________________
SemasaNaRaMaMaNaNasasasaNAMNANAMKA M ASIMANANAM ANAMNANA
૧ એક સ્થાનમાં ચારથી વધારે ગ્રહો હોય, ર અથવા જન્મરાશિ પતિ શનિને જેતે હોય અને અને બીજા ગ્રહની દૃષ્ટિવાળા સ્થાનમાં ન હોય, ૩ અથવા જન્મરાશિપતિને બીજી ગ્રહ જોતા ન હોય પણ શનિ જેતે હોય તે પ્રવજ્યા બેગ થાય છે, તેમાં દીક્ષા આપવી હિતકર છે. યમઘંટ, વજ મુશલ વિગેરે કુગોનો ત્યાગ જ કરે, કેમકે તેમાં દીક્ષા લેવાથી દીક્ષિત મૃત્યુ પામે છે કે વ્રતથી ખડે છે. શુક્રાસ્તના દિવસે દુષ્ટ નથી. શ્રી ઉદયપ્રભ સૂરિજી મહારાજ લગ્ન-અંશ માટે કહે છે કે –
"व्रताय राशयो द्वयगर स्थिराश्चापि वृषं विना।
મશશ્ચ કરાયા , નાંરાgિ નેતરે છે ૨૨ ” અર્થ_“દીક્ષાના લગ્ન અને નવાંશ વિગેરેમાં દ્વિસ્વભાવ મિથુન, કન્યા, ધન અને મીન, વૃષ સિવાયની સ્થિર–સિંહ વૃશ્ચિક કુંભ અને મકર રાશિમાં શ્રેષ્ઠ છે, તે સિવાયની બીજી રાશિ શુભ નથી ૨૧” એટલે--મેષ, વૃષ, કર્ક અને તુલા રાશિનાં લગ્ન, નવાંશ કે દ્વાદશાંશ, એ કોઈનો પણ દીક્ષામાં સ્વીકાર કરવો નહિં.
નારચંદ્રમાં કહ્યું છે કે.. "वृश्चिकमिथुनधनुर्धर-कुम्भेषु शुभाय दीक्षणं भवति ।
पञ्चमके तु नवांशे, वृषाजयो न्यराशीनाम् ॥ १॥ અથ–“વૃશ્ચિક, મિથુન, ધન અને કુંભની દીક્ષા શુભ છે, વૃષભ-મેષને પાંચમે નવાંશ શુભ છે, બીજી રાશિને પાંચમે નવાં શુભ નથી. ”
હર્ષ પ્રકાશમાં પણ મેષ અને વૃષ સિવાયની રાશિઓના પાંચમાં અને કેટલાએક કારણે દુષ્ટ થતા હોવાથી દીક્ષા માટે નેટ માનેલ છે, જ્યારે વૃષાંશ તે શુક્રવારે હોય તે, પણ શુભ છે.
ચંદ્ર અને શુક્રના બળવાનપણામાં દીક્ષા સર્વથા દેવીજ નહિ. નારચંદ્ર ટીપ્પણમાં કહ્યું છે કે—-૧ શુકવાર હોય, ૨ શુક લગ્નમાં હોય, ૩ શુક્રને નવાંશ હોય, ૪ લગ્ન કે સાતમા સ્થાનમાં શુક્રની સંપૂર્ણ દ્રષ્ટિ હોય અને ૫ શુક્રની રાશિ વૃષ કે તુલા હેય; અથવા ૧–મવાર હોય, ૨ લગ્નમાં ચંદ્ર હોય, ૩ ચંદ્રને નવાંશ હોય, કે ૪ ચંદ્રની દૃષ્ટિ પડતી હોય તે દીક્ષા આપવી નહિં.
૩૨૦