________________
શિલ્પ ગ્રંથેામાં વત્સ સન્મુખ હોય ત્યારે વાસ્તુ દ્વાર અને પ્રવેશને નિષેધ કર્યાં છે, તેથી વત્સની અવશ્ય સન્મુખતા વવા માટે કહ્યું છે કે વત્સવાળી દિશાના સરખા સાત ભાગ કરવા; તે સાતે ભાગેામાં વત્સ અનુક્રમે પાંચ, દસ, પ ંદર, ત્રીશ, પંદર, દસ અને પાંચ દિવસ રહે છે. તેમાંથી મધ્યના ચોથા ભાગના ત્રીશ દિવસેામાં વત્સ હેાય ત્યારે તેની સન્મુખતાએ ખર મૂકવું નહિ, પણ પાસેના પાંચમા ત્રીજા છઠ્ઠા બીજા સાતમાં અને પહેલા ભાગમાં વત્સ હાય, અને ચંદ્ર, વાર, નક્ષત્ર તથા તિથિનું અળ હોય ત્યારે ઘરનું બાર મૂકવામાં હરકત નથી. અર્થાત્ મધ્યની રાશિમાં વસ્ર ઉદય પામે ત્યારે તેની સન્મુખતા વવી.
લલ્લુ તે કહે છે કે એક નગરમાં કાર્યોમાં દુકાળમાં, રાષ્ટ્રના વિપ્લવમાં વિવાહમાં અને તીથ યાત્રામાં વત્સ તથા શુક્રના વિચાર કરવેશ નહિ.
પ
૧૦
૧૫
૩૦
૧૫
૧૦
પ
| વા૦
૫
*F;]
ક
>fi+]
૫
૧૦ ૧૫
કન્યા.
વૃષ.
૧૦
૧૫
३०
તુલા.
પુ.
વસ ચક્ર
મેષ,
30
૧૫
૨૨૩
૧૫
૧૦
વૃશ્ચિકા
સીન.
૧૦
પ
ધન.
મકર.
કુંભ.
સ્
અહ
પ્
૧૦
૧૫
૩૦
૧૫
|
૧૦
પ
નૈ.
સંક્રાંતિને આશ્રીને દરેક ગ્રહોનો જુદી જુદી દિશામાં વાસ હોય છે સૂર્ય-મીન, મેષ, વૃષને પૂ`માં, મિથુન, કર્યાં, અને સિંહના દક્ષિણમાં, કન્યા, તુલા અને વૃશ્ચિકના પશ્વિમમાં તથા ધન, મકર અને કુંભના ઉત્તરમાં હોય છે. સેમ મંગળ, ખુધ, ગુરૂ, શુક્ર અને શનિ ગ્રહેા-સિહ, કન્યા અને તુલા સત્ક્રાંતિના હોય ત્યારે પૂર્વમાં, વૃશ્વિક, ધન અને મકર સક્રાન્તિ હોય ત્યારે દક્ષિણમાં, કુંભ, મીન અને મેષ સંક્રાન્તિના હોય ત્યારે પશ્ચિમમાં તથા વૃષભ, મિથુન અને કઈ સક્રાન્તિના હોય ત્યારે ઉત્તરમાં છે. રાહુ-ધન, મકર અને કુંભના હોય તે પૂ`માં, મીન
EXCIBUBUL