________________
ANANA
મગળના ષડ્ વર્ગ પણ તેષ્ટ છે.
“નીવ-મ ્-વ્રુધા-ડોળાં, પવનો વાવીને ગુમાવાનિ રીક્ષામાં, ન શેવાળાં, વાચન ॥ ધ્
35
RARY
25
અદીક્ષામાં ગુરૂ શિને બુધ અને સુના ષડ્રૂ વગેવાર અને દ્રષ્ટિ શુભ છે, આકીના ગ્રહે! (ચંદ્ર મંગળ શુક્ર)ના ષવગેદિક જીભ નથી ૫૧ નાચદ્રમાં ચંદ્રના વર્ગ પણ સ્વીકાર્યો છે.
ઉત્ક્રયાસ્તની શુદ્ધિ પણ લેવી, નારચદ્રમાં કહ્યુ છે કે અસ્તશુદ્ધિના આગ્રહ નથી, પણ ઉદયની શુદ્ધિ તે જોઇએ જ.
એકદરે દીક્ષાના શુભ વીશાંશે આ પ્રમાણે છે મેષને ૨૭ મે પળ મૃત્યકળા ૨૦, વૃષના ૧૪-૨૦, મિથુનને ૧૭, કકને ૮, સિહુને ૧૮, કન્યાને ૮, પૂર્વકળા-૩૦, ધનના ૧૭, મકરના ૨૦, અને મીતને ૮ મે ત્રીશાંશ વિગેરે વિગેરે. અમૃત સ્વભાવવાળ લગ્ન (પૃથ્વ ૩૧૫) પણ દીક્ષામાં શ્રેષ્ડ છે.
દીક્ષાકુંડળીની ગ્રહ સ્થાપના નીચે મુજબ છે—
ઉદયપ્રભસૂરિ મહારાજ કહે છે કે—કેન્દ્રમાં સૌમ્ય ગ્રહો ન હોય તે લગ્ન અને ચંદ્રના કરી તથા જામિત્રનો ત્યાગ કરવા, જામિત્રસ્થાન અને ચંદ્રની ગ્રહયુતિ પણ નેષ્ટ છે.
નારદ્રમાં કહ્યું છે કે
૩૨૧
ગુરમન્તાનાં, નામીદ: સપ્તમ; શશી ।
तमः केतृ तु दीक्षायां, प्रतिष्ठावत् शुभाशुभौ ॥ १ ॥ ૯૬-મય-ઝીયનાશન-ધનાનિ-વિપત્તિ-સૃતિ મીતિ:। પ્રશ્રન્યાયાં વૈષ્ઠા, મૌમાદ્યુિત જ્ઞાનાયઃ ॥ ૨॥”
અ—“શુક્ર મંગળ અને શનિથી સાતમે ચંદ્રનેષ્ટ છે, રાહુ અને કેતુ દીક્ષામાં પ્રતિઘ્યાની પેઠે શુભાશુભ જાણવા ૧ દીક્ષામાં મંગળ વિગેરે ગ્રહોની સાથે રહેલ ચંદ્ર નેષ્ટ છે; અને અનુક્રમે-કલહ, ભય, મૃત્યુ, ધનહાનિ, દુઃખ અને રાજ ભય કરે છે.॥૨॥”
ZENZENENNENENENESEENESESETENESENES
CENZIE ZUBIET