________________
કહ્યુ છે કે
विष्टिवक्रेषु यो गच्छेत, क्रोशमेकं च मानवः । તસ્થાપતિ ને પયામિ, નટીનામિય સામા” ||૮||
અ-જેમ નદી સમુદ્રમાં જાય છે અને પાછી વળતી નથી તેમ જે મનુષ્ય પ્રતિકુળ વિષ્ટિ હોય ત્યારે એક એક પણ ગાઉ જાય, તેા તે પાળે વળે નહી. એમ હું' જોઉં છું. ભદ્રાની શુભાશુભ ઘડી અને તેનુ ફળ કહે છે–
पण दुग दस पण पण तिअ
विठि घडी वयण कंठ उरु नाही ।
कडी पुच्छगाय सिद्धि,
खय निस्स कुबुद्धि कलह विजयकरा ॥१५॥
અ—વિષ્ટીની પાંચ, બે, દસ, પાંચ, પાંચ અને ત્રણ ઘડીએ અનુક્રમે સુખ, કહૈં, છાતિ, નાભિ, કેડ અને પુચ્છમાં છે; જે સિદ્ધિ, ક્ષય, નિર્ધનતા, કુબુદ્ધિ, લહ અને વિજય કરે છે ।૧૬।
સ્થાન મુખ ગળુ હૃદય નાભિ કેડ પુચ્છ
*
૫ (૪) |૫ (૬)
૩
ક્ષય નિર્ધનતા કુબુદ્ધિ લડ જય
FINENELS
વિષ્ટિચક્ર ઘડી ૫ કૂળ સિદ્ધિ
વિવેચન—– વિષ્ટિકરણ ત્રીશ ઘડીનુ છે, તેમાં પણ કેટલીક ઘડીએ શુભ અને કેટલીક અશુભ છે. અહી` સાઠ ઘડીનું તિથિમાન માની ત્રીશ ધડીનું કરશુ કહેલ છે, પણ તિથિની ઘડીએ ન્યુનાધિક હૈાય ત્યારે કરણની ઘડીએમાં પણ વૃદ્ધિહાનિ થાય છે; તેથી ઇષ્ટ ઘટી લાવવાને તિથિની ન્યુનાધિક ઘડી-પલ જેટલા પક્ષ અને વિપલને દરેક પલમાં સંસ્કાર આપવા પડે છે. અથવા કરણમાનની ન્યુનાધિક ઘડીએથી બમણા પલની હાનિ–વૃદ્ધિ કરવાથી શુદ્ધ ઘડી આવે છે. દાખલા તરીકે-પૂર્ણિમાં તિથિ ૫૮ ઘડીની હોય તા વિષ્ટિ ૨૯ ઘડીની આવે છે. તેમાં દર ઘડીએ તિથિમાનમાં એ ઘડી ન્યુન હાવાથી એ પક્ષની, અથવા વિષ્ટિમાન એક ઘડી ન્યુન હાવાથી એકથી બમણાં એવા એ પલની હાનિ થાય છે, જેથી પાંચ ઘડીનેા કાલ શુદ્ધ ચાર ઘડી અને પચાસ પલ થતાં પૂ થાય એમ દરેક ઘડીમાં વૃદ્ધિ હાનિની તરતમતા
છે.
તપાસવાની છે.
KENENBUZIENES
REBBIERKEKLERLEIKIREN
૧૫
VENEZUENES