________________
MasaNaNaNEmanambakaranasan NASASUNDHEDSARERADABAN MINARERE SOM
આ ગ–અસ્તકાળના ત્રીશાના મધ્યમાં થાય છે તે દૂષિત છે, અને તે કાળાર્ધની પહેલાં કે પછી થાય તે અહ૫ દુષ્ટ છે (આ૦ ૫/૬૩) લગ્નશુદ્ધિમાં કહ્યું છે કે –શુક્ર મંગળ અને શનિથી સાતમે ચંદ્ર હોય ત્યારે દીક્ષિત થયેલ પુરૂષ અનુક્રમે શસ્ત્ર દુશીલતા અને વ્યાધિથી અવશ્ય પીડાય છે. દૈવજ્ઞ વલલભ કહે છે કે –
ઢયા જજે, સુ પ્રતિઃ શુના અર્થ—“ચંદ્ર બે અથવા અધિક ફર કે શુભ ગ્રહ સાથે હોય ત્યારે દીક્ષા લેનાર મૃત્યુ
षद्वयैकादशपञ्चमो दिनकरः त्रिद्वयायषष्ठः शशी। लग्नात सौम्धकुजो शुभाबुपचये केन्द्र त्रिकोणे गुरुः ॥ शुक्रः षत्रिनवान्त्यगोऽष्टमसुतद्धयेकादशो मन्दगो।
लग्नांशादिगुरुज्ञचन्द्गमहसां शोरेश्च दीक्षाविधौ ॥ १ ॥ વસ્તૃત મા શાણા, ન્યુઝાન્તિમનારાવા કેન્દ્રીય પુરાકુ- સંસ્થા શનિઃ પ્રજ્ઞા તોડા રા શ્રી નરચંદ્રસૂરિજી કહે છે કે –
અર્થ –સૂર્ય ૨––કે ૧૧ સ્થાને હય, ચંદ્ર ૨-૩-૬-૧૧ ભુવને હોય, મંગળ તથા બુધા ૩૬-૧૦-૧૧ સ્થાને હોય, ગુરૂ ૧-૪-૫-૭-૯-૧૦ સ્થાને હોય, શુક્ર ૩-૬-૯૧૨ સ્થાને હોય, અને શનિ ૨પ-૮ કે ૧૧ ભુવને હોય, તથા ગુરૂ બુધ ચંદ્ર સૂર્ય કે શનિના લગ્ન અને નવાંશે હોય તે તે દીક્ષામાં ઉત્તમ છે mલા રવિ ? જે હેય, ચંદ્ર ૧૦ મે હોય, બુધ અને ગુરૂ ૮-૧૨ સિવાયના ભુવનમાં હોય, શુક્ર ૨-૫-૧૧ સ્થાને હોય, અને શનિ ૩-૬ ભુવને હોય તે બીજાઓએ દિક્ષામાં ઉત્તમ છે. મારા” એટલે-આ ગ્રહોની સ્થાપનામાં વિસવાર હોવાથી મધ્યમ છે.
આ સિવાયના ગ્રહસ્થાપના હોય તે તે અધમ છે શ્રી ઉદયપ્રભસૂરિજી ઉપરોકત ઉત્તમ-મધ્યમ અને ગ્રહ સંસ્થાને દીક્ષામાં શુભ તરીકે ઓળખાવે છે. હર્ષ પ્રકાશમાં એટલું વિશેષ છે કે–બુધ ૨-૫ સ્થાને, ગુરૂ ૧૧ સ્થાને, અને શનિ ૬ સ્થાને હોય તો ઉતમ છે; ચંદ્ર ૭ મે અને શનિ ૩ જો મધ્યમ છે, તથા શુક ૧૧ મે અધમ છે.
૩૨૨