________________
ફ્
M X
૩
૪
૫ | ઉપલિક
૬
સુવેળા
રવ
સુવેળા
સુવેળા
કટક
વજ્ર | ઉપયુલિક |
સુવેળા
કુલિક
વ
સુવેળા
કુલિક
૮ કાળવેળા
9
દિવસના શુભાશુભ ચાઘડીયા.
મગળ બુધ
સામ
સુવેળા
કટક
ફટક વર્જ્ય | ઉપ લિંક
કાળવેળા ઉપકુલિક
સુવેળા
કુલિક
કાળવેળા
સુવેળા
સુવેળા
ગુરૂ
કાળવેળા ઉપકુલિક
સુવેળા
કુલિક
કાળવેળા
સુવેળા
કુલિક
વ
સુવેળા
કટક
સુવેળા
શુક્ર
સુવેળા
કુલિક
વ
સુવેળા
ફટક
સુવેળા
કટક સુવેળા
સુવેળા કાળવેળા
ઉપ લિક સુવેળા
વર્જ્ય
નિ
કુલિક
કાળાવેળા
સુવેળા
ફટક
સુવેળા
વજય
ઉપકુલિક
સુવેળા
સુવેળા
દરેક વારના આંકને ત્રણે ગુણી એક મેળવવાથી પણ આ વજય અપ્રરાના આંકે આવે છે. અથવા કાળવેળાના આકેને અનુકમે માંડી પાંચને આંક વધારવા, જેના પાંચમા આંકથી રવિવાર વિગેરે સાત વારના વજય અપ્રહરો આવે છે, જેમકે ~~~~૩~૬-૧-૪-૭ ૨-૫ તેમાંથી પાંચમે આંકે રહેલું ચોથુ ચેાઘડીયુ' રિવવારે વજય અપ્રહર છે.
૧૯
પૂર્વ, અગ્નિ, દક્ષિણ, નૈઋત્ય, પશ્ચિમ, વાયવ્ય ઉત્તર અને ઇશાન, એ આઠ દિશા છે. તે પૈકી ઉપરાકત રિવવાર વિગેરે સાત વારાના વજય અધ પ્રહરના મધ્યના સાળ વિગેરે પળામાં અનુક્રમે પૂર્વથી માંડી છઠ્ઠી છઠ્ઠી દિશાએ યાત્રા કરવી નહિ. કેમકે તે અત્યંત વજ કાળ છે. તે આ પ્રમાણે—
રવિવારે ચાથા
પ્રહરના મધ્યની સાળપળમાં પૂર્વ દિશાની યાત્રા વર્જ્ય છે. સમવારે સાતમા અધ પ્રહરના મધ્યની આઠ પળમાં વાયવ્ય ખુણાની યાત્રા વર્જ્ય છે. મંગળવારે બીજા અ`પ્રહરના મધ્યની મંત્રીશ પળમાં દક્ષિણ દિશાની યાત્રા વર્જ્ય છે. બુધવારે પાંચમા અધ પ્રહરના મધ્યની એ પળમાં ઈશાન ખુણામાં યાત્રા વર્જ્ય છે. ગુરૂવારે આઠમા અધ પ્રહરના મધ્યની એક પળમાં પશ્ચિમ દિશાની યાત્રા વર્જ્ય છે. શુક્રવારે ત્રીજા અધ પ્રહરના મધ્યના ચાર પળમાં અગ્નિ ખુણાની યાત્રા વર્જ્ય છે. શનિવારે છઠ્ઠા અપ્રહરના મધ્યની ચાસઃ પળમાં ઉત્તર દિશાની યાત્રા વર્જ્ય છે. પળ આદિ માટે નીચે પ્રમાણે કાષ્ટક છે—
TENEMESENENENENENEN
NBUENENZNESENENENENENENZYLIESENENENENBIENES