે ઉદાર અને પ્રેમાળ અને મીઠી જબાનવાળે હોય છે. જુઓ આ. નં. ૩૨ હદય રેખા આખી અથવા કૃતિ. ૩૨ સળંગ જવાને બદલે તૂટક-તૂટક હોય અથવા બે ભાગ પડયા હોય તે અમુક સમય ૧.મસ્તફરેખા હૃદયને લાગતી બિમારી અથવા હાર્ટ 2.આયુષ્યરેખ એટેકને રગ બતાવે છે. સાંકળી આકારની હૃદય રેખા અસ્થિર પ્રેમ બતાવે છે. અને 3. તુટક..તુટક હાથમાં હૃદય રેખા ન હોય તો તે અતિશય હૃદયરેખા સ્વાથી બને છે જે હૃદય રેખા પર કાળા ડાઘની નિશાની હોય તેઓ હૃદય અને ફેફસાની નિર્બળતા બતાવે છે. હૃદય રેખાની નીચે જે ૪૫૪ Page #491 -------------------------------------------------------------------------- ________________ MMMMMMMNENDAMINTINDIHMASARANMASARUMINANTIEMRAMMINIMA જીણી-જીણી શાખા હોય તે તે સમય દરમ્યાન માનસિક અશાંતિને લીધે તબીયત બગાડે છે અને આવા સ્ત્રી પુરૂષોને એ સમયમાં બીજે પ્રેમ સબંધ અથવા લફરા થાય છે હૃદય રેખા ઉપર તારાનું ચિન્હ આંધળાપણું બતાવે છે. જે જીરાકાર હૃદય રેખા શરીરમાં લોહીનું પરિભ્રમણ બરાબર નથી એમ સુચવે છે. અને આવી વ્યકિતને હૃદય રોગ થવાની શક્યતા હોય છે. હૃદય રેખાની ઉપરની બાજુએ નાની નાની રેખાઓ અલગ-અલગ પ્રેમ સબંધ બતાવે છે. આ શાખાઓ હૃદય રેખાને કાપતી હોય તે પ્રેમ સબંધમાં અતિ મુશ્કેલીઓ જુઓ આ. નાં. ૩૩ હૃદય રેખા આગળ વધીને મસ્તક રેખાને કાપી નીચેથી આકૃતિ:33 નીકળીને પાછી ઉપર તરફ જાય તો એ ૧.મસ્તક રેખા વર્ષો દરમિયાન માણસને માનસિક બિમારી, તાવ, પાગલપણું અથવા તે અકસ્માતથી ૨ અાયુષ્ય ૨Mા મૃત્યુ બતાવે છે. કોઈક વાર મગજમાં ૩. કાપતી- લોહી પણ ચડી જવાને રોગ થાય છે આવી હૃદયરેખા રેખાવાળાને શનિનો પર્વત મજબૂત હોય તે એને લકવા અથવા તે સંધિવાની બિમારી લાગુ પડે છે. અને સૂર્યને પર્વત મજબૂત હોય તે આવી રેખાવાળાને હૃદયની બિમારી, મોતી અથવા અંધાપો આવે છે. બુધને પર્વત મજબૂત હોય તે આ રેખાવાળાને સ્નાયુઓની નબળાઈ, અપચો વગેરે બિમારી બતાવે છે. હદય રેખા અતિ ટૂંકી એટલે કે ગુરુના પર્વત પાસે નીકળી શનિના પર્વત પાસે અટકી જાય છે તેવા લેકે જે વ્યક્તિને ચાહે છે સંજોગો વસાત તેજ વ્યક્તિ તેને ધિક્કારે છે અને ચાહનાર વ્યક્તિ દુનિયાથી અને સમાજથી અલગ પડી જાય છે જુઓ આ. નં. ૩૪ હૃદય રે ગુરુના નિચાણના ભાગથી શરૂ થઈ સીધી સૂર્યના આકૃતિ-૩૪ પર્વત પાસે અટકે તો આવા લોકો સૌંદર્ય પ્રેમી, કલાકાર અને આવા સ્ત્રી પુરુષ ૧.મસ્તકરેખા દેખાવડા કે સુંદર સ્ત્રી સાથે લગ્ન કરશે. ૨.આયુષ્યરેખા અને સુખી જીવન વિતાવશે. ૩. હદય રબા હૃદય રેખા ગુરુની નીચેથી નીકળી બુધના પર્વત પાસે અટકે તે આવા લેકે મનના મક્કમ પ્રેમાળ, બહાદુર, ધીરજવાળા હોય છે. આ લે કે સારા પ્રેમી અને પિતાને ૪૫૫ Page #492 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ ટકાવી રાખવામાં માને છે. આ લેકેટની મિત્રતા પણ લાંબી ટકે છે. છીછરી અને પહેાળી હૃદય રેખાવાળા માસે. લાગણી વેડામાં પેાતાના જ પ્રેમની વાતે ગામમાં કરનારા હોય છે. અને સજોગો વસાત ખીજું સારું પાત્ર મળે તેા જુના પ્રેમીને ભૂલી જાય છે. આ ચંચળ સ્વભાવના હોય છે. તેએ કાઈને પણ કાયમીપ્રેમ કરી શકતા નથી જ્યારે લાગણીને ઉભરો આવે ત્યારે અતિશય પ્રેમ કરે છે અને ઉભરે શાંત પડતાં પ્રેમને ભૂલી જાય છે. આ લેકે આજે પ્રેમ કરે છે. અને કાલે ઝગડા અથવા તિરસ્કાર કરે છે. અને થોડા ટાઇમ પછી બાલવાના સબંધ રહેતા નથી. તે અતિશય શકાશીલ હોય છે. તેએ પ્રેમમાં અને તંદુરસ્તીમાં અતિશય ઢીલા હોય છે અને કાયમ ડેાકટરના દર્દી થઈ ને ફરતા હાય છે. જો હ્રદય રેખા ગુરુના પતના મધ્ય બિંદુમાં અટકતી હોય તે તેએ પાછલી જીંદગીમાં સુખી થાય છે. જુઆ આ. નં. ૩૫, કેઈક વાર હૃદય રેખા, મસ્તક રેખા અને આયુષ્ય રેખા એત્રણે એકજ સ્થાનમાંથી નિકળે છે પરંતુ એ સારી નિશાની નથી કારણકે આત્રણ રેખાએ સાથે નિકળવાથી વાહનને અકસ્માત ચેાળ થાય છે અથવા તેા ઝાડ પરથી કે દાદર પરથી પડવાથી વાગે છે. અને આ ત્રણ રેખામાંથી મસ્તક રેખા કે હૃદય રેખા તૂટેલી હેાય તેા જ્ઞાનતંતુની અથવા તેા લેહીના પરિંભ્રમણની બિમારી બતાવે છે જો હૃદય રેખા જાડી હોય તે પણ તેના હૃદય ઉપર અસર કરે છે અથવા લેાહીની અશુદ્ધિ અને ખસ ખરજવું જેવા રાગા થાય છે. અને ઘણીવાર માસિક આવેગના હિસાબે વાળ ખરવા, માથામાંખાળી અથવા અકાળે આકૃતિ ૩૫ વાળ સફેદ થવા જેવી ફરિયાદ્દા થાય છે, અને ધીમે ધીમે વાળ ખરીને ટાલ પડે છે. જેની હૃદય રેખા અને મસ્તક રેખા જોડાયેલી હોય તે તે લેકે સ્વાથી અને બીજા ઉપર પરોપકાર કરનારા નથી હોતા. પોતાને ગરજ હોય ત્યાં સુધી સહાનુભુતિ દર્શાવી સબંધ રાખે છે, અને સ્વાર્થ પતી જતાં સબંધ તોડી નાખે છે. હૃદય રેખામાંથી એક શાખા નિકળીને મસ્તક રેખાને છેદે તે એ સમયમાં અથવા આપનું અચાનક મૃત્યુ થાય છે. હ્રદય રેખ અને મસ્તકે રેખાની ખાખર વચમાં ચેાકડીની નિશાની હોય આવા લેાકેાને કુદરતી રીતે અંતઃકુાં થાય છે અને આ લાકે સ્પસ્ટ વકતા અને છે અને ચંદ્રના પર્વત પર અધ વર્તુળ અથવા ચંદ્ર વારે રેખા જતી હોય તે સારા જ્યાતિષ અની શકે છે. આ લેાકે દીવાસ્વપ્ન જોવા વાળા, સ્વપ્નમાં રાચવાવાળા અને કુદરતની નજીક જવાવાળા હોય છે. ૪૫૬ ESONENBENES Page #493 -------------------------------------------------------------------------- ________________ MaMaNDROMIRAMARANATBANARASIMAMISANDNESERIMINERIAMSASANIMIN હદય રેખા ગુરૂના પર્વત પાસે તૂટેલી હોય તે આ લોકમાં આત્મવિશ્વાસને અભાવ હોય છે. આવેશમાં જલદી આવનારા હોય છે. પ્રેમમાં નિષ્ફળતા બતાવે છે. આ હૃદય રેખામાં બુધના પર્વત પાસે દ્વિપની નિશાની હોય તો આવા લોકોને અપ, ગેસ, લીવરની મંદતા અને આંતરડામાં જે બતાવે છે. અને હૃદય રેખા તૂટક અથવા ભંગાણવાળી હોય અને આ ભંગાણે એક બીજાને આવરી લેતા હોય તે કુટુંબમાંથી નજીકના સગા સબંધીનું અવસાન બતાવે છે. હૃદય રેખા ઉપરથી માણસનું જીવન, સ્વભાવ, સુખ, દુઃખ, આનંદ, આવેશ અને ઉમિઓ વગેરે સમજી શકાય છે. સામે વાળી વ્યક્તિ જીવનમાં વફાદાર રહેશે કે નહિ અથવા છેતરશે કે નહિ અથવા કોની સાથે સંબંધ રાખવે અને ન રાખે એ બતાવે છે. જે હદય રેખા ઉપર કાળા ટપકા હોય તે એવા સમયે શારીરિક બિમારી, ચામડીને લગતા ચેપી રોગો અને મધ્ય ઉંમરમાં આંખે ચશ્મા આવે છે. જો હદય રેખા સીધી જતી હોય અને તેની નીચે આડી સાખાઓ ઘણી હોય તે તેને સગાવહાલાથી, મિંત્રથી અને કુટુંબથી દુઃખ સહન કરવું પડે છે અને જીવનમાં મુશ્કેલી વારે ઘડી આવે છે. અને આ રેખા લગ્ન રેખાને કાપતી હોય તે પતિ-પત્નિને છુટા છેડા આવે છે. હદય રેખામાં શનિના પર્વત પાસે ટાપુની નિશાની હોય તે હૃદય અને આંખની બિમારી આવે છે. જે હદય રેખા તૂટેલી હોય અને વચમાં સંધાતી ન હોય તે આવા સમયે હાર્ટ ફેઈલ થાય છે. - બુધના પર્વતમાંથી નીકળી સીધી હૃદય રેખા ગુરૂના પર્વત પર જાય અને એક સાખા શનિના પર્વત પર જાય તો તે વિદ્વાનોને પૂજનાર અને જમીન જાયદાદની ઘેલછાવાળા હોય છે, અને આજ પ્રમાણે એક શઆ ગુરૂના પર્વત તરફ જાય તે વડીલોનું માન ન રાખનારે લોભી અને સટ્ટાનો શોખીન થાય છે. હૃદય રેખામાંથી એક શાખા નિકળીને સૂર્યના પર્વત ઉપર જાય તે આવા સ્ત્રી પુરૂષની કળા, સુંદરતા, ધન, માન, યશ અને આબરૂ વધે છે. Page #494 -------------------------------------------------------------------------- ________________ MMMMMMMMMMMMISANDESAMIMISANANIMIDNANaranan MMMIMIM હદય રેખા પરથી એક શાખા કુટીને બુધના પર્વત પર જાય છે તે વ્યક્તિ પિતાનાં બલવાની કળા પરથી મટે વેપારી બને છે અને સારામાં સારે પૈસો કમાય છે. હૃદય રેખાને રંગ લાલાશ પડતો હોય તે આવા લેકે પ્રેમ કરવામાં આતુર હોય છે. અને હદય રેખા ગુરૂના પર્વત પાસે બે ફાંટામાં હોય તે સાચો પ્રેમ બતાવે છે. -------૯ (૧૭) ભાગ્ય રેખા >>> ભાગ્યરેખાથી સ્ત્રી પુરૂષ કઈ જાતના થવાના છે જેમકે શ્રીમંત કે નિધન, સુખી કે દુખી, ઉત્સાહી કે ઉત્સાહ વગરના, યોગી કે ભેગી, રાજા કે રંક, પરાક્રમી કે પરાક્રમ વગરના અને અંદગીમાં કઈ ઉંમરથી આગળ વધવાના છે તે ભાગ્ય રેખા પરથી જાણી શકાય છે. માટે જ કહ્યું છે કે ભાગ્ય રેખા વગરનું માણસ અભાગીયું કહેવાય છે તેને જીવનમાં ઘણી મુશ્કેલીઓ પડે છે. આકૃતિ- ૩૬ (જુઓ આકૃતિ નં. ૩૬) ભાગ્ય રેખા ૧.ખાયબ્ધ રબા આયુષ્ય રખાને અડીને શનિના પર્વત પાસે સીધી જતી હોય તે તેવા મનુષ્ય વેપાર ૧ ૨.મસ્તક ૨ખા ધંધા કે નેકરીમાં પિતાનો વંશ વાર ૩. હૃદય રેખા જાળવી રાખે છે. એટલે કે પિતાના જ. બચું બા બાપદાદીની અથવા કુટું બને જે નાકર કે વ્યવસાય હોય તેજ ધંધો પોતે કરે છે. આ લોકને નજીકના સગાઓમાંથી પુષ્કળ મદદ મળે છે. આ લોકો નાનપણથી સુખી હોય છે. મોટા કુટુંબમાં જનમ્યા હોય છે. અને કુટુંબના સગાવહાલાઓ તેઓને સંપૂર્ણ સાથ મળે છે. છતાં પણ અનુભવ પ્રમાણે ખાસ જોવામાં આવ્યું છે કે આ લોકના સગાવહાલા અને નજીકના લોહીની સગાઈવાળા પણ આ લોકેના લેણીયાત હોય છે. દરેક પ્રસંગે મળવા આવીને અથવા તે પ્રસંગે પ્રસંગે પિતાની જરૂરિયાત પ્રમાણે પૈસા માંગી જાય છે. અને આવી વ્યકિતને આપવા પડે છે. આ લેકે લાગણીશિલ હોવાને કારણે પિતાના સંજોગો સારા ન હોય તે પણ મિત્રો દ્વારા અથવા તે આડોસી પાડેસી પાસેથી પિતાની આબરૂ ઉપર ઉછીના લઈને સગાઓને મદદ કરે છે. છતાં પણ સગાઓ તરફથી યશ મળવાને બદલે Page #495 -------------------------------------------------------------------------- ________________ SAMIMISEMMasa Madamnasa malamanaMaNaMasaranama તમે ફકત તમારૂ કર્તવ્યજ બજાવ્યું છે એમ કરીને ઉભા રહી જાય છે. અને જ્યારે આવી વ્યક્તિને ત્યાં સારા પ્રસંગ હોય અથવા એને કોઈની પણ જરૂરિયાત હોય ત્યારે આવા પ્રસંગે નજીકના સગાવહાલાઓ છટકી જાય છે. આવી વ્યક્તિઓ સંસારમાં કે સગાઓમાં લોકોનું ગમે તેટલું કરવા છતાં અને દાન ધર્મમાં પૈસા વાપરવા છતાં પણ એ લોકો પાસે પૂર્વભવના પૂણ્યને લીધે પૈસા ખૂટતાં નથી અને કાયમ માટે શ્રીમંત કે અતિ શ્રીમંત બનીને જ રહે છે. ઘણીવાર લાગણી શિલ સ્વભાવને હિસાબે સગાસબંધીઓમાં આલકોને ઘણું સહન કરવું પડે છે. છતાં પણ આ લોકો એકજ ધંધાને વળગીને જીવનમાં સારી રીતે આગળ વધે છે. જુઓ આકૃતિ ૩૭ : ભાગ્યરેખા આકવિ.૩૭ આયુષ્ય રેખાથી દૂર અને મણિબંધ૧.આયુષ્ય રેખા માંથી નિકળીને શનિના પર્વત તરફ તમસ્તક રેખા જાય તો તેવા મનુષ્ય પોતાની જાતે જ ૩. હૃદય રેખા નાનપણથી મહેનત મજુરી કરીને ૪.ભાગ્ય રેખા આગળ આવે છે. આ લોકોને સગાવહાલાની, કુટુંબીઓ તરફથી કે મિત્રો તરફથી ઓછી મદદ મળે છે. છતાં પણ આવા મનુષ્ય પિતાના આત્મ વિશ્વાસથી જીવનમાં આગળ વધે છે. આજ રેખા જે મસ્તક રેખા પાસે પુર્ણ થતી હોય તે આ લોકોના જીવનમાં નાનપણથી લઈને ૩૪ કે ૩૫ વર્ષ સુધી સુખ સગવડ અને પૈસો રહે છે અને પછી જ જીવનમાં મુશ્કેલીઓ ચિંતાઓ અને પૈસા કમાવવા માટે અતિશય તકલીફ પડે છે. C IT IS _. | _| જુઓ આકૃતિ નં. ૩૮ઃ ભાગ્યરેખા મસ્તક રેખાની થેડી નીચેથી અને હૃદય રેખાની થેડી ઉપર હોય તે આવા લેકોને મધ્ય ઉંમર એટલે કે ઉંમર ૨૮ થી પ સુધી પૈસાનું સુખ સારું મળે છે. પરંતુ બાળપણ અને વૃદ્ધાવસ્થા દુખી અથવા તકલીફ વાળી જાય છે. - આકૃતિ-૩૮ ૪૫૯ Page #496 -------------------------------------------------------------------------- ________________ ભાગ્ય રેખા હૃદયના પર્વતની ઉપરથી અને શનિના પર્વત સુધી જતી હોય તે આ લેકેની ૪૮ વર્ષ પછીની પાછલી જીંદગી સારી જાય છે અને શાંતીનું જીવન પસાર કરે છે. પરંતુ આ લોકોને બાળપણ અને મધ્ય ઉંમર નિષ્ફળ, તકલીફ અને સંકવાળી પસાર થાય છે (જુઓ આ નં. ૩૯) : ભાગ્ય રેખા આકૃતિ-૩૯ ચંદ્રના પર્વતમાંથી નિકળી સીધી શનિના ૧.આયુષ્યરેખા પર્વત પાસે જઈને ગુરૂના પર્વત તરફ 2મસ્તક ૨ખા વળે છે તે આવા સ્ત્રી પુરૂષ ૩હુદય રેખા પાછલી ઉંમરમાં સુખી અને ધાર્મિક ૪.બા રેખા જીવન ગુજારે છે આવા લોકે ૫૦ વર્ષની ઉંમર પછી ધાર્મિક કાર્યો અથવા ધરમમાં પૈસા વાપરવા અથવા તે મંદિરને જિર્ણોદ્ધાર કર, કુવા, તળાવ કે ધર્મશાળાઓ બંધાવવી અથવા તે કલેજે સ્થાપવી અથવા પિતાના સમાજની ઉન્નતિ માટે સારા કાર્યો કરી ધન ખર્ચે છે ચંદ્રના પર્વત પરથી નિકળતી રેખાવાળા મનુષ્ય થોડા તરંગી, દીવા સ્વપ્ન જેવાવાળા અને જીવનમાં ચંદ્રની માફક ચડતી પડતી જોનારા હોય છે. ઘણીવાર આવી રેખાવાળા પુરૂષો બીજી સ્ત્રીઓથી અથવા પિતાની પ્રેમીકાઓની મદદ અને સલાહથી જીવનમાં આગળ વધનારા હોય છે. આવી વ્યકિતઓને પિતા સાથે વિચારોમાં મતભેદ પડે છે અને ઘણીવાર આવા લોક પિતાથી અલગ રહીને સ્વતંત્ર રીતે આગળ વધે છે અને કોઇકવાર દુઃખી પણ થાય છે. આ ભાગ્યરેખા પરાધીન ભાગ્યોદય બતાવે છે. માટેજ આવા લોકેએ કોઈની પણ સાથે રહીને અથવા તે બીજાના હાથ નીચે કામ કરીને અથવા તે એમના ઉપર કેઈને પણ કંટ્રોલ હોય તે આવા મનુષ્ય બહુજ ઝડપથી આગળ વધે છે અને પિતાનું પરાક્રમ કે વ્યક્તિત્વ ખીલવે છે. આવા લેકે આવનારી ગમે તેટલી મુશીબતોને હસતે મુખે સ્વીકારી લે છે. અને અંદગી એક Page #497 -------------------------------------------------------------------------- ________________ સરખી જીવવાને અદલે ચડઉતરવાળી ઢગી સારી રીતે જીવી ને જીંદગીની મજા માણે છે. આ લેાકેા ચંચળ મનના હોય છે. આરંભે સૂરા હેાય છે પણ પેાતાના વિચારને હિંસામે એકજ કાર્યમાં લાંબે વખત ટકી શકતા નથી માટે જ આ લેકેાને જીંદગીમાં ચડ ઉત્તર અને પોતે ઉભી કરેલી ઉપાધીએ ભેગવવી પડે છે. ગમે તેવા દુઃખમાં પણુ પાતાના મનનું સમતાલ પણ જાળવી રાખીને સમય અને સજોગોને આધીન પેાતાનું જીવન ગુજારે છે. G આકૃતિ-૪૦ ૧.આયુષ્ય ફૈબા ૨.મસ્તક રબા ૩. હૃદય રેખા ૪. ભાગ્ય રેખા અનાવે છે. આવા લેાંકે પૈસા કમાવા માટે સખત મહેનત કરીને જીદગીમાં ખીન્દ્ર માજ શેખ કરી શકતા નથી ફકત લોભીયાની જેમ પૈસા ભેગા કરી જાણે છે. B ચંદ્રના પવ ત પરથી આ રેખા તૂટક તૂટક આગળ વધે અથવા મસ્તક રેખા પાસે અટકી જાય તે આ લેકે નાની જીંદગીમાં ઘણી મુશ્કેલીઓથી આગળ આવે છે. નોકરી બદલવી પડે છે અથવા ધધામાં અવાર નવાર નુકસાનીએ આવે છે, અથવા તા જ્યારે ધધામાં કમાવવાનું હોય ત્યારે એ સમયે જુના ધંધા બદલીને નવા ધંધામાં ઝુકાવે છે આ લેાકે અસ્થિર વિચારના હાય છે અને પોતે લીધેલા કાઈપણ કાર્યો પુરાં કરી શકતા નથી અને આખી જીંદગી દુઃખી અને સાધારણ રીતેજ પસાર કરે છે. આકૃતિ-૪૧ ૧.આયુષ્યરેખા ૨.મસ્તક રેખા 3. હૃદય ખા ૪. ભાગ્ય રેખા (જીએ આકૃતિ ન. ૪૦) જે ભાગ્ય રેખા ચંદ્રના પર્વત પરથી નીકળીને સીધી શનિના પર્વત પાસે જાય તે આ લૈકામાં પૈસા મેળવવાની જખના અતિશય વધી જાય છે. જીંદગીમાં પૈસા એજ સર્વસ્વ છે. એમ માને સારામાં સારૂ ધન કમાઈ પેાતાને માટે અથવા કુટુંબીએ માટે સારી એવી મિલકત સ્થાવર જંગમ, જમીનેા અને મકાને MATAKARNAINENESENENESES ૪૧ (જુઓ આકૃતિ નં. ૪૧) જો ભાગ્ય રેખા ચંદ્રના મધ્ય ભાગમાંથી નિકળી મસ્તક રેખા પાસે થઈ હૃદય રેખા પાસે લેાકેા ને ૨૮ થી ૪૨ અટકી જાય તે આ વર્ષોં સુધીમાં સારા એવા પૈસા કમાય છે. આ લેાકીનું બાળપણ અને પાછલી જીંદગી દુઃખમય પસાર થાય છે. Page #498 -------------------------------------------------------------------------- ________________ Mana NaRENAMIMISANDREREMMNMMINIMIRANASANSAMMMMM ચંદ્રના પર્વત ઉપરથી બે ભાગ્યરેખા નીકળતી હોય અને આગળ જઈને એક થતી હોય તે શરૂઆતમાં બે રીતે પૈસા મળે છે અથવા બે રીતના ધંધા હોય છે અને જ્યાં રેખા ભેગી થતી હોય ત્યાં કેઈપણ એક ધંધામાં નુકશાની અને બીજા ધંધામાં સફળતા મળે છે. વિનિરિ SATI) (જુઓ આકૃતિ નં. ૪૨) ભાગ્ય રેખા આકૃત-૪૨ ચંદ્રના પહાડ ઉપર થઈને શનિના પર્વત પર થઈને આંગળીના વેઢાને અડતી હોય અને શુક ૧. આયુષ્યરેખા અથવા શનિના ૨. મસ્તકરેખા નિશાની હોય તો તે વ્યકિતને ૨૮ થી ૩૨ 3. હૃદય રેખા વર્ષની ઉંમરમાં ભાગ્યોદય થાય છે. અને ૪. ભાગ્ય રેખા સાસરા પક્ષ તરફથી વારસ અથવા ધન 5 ત્રિકોણ મળે છે. અને આ લોકોની પાછલી જીંદગી સુખી જાય છે. જેની ભાગ્ય રેખા શરૂઆતથી { } | AN/ અંત સુધી ચોખ્ખી અને સારી હોય એટલેકે કાપાઓ વગરની હોય તે આખું જીવન સુખ અને આનંદથી ભરપુર હોય છે અને જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરીને ધન વૈભવ ભોગવે છે. પરંતુ ભાગ્ય રેખા શરૂઆતમાં સારી હોય અને વચમાં અને છેલ્લે ઝાંખી અને પાતળી હોય અથવા તૂટેલી હોય તે આ લોકોનું બાળપણ ઘણું સારૂ જાય છે પણ યુવાની અને વૃદ્ધાવસ્થા ચિંતાઓ અને મુસીબતથી ભરેલી હોય છે. (જુઓ આકૃતિનં. ૪૩) : સારી ભાગ્ય આકૃતિ-૪૩ રેખાવાળા મનુષ્ય તિવ્રબુદ્ધિવાળા, મક્કમ નિર્ણયવાળા, ઉદ્યમી, હોંશિલા હોય છે અને ૧.આયુષ્યરેખા હાથમાં આવેલી કોઈપણ તક જવા દેતા નથી ૨.મસ્તક રેબા આવા માણસ મહેનત કરીને, ઉદ્યમ કરીને ૩. હૃદય રેખા સતત કાર્યશીલ રહીને જીવનમાં પૈસો અને જ. ભાગ્યરેખા - સુખ ભોગવે છે. આ લેકે મુસીબતના સીધી અને સારી સમયે માથે હાથ દઈને બેસી રહેતા નથી. નસીબમાં ગમે તે હોય પણ તેઓ સતત કાર્ય કરવામાં જ માનતા હોય છે. આ લેક પુરૂષાર્થથી જ ભાગ્ય મેળવે છે અને પિતાનાથી જ પિતાનું ભાગ્ય ઘડે છે. છતાં એટલું તો Page #499 -------------------------------------------------------------------------- ________________ MAMMAMMMMMMMMMMMMMMMMMMMMMaranasaMASAMMM ચિસ છે કે સારા હાથમાં સારી ભાગ્યરેખા અને બીજા ગ્રહે સારા પડ્યા હોય તે તેવા મનુષ્ય ઓછી મહેનતે થોડા સમયમાં ઘણું બધુ મેળવી શકે છે. આ લેકેને મુશીબત આવતી જ નથી અને કદાચ આવે તે સહેલાઈથી જતી રહે છે. અાકૃતિ૪૪ ભાગ્યરેખા-૪ સાંકળીવાળા (જુઓ આકૃતિ નં. ૪૪) હાથમાં જંજીર અથવા સાંકળવાળી ભાગ્યરેખા હોય તે એવા લોકોને ધન કમાવવાની બાબતમાં અતિશય મુસીબતને સામને કરે પડે છે. અને સાંકળવાળે ભાગ જે સમયમાં આવતું હોય એ સમયમાં આવી વ્યક્તિ ઘણી હેરાન થાય છે અને નોકરી કે ધંધામાં નુકશાની ભોગવે છે. અને મુસીબતના સમયમાં આ લેકે પિતાની ફરજ ચૂકી જાય છે અને તે બેવફા નિવડે છે. આ સાંકળ રેખામાં વચ્ચે ટાપુની નિશાની હોય તે મુસીબતના સમયમાં ધંધામાં અતિશય નુકશાની કરીને ન કરવાના ધંધા પણ કરે છે અને ઘણી વાર ચારે બાજુથી આવતી મુશ્કેલી નો પણ પોતે સામનો કરી શકતા નથી અને નુકશાનીને પરિણામે આવતી કાલે શું ખાઈશું અને શું કરશું એની ચિંતા ઘણી હોય છે. માટે જ જે વર્ષોમાં ટાપુની નિશાની નુકશાની બતાવતી હોય તે એ સમય સંભાળી લેવાથી જીવનમાં મુશ્કેલી ઓછી આવે છે. આકૃતિ જપ ૪. ઉપર નીચે રેબાવાળી ભાગ્યરેબા (જુઓ આકૃતિ નં. ૪૫) જે ભાગ્યરેખા માંથી નાની નાની રેખાઓ ફૂટીને આગળ વધતી હોય પર્વતના મૂળ પાસેથી તે આંગળીના મૂળ પાસે જતી હોય તે પિતે લીધેલા કેઈપણ કાર્યો પૂર્ણ કરે છે. આવા લેકે મહત્વાકાંક્ષી પણ બને છે. ૪૬૩ Page #500 -------------------------------------------------------------------------- ________________ MINIMIRANOSTNADSIMINTAMINAS RAMINAMMISAMMMMMMMMMM પરંતુ ભાગ્યરેખામાંથી નાની રેખા ફૂટીને હાથની નીચેના ભાગમાં એટલે કે મણિબંધ તરફ જતી હોય તો આવા લોકો નિરાશાવાદી હોય છે. અને પિોતે લીધેલા કોઈપણ કાર્યો પુરા કરી શકતા નથી. જે કોઈપણ રેખા ભાગ્યરેખાની સાથે થઈને સીધી ઉપર તરફ જતી હોય તે એવા સમયે મનુષ્યને પ્રગતિમાં બળ આપે છે. અને એના ભાગ્યમાં ઉમેરે કરે છે. અને તેના જીવનમાં નાના મોટા ફાયદા કરે છે. અને કેઈપણ કાર્ય કરવા માટે આ સમય સારે રહે છે. આકૃતિ-૪૬ ( ૪.ચંપરથી નીકળતી તુટેલી ભાગ્યરેખા (જુઓ આકૃતિ નં. ૪૬) ભાગ્યરેખા ચંદ્રના પર્વતની ઉપર થઈને મસ્તક રેખા કે હદયરેખા પાસે તુટેલી હોય અને પછી શનિ કે ગુરૂના પર્વત તરફ વળતી હોય તો આ લેકને નાનપણમાં તકલીફ, યુવાનીમાં સારૂ અને ૩૫ થી ૪૫ વર્ષ સુધીમાં અતિશય મુસીબતો આવે છે. અને આવા સમયમાં એ લેકે ધાર્યું હોય એવી પ્રગતિ કરી શકતા નથી અને હિંમત હારી હતાશ થઈ જાય છે. અને આ ઉંમરમાંજ એમના માટે અતિશય જવાબદારી હોય છે અને કુટુંબના ભરણ પોષણના કારણે એ લોકો આર્થિક મુશ્કેલીમાં આવી પડે છે અને દુનિયાદારીના તમામ અનુભવે આ વર્ષમાં થઈ જાય છે. સારી ખોટી વ્યક્તિઓને અનુભવ પણ આ સમયે મળી જાય છે. અને ૪૬ વર્ષ પછીની જીંદગી સારી જાય છે. માટે આવા લોકેનું બાળપણ દુઃખી, યુવાવસ્થા દુખી અને પાછલી જિંદગી સારી જાય છે. ઘણાના હાથમાં ભાગ્યરેખા હોતી નથી પરંતુ સૂર્યની આંગળી નીચે નાની સૂર્ય રેખા હિય છે. અને આ લીટી ઊંડી અને સારી હોય તો આવા લેકેનું જીવન પણ બાળપણ અને યુવાવસ્થા દુઃખી જાય છે. અને વૃદ્ધાવસ્થા સુખી જાય છે. ४१४ Page #501 -------------------------------------------------------------------------- ________________ જો ભાગ્યરેખા હથેળીની વચમાં થઈને સીધી ગુરૂના પર્વત પર જતી હોય તો આ લેાકે અતિશય મહત્વાકાંક્ષી હોય છે. પોતે લીધેલા કાર્યાં સૌંપૂર્ણ કરે છે. અને પોતે ઈચ્છેલી મહત્વાકાંક્ષા સુધી પહોંચે છે. આકૃતિ-૪૭ ૪. ભાગ્યરેખા ચંદ્રમાંથી નીકળી ગુરૂના પર્વતને મળે છે. (જુઓ આકૃતિ ન. ૪૭) ભાગ્યરેખા ચંદ્રના પવ તપરથી નીકળીને ગુરૂના પર્વત પર જતી હોય તે આવા પુરૂષા કાઇપણ સ્ત્રીની મદદથી પોતાની મહત્વાકાંક્ષા પુરી કરે છે. અને જીવનમાં આગળ વધે છે. આકૃતિ-૮ ૪.ભાગ્યરેખા શનિના પર્વત ઉપર ૫. એક શાખા ગુરૂના પર્વત પર ૬. સૂર્યના પર્વતપર 9. બુધના પર્વતપુર (જીએ આકૃતિ ન. ૪૮) મણિબંધમાંથી નિકળતી ભાગ્યરેખા નાના પર્વત તરફ જતી હાય અને એમાંથી બીજી એક શાખા ગુરૂના પર્વત તરફ જતી હોય તે આલેકે રાજનિતમાં કુશળ અને છે. અને પોતાની સત્તા અને શક્તિથી લેાકેાને વશ કરીને પેાતાનું ધાર્યું કરે છે. અને જીંદગીમાં સત્તા અને સુખ અને મેળવે છે. (જુઓ આકૃતિ ન. ૪૮) મણિબંધમાંથી નિકળેલી ભાગ્યરેખાની એક શાખા નિના પર્વત પર અને બીજી શાખા સૂર્યના પર્યંત પર જતી હોય તે આ લાકે ફિલ્મ આર્ટીસ્ટ, કલાકાર, નાટય કલાકાર અથવા વેપારી થાય છે, (જીએ આકૃતિ ન. ૪૮) જે ભાગ્યરેખા મણિબંધમાંથી નિકળીને સીધી શનિના પર્યંત પાસે જતી હાય એક શાખા ગુરૂના પર્વત પર જતી હોય ને ખીજી શાખા સૂર્યના પત પર જતી હોય તે આવી વ્યકિત પોતાના ડાપણથી, સ-તાથી, ધીરજથી ધન, માન અને કિર્તિ URZENRIKSEN ૪૬૫ Page #502 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્ત કરે છે. તેનામાં આવડત અને બુદ્ધિ ચાતુ સારૂ હાય છે, અને સારામાં સારા વેપારી અનીને જીવનમાં આગળ વધે છે. (જુઓ આકૃતિ ન. ૪૮) જે ભાગ્યરેખા નીચેથી નીકળી શનિના પર્યંત પાસે જતી હોય અને એક શાખા બુધના પર્વત પર જતી હેાય તે આવા લેાકેા ધધામાં અતિશય ચાલાક, ચપળ અને ચા વાળા હોય છે. આ લેાકે સારા વેપારી અથવા વૈજ્ઞાનિક થવાની શકયતા ધરાવે છે. ભાગ્યરેખાને સમાંતર શ્રીજી રેખા જતી હોય તે તેને પૈસાદાર મિત્રા મળે છે. અને આવી રેખા સ્ત્રીઓના હાથમાં હોય તે પૈસાદાર પુરૂષ સાથે લગ્ન થાય છે. ડખલ ભાગ્યરેખા સ્ત્રી તરફથી ધન અપાવે છે. ભાગ્યરેખા ઉપર વર્તુળ હોય તે ધધામાં મુશ્કેલી આવે છે. ભાગ્યરેખા મસ્તક રેખા પાસે અટકીાય તે પોતાની ભૂલથી અથવા પેાતાની મુર્ખાઈથી નુકશાની સહન કરવી પડે છે. અથવા આ સમયે જીવનમાં અવરોધ આવે છે. અને ભાગ્યરેખા હૃદયરેખા પાસે અટકી જાય તે પેાતાના પ્રેમી કે પ્રેમીકાને લીધે જીવનમાં અવરોધ ઉભા થાય છે. અને તેની આગળ પ્રતિ થતી નથી. શુક્રના પર્વત પરથી એક રેખા નીકળીને આયુષ્ય અને ભાગ્યરેખાને કાપતી હોય તે! તે મનુષ્ય સ્ત્રીને કારણે અપઘાત કરે છે. ËÂપા By આકૃતિ-૪૯ ૪ ભાગ્યના ચંદ પરથી નીકળી શનિની પર્વત ઉપર ૫.એક શાખા સૂર્યના પ્રવૃત્તપર ૬.^{stel 9.અકૃશાખા ગુરુના પર્વત પર (જીએ આ. નં. ૪૯) જેના હાથમાં ભાગ્યરેખા ચંદ્રના પર્વત પાસેથી નીકળી શિનના પર્યંત પર કોઈપણ અવરેધ વગર જતી હોય અને તેમાંથી એક સાખા સૂર્યના પર્યંત પર જતી હોય અને હાથમાં ખીજી અશુભ નિશાની ન હોય તે આવા માણુસે શેર અને સટ્ટામાં અથવા વાયદા અજારમાં સારૂ ધન કમાય છે. અને ઉપર જણાવેલી ખામત પ્રમાણે સૂર્યના પર્યંત પર ત્રિકેણુની નિશાની હોય અને ભાગ્યરેખામાંથી એક શાખા ગુરૂના પર્યંત પર જતી હોય તે તે માજીસ વાયદાના વેપારની સાથે હાજરના ધંધા અથવા NENENENENEVENENT ENENESEN PIERENEVEN ૪૬૬ Page #503 -------------------------------------------------------------------------- ________________ MMMMSaNaNsaSaramaNaNaMADMINIMAAM ManananananaMREMANITIM મિલ કે કારખાનાનો મોટો વેપાર કરતા હોય છે. અથવા સામાજીક કાર્ય કર્તા હોય છે. આવી ભાગ્યરેખા સાથે ગુરૂના પર્વત ઉપર અર્ધચંદ્રાકાર લાઈન હોય તે તેના સ્વપ્ના સાચા પડે છે. આ કેસમાં આત્મ વિશ્વાસ વધારે હોય છે અને ગૃહિય શાસ્ત્રને અત્યંત શેખ બતાવે છે. (જુઓ આ.નં. ૫૦) જે ભાગ્યરેખા આકૃતિ-પ૦ સારી હોય પરંતુ ગુરૂ અને સૂર્યને ૪. સારી ભવ્યરબા પર્વત ખરાબ હોય શુકના પર્વત પર પ. ખરાબ સૂર્યપર્વત જાળીની નિશાની હોય તો આવી ૬. જાનુ ના વ્યકિતઓ અચાનક ધન કમાવવા માટે અનિતિના માર્ગે દેરાય છે. અને આ લોક અતિશય મોજશોખ કરવાવાળા હોય છે. પરંતુ આવી વ્યકિત ધાર્મિક લાગણીવાળી હોય તે ધર્મને નામે સારે પૈસે વાપરે છે. ભાગ્યરેખા એક કરતાં વધારે હોય તે તેવા લોકો એક મુખ્ય ધંધે અને જેટલી રેખા હેય એટલા બીજા ધંધા પણ કરતા હોય છે. ભાગ્યરેખા આયુષ્ય રેખાની જેટલી નજીક હોય તો વધારે સારૂ કારણકે આવા લોકોને કુટુંબ પ્રત્યે લાગણી અને વફાદારી કાયમ રહે છે અને ભાગ્યરેખા આયુષ્ય રેખાથી જેટલી દુર હોય અથવા ચંદ્રના પર્વત પરથી નિકળતી હોય તો આવા લોકોને કુટુંબ સાથે ઓછુ બનતું હોય છે. પરંતુ બહારની વ્યકિતઓ સાથે અતિશય સારા સંબંધ હોય છે. ભાગ્યરેખા હાથના વચલા ભાગમાં થઈને મંગળના પર્વત પર થઈને સૂર્યના પર્વત તરફ જતી હોય અને હાથમાં કોઈપણ જાતની ખરાબ નિશાની ન હોય તે આવા માણસે લેખક, નાટ્ય લેખક અથવા ગ્રન્થકાર બને છે. અને ધીમે-ધીમે આર્થિક ઉન્નતિ સારી કરે છે. જ | પર્વતપર. આ = છે. (જુઓ આકૃતિ નં. ૫૧) ભાગ્યરેખા આકૃતિ-પ૧ ચંદ્રના પર્વત પરથી નિકળી શનિ કે જ.જથ્થરબાન ગુરૂના પર્વત પર જતી હોય અને ગુરૂને ઉપરથી નીકળી પર્વત સારે હેય, સૂર્યરેખા સારી હોય ગુરુના પર્વત પર અંગુઠે મજબૂત હાય, હાથ સમચોરસ ૫. સૂર્યરબા અને ઉઠાવદાર હોય તે આવા લોકે .લાગ્યરેના પર શરૂઆતમાં નોકરી કરી ઉતરો-તર સારી એસ. પ્રગતિ કરે છે. અને આ લોકો માન, SENESTLOW MASSANESE ESSAYDINLESSLSLSYSTEENESESTRA ४६७ Page #504 -------------------------------------------------------------------------- ________________ આબરૂ અને વૈભવ ભોગવે છે. (ઝુએ આ. નં. ૫૧ માં ૬) જો ભાગ્યરેખાની ઉપર કોઈપણ જગ્યાએ ચેરસની નિશાની થતી હોય તે તે સમયે ગમે તેવી મુશ્કેલીઓમાંથી મુક્ત થવાય છે. આ ચારસ માટે એમ કહેવાય છે. કે એ સમય દરમિયાન એ વ્યક્તિ અતિશય મુશ્કેલીમાં આવે અને તે સમયમાં નોકરી કે ધંધા ગુમાવવા પડે અથવા તેા ધંધામાં માટી નુકશાની કરે પરંતુ એ ટાકાને પૈસા જાય છે. પણ આખરૂ બચી જાય છે. માટેજ આચારસની નિશાની ગમે તેવી મુશ્કેલીમાં પણ આખરૂ બચાવે છે. આકૃતિસ્પર (જીએ આ. ન’. પર) જે વ્યકિતના આક ચહેરા હેાય પ્રભાવશાળી હાય, આંખા તેજસ્વી હાય, હાથના બધાજ આંગળામાં ચક્રની નિશાની હાય, અંગુઠામાં ચક્રની નિશાની હાય, ખચીજ રેખાએ સારી અને ઉઠાવદાર હાય, શરીર ઉપર તલની નિશાની હોય અથવા લાખા હોય, મણિબંધ ઉપર ત્રિકેાણુની નિશાની હોય તે આવા લેાકેાની એ ચાર પેઢીથી અતિ શ્રીમંતાઈ ચાલી આવતી હાય છે. અને આ લોકોને કોઈપણ જાતની આર્થિક મુશ્કેલીએ ભોગવવી પડતી નથી. આ લેાકેાને આવક સારી હોય છે. અને આ લેાકેા ખુબજ શ્રધ્ધાળુ, લાગણીવાળા, ધાર્મિક, પરોપકારી અને નિખાલસ હૃદયના હેાય છે. અને ઉપરની નિશાનીએ પ્રમાણે જે ભાગ્યરેખા ચંદ્રના પર્યંતમાંથી નિકળતી હોય તે આવી વ્યકિત સ્વળે આગળ વધીને અતિશય ધન સંપતિ પ્રાપ્ત કરે છે. જે લેાકેાની ભાગ્યરેખા સારી હોય પણ શુક્રને પર્યંત નરમ હાય ! આ લેકે ગમે એટલે પૈસા કમાતા હોવા છતાંપણ માજ, શેખમાં પૈસા ખર્ચી નાખે છે. અને લગ્નજીવન સારું હોવા છતાંપણુ, પત્ની સારી હેાવા છતાંપણ ખીજી સ્ત્રીએમાં ફર્યા કરતા હેાય છે. આ માટે શુક્રના પર્યંત પર જાળીની નિશાની જરૂરી છે. આયુષ્યરેખા સારી હાય અને ગુરૂ, શનિનો પર્યંત સારે। હોય તે! આવા લેકે અતિશય ધર્મિક હોય છે. અને અતિશય મેાજ, શેખ કરવાવાળા હોય છે. અને આયુષ્ય પણ સારું ભોગવી શકે છે. ૪૬૮ સ Page #505 -------------------------------------------------------------------------- ________________ MIMIMMIMMMMMMMMMMMMMMMMMMMMMIMIMISNIMMMO જે વ્યકિતને શુક, ચન્દ્રના પર્વત સારા હોય અને પહોળાઈમાં વધારે હોય તે તેવા માણસો અતિશય એજ શેખના સાધન વસાવનાર અને હીરા, મોતી અને ઝવેરાતના શોખીન થાય છે. અને આવા લેકે ખુબજ આરામ પ્રિય હોય છે. આકૃતિ-ઘ3 છે જ.ભાગ્યરેખા A<7 .Aત્રિકોણ (જુઓ આકૃતિ નં. ૫૩) ભાગ્યરેખા આયુષ્યરેખાને અડીને ચાલતી હોય તેવા માણસને કુટુંબથી જુદા રહેતા હોય તે પણ કુટુંબની જવાબદારી નિભાવવી પડે છે. (જુઓ આકૃતિ નં. ૫૩) જે માણસની ભાગ્યરેખા મણિબંધથી શરૂ થતી હોય તેવા લેકે આનદાન, ઈજજત, આબરૂવાળા હોય છે. અને તેના જન્મ સમયે આર્થિક સ્થિતિ સારી હોય છે. તેનું કુટુંબ મોટુ અને વધારે હોય છે. અને આ લેકને જમીન, મકાન અને મિલક્તનું સુખ સારૂ મળે છે. (જુઓ આકૃતિ નં. ૫૩ [૫] ) જે માણસના હાથમાં સારી ભાગ્યરેખા હોય અને મણિબંધ ઉપર ત્રિકેણની નિશાની હોય અને ભાગ્યરેખા ત્રિકોણ પરથી શરૂ થતી હોય તે તેવા માણસને જન્મ ખાનદાન કુટુંબમાં થયો હોય છે. અને જીવનમાં ઘણી બધી મુશાફરીના યોગ આવે છે. અથવા પરદેશ જવાના એગ પણ બને છે. _ (જુએ આ. નં. ૫૪) મણિબંધમાંથી શરૂ થઈને ભાગ્યરેખા સીધી શનિના પર્વત પર જતી હોય તેથી હાથમાં બે ભાગ પડશે અને જે ડાબે ભાગ વધારે દેખાતો હોય તે આવી વ્યકિતએ પિતાની ઉન્નતિ માટે બીજાને આધાર લેવો પડે છે. અને જમણું બાજુનો ભાગ વધારે હોય તો તે વ્યકિત સ્વતંત્ર રીતે પિતાની બુદ્ધિથી આગળ વધે છે. જેની ભાગ્યરેખા ચંદ્રના પર્વત પરથી નિકળી હૃદયરેખા તરફ જતી હોય, ગુરૂને પર્વત સારે હોય, મંગળને પૈવત દબાયેલો હોય અને તેના ઉપર જાળીની નિશાની હોય તે આવા માણસો બીજાને માટે આકૃતિ-પs Page #506 -------------------------------------------------------------------------- ________________ KONOMIAMMANTRAMA Daranananananama MINÄMNAMA SAMsanaSSTIMMUNOSALT જીવતા હોય છે. અને પિતાની જાત ઘસીને બીજાનું કામ કરતા હોય છે અને વારંવાર મુશ્કેલી ભોગવતા હોય છે. આવા માણસોને ઓળખાણ ઘણું હોય છે. પણ તેઓ તેને લાભ મેળવી શકતા નથી. પણ છેલ્લી ઘડીએ તેઓના કામ બની જતા હોય છે. ભાગ્યરેખા ગમે એટલી સારી હોય પરંતુ વચમાં કાપા કે ડાઘની નિશાની હોય તે ધંધામાં ગમે એટલી પ્રગતિ કરે તે પણ કાપાના સમયે કે ડાઘના સમયે અતિશય આર્થિક મુશ્કેલી ભોગવવી પડે છે. અને નુકશાની કરીને દેવું પણ ભરવું પડે છે. િ(૧૮) સુર્યરખા = (જુઓ આ. ન. ૫૫) જેવી રીતે ભાગ્યરેખા અલગ-અલગ સ્થાનેથી નિકળે છે તેવી રીતે સૂર્યરેખા પણ અલગ-અલગ સ્થાનેથી નીકળે છે. અને જેના હાથમાં સૂર્યરેખા સારી અને સુરેખ ૪.ભાચબા હોય તો તે લેકે ધનવાન, કિર્તિવાન, કળાકાર પ.સૂર્યરેખા અથવા કળાવાન, લલિતકળામાં હોશિયાર થાય છે. - આ લેકે પિતાના બુદ્ધિ, ચાતુર્યથી સહેલાઈથી મિત્ર બનાવી શકે છે. અને તેમની મૈત્રીને લાભ ઉઠાવી શકે છે. આ લોકો તીવ્ર બુદ્ધિવાળા હોય છે. અને પિતાની છાપ બીજા ઉપર સુંદર રીતે પાડે છે. અને સમાજમાં અનેક માનવીઓના મન જીતીને પિતાના બુદ્ધિબળથી માન, કિતિ અને ધન પ્રાપ્ત કરી જીવનમાં આગળ વધે છે. (જુઓ આ. નં. ૫૫) જે સૂર્યરેખાવાળા મનુષ્ય આળસ તજીને પ્રબળ પુરૂષાર્થથી આગળ વધે તે તે ધનવાન અને વિજયી બને. (જુઓ આ નં. ૫૫) હૃદયરેખા, મસ્તકરેખા અને સૂર્યરેખા સારી હોય તે તેઓ વિદ્વાન બને છે. અને આગળ આવે છે. ડબલ સૂર્યરેખા ધંધામાં પ્રગતિ બતાવે છે. DENNE SIDEN ANLEYESZTWUSELESASEN ELS SEUS ELLNESENSIELLE SERENTES ૪૭૦ Page #507 -------------------------------------------------------------------------- ________________ આકૃતિ-પ૬ (ટૂં ખાન (જુએ આ. નં. પ૬) સૂર્યના પર્વત પર નાની-નાની સૂર્ય રેખા હેય અને તેને આડી રેખા કાપતી હોય તે આવા લેક ઘણું બંધ કરવા છતાં પણ ધન કે યશ મેળવતા નથી અને વારે ઘડીએ ધંધા બદલતા રહે છે. ઘણા મનુષ્યના હાથમાં સૂર્યરેખા સૂર્યના પર્વત પરથી નિકળી હૃદયરેખા સુધી જતી હોય અને જે હાથમાં ભાગ્યરેખા ન હોય તે આવા લકે પાછલી ઉંમરમાં એટલે કે ૫૦ વર્ષની ઉંમર પછી સારી પ્રગતિ કરે છે. અને સારે પૈસા કમાઈને સુખી જીવન વિતાવે છે. અડીરબાઓ. C | | આકૃતિ-પ૭ જ.ભાગ્યરેબા પ.સૂર્યરેખા ૬.ચંદના પર્વત માફ સૂર્યરેખા. (જુઓ આ, નં. ૫૭) પરંતુ સારા હાથમાં સારી ભાગ્યરેખા સાથે ઉપર મુજબ સૂયરેખા પણ હોય છે તે લોકો જન્મથીજ સુખી, સાધન સંપતિવાળા એશઆરામ ભોગવવાવાળા અને વિલાસી થાય છે. અને સૂર્યરેખાને લીધે પાછલી જીંદગીમાં અતિશય ધન મળવાથી અતિશય સુખ ભાગ છે. તુટેલી સૂર્યરેખા કુટુંબમાં તથા ધંધામાં હાનીના રોગો સુચવે છે. (જુઓ આ. નં. ૫૭ [૬] ) ચંદ્રના પર્વત પરથી નિકળી એક રેખા સૂર્યના પર્વત પર જાય તે આ લેકેને વારસા મળે છે. અને આવા લોકે લોક ઉપયોગી કાર્યો કરે છે. (જુઓ આ.નં. ૫૮ [૬]) જે સૂર્ય આકૃતિ-પ. રેખા મંગળને મેદાનમાંથી નિકળતી જ.ભાગ્યરેખા હેય તે તે લોકોને ધન મેળવવા ખુબજ પ.સૂર્યરેખા મુશ્કેલી પડે છે. નીકળતી સૂર્યના 9.આયુષ્પરામાંથી નળિતી સૂર્યરબા ૮. બાળ (જુઓ આ. નં. ૫૮) સૂરેખા જે ભાગ્યરેખામાંથી નિકળતી હોય, મસ્તક રેખા બરાબર વચલી આંગળી (મધ્યમાં ૪૭૧ Page #508 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણ કરતા વધારે લાંખી હોય તે તે સટ્ટાના ધધામાં Šાંશિયાર હોય છે, અને ધન મેળવે છે. (જીએ આ. નં. ૫૮ [૭]) આયુષ્ય રેખામાંથી એક રેખા નીકળી સૂર્યના પર્યંત તરફ જતી હાય તા તેઓને સ્ત્રી તરફથી ધન લાભ મળે છે. સૂર્ય ના પવ ત ઉપર ત્રિશુળની નીશાની હોય તે તેઓ ખુબ પૈસાદાર થાય છે. અને તેની નામના ચારેબાજુ ફેલાય છે. સૂર્ય રેખા સપ` આકાર જેવી હોય અને અનામિકા આંગળી મધ્યમાં કરતા વધારે લાંખી હોય તે તેઓ સટ્ટામાં નુકશાની કરે છે. (નુએ આ. નં. ૫૮ [૪-૫]) મણિબંધમાંથી નિકળતી રેખા સળંગ સૂચના પત પર પહેાંચે અને ભાગ્યરેખા સારી હાય તે તેવા મનુષ્યે પ્રતિષ્ઠિત અને ખાનદાન કુટુંબમાં જન્મ લઈને જન્મથીજ સુખ વૈભવ ભોગવીને જીજંદગીમાં ઉ-તા-તર પ્રગતિ કરે છે. આવા મનુષ્યાને જીંદગીમાં દુ:ખ અથવા મુશ્કેલી કેને કહેવાય એ ખબર પડતી નથી. ફકત સુખ ભાગવવા માટેજ જન્મે છે. અને જીવનના અંત સુધી સુખ અને વૈભવમાંજ રાચે છે. આકૃતિ-પ ૫.સૂર્યરખાચંદવશ્થી નીકળી છે. ૬.મસ્તકરેખા પ સૂર્યા. ૭.હૃદયરેખા પરથી સૂર્યરખા. (જુએ. આ. ન. ૫૯) જો સૂર્ય રેખા ચંદ્રના પર્વતની નજીકથી નીકળીને અખંડ સૂના પર્વત પર જતી હોય તે આ લેાકેાને ૨૫ વર્ષની ઉમરથીજ ભાગ્યેાદય થાય છે. અને આખી જીંદગીમાં ધન, વૈભવ, માન અને આબરૂ મળે છે. (જુઓ આ. ન ૫૯ માં [૬]) સૂર્ય રેખા મસ્તકરેખા પાસેથી નિકળી અખંડ સૂર્યના પર્વત પર જતી હોય તા ૩૬ વર્ષની ઉંમરે ભાગ્યદય થાય છે અને સમાજમાં માન, કિર્તિ અને આખરૂ મેળવે છે. HEART ४७२ PIN BABNEYBA E JE JE JE SENELERES Page #509 -------------------------------------------------------------------------- ________________ IMMMMMMMMMMMMMMMMMMMMMIMMINIMIMISAMISA NAMAN A (જુઓ આ. નં. ૫૯ માં [૭]) સૂર્યરેખા હદયરેખામાંથી નિકળી સૂર્યના પર્વત પાસે પુર્ણ થાય તે ૪૨ વર્ષ પછીની જીંદગી સુખી અને સારી નિવડે છે. અને લોક ઉપયોગી સમાજ સેવાના કાર્યો કરી શકે છે. કોઈના પણ હાથમાં ભાગ્યરેખા અથવા તે નાની કે મેટી સૂર્યરેખા હોવી જરૂરી છે. આ રેખાથી એ રેખાના સમયમાં માણસ પ્રગતિ કરીને આગળ વધે છે. પરંતુ જો કોઈના પણું હાથમાં આ બંને રેખા ન હોય તે મનુષ્ય સખત મજુરી કરીને ગરીબાઈ ભરેલુ જીવન વિતાવે છે. માટેજ જીવન સારી રીતે જીવવા માટે ધન અને વૈભવ માટે સૂર્યરેખા કે ભાગ્ય રેખા જરૂરી છે. (જુઓ અ. નં. ૬૦ [૫]) સૂર્ય રેખા જે તુટક-તુટક હેય અને ભાગ્યરેખા પણ આકૃતિ-% તુટક હોય તે આ લેકે ગમે એટલા ૪. ટકભાગ્યબા. હોંશિયાર હોવા છતાં પણ પિતાના દરેક પતુટક સરખા. કાર્યોમાં પાછા પડે છે. અને જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અને આ લેકે અતિશય ખર્ચાળ હોવાથી પૈસાની બરબાદ કરી નાખે છે. અથવા તે વ્યાજે પૈસા મેળવી ફકત બીજાઓ માટે જ કમાતા હોય છે. અને આખરે પોતાની જીંદગીમાં કશું જ બચાવી શકતા નથી. સૂર્ય રેખા ચંદ્રના પર્વતમાંથી નિકળી અખંડ સૂર્યના પર્વત પર જાય અને સૂર્યની આંગળીને પહેલે વેઢ અતિશય મજબૂત હોય તે આવા કે લેખક થાય છે. અને આંગળીના ટેરવા શંખ આકારના હોય તે કવિતા બનાવી કવિ બને છે. અને આંગળીએ ગાંઠે-ગાંઠે વાળી અને ચરસ હોય તે આ લોકો ઐતિહાસિક, કાવ્ય કે નવલકથા લખનારા હોય છે. આવા મનુષ્યોને મંગળને પર્વત વધારે સારે અને ભરાવદાર હોય તે આ લેકે વીર પુરૂના કાવ્યો લખનાર એ લોકોના ચારિત્રો લખનાર કે યુદ્ધનું વર્ણન સારી રીતે કરી શકે છે. PAS SANTA CATARINAS SILTIE SOLA TANPA LESENE ANIMATED THE SCENES A RE ૪૭૩ Page #510 -------------------------------------------------------------------------- ________________ જે શુકનો પર્વત સારે હોય તે કરૂણ રસને લેખક થાય છે તેના કાવ્યું કે વાર્તાઓ લોકોના દિલ પીગળાવી નાખે છે. અને લેકની આખમાં આસુ લાવી દે છે. અને શનિને પર્વત મજબૂત હોય તે તેઓ રસાયણ શાસ્ત્ર, ભૌતિક શાસ, કે વિજ્ઞાનને લગતા પુસ્તકે લખે છે. Aam આકૃતિ-૧ ૪.ભાવ્યરેખા, પ.મંગળમાંથી નીકળતી સૂર્યબા. (જુઓ આ. નં. ૬૧ પિ) સૂર્ય રેખા ઉપલા મંગળના પર્વત પરથી નિકળી સૂર્યના પર્વત પાસે જાય તે આવા કે ગમે તેવી મુસીબતમાં પણ હિંમત હારતા નથી અને શાંત રીતે ધીરજથી પિતાના જીવનમાં આગળ વધે છે. સૂર્ય રેખા ઉંડી અને સારી હોય તે મનુષ્ય સારી સર્જન શકિતવાળો અને સૌભાગ્યને પ્રાપ્ત કરનારે હોય છે. સારી ભાગ્ય રેખા સુંદર હાથ અને અતિશય સારી સૂર્ય રેખાવાળા મનુષ્યો પિતાનું ઘર. બ્લેક કે મકાન અતિશય શોભાયમાન, ભપકા ભર્યું અને સામાને આંજી નાખે તેવું બતાવે છે આ લોકોના દરેક ઓરડાઓ સુંદર રીતે શણઘારેલા હોય છે. અને આ રીતે પિતાની વિલાશીતા અને વૈભવ પ્રિયતા બતાવે છે. સૂર્ય રેખાવાળા મનુષ્યને સૂર્યની આંગળીને ત્રીજે વે લબે હેય તે તેઓ નાટક, સિનેમા, કલાગ્રહ કે ટીવી વિડીયોમાં મનોરંજન કરી પૈસા કમાય છે. આ લોક સિને કલાકાર કે ટીવી કલાકાર તરીકે આગળ આવે છે. અને સૂર્યની આંગળીને બીજે કે ત્રીજો વેઢ લાંબે અને ભરાવદાર હોય તો તેઓ સારા સંગીતકાર કે ડાન્સર થઈ શકે છે. ४७४ Page #511 -------------------------------------------------------------------------- ________________ ત્રિાને SAMAINAMMINANSESNIMIMMISAMIMIMINIRANIM (જુઓ આ. નં. ૬૨ [૫]) સાંકવા-સાંકળ વાળી કે છીછરી સૂર્ય રેખાવાળા માણસમાં કાર્યશકિતને અભાવ હોય છે, બીજા ઉપર આકૃતિ-૧૨ આધાર રાખનારા હોય છે. અને ઘણુંવાર બીજાની નકલ કરીને જીવન ગુજારતા હોય છે. ટકભાગ્યરેખા, (જુઓ આ. નં. ૬૨ [૫]) જે સૂયરેખા ૫. છીછી સળંગ ન જતાં હાથમાં આછી પાતળી થતી સૂર્યરબા. હોય તે આવા મનુષ્ય એકધારું કાર્ય કરી શકતા નથી અને ઘણીવાર આળસુ બનીને જીવન બરબાદ કરી નાખે છે. (જુઓ આ.નં. ૬૨) વાંકી-ચૂકી સૂર્ય રેખાવાળા મનુષ્ય અસ્થિર મગજ અને અસ્થિર વૃત્તિના હોય છે. આ લેકમાં આત્મવિશ્વાસ હોતું નથી. ચારેબાજુથી કમાણી કરવા માટે બધેજ દેડા-દોડ કરે છે. અને પોતાની શક્તિને વ્યય કરી કે ઈપણ ધંધામાં કમાઈ શકતા નથી. સૂર્ય રેખા ઉપર ટાપુની નિશાની હોય તો જીંદગીમાં મુશ્કેલી અને પરાજય બતાવે છે. (કમ (જુઓ આ નં. ૬૩) સૂર્યરેખાવાળાની કૃતિ-૬૩ સૂર્યની આંગળી શનિની આંગળી જેટલી લાંબી ૧. સૂર્યની આંગળી હોય તે આ લોકો વગર વિચાર્યું સટ્ટામાં મોટી છે. ૨. નાની નાની. જંપલાવે છે. અને જીવનમાં કાં આ પાર કાં ઉસ પાર વૃત્તિ રાખે છે પરંતુ આવા જ. ભાગ્યરેખા પ.સારી સૂર્યબા. લોકોને ગુરૂ અને બુધ પર્વત ભરાવદાર ૬. તારે. હાય આયુષ્ય, મસ્તક, હૃદય અને ભાગ્યરેખા સુંદર હોય તે આ લકે અચાનક લખપતિ કે કરોડપતિ બની જાય છે. પરંતુ ઉપર જણાવેલી બાબત પ્રમાણે કોઈપણ એકાદ ગૃહ કે રેખા નબળી હોય તે અચાનક ધન ગુમાવીને કરોડપતિમાંથી ભીખારી થઈ જાય છે. (જુઓ આ. નં. ૬૩ [૬] ) જે સૂર્ય રેખાના અંતમાં સૂર્યના પર્વતની પાસે તારાની નિશાની હોય તે મનુષ્ય શાંત ચિત્તવાળ, ચિત્રકાર, કવિ, લેખક, નટ, કલાકાર કે શિલ્પી થઈને જીવનમાં ચારે બાજુથી ધન અને માનની પ્રાપ્તિ કરશે. ૪૭૫ Page #512 -------------------------------------------------------------------------- ________________ (જુઓ આ. નં. ૬૩ [૬] સૂર્યરેખાની શરૂઆતમાં અને અંતમાં બન્ને વખતે જ્યારે તારાની નિશાની હોય તે તેઓ આજીવન ધન, માન, કિર્તિ, આબરૂ, સુખ અને વૈભવ જીંદગી ભર ભગવશે. જે એકથી વધારે સૂર્ય રેખા હોય તો એક કરતાં અનેક ધંધામાં સફળતા બતાવે છે. અને સુખી થાય છે. સૂર્ય રેખાને અંતમાં ત્રિશુળની નિશાની હોય તો તે સુખી જીવન અને આબરૂ ભર્યું જીવન વિતાવશે. સૂર્ય રેખા સારી હોય પણ હથેળીમાં ઉંડાણ વધારે હોય તે આ લોકે ધારેલ પ્રગતિ કરી શકતા નથી અને ઘણીવાર આવા લેકે ચાર કે પાખંડી હોય છે. A (જુઓ આ. નં. ૬૪) શુક્રના પર્વત પરથી નિકળતી સૂય રેખા કોઈના પણ પ્રેમને લીધે આકૃતિ-૬૪ જીવનમાં પ્રગતિ બતાવે છે. ૫.શુદમાંથી સૂર્યરબા. સૂર્ય રેખાઓ તુટેલી હોય અથવા કાપાની ૬. સૂર્યરેખા હોય તો મુશ્કેલી બતાવે છે. ની ચીરસ. (જુઓ આ નં. ૬૪ [૬] સૂય રેખાના છે? ચોરસની નિશાની હોય તો તે મનુષ્ય ગમે તેવી મુશ્કેલી માંથી બચી જાય છે. \ p તે (જુએ આ. નં. ૬૫ [૧] ) સૂર્ય રેખામાંથી એક રેખા નિકળીને ગુરૂના પર્વત આકૃતિ-૫. તરફ જતી હોય તો તે માણસ સત્તાશાળી ૨૫. સૂર્યના ગુના અને લેભને વશ થઈને પૈસા ભેગા કરે છે. વર્વતપ૨. (જુઓ આ. નં. ૬૫ [૬]) સૂર્ય ૬. સૂર્યબાનપર રેખામાંથી એક રેખા નિકળીને શનિના પર્વત ૭. સૂર્યરે બધપ૨. પર જતી હોય તે આ લોકોને જમીન, ખાણ કે ખનીજ પદાર્થોથી અતિશય લાભ થાય છે. (જુઓ આ. નં. ૬૫ [૭]) સૂર્ય રેખામાંથી એક રેખા નિકળી બુધના પર્વત પર જાય તે વેપારી બુદ્ધિથી અતિશય ધન કમાય છે. (જુઓ આ નં. ૬૫) સૂર્યની રેખામાંથી એક શાખા શનિના પર્વત પર જાય અને બીજી શાખા બુધના પર્વત પર જાય તો આવા લેકો પોતાની વ્યાપાર બુદ્ધિથી ધંધામાં જમીન, Page #513 -------------------------------------------------------------------------- ________________ મિલ્કત મકાનમાં પૈસા રોકીને અતિશય પૈસાવાળા થાય છે. માટેજ સૂર્યની રેખાવાળી વ્યકિત સૂચની જેમ પેાતાનું જીવન પ્રકાશમય બનાવીને જીંદગી જીવી જાણે છે. સૂર્ય રેખા ઉપર ચીપીયાની નિશાની હાય તા ઘણી મહેનત પછી આખરૂ અને ધન મળે છે. સૂર્ય રેખા ઉપર તારાની નિશાની હોય તે મિત્રા દ્વારા ધન લાભ થાય છે. ... અને સૂ રેખા ઉપર ટપકાની નિશાની હોય તે તે મનુષ્ય ધર્મિષ્ઠ અને સદ્ગુણી થાય છે. સૂર્ય રેખા તુટેલી હાય તા નુકશાની કરાવે છે, સૂર્ય રેખા અને મસ્તક રેખાના સંગમ સ્થાને ટપકાની નિશાની હોય તે આંખના દર્દી થાય છે. - (૧૯) આરોગ્ય રેખા ૧૧૧૧ - આરોગ્ય. રેખાને બુધની રેખા પણ કહેવામાં આવે છે, અને આ રેખા આત્મમળની પણ રેખા કહેવાય છે. આકૃતિ-૬૬ ૧.આરોગ્યરેખા, ૨.ચવનીનિશાની 3. તારો. (જુએ આ. નં. ૬૬) આયુષ્ય રેખા મસ્તક રેખા અને આરોગ્ય રેખા આ ત્રણે રેખાએને સૉંગમ થતા હેાય તે અને આ ત્રિકાણુ હુથેડીમાં જેટલે મેટ દેખાતા હોય તે મનુષ્ય ઘણુંાજ પૈસાવાળા થાય છે. આવાં લેકે વિશાળ યના હોય છે. અને જો ત્રિકા નાના હાય તેા એ લેાકે સુખી પણ સંકુચિત વિચારના હોય છે. (જીએ આ. ન. ૬ [૧]) આરોગ્ય રેખા હોવી એજ શરીરમાં ખિમારી બતાવે છે. આ રેખા ન હોય તે શરીર તતંદુરસ્ત બતાવે છે. અને આરોગ્ય રેખા હોવાથી શરીરમાં અવારનવાર રાગે બતાવે છે. વાંકી–ચુકી આરાગ્ય રેખા શરીર નબળુ રાખે છે. અને ઘણીવાર આ લેાકેા વિશ્વાસઘાતી પણ નિકળે છે. આરગ્ય રેખા તુટેલી હેય તેા પાચન શક્તિ નમની પડે છે અને સાંકળવાળી હોય તે માયાને દુઃખાવે આપે છે. આ રેખા ઉપર ટપકાની SETES ४७७ Page #514 -------------------------------------------------------------------------- ________________ KIMSIMMSINASAMBAMISAMAMMASIMMMMSANMI MNMMANCHMM નિશાની હોય તે એ પાક ચોર હોય છે. (જુઓ આ. નં. ૬૬ [૨]) આરોગ્ય રેખા ઉપર વર્તુળ કે ચેકડીની નિશાની હોય તે. જીવનમાં ઘા વાગે છે. અને આ રેખા ઉપર યવની નિશાની હોય તે ઉંઘમાં બબડે છે. અને સ્ત્રીઓના હાથમાં આરોગ્ય રેખા ઉપર તારાની નિશાની હોય તો એને સુવાવડના સમયે અધિક દુઃખાવે રહે છે. સાંકળ-સાંકળવાળી આરોગ્ય રેખાવાળા મનુષ્યો અનેક રોગથી પીડાય છે અને ખાસ કરીને પાંડુ રોગથી પીડાય છે. સાપલીની જેમ વાંકી-ચૂકી જતી આરોગ્ય રેખાવાળી વ્યકિત કાયમ સાજી માંદી રહ્યા કરે છે. આરોગ્ય રેખા ઉપર તારાની નિશાની મૃત્યુ તુલ્ય દર્દ આપે છે. અથવા મૃત્યુ આપે છે. આછી પતાળી આરોગ્ય રેખા અપ અને પીત્તની બિમારી બતાવે છે. અને કેઈકવાર મગજે લેહી ચડી જવાનો રોગ થાય છે. O (જુઓ આ. નં. ૬૭ [૧]) કફ પ્રકૃતિ વાળા મનુષ્યને આરોગ્ય રેખા ખરાબ હોય, કપાતી હોય તે આ લોકોને હદય રોગ આકૃતિ-૬૭ અથવા ફેફસાના રોગ લાગુ પડે છે. સારી બા આરોગ્ય રેખા બુધના પર્વતમાંથી નિકળી ૨.ચવની નિશાની અને આયુષ્ય રેખાને કાપી આગળ વધે તો બિમારી ભેળવીને જ્યાં આગળ રેખા કપાય છે. એ ઉંમરે મૃત્યુ પામે છે. આ રેખા ઉપર જ્યાં જ્યાં ડાઘની નિશાની હોય અથવા તે જે સમય દરમ્યાન મતક રેખા અને હદય રેખાને કાપે તે સમયે નાના મોટા રોગો થાય છે. અને મસ્તક રેખા પાસે ચિકડીની નિશાની હોય તે નબળી આંખે અથવા રતાંધળાં પણું સૂચવે છે. TELESEYESETHLIESSENDE SATELELE YENESES VIESIENESESIZNENESESETESENETILIST ४७८ Page #515 -------------------------------------------------------------------------- ________________ (જુએ આ. ન’. ૬૭ [૨]) આરાગ્ય રેખા ઉપર યવની નિશાની શ્વાસ નળીમાં સાજે લેાહીનુ' પરિભ્રમણુ એછુ, ટી.બી. અથવા ફેફસાંના રોગે બતાવે છે. આ રેખા લાલાસ પડતી હોય તે લે!હીમાં ગરમીનું પ્રમાણુ વધારે બતાવે છે. વાંકી--ચુકી અને તુટેલી આર્ગ્ય રેખા હૃદયની બિમારી અને ગુદાની બિમારી અને ચીડીયો સ્વભાવ અતાવે છે. આકૃતિ-ક ૧.કુંડી અને લલ આરોગ્યરેખા. ૨. હું ચવ. (જુએ આ ન, ૬૮ ]૧] આરાગ્ય રેખા મસ્તક રેખા અને હૃદય રેખાની વચ્ચે ઉડી અને લાલાસ પડતી હોય તે આ લેાકેાને હિસ્ટેરિયા, મૂર્છા, ઉન્માદ અને પક્ષઘાત અથવા લકવાની બિમારી બતાવે છે. સ્પષ્ટ અને ચાખી આરાગ્ય રેખા સારી યાદ શક્તિ અને ધંધા માટે સારી ચાગ્યતા બતાવે છે. આ રેખા ઉપર યવની નિશાની ક્રોસ નિશાની ભવિષ્યમાં થનારા રોગાનુ સૂચન કરે છે. કેાંઈ માટી રેખા આરોગ્ય રેખાને કાપી જતી હોય તો થયેલા રોગ જલ્દી મટતે નથી અંતે કોઇકવાર જીવલેણ નિવડે છે. આરોગ્યરેખા મસ્તક રેખા પાસે પૂર્ણ થતી હાય તે આવા મનુષ્યએ અતિશય કામકાજ ન કરવું જોઇએ અથવા પેાતાની શકિત બહારનું કામ ન કરવું જોઇએ નહિ તે ઘણી વાર નર્વસ જેવા રોગ થાય છે. આ રેખામાંથી એક શાખા નિકળીને આયુષ્ય રેખાને અડતી હાય તે અસાધ્ય રોગ પણ થાય છે. (જીએ આ. નં. ૬૮ [૨]) આગ્ય રેખા અને મસ્તક રખાના અંતમાં યવની નિશાની હોય તે નબળા ફેફસા, ન્યુમેનિયા અને ટાઈફ્રાઇડ થાય છે, અને મસ્તક રેખા, હૃદય રેખાના છેડે યવની નિશાની હોય તે નાક અને ગળાના રોગા અતાવે છે, આરાગ્ય રેખા તુટેલી હોય અને શનનો પર્યંત મજબૂત હોય તે આલેાકેાને દાંતના રાગે થાય છે. આરોગ્યરેખા ફકત મસ્તક રેખા અને હૃદય રેખાની વચમાંજ હોય તે મસ્તક સંબધી રેગ મતાવે છે. આ રેખા બારીક અને સીધી હાય તે। આ લેાકેા યા વગરના હોય છે. આ રેખાને નાની નાની રેખાએ કાપતી ય તે એસિડિટીના લીધે માથાના રોગો થાય છે. r ૪૭ BE Page #516 -------------------------------------------------------------------------- ________________ - | ૯) લગ્ન રેખા (જુઓ આ. ૬૯ [૧] ) લગ્નરેખા હાથમાં ઘણીજ નાની હોવા છતાપણું જીવનમાં ઘણે મહત્વનો ભાગ ભજવે છે. આ રેખાથીજ બે આત્માઓનું મિલન અથવા સ્ત્રી-પુરૂષના લગ્ન તે આકૃતિ-૬૯ , થાય છે. આ રેખા હૃદય રેખાની ઉપર અને ૧.સારી બુધન પર્વતની નીચે હોય છે. કેઈક વાર | | લવનરેબ. આ રેખા એક, બે કે ત્રણ પણ હોય છે. પણ મહત્વ હૃદય રેખાની નજીકની રેખા ને અપાય છે. લગ્ન રેખા પાતળી, નાની, ડાઘ વગરની અને સુંદર હોય અને હૃદય રેખાની નજીક હોય તો ૧૮ થી ૨૨ વર્ષની ઉંમરમાં લગ્ન થઈ જાય છે. આ રેખા હૃદય રેખાથી દૂર હોય એટલે કે બુધના પર્વત અને હૃદય રેખાની બરાબર વચમાં હોય તે ૨૨ થી ૨૮ વર્ષ ની ઉંમરમાં લગ્ન થાય છે. અને લગ્ન રેખા હદય રેખાથી એકદમ દૂર અને બુધના પર્વતની પાસે હોય તે લગ્ન જીવન ૩૦ થી ૪૫ વર્ષની આસપાસમાં થાય છે. આ રેખા ઉપરથી જીવન સાથી કે મળશે ? લગ્ન જીવન સુખ અને શાંતિ ભર્યું જશે કે નહિં કે છુટાછેડા આવશે અથવા તો લગ્ન પછી પણ બીજે લફરા કે અન્ય સંબંધ થશે કે નહિ તે દર્શાવે છે. આ રેખા જેટલી સુંદર સ્પષ્ટ અને ડાઘવગરની લાલસ પડતી હોય તે લગ્ન જીવન સુખી અને આનંદી થાય છે. આ લોકોને એક બીજા માટે અતિશય પ્રેમ પણ રહે છે. જે આ રેખા ડાઘવાળી કે તુટેલી હોય તે લગ્ન જીવન તુટવાનું કે બગડવાનું થાય છે. અને લગ્ન જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવે છે. / A B (જુઓ આ. ૭૦ [૧]) લગ્નરેખા આગળ વધીને હદય રેખાને અડતી હોય તે આ લોકેના જીવનમાં સ્ત્રીઆકૃતિ-૩૦ પુરૂષને કાયમ ઝઘડા થતા હોય છે ૧હદયરેખાને અને ઘણી વાર છુટાછેડા પણ લેવા પડે અડતી લરિબા. છે. આવી રેખા જે સ્ત્રીઓના હાથમાં હોય તે તેને દારૂડિયે પતિ મળે છે ૨.સૂર્યખાનેકાવતી અને કજિયા કંકાસથી જીવન બરબાદ લગ્નરેન્ના. થઈ જાય છે. અને આ રેખા હૃદય3.fકાપતીલ નકા. રેખાને કાપતી હોય તો છુટાછેડાને પ્રસંગ બને છે. SESSE ES S ENZIEMESSENEKEND: SESELY PULLENSVEIEN ૪૮૧ Page #517 -------------------------------------------------------------------------- ________________ KOMBINAMIMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMM . (જુઓ આ. ૭૦ [૨]) લગ્નરેખા આગળ વધીને સૂર્યરેખાને કાપતી હોય તો પતિ પત્ની વચ્ચે વેરભાવ, ઈર્ષા અને ઝઘડા થયા કરે છે. (જુઓ આ. ૭૦ [૩]) લગ્નરેખામાંથી ઘણી નાની રેખાઓ નિકળીને હદય રેખાને કાપતી હોય તે તે મનુષ્યની સ્ત્રી કાયમ બિમાર રહે છે અને બિમારીમાં જ મૃત્યુ પામે છે. લગ્નમાં આગળ વધીને બુધના પર્વત પર વળતી હોય તો આ લેકેના લગ્ન થતાં નથી અને જીવન ભર કુંવારા રહે છે. .. આકૃતિ-૭૧. O ૬ ૧.લગ્નબT. (જુઓ આ. ૭૧ [૨]) અંગુઠાના મૂળમાંથી કઈ એક રેખા નિકળીને લગ્ન રેખાને કાપીને બુધની આંગળી પાસે જતી હેય તો તે પિતાના જીવન સાથીની હત્યા કરે છે. આ રેખા સપજિહવાકાર હોય તે મોટી ઉંમરે લગ્ન થાય છે અને બંને વચ્ચે ઝગડા થયા કરે અને આજ રેખા આ પ્રમાણે બુધની આંગળી તરફ વળેલી હોય તે તે પર સ્ત્રીમાં ફરનારે, વ્યભિચારી અને જે આ રેખા સ્ત્રીના હાથમાં હોય તો તે પર ૨.અંગ્સઠાના મુખમાંથી નીકળતી ૨બા. પુરૂષમાં ફરનારી થાય છે અને ઘણી વાર પિતાના પ્રેમીને માટે થઈને પિતાના પતિને ઝેર આપે છે. આ રેખા ઉપર ચેકડીની નિશાની નિષ્ફળ લગ્ન જીવન બતાવે છે. આ રેખા ઉપર જાળીની નિશાની હોય તે તે પુરૂષ વિધુર બને છે. આ રેખા ઉપર ત્રિશૂળની નિશાનીવાળા માણસ વેશ્યાગામી અને ખરાબ કર્મ કરનારા થાય છે. સ્ત્રીના હાથમાં લગ્નરેખા સારી હોય, પગને અંગુઠે બીજી આંગળી કરતાં સાધારણ માટે અને અણીદાર હોય તેવી સ્ત્રીઓ પતિને ઘણીજ વ્હાલી હોય છે અને હંમેશા તેને માનપાન મલ્યા કરે છે. લગ્ન રેખા નીચેની બાજુ વળેલી હોય તે બંને જણાને ઘણુ સમય સુધી વિયોગ રહે છે અથવા એક જણનું મૃત્યુ થાય છે. ૪૮૧ Page #518 -------------------------------------------------------------------------- ________________ SAMMUNNANENANE NANAMIBENARAMDAMhasahasama (જુઓ આ. ૭૨) હદય રેખા ગુરુ અને શનિના પર્વતની વચમાં જતી હોય અને લગ્નરેખા હદય રેખાની નજીક હોય તે એ લાગણીશીલ અને પ્રેમાળ સ્વભાવને લીધે બીજાના પ્રેમમાં પડે છે. અને આ લોકોનો પહેલો પ્રેમ નિષ્ફળ જાય છે અને બીજા પ્રેમથી લગ્ન થાય છે અથવા વડીલેની સંમતિથી લગ્ન થાય છે પરંતુ આ લેકોનું લગ્ન જીવન પ્રેમાળ અને સુખી થાય છે. પણ ઘણીવાર આ લેકે પોતાના પહેલા પ્રેમીને પણ ભૂલી શકતા નથી. (જુઓ આ. કર (૪) લગ્ન રેખા સારી અને સુંદર હોય અંકૃત૭૨ અને જે સ્ત્રીને હાથ સુંદર અને કોમળ હોય, આંગળીઓમાં ચકની નિશાની હોય, ગુરુના પર્વત પર ચોકડીની નિશાની હોય, શરીરમાં તલની નિશાનીઓ હોય, ગાલમાં ખાડા પડતા હોય તો તે સ્ત્રીને અતિશય ગરીબ કુટુંબમાં જન્મ થયો હોવા છતાં પણ તે સ્ત્રી અતિ ધનવાન થાય છે. સારે અને સુખી પતિ મળે છે અને સુખ વૈભવ ભોગવવા છતાં પણ તેનામાં અભિમાન આવતું નથી. અનુભવથી જોવામાં આવ્યું છે કે જે સ્ત્રી પુરૂષને દાઢીમાં ખાડે પડતો હોય તે તેને પ્રેમાળ સાસુ મળે છે અને જે સ્ત્રીને ગાલમાં ખાડા પડતા હોય તે પિતાના પતિને અતિશય હાલી હોય છે. | |_| (જુઓ આ. નં. ૭૩) જે સ્ત્રી પુરૂષને હદય રેખા સાંકળ વાળી હોય, અંગુઠ પાછળ વળતો હોય અને લગ્ન રેખા એક કરતાં વધારે હોય તો આ લોકે લગ્ન પહેલાં બીજી વ્યકિતઓ સાથે પ્રેમ સંબંધમાં આવતા હોય છે અને પ્રેમમાં નિષ્ફળ જઈને બીજે PAT ગમે ત્યાં લગ્ન કરી નાખે છે. (જુઓ આ. નં ૭૨ (૪) જે સ્ત્રી પુરૂષના હાથમાં લગ્નરેખા સારી હોય, હૃદય રેખા ગુરૂ અને શનિના પર્વત પાસે જતી હોય અને ગુરૂના પર્વત પર ચેકડીની નિશાની આકૃતિ-૭૩. હોય તો આવા લોકો પ્રેમ લગ્ન અથવા તે પિતાની ઇચ્છા મુજબના લગ્ન કરે છે. જે પુરૂષના હાથમાં લગ્નરેખા વળીને હૃદય રેખાને અડતી હોય તો તેની પત્ની ૪૮૨ Page #519 -------------------------------------------------------------------------- ________________ MMMMNISAMIMMMDAM MODENAMMMNM Manasasama Masaan અધવચ્ચે જ મૃત્યુ પામે છે અને લગ્ન રેખા ઉપરના ભાગમાં વળાંક લેતી હોય તે લગ્ન મોડા થાય છે. અથવા લગ્ન થતાં અટકી જાય છે. ટ _ _ (જુઓ આ. ૭૪) કોઈપણ સ્ત્રી પુરૂષના હાથમાં લગ્ન રેખા ચિપિયાવાળી હોય અને હાથમાં શુક્ર મંગળના પર્વત ખરાબ હોય, આંખના બહારના ભાગમાં કાળાશ દેખાતી હોય, હૃદય રેખા ઉપર અશુભ નિશાની હોય તે આવા કે લગ્ન પહેલાં ગમે તેવા સ્ત્રી પુરૂના સંબંધમાં આવી જાતિય જીવન ભેગવીને મુશ્કેલીમાં મુકાય છે. અને આ લેકના ચંચળ મન હોવાથી વાસનામય અને વિલાસી જીવન વિતાવે છે. અને જે શુક્રનો પર્વત અતિશય ખરાબ હોય અથવા જાળી કે તારાની નિશાની હોય તો આ લોકોને ગરમીને લગતા રેગે થાય છે. અને આવી છેકરીઓના ૩૦ થી ૩૫ વર્ષ થવા છતાં પણ લગ્ન થતાં નથી. આકૃતિ -૩૪. (જુઓ આ. નં. ૭૪) લગ્નરેખા આગળથી ચિપિયાવાળી અને સાધારણ વાંકીચૂકી હોય તો આ લોકોનું લગ્નજીવન ઝઘડાળુ, કલેશમય અને નાની નાની બાબતોમાં વાંધા પડવાથી લગ્ન જીવનમાં છુટા છેડાના પ્રસંગે બને છે. જે સ્ત્રીની પગની આંગળીઓ અતિશય વાંકી ચૂકી હોય તે તેવી સ્ત્રીઓ પતિના મૃત્યુ બાદ વ્યભિચારિણિ બને છે. જે સ્ત્રીના હાથમાં રેખાઓ સારી હોય પરંતુ પગની આંગળી ટુકી અને ચપટી હોય તે ગરીબાઈ અને દાસી પણું ભોગવે છે. જે સ્ત્રીના સ્તન ઉપર વાળ હોય તે સારા લગ્ન થયા પછી પણ તરત વિધવા બને છે. પણ એવું ભાગ્યેજ જેવામાં આવે છે. \ AAAિa આકૃતિ-પત્ર લનરેખા ( 17 E/ (જુઓ આ. નં. ૭૫) જે પુરૂષના હાથમાં બે ત્રણ લગ્ન રેખા હોય શુક્રના પર્વત પર જાળી હેય અને એમાંથી અમુક રેખા નિકળીને બુધના પર્વત પાસે જતી હોય આવા લેકે પિતાની પત્ની હોવા છતાં પણ રખાત રાખે છે અથવા બીજી સ્ત્રીઓ સાથે સંબંધ રાખે છે. જે સ્ત્રી પુરૂષના હાથમાં ગુરુને પર્વત દબાયેલે હેય શુક્રને પર્વત ઉપસેલે જાળીવાળે અને ઘણું રેખાઓવાળા SENESTSPIEDESTAND ESE NELLA STESSAYDALABASESBIENNES ૪૮૩ Page #520 -------------------------------------------------------------------------- ________________ HMSaNaNaSaNaNONIMNENMANNSINTRANENDRAKANTNANENANENANAMI હેય તે આ લકે લગ્ન પછી પણ બીજા સ્ત્રી પુરૂષો સાથે વાશનામય બંધ રાખતા હોય છે અને આ લેકે ઘણી વાસનાવૃત્તિવાળા હોય છે. - જે સ્ત્રીઓના હાથમાં મસ્તક રેખા વળીને ચંદ્રના પર્વત પર જતી હોય, હદય રેખા વળાંકવાળી હોય, અંગુઠે પાછળના ભાગમાં વળતો હોય તે આવા સ્ત્રી પુરૂષે એક બીજાના પ્રેમમાં આવવા છતાં પણ પિતાને પ્રેમ પ્રગટ કરી શકતા નથી આ લોકેનો પ્રેમ નિર્દોષ હોય છે. અને જેને પ્રેમ કરે છે એને કહી ન શકવાથી એને બીજા સાથે લગ્ન કરવા પડે છે. (જુઓ આ. નં. ૫) જે સ્ત્રીના હાથમાં લગ્ન રેખા બરાબર ન હોય શુક્ર અને મંગળને પર્વત બરાબર ન હોય અને પગની છેલ્લી આંગળી જમીનને અડતી ન હોય એટલે કે ઊચી રહેતી હોય તે તેવી સ્ત્રીઓને બેથી ત્રણ વખત લગ્ન થાય છે. છતાં પણ તે ખરાબ અને વ્યભિચારી જીવન વિતાવે છે. ઘણીવાર સ્ત્રી અને પુરૂષના હાથમાં અમુક રેખાઓ સરખી જ હોય છે એટલે કે બંનેના હાથમાં હૃદયરેખા સરખી હોય છે. ગુરૂ, મંગળ અને શુક્રના પર્વત સારા અને સરખા હોય છે. તો આવા લોકે એક બીજાને પહેલી નજરેજ જતાં ગમી જાય છે અને એ લોકોને પહેલી નજરે જ એમ લાગે છે કે એક બીજાથી ઘણા પચિચિત હોવા જોઈએ અને ધીરે ધીરે મુલાકાતે વધતાં પ્રેમ વધે છે અને પછી લગ્ન કરે છે. (જુઓ આ. નં. ૭૬) જે લગ્ન રેખા બુધના પર્વતની નજીક હોય અને તેને એક રેખા કાપતી હોય તે આ લેક ઉંમર લાયક થવા છતાં પણ ગમે એટલા છોકરા છોકરી જોવા છતાં પણ, આ લોકોને સગાઈની વાતો ચાલવા છતાં પણ ૩૨ કે ૩પ વર્ષ સુધી લગ્ન થતાં જ નથી. અને છેવટે જેવુ મળે તેવું અથવા તે. બીજવર પસંદ કરીને લગ્ન કરવા ખાતર જ પરણી જાય છે. જેના લગ્ન રેખાના છેડામાં યવની નિશાની હેય તે આ લેકે લગ્ન પછી પણ ગુપ્ત રોગથી પીડાતા હોય છે. આવી યવવાળી લગ્ન રેખા સ્ત્રીઓના હાથમાં હોય તે આ લોકોને માસિકની અનિયમિતના, અતિશય દુઃખાવે અથવા વધારે કે ઓછુ માસિક અસ્કૃત-૭૬ આવવું અને પિત્રુ ને લગતા દર્દો જાય છે. અને આજ રેખામાં હદય રેખા સાંકળવાળી હોય અને હાથમાં ઘણી રેખાઓ એક બીજાને કાપતી હોય તે આવી સ્ત્રીઓ મોટી ઉંમરે ૪૮૪ Page #521 -------------------------------------------------------------------------- ________________ માસિકમાં આવે છે. લગ્નરેખાની શરૂઆતમાં યવની નિશાની હોય તેા પરસ્પર વિયેગ ખતાવે છે. અને લગ્નરેખાના અંતમાં યવની નિશાની હોય તેા વૃધ્ધાવસ્થામાં પુરૂષ સ્ત્રીને ત્યાગ કરે છે. આવૃત્તિ 99 (જુઆ આ. નં. ૭૭) જે પુરૂષને લગ્નરેખા ઉપર તારાની નિશાની હોય તે તેની પત્નીને સુવાવડના સમયે અતિશય પ્રશ્નવ વેદના થાય છે અને અચાનક મૃત્યુ પણ થાય છે. લગ્નરેખા સૂ` રેખાની નજીક પહેાંચતી હોય અને લગ્નરેખા ઉપર તારાની નિશાની હોય તે આવા પુરૂષ પરણેલી સ્ત્રીના પ્રેમમાં આવે છે અને પરણેલી સ્ત્રી હોય તે ખીજા પરણેલા પુરૂષના સબંધમાં આવે છે. પરંતુ આ લેાકેાની પ્રેમ કે તે લેાકેાની વાતે જાહેરમાં આવતી નથી અથવા ખીા લેાકેા જાણતા નથી અને એ લેકેાની વાતે ગુપ્ત રહે છે. (જીએ આ. નં. ૭૮) જે સ્ત્રીને લગ્નરેખાની નીચે નાની નાની રેખા હોય તે તે બિમાર અને રાગીષ્ટ રહે છે જે સ્ત્રીને લગ્નરેખા સારી હોય અને શુક્રના પર્યંત ભરાવદાર હોય અને તેના ઉપર જીણી જીણી રેખા હોય તે! આવી સ્ત્રી વ્યભિચારિણી અનીને ખીજા પુરૂષોના સમધમાં આવે છે અને જો પુરૂષના હાથમાં હોય તે તે ઘણી સ્ત્રીઓના સંબધમાં આવી વાશનામય જીવન વિતાવે છે. જેના હાથમાંથી ચંદ્રના પર્વત પરથી એક રેખા નિકળી ભાગ્ય રેખાને કાપી આગળ જતી હાય અને ત્યાંથી વળાંક લઈને પાછી ભાગ્ય રેખાને અડતી હોય તે તે લેાકેા ફકત પેાતાની વાશના આકૃતિ-૭૮ સ ંતોષવા માટે જ લગ્ન કરે છે આ લેાકાનું લગ્ન જીવન સ્વા વાળુ રહે છે. કાયમ એકમીજા માટે અસતાષ રહે છે. અને લગ્નજીવન નિષ્ફળ જાય છે. ૪૮૫ Page #522 -------------------------------------------------------------------------- ________________ sasasas આકૃતિ ૭૯. આકૃતિ-૮૦ ૧. સંતાન રખ], (જીએ આ. નં. ૭૯ ) જે વ્યકિતને હાથમાં લગ્ન રેખામાંથી એક સાખા નિકળીને હૃદય રેખાને અડતી હાય, મંગળ શુક્રના પત ખરાબ હોય તે તે લેકે મુખજ વ્યભિચારી, લ ́પટ, કુમ્મી અને અકુદરતી મૈથુન કરનારા તથા વેશ્યાગામી બને છે. પુરૂષોનાં ગુપ્ત ભાગ ઉપર તલની નિશાની હોય છે, અને સ્ત્રીઓને ગુપ્ત ભાગ ઉપર તલની નિશાની હેાય તે તે વેશ્યા જેવુ જીવન વિતાવે છે. w == [૨૧] સંતાન રેખા Heman ૬ (જુએ આ. નં. ૮૦) લગ્ન રેખાની ઉપર જીણી-જીણી ઉભી રેખા હોય તેને સતાન રેખા કહેવામાં આવે છે. આ રેખા નાની મેાટી અને જાડી પાતળી હોય છે. સીધી લાંબી અને મોટી રેખાને પુત્ર રેખા કહેવાય છે, અને નાની રેખાઓને કન્યા રેખા કહેવાય છે. આછી પાતળી કે કપાતી રેખાએ સંતાનેાના નાશ સૂચવે છે, એથી અખંડ અને મૅટી રેખાએ હાય એટલે પુત્ર સતાન અને નાની રેખાઓ હોય તેા કન્યા સંતાન જે આ સંતાન રેખા વાંકી ચુકી હોય અને અસ્પષ્ટ હાય તો તે સતાના રોગીષ્ટ રહે છે, અને સંતાન રેખા સારી હોય તે તે સંતાના મા-બાપને સુખ આપે છે જે લેાકેાના હાથમાં શુક્રના પર્વત સારા હોય છે. સંતાન રેખા મેટી અને મજબૂત હોય છે એ લેાકેાને અવશ્ય પુત્ર સતાનજ પ્રાપ્ત થાય છે. જો સંતાન રેખાની શરૂઆતમાં યવની કે ચિવિયાની નિશાની હોય તે જન્મના બે ત્રણ વર્ષ દરમિયાન બાળકનું સ્વાસ્થ્ય નબળું રહે છે. સંતાન રેખાની વચ્ચે જે તારાની નિશાની હોય તો તે ઉંમર દરમિયાન ઘાતક નિવડે છે. સંતાન રેખાની નીચે ચિપિયાની નિશાની અને તેની ઉપર તારા કે ડાઘની નિશાની હાય તેા થડા સમય જીવ્યા પછી મૃત્યુ આવે છે. સંતાન રેખા બરાબર ન હોય શુક્રના EVENEMENEST EVENENESETENESTEY SENES ૪૮૬ Page #523 -------------------------------------------------------------------------- ________________ STRAMIMMMMMNAMSANMAMMSISIMMAN Manananas NMM પર્વત પર જીણી જીણી રેખાઓ હોય અને નડતો મંગળ હોય તો વારે ઘડીએ કસુવાવડે, ગર્ભપાત કે જન્મ પછી બાળકનું ઓછુ આયુષ્ય બતાવે છે. જે મનુષ્યના હાથમાં શુકનો પર્વત સાંકડે હેય આયુષ્ય રેખા ટૂંકી હોય, શુકને પર્વત દબાયેલા હોય તે આવા લોકે નપુસક થાય છે અથવા આવા લોકોને સંતાન હતા નથી. સંતાન ગ જેવા માટે સ્ત્રી પુરૂષ બંનેના હાથ જેવા ખૂબ જરૂરી છે. અને ખાસ કરીને સ્ત્રીના બંને હાથ જેવા ખુબ જરૂરી છે. 8 (૨૨) ચંદ્ર રેખા ચંદ્ર રેખાથી ભૂતકાળમાં શું બની ગયું, વર્તમાનમાં શું બની રહ્યું છે અને ભવિષ્યમાં શું બનશે એને સચોટ ખ્યાલ આવે છે. (જુઓ આ. નં. ૮૧ [૧]) આ ચંદ્ર રેખા ચંદ્રના પર્વતમાંથી નિકળી અર્ધ વર્તુળાકાર બુધના પર્વત પાસે જાય છે તેઓ ગુપ્ત વિદ્યાના જાણકાર, અંતર જ્ઞાની, અંતઃ કુણુવાળા, મહાન જાદુગર, યોગી, ત્રિકાળદશી અથવા તિષ બને છે. (જુઓ આ. નં. ૮૧) ઘણીવાર ચંદ્ર રેખાવાળી વ્યકિતઓના સ્વભાવમાં અસ્થિરતા વધારે જોવા મળે છે. આવી રેખાવાળી વ્યકિતઓ મુલાયમ સ્વભાવવાળી, તિવ્ર સમાજ શકિતવાળા, સાવધાન, બીજાના આદેશ પ્રમાણે ચાલનારા અને સતેજ હોય છે. 12ની (જુઓ આ. નં. ૮૧) ચંદ્રના પર્વત ઉપર ઉભી રેખાઓવાળા પિતાના નેહીઓથી વિરૂદ્ધ કાર્યો કરતા હોય છે. ચંદ્રના પર્વતમાંથી નિકળી એક રેખા બુધના પર્વત પર જાય એ માણસ દેવી શકિતના પ્રભાવથી ભવિષ્યવાણી કરી શકે છે. મન મોહન વિદ્યામાં નિપૂર્ણ હોય છે. અને આ લોકે મહાન સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. આકૃતિ- ૮૨. ૧.અર્ધવર્તુળ ચંદરેબા ૪૮૭ Page #524 -------------------------------------------------------------------------- ________________ Samarahan dan (જુઓ. આ. નં. ૮૨) ચંદ્રના પર્વત માંથી નિકળતી રેખા મસ્તકરેખાને અડતી હેય આકૃતિ-૮૨. અને ત્યાંથી બીજી રેખાઓની સાખા પણ ૩૩.સૂર્યબાપ નીકળતી હોય તે આવા લોકો દુમનથી ( ચંદ્રબા.. ઘેરાયેલા હોય છે. શત્રુઓ દ્વારા જ મૃત્યુ વાર અપેછે થાય છે. ચંદ્રના પર્વત પરથી એક રેખા નિકળી મસ્તકરેખાને કાપતી ગુરૂના પર્વત પાસે જતી હોય તો તે વ્યકિત સ્વતંત્ર WA વિચારવાળી અને પિતાના પગ પર આગળ વધનાર હોય છે. ચંદ્રના પર્વત પર નાની નાની રેખા હોય તે તે ગરીબાઈ બતાવે છે. ચંદ્રના પર્વત પર બે આડી રેખ હેય તે તે વ્યક્તિ કુટુંબથી દુર રહે છે અને આ આડી રેખાઓ અશુભ બનાવે બનવાની સૂચના કરે છે. ચંદ્રના પર્વતમાંથી એક રેખા નિકળી ભાગ્યરેખાને અડે તે તેજ વર્ષમાં ઘણો ખર્ચો કરવો " (જુઓ આ. નં. ૮૨ [૩]) ચંદ્રના પર્વત પરથી નિકળતી એક રેખા સૂર્યના પર્વત પર આવતી હોય તે આવા લોકોને વાર મળે છે ચંદ્રના પર્વતમાંથી એક રેખા નિકળીને આયુષ્ય રેખાને મળતી હોય તે આ લોકના જીવનમાં દેશ પરદેશની ઘણી મુસાફરીએ લખી હોય છે. અથવા મણિબંધ ઉપર મોટે ત્રિકોણ થતો હોય તે તે લોકોના જીવનમાં પણ ઘણી મુશાફરી હોય છે મણિબંધમાંથી એક રેખા નિકળી ચંદ્રના પર્વત પર થઈને મંગળના પર્વત પાસે જાય તે આ લેકેને દરીયાઈ મુશાફરી થાય છે. કોઈપણ પ્રવાસ રેખાને બીજી કોઈ રેખા કાપતી હોય તે તે મુશાફરીમાં નિષ્ફળતા બતાવે છે. પ્રવાસ રેખા ઉપર યવની નિશાની મુશાફરીમાં નુકશાની બતાવે છે. .૪૮૮ Page #525 -------------------------------------------------------------------------- ________________ (૨૩) શુક્ર રેખા અથવા શુક્ર કંકણુ ઊ આ રેખાને શુક્ર કંકણ અથવા શુદ્ર મુદ્રિકા અથવા શુક્ર રેખા કહે છે. આકૃતિ- ૮૩ ૧.શુકડંકા. (જુએ! આ. ન. ૮૩ [૧]) સુંદર અને સોહાગી મનુષ્યના હાથમાં શુક્ર રેખા વિલાસી જીવન ખતાવે છે. અશુભ નિશાનીઓવાળા મનુષ્યના હાથમાં શુક્ર રેખા કામી, ધી, વાત વાતમાં ચિડાઈ જનારા અને વિકારી કામ ક્રીડા ખતાવે છે. (જીએ આ. ન’. ૮૩ [૧]) શુક્ર રેખા અલગ-અલગ વ્યકિતઓના જીવનમાં તેમની પ્રકૃતિ પ્રમાણે અલગઅલંગ ફળ આપે છે. શુષ્ક રેખાને કામ ધનુષ્ય રેખા પણ કરે છે. ઘણા લેાકે! આ રેખાને હૃદય રેખાની સિસ્ટર લાઈન કહે છે. જે વ્યક્તિના હાથ સુંદર અને સારે હાય, હૃદય રેખા આવા લેકે અતિશય હાય છે. સારા શુષ્ક લેાકેાના સારી અને વળાંક વાળી હોય અને અખ' શુષ્ક ક'કણુ હોય તે સુખી, ભેગી, સારૂ ખાવાપીવાવાળા અને જીવન જીવવાવાળા કંકણવાળા માણસે પેાતાના પ્રેમમાં તન, મન અને ધનને ભેગ આપે છે. હાથ જાડા, બરછટ અને કઠણ હાય, શુક્રના પર્વત મેટ અને પાચે હોય અને તેમાં અનેક નાની મેડી રેખા આવેલી હોય તેઃ આવા લેાકેા અતિશય ભેગી અને વિષય વાસનાવાળા થાય છે. આ લાકા પેાતાની વાસના સ ંતેષવા માટે સમાજ કુટુંખ કે દુનિયાની પરવા કરતા નથી શુક્ર કણ તુટેલુ હોય અને હાથ ખરાખર ન હોય તો ઉગતી જીવાનીમાં તેનુ પરિણામ ખરાબ આવે છે. આ લેાકેા ૧૬ થી ૨૫ વર્ષની અંદર જાતિય જીવનમાં આવી જઇને પેાતાનુ જીવન બરબાદ કરી નાખે છે. આ શુક્રં કંકણુ ગુરૂ અને શનિની આંગળીની વચમાંથી નિકળીને સૂર્ય અથવા બુધની આંગળી પાસે પૂર્ણ થાય છે. આ રેખા સળંગ અને આખી હોય તે આ લેકે વિલાસી, માલા અને સુખ, ભાગવનારા હોય છે. CASTEST ૪૮૯ INBARNANNE Page #526 -------------------------------------------------------------------------- ________________ ' ' (જુઓ આ નં. ૮૪ [૧]) શુક રેખા ગુરૂની આંગળી નીચેથી નીકળી છેક બુધની આંગળી સુધી પહોંચે તે આવા લોકે ઉત્સાહી, સારી કલ્પના શકિતવાળા, કલાકાર બને છે. ઘણીવાર આ લોકે સિનેમાના એકટરે, લેખકે તથા સારા કલાકારો બને છે અતિ-૮૪ ૧.સંપૂર્ણ શાકણ. - રરરર૭ (૨૪) વિકાર રેખા ઝ = વિકાર રેખા ચંદ્રના પર્વતમાંથી નીકળી અર્ધચન્દ્રાકારે શુક્રના પર્વતમાં પૂર્ણ થાય છે. અને આ રેખા આયુષ્ય રેખાને કાપી આગળ વધે તે તે માણસ કામ ક્રિડા વૃત્તિમાં મરણ પામે છે. આ રેખા જે મનુષ્યના હાથમાં હોય છે. તે લેકે સંયમ વિનાના, સંગમાં માનનારા અતિશય છટકેલ લંપટ પણાની નિશાની છે. આ લેકેનું ચારિત્ર બિલકુલ સારૂ હેતુ નથી. અને ઘણીવાર સારા નરસાને વિચાર કર્યા વગર જીવનમાં ભાન ભૂલીને ન કરવાનું કરી બેસે છે. આવી રેખાવાળા સ્ત્રી પુરૂષ પરસ્ત્રી સંગનાં પ્રફને, વિકારી સ્વપ્ન વિકારી ઈચ્છાઓ અમલમાં મૂકે છે. ઘણીવાર આ લોકો દારૂડિયા, અફીણ કે ગંજેરી હોય છે, આ લેકને એક હાથમાં દારૂની પ્યાલી અને બીજા હાથમાં સુંદરી હોય છે. આ વિકાર રેખાના હિસાબે મધુ પ્રમેહ રોગ નાની અંદગીમાં થાય છે. આવી રેખાવાળા પુરૂષ સ્ત્રીના ઈશારે નાચનારા હોય છે. અને સ્ત્રીની ચડવણીથી ગમે તેવા ખરાબ કાર્યો કરતાં પણ અચકાતા નથી. Page #527 -------------------------------------------------------------------------- ________________ – ૬ (૨૫) મંગળ રેખા – [][]). ત્રિના [ જુઓ આ. ૮૫ (૧)] મંગળરેખા શુકના પર્વતની અંદર અને આયુષ્ય રેખાની બરાબર સાથે સાથે નિકળે છે અને આને આયુષ્ય રેખાની સિસ્ટર લાઈન પણ કહેવાય છે. કોઈપણ મનુષ્યના હાથમાં આ રેખા હેવી એ વરદાન રૂપ છે. કારણકે આ રેખાથી ગમેતેવી મુશીબત, અકસ્માત, દુર્ઘટના કે રોગમાંથી રક્ષણ આપે છે. આ રેખા આરેગ્યમાં સુધારો કરે છે અને તંદુરસ્ત બનાવે છે મંગળ રેખા વાળા સ્ત્રી પુરૂષો હાથમાં લીધેલું કઈપણ કાર્ય આકૃતિ-. આસાનીથી પૂરું પાડે છે. મંગળ રેખા જેટલી લાંબી અને સારી ૧.મંડળબાં હોય તે તે સમયમાં મનુષ્ય વધારે ઉત્સાહથી કાર્ય કરે છે. મંગળ રેખાને નાની નાની રેખાઓ કાપતી હોય તે તેનું આખું જીવન કજીયા કંકાસમાં અને ઝઘડામાં જીવન પૂર્ણ કરે છે. છે (૨૬) ગુરુ કંકણ છે (જુઓ આ. નં. ૮૬ (૧) આ રેખાનો ઉદય ગુરૂની આંગળી માંથી શરૂ થઈ અધોળાકારે ગુરુ અને શનિની આંગળીની વચમાં જ પૂર્ણ થાય છે અને આને ગુરુકંકણ અથવા સલેમન રીંગ કહે છે. જેના હાથમાં ગુરુકંકણ હોય એ લેકને તિષ શાસ્ત્રનું રાન, ખગોળ શાસ્ત્રનું જ્ઞાન, આકાશના તારા, નક્ષત્રો કે ગ્રોનું જ્ઞાન, માનસ શાસ્ત્ર અને બીજી અનેક હૃદય, ગુપ્ત અને ગહન વિદ્યાઓ જાણવાને શેખ હોય છે. અને હૃદય રેખા અને મસ્તક આકૃતિ-૮૩. રેખાની વચ્ચે ચેકડીની નિશાની હોય તો આવા શાસ્ત્રોમાં તેઓ નામના મેળવે છે. અને દરેક કાર્યમાં સિદ્ધિ મેળવે છે. ૧.રયંકા (જુઓ આ નં. ૮૬) ગુરુ કંકણવાળી વ્યકિત ધાર્મિક વિચારની, ભાગણી શીલ અને ધર્મ કે સારા માર્ગે પૈસા વાપરનારી હોય છે. ઘણીવાર આ રેખાથી માણસે સાધુ જેવું જીવન પણ ગુજારતા હોય છે. Page #528 -------------------------------------------------------------------------- ________________ == (ર૭) શનિ કંકણુ --* શનિકંકણ શનિની આંગળી નીચેજ આવેલું હોય છે. પણ આ કંકણું હાથની અંદર સારુ ગણતું નથી. આ રેખાવાળા મનુષ્ય અસ્થિર વિચારના, વારંવાર નોકરી કે ધંધો બદલનારા, કોઈપણ કાર્યો પૂરાં ન કરવાવાળા અને ઘણીવાર ગુનાહિત કાર્યો કરવાવાળા થાય છે અને જે હાથમાં અશુભ નિશાની હોય તે આવા લેકને જેલમાં જવાના રોગ પણ આવે છે. % (૨૮) આંગળીઓ વચ્ચેનું અંતર છે આંગળીઓ વચ્ચેના અંતરથી પણ મનુષ્યને સ્વભાવ અને ભવિષ્ય જાણી શકાય છે. જે અંગુઠે અને ગુરુની આંગળી વચ્ચેનું અંતર વિશાળ હોય તે મનુષ્ય ઉદાર સ્વભાવને, સ્વતંત્ર અને સ્વછંદી થાય છે. આ લોકે કેઈનો પણ કાબું સહન કરી શકતા નથી. આવા લોકો બીજાને પરાધીન કે પરવશ બનતા નથી. જે ગુરુ અને અંગુઠા વચ્ચે ઓછી જગ્યા રહેતી હોય, અંગુઠે અક્કડ કે ન વળતો હોય તે આવા લોકો સંકુચિત વિચારના, કંજુસ, સ્વભાવના, હેમીલા અને બીજાના વિશ્વાસે ચાલનારા હોય છે અને ઘણીવાર અતિગુસ્સામાં આવી ન કરવાનું પણ કરી બેસે છે. ગુરૂની આંગળી અને શનિની આંગળી વચ્ચે અંતર વધારે હોય તે એ લોકો સ્વતંત્ર વિચારના, બીજાના વિચારમાં ન ખોવાઈ જતાં, પોતાના અભિપ્રાય ઉપર મુસ્તાક રહે છે. સૂર્ય અને શનિની આંગળી વચ્ચે વધારે અંતર હોય તો તેઓ સ્વતંત્ર વિચારના અને પિતાના ભવિષ્ય માટે બેદરકાર રહે છે. સૂર્ય અને બુધની આંગળી વચ્ચે અંતર વધારે હોય તે આ લેકે સારું કર્તવ્ય કરનારા અને ઉત્સાહી બને છે. પણ જે ઓછું અંતર હોય તે પરાધીન જીવન જીવવાવાળા, જુના રિતરીવાજે ને માનનારા અને જડ ભરત જેવા હોય છે. BASIESENESTERIETIESE SE SENSES ADRESSESESPEZIENSWESELESESERSLASESBY ४८२ Page #529 -------------------------------------------------------------------------- ________________ પૂ ૪ ૫ ૨૮ * મ મ ૪૪ ૪૫ ૫૦ ૬૮ ૭પ ७८ .. ૮૩ ૮૩ ૮૫ ૐ ८७ ८७ 4. ૮૮ ૮૯ ૮૯ ૮૯ ૮૯ પતિ ૨૦ ૩ ૧૭ ૨૪ २६ 3 ૨૧ ૧૩ ૧૪ ૧૨ ૧૮ ૨ ચક્રમાં ૧૨ ૧૯ સ્ ૨૨ 3 ૨૫ ૧ ૧૬ ૧૦ ૧૩ ૧૪ ૧૪ DENNE SENESTE અશુદ્ ભાવથી જ્યાતિષ મિશ્ર, મૃદુ શુદ્ધિ—પત્રક શુભ પ્રવૃત્તિ પ્રારંભમાં કેતુ દિ-૧ વૃષ–મેષ આભ અ વીશશી રાશિચક્ષુષ્ક કિંશુગ્ગા શે. પૂ. ઉ અમ વામપેય માધ્ય ૧૧ કમાશ્મીનારાશિનાં ૫ ૨૩૮ २२३ ૧૫૧૧૨ ૯૪૩ ૨૧૨ ૫૦ ૫૦ ૨ ૫૧ ૪૯૩ શુદ્ધ ભાવની નૈતિમય મિશ્ર, લઘુ, મૃદુ લાભ પ્રવૃત્તિ રાત્રિના પ્રારભમાં કેતુ-દિ–૧૮ વૃશ્ચિક-મૅષ અભિ આ વીશમી શશિ-ચતુષ્ક કિંશુગ્ધા શ. પૂ. ઉં. અસ વામવેધ સામ્ય ૩૧ Sasaramasasar કમા-મીનાદિરાશિનાં ૨૫ ૨૫૮ ૩૨૩ ૧૫૧૨ ૯૩૩ ૮૧૨ ૪૦ ૪ પછ BERNESE Page #530 -------------------------------------------------------------------------- ________________ ૮૯ ૮૯. ૧૦૯ ૧૧૪ ૧૨૩ ૧૨૮ ૧૨૯ ૧૩૦ ૧૩૩ ૧૩૬ ૩૯ ૧૪૧ ૧૪૨ ૧૫૧ ૧૬૫ ૧૮૨ ૧૮૪ ૧૮ ૧૮૨ ૨૦૩ ૨૧૨ ૨૧૨ ૨૧૪ ૨૧૫ ૨૧૫ ૨૧૭ ૧૮ ૨૧૯ ર૧ ૧૫ ૧૬ ૧૮ ૩૩ ૮ ૧૧ ૨૩ ૨૧ २० ૨૦ V ૨૦ ૧૯ ર ૨૦ ય છે જે ૧૧ है ૨૧ ૧ ૧૪ છેલ્લે ૧૬ ૧૮ 3 ૧૨ 3 h ૧૦ ૨૪ ૨૫ ૨૨ ૮૯૩ તથા ઇષ્ટ લગ્નાધિપતિ કુર તકરી વૃક્ષ કેન્દ્ર રાહ સૂરિકૂ સસ્તિઃ આપે છે. વર્ષની પુત્રા રબ્બાયત્ત્વે વિણાસેહ નૃષભાદિ ગ્રહસ્થ વંદે ગૃહની મ્યા ઘટિકદ્રયમ્ 1, X સાથયે પસેલા સાતતી સુદ્ધા અમે લૌ તારાચંદ ઘસિસણ ૪૯૪ ع ૩૦ ૪૫ ૩૦ ૧૭૯૩ તથા આઠમેરકેલ ઈસ્ટ લગ્નાધિપતિ કુર કરી વૃધ્ધ કેન્દ્ર રાહે મુશરફ્’ સ્થિતઃ આવે છે. વની પુત્રા પ્રાયન્ત્ય વિણાસેઈ વૃષાદિ ગૃહસ્થ પદા ગહની આ ઘટિકદ્રાયમ્ સજ્ઞાખંડ સમાપ્ત તે સાધયે પહેલા સાતમી સા અને લુહાં નારદ સિવણુ UNUNUNYNY Page #531 -------------------------------------------------------------------------- ________________ MINIMUMIMINIMIMANANANANAMNANDAMAMMMMMMMMIMIMISEMINEMAS ૨૨૨ ૨૨૪ २३० ૨૩૩ ૨૩૫ તથા પસિમ કેરવાળા ગઢસ્ત્રી વેલે વાર ત્યારે પશ્ચિમ દ્વારવાળા નવોઢાસ્ત્રી લે વાર-શનિ ૨૩૬ २३७ ૨૩૯ દાબી ૨૪૨ ૩ દાન રવિ ધ્યાનેકર્કસ્તુ * છે રતિ ધ્યાનેડકતુ પૃષ્ઠગે લંબાઈ જ ૨૫૦ ષષ્ઠગે - ૨૫૩ લભાઈ છે ૨૫૩ 2. ૨૫૬ તે પ્રદ્યોતવ્યય ૨૫૮ વૃષ દિશામાં હોય ત્યારે વાસ્તુ મુખ કુ ૨૬૩ તોત્રય વર્ષ દિશામાં વાસ્તુ સુખ વેક સ્વનક્ષત્રે વિદ્યાહ સબ્ધ દેવદાર ર સ્વનક્ષેત્રે ২৩9 २७८ ૨૮૩ વિવાહ વધે દેણદાર શ-૮ શ-૭ તથા ૧૮ ૨૮૩ ૨૮૪ ૨૮૫ ૨૮૯ ૩૦૦ ૩૦૦ ૩૧૨ ૩૧૫ લુહિદકરાઈ ભૌમ્ય અહિના લુદ્ધિકરાઈ ભૌમાલ્યાં અહિણ હિણહીં ધર્માર્થકામ ગોચર (પૃ-૧૨૬)માંજ ૧૪ ધર્માધકામ ગેચરમાંજ ૪૯૫ Page #532 -------------------------------------------------------------------------- ________________ 318 . ગકારક દુધિહન પૃ. 58-59 માત્ર ગ્રાહ્મઃ ચાગ (પૃ.–૧૪૦) કારક દુફ્રિહન પૃ. 44-45 મંત્ર * 318 318 319 323 324 325 ૩ર૭ છ ગ્રાહ્યઃ જ છે ક ) જિ. દ્વા૨માં દ્વિાર પૃ. 91-92 માં શિલિપ 0. શિલ્પી = જ 0 = 334 9 339 39 V કુ...હકિઅ ગુણુતા 5. ભા. ઉ. ભા. ગ્રહનક્ષત્ર આગળ નક્ષત્ર ગણતા પુ, ષા. પુ. ભા. ગ્રહ જે જે નક્ષત્ર આગળ પૃ. 75 નક્ષત્ર w V W , 342 344 34 , જ 350 351 ૩૫ણ 5 સર્વગુણયુક્ષ તપાસવું 3933 ભેણુવતી વૈજયંતી મુક્ત સર્વગુણપત તપાસવું (પૃ. 314) 333 ભગવતી વૈજયંતી --જયંતી ભુકત અને 356 356 358 11 ય 0 59 367 373 376 20 9 ચંદ્રશ્ય નિદષ્ઠિ 59 અદય નિંચદષ્ટિ કેટલાક ઠેકાણે મુદ્રણ દોષને કારણે હસ્વ-દીર્ઘ માત્રા-રેક-અનુસ્વાર વિસર્ગ જોડાક્ષર તેમજ જે ગ્ય ન જણાય તે સુધારીને વાંચવું. 486