SearchBrowseAboutContactDonate
Page Preview
Page 505
Loading...
Download File
Download File
Page Text
________________ MIMIMMIMMMMMMMMMMMMMMMMMMMMMIMIMISNIMMMO જે વ્યકિતને શુક, ચન્દ્રના પર્વત સારા હોય અને પહોળાઈમાં વધારે હોય તે તેવા માણસો અતિશય એજ શેખના સાધન વસાવનાર અને હીરા, મોતી અને ઝવેરાતના શોખીન થાય છે. અને આવા લેકે ખુબજ આરામ પ્રિય હોય છે. આકૃતિ-ઘ3 છે જ.ભાગ્યરેખા A<7 .Aત્રિકોણ (જુઓ આકૃતિ નં. ૫૩) ભાગ્યરેખા આયુષ્યરેખાને અડીને ચાલતી હોય તેવા માણસને કુટુંબથી જુદા રહેતા હોય તે પણ કુટુંબની જવાબદારી નિભાવવી પડે છે. (જુઓ આકૃતિ નં. ૫૩) જે માણસની ભાગ્યરેખા મણિબંધથી શરૂ થતી હોય તેવા લેકે આનદાન, ઈજજત, આબરૂવાળા હોય છે. અને તેના જન્મ સમયે આર્થિક સ્થિતિ સારી હોય છે. તેનું કુટુંબ મોટુ અને વધારે હોય છે. અને આ લેકને જમીન, મકાન અને મિલક્તનું સુખ સારૂ મળે છે. (જુઓ આકૃતિ નં. ૫૩ [૫] ) જે માણસના હાથમાં સારી ભાગ્યરેખા હોય અને મણિબંધ ઉપર ત્રિકેણની નિશાની હોય અને ભાગ્યરેખા ત્રિકોણ પરથી શરૂ થતી હોય તે તેવા માણસને જન્મ ખાનદાન કુટુંબમાં થયો હોય છે. અને જીવનમાં ઘણી બધી મુશાફરીના યોગ આવે છે. અથવા પરદેશ જવાના એગ પણ બને છે. _ (જુએ આ. નં. ૫૪) મણિબંધમાંથી શરૂ થઈને ભાગ્યરેખા સીધી શનિના પર્વત પર જતી હોય તેથી હાથમાં બે ભાગ પડશે અને જે ડાબે ભાગ વધારે દેખાતો હોય તે આવી વ્યકિતએ પિતાની ઉન્નતિ માટે બીજાને આધાર લેવો પડે છે. અને જમણું બાજુનો ભાગ વધારે હોય તો તે વ્યકિત સ્વતંત્ર રીતે પિતાની બુદ્ધિથી આગળ વધે છે. જેની ભાગ્યરેખા ચંદ્રના પર્વત પરથી નિકળી હૃદયરેખા તરફ જતી હોય, ગુરૂને પર્વત સારે હોય, મંગળને પૈવત દબાયેલો હોય અને તેના ઉપર જાળીની નિશાની હોય તે આવા માણસો બીજાને માટે આકૃતિ-પs
SR No.008461
Book TitleDin Shuddhi Dipika
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Jyotish
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy