________________
sananananananananananananana NASAMIMARINARARAM MasaharanaNaNaRaMa તિસાર (ગ પ્રકરણ લોક ૨૧) માં કહ્યું છે. હવે કરણની અવસ્થાએ બતાવે છે– कित्थुग्ध सउणि कोलव, उखकरण तिन्नि तिनि सुत्ताई ।
तेइल नाग चउप्पय, पण सेस निविठ्ठकरणाई ॥१७॥
અથ–કિસ્તુળ, શકુનિ અને કૌલવ એ ત્રણ ઉદ્ધકરણ છે, ક્ષેતિલ, નાગ અને ચતુષ્પદ એ વણ સુપ્તકરણે છે. તથા બાકીના પાંચ નિવિષ્ટકરણે છે. ૧ળા
વિવેચન—કિસ્તુન, શકુનિ અને કૈલવ ઉભેલા કરણો છે, તૈતિલ, નાગ, અને ચતુષ્પદ ત્રણ સુતેલા કરણે છે તથા બવ, બાલવ, ગર, વણિજ અને વિષ્ટિ એ પાંચ બેઠેલા કરણે છે. જે કરણુમાં સૂર્ય સંક્રાન્તિ થાય તે કરણની અવસ્થા સૂર્ય સંક્રાન્તિને લાગુ પડે છે. એટલે સૂર્ય સંક્રમણ ઉભા કરણમાં થાય તે ઉર્ધ્વસંક્રમણ, સૂતેલા કરણેમાં સુતસંક્રમણ અને બેઠેલા કરણેમાં નિવિષ્ટ સંક્રમણ કહેવાય છે. વળી પૂર્ણભદ્ર થી અવસ્થા દેખાડતા કહે છે કે—બે કરણની સંધિમાં થયેલ સંક્રાન્તિ સુપ્તાત્થિતા કહેવાય છે. નારચંદ્રમાં તે બવ, બાલવમાં નિવિષ્ટ, ગર તૈતિલ તથા વિષ્ટિમાં સુપ્ત અને બાકીમાં ઉર્વસંક્રમણ થવાનું કહેલ છે.
આ સંક્રાન્તિની અવસ્થાથી શુભાશુભ વર્ષનું જ્ઞાન થાય છે. કહ્યું છે કે–સંક્રાન્તિ ઉભી હોય તે સુકાળ, બેઠી હોય તો રેગ, અને સૂતી હોય તે દુકાળ થાય છે, પણ સુતેસ્થિતા સંક્રાન્તિ સર્વથા અશુભ જ છે. તથા શીયાળામાં સૂતેલી, ઉનાળામાં ઉભેલી અને ચોમાસામાં બેઠેલી સંક્રાન્તિ શુભ છે. નારચંદ્ર ટીપ્પણમાં સંક્રાન્તિમાં નામે દેખાડી ફળવિશેષતા સ્પષ્ટ કરી છે, જે નીચે મુજબ છે
“વ્યાgિ સંતિ, ધ્યાક્ષિી જ ઘા જ ! मन्दाकिनी च मन्दा, मिश्रनाम्नी च रात्रिचरी ॥१॥ मन्दा कुरुते वृष्टि, मन्दाकिनी रसक्षयम् ।। ध्वाली च वायते वातः घोरा शस्त्रभयंकरी ॥२॥ महोदरा चौरभयं, मिश्रिका च जने शुभम् ।
સર્વ પાપ , ફી નિરુપા || ના. અર્થ—“રવિ વિગેરે સાત વારોમાંચનારી સંક્રાન્તિના નામે અનુક્રમે-ધ્ધાંક્ષિ, મહોદરી, ઘોરા, મંદાકિની, મંદા, મિશ્રા અને રાક્ષસી છે ૧. તેમાં–મંદા વૃષ્ટિ કરે છે, મંદાકિની રસનો નાશ કરે છે, ધ્વાંક્ષી પવન કુંકાવે છે, ઘેરા યુદ્ધ કરાવે છે રા મહેદરા ચેરની
૫૮