________________
MAMAIARAMIS Samasa STRONOMETRASANTHANAMTHIMMAMMIRANI અને શનિવારે શ્રવણ કે શતતારા નક્ષત્ર હોય તે યમદષ્ટા ગ થાય છે, આ રોગ દરેક કાર્યમાં અશુભ છે, આરંભસિદ્ધિ વિગેરે ગ્રંથમાં જે સાત વારના અશુભ નક્ષત્રોની નામાવલી આપી છે તેમાં આ દરેક યુગને સમાવેશ થઈ જાય છે. હવે એક વજર્ય યોગ તથા કર્ક વેગ કહે છે.
गुरि सयभिस सणि उत्तर-साढा एया विवजए पायं ।
बारसि एगेगहीणा, सूराइसु कक्कजोगु चए ॥४६॥ અર્થ–ગુરૂવારે શતભીષા અને શનિવારે ઉત્તરાષાઢા નક્ષત્ર હોય તો તે પ્રાયઃ વર્યા છે. તથા રવિ આદિ વારને દિવસે બારશ વિગેરે એકેક હીણ તિથિ હેય તે કકગ થાય છે, તે પણ ત્યાજ્ય છે.
વિવેચન –મુળ ગાથામાં પુર્વાઈથી--ગુરૂવારે શતભીષા નક્ષત્ર હોય અને શનિવારે ઉત્તરાષાઢા હેય, એમ બે વારના કો દેખાડ્યા છે. તે બન્ને યોગ શુભકાર્યમાં પ્રાયઃ વર્યું છે. આરંભસિદ્ધિમાં તે આ બન્ને ભેગોને વર્ધકહેલ છે. કેમકે-ગુરૂવારે શતભીષા નક્ષર દેય તે ચરયોગ અને શનિવારે ઉત્તરાષાઢા નક્ષત્ર હોય તે યમઘંટ (મતાંતર) થાય છે જે અને યોગ દિનશુદ્ધિના પ્રણેતાને માન્ય છે.
ગાથાના ઉત્તરાર્ધથી વાર અને તિથિના કુગોને પ્રારંભ કહે છે, તેમાં અહીં તે મારા કાગજ દેખાડે છે રવિ વિગેરે સાત વારને વિષે અનુક્રમે બારશથી પ્રારંભીને એકેક ઓછી તિથિ હોય તે કર્મયોગ થાય છે. એટલે રવિવારે બારસ, સેમવારે અગીયારસ મંગળવારે દશમ બુધવારે નોમ, ગુરૂવારે આઠમ શુક્રવારે સાતમ અને શનિવારે છ તિથિ આવે તે કર્કગ થાય છે. આ રોગ લાવવાની બીજી એવી રીત છે કે–વાર અને તિથિની સંખ્યા ભેગી કરવાથી તેને આંક આવે ત્યારે કર્કગ થાય છે, કર્કગને શુભ કાર્યમાં ત્યાગ કરે. તેનું બીજું નામ કચગ પણ છે. હવે વાર આશ્રીને અશુભ તિથિઓ કહે છે—
छट्टि सत्तमि इगार, चउद्दसी सुरि, सोमि सगयार तेरसी । मंगले इगे इगारसी, बुहे वजए इग चउद्दसी जया ॥४७॥ छट्टि चउत्थि सहभद्दया, गुरु सुकि बीअ सह तीइ रित्तया। पुन्न सत्तमि सणिम्मि सव्वहा, वज्जए इअ तिही विसेसओ ॥४८॥