________________
ત
બેડાલવૃત્તિ.
"
SaNaNaNAMUNAMARANIMINIMIRANIM NARASIMONENESANANANANIMMTEMMING ગ્રંથ
ગ્રંથ
ર્તા ૧ સૂર્યપ્રાપ્તિ–ટીકા.
- સૂધીરશુંગારવર્તિક. શ્રીહેમહંસગણિજી ચંદ્રપ્રાપ્તિ.
જૈનમતપ્રભાકર ન્યા. વિ. શાંતિવિજય ૨ નારચંદ્ર
શ્રી નરચંદ્રસૂરિ મુહૂર્તચિંતામણી. દૈવજ્ઞવલ્લભ , ટીપ્પન શ્રી સાગરચંદ્રસૂરિ
ટીકા પ્રશતક. શ્રી નરચંદ્રોપાધ્યાય પ્રતિષ્ઠાકલ્પ. પૂર્વાચાર્ય
બાળબોધ જ્યોતિષ પ્રચતુર્વિશતિકા.
બૃહજ્યોતિષસાર લગ્નશુદ્ધિ. શ્રી હરિભદ્રસૂરિ શિલ્પદીપક ભુવનદીપક, શ્રી પદ્રપ્રભસૂરિ સર્વતોભદ્ર. ઈસહીર, આ૦ શ્રી વિજયહીરસૂરિ કાળીજ્ઞાન.
પં. શંભુનાથ મેઘમહોદય. ઉ૦ શ્રી મેઘવિજયજી પંજીકા (બંગાળી) ગુસપ્રેસ આરંભસિદ્ધિ. શ્રી ઉદયપ્રભસૂરિ
આ વિશ્વપ્રભામાં આરંભસિદ્ધિ-વાર્તિકને મુખ્ય રાખેલ છે, બાકીના ગ્રંથોની જુદા પડતા પાઠમાં સહાય લીધી છે, અને કોઈ પણ જરૂરી વિષય રહી ન જાય તે તરફ પુરતું લક્ષ્ય રાખેલ છે.
૧ સૂર્યપ્રજ્ઞપ્તિના યંત્રો અને ચંદ્રપ્રપ્તિ મૂળ છપાવવાની જરૂર છે. ૨ નરચંદ્રસૂરિ અનેક થયેલ છે.
देवानंद मुनीश्वर पदपंकज सेवनैक षट्चरण: ज्योतिःशास्त्रमकार्षित् नरचंदाख्यो मुनि प्रवरः ॥१॥ આ સૂરિએ ચતુર્વિશતિ જનતેત્ર પણ રચ્યું છે. તેમના શિષ્ય સાગરચંદ્રસૂરિએ “નારદચંદ્ર ટિપ્પન” કરેલ છે. માંગરોળ જૈન સંઘના ભંડારમાં જેની સં.૦ ૧૪૭૬ દ્વિ. જેઠ. શુદિ ૧૦ ભમે શ્રી સેમસુંદરસૂ—િશિષ્ય સોમદેવસૂ—િશિષ્ય સંયમરૂચિગણિ-શિષ્ય કુલદય ગણીએ લખેલ એક પ્રત છે. મેં આ ગ્રંથમાં તેને ઉપગ કરેલ છે. આરભસિદ્ધિવાર્તિકમાં અવતરણ કરેલ નારચંદ્ર ટિપનના લેકે અને આ પ્રતના તેજ શ્લોકમાં બહુ તફાવત છે.
__ श्रीकाशहृदगणेशोद्योतन सूरीष्ट सिंहसूरिभूत : नरचंद्रोपाध्याय: शास्त्रंचक्रेर्थबहुलमिदं ॥ प्रकाश ७ श्लोक ९ ॥ તેની જ્ઞાનદિપિકાવૃત્તિમાં લખ્યું છે કે—કાશેન્દ્રગપતિ ઉદ્યોતનસૂરિના પ્રીતિપાત્ર