________________
SAMIRANDAS ManakararanasamnasaranamalakasalanaNassararanasan રંજાડ વધારે છે, મિશ્રા મનુષ્યમાં સુખ કરે છે અને રાક્ષસી સર્વ ખેડુતોમાં નિષ્ફળતા આપે છે. ilal
"घोराऽर्कवारे कुरः, ध्वाक्षेन्दौ क्षिप्रतारकैः । महोदरी चरे भौमे: मैत्रे मन्दाकिनो बुधे ॥४॥ मन्दा गुरो ध्रुवे धिष्ण्ये, मिश्रा मिश्रोडभिभृगौ । राक्षसी दारुणे मन्दे, सन्कान्तिः सवितुर्भवेत् ॥५॥ आनन्दयन्ति घोराद्याः, शूद्रान् वैश्यांश्च तस्करान् ।
नृपान् विप्रान् पशून म्लेच्छान्, एताः संक्रान्तय: क्रमात् ॥६॥ અથ–“રવિવારે કુર નક્ષત્રમાં ઘેરા, ચંદ્રવારે (સોમવારે) ક્ષિપ્રનક્ષત્રમાં ધ્યાક્ષા, ભોમવારે ચર નક્ષત્રમાં મહોદરી, બુધવારે મૈત્ર નક્ષત્રમાં મંદાકિની અઝા ગુરૂવારે ધ્રુવ નક્ષત્રમાં મંદા, શુક્રવારે મિશ્ર નક્ષત્રમાં મિશ્રા અને શનિવારે દારૂણ નક્ષત્રમાં રાક્ષસી નામની સૂર્ય સંક્રાન્તિ થાય છે. પા ઘોરા વિગેરે સંક્રાન્તિઓ અનુક્રમે શુદ્ર, વૈશ્ય, તસ્કર, નૃપ, વિપ્ર, પશું અને સ્વેચ્છને આનંદિત કરે છે. દા
અહીં ઘોર વિગેરે સંક્રાન્તિના નામે એકલા વારના ગે એકલા નક્ષત્રના દેગે અને બન્નેના મેગે એમ ત્રણ રીતે પડે છે. બૃહજતિસારમાં પણ આજ રીતે કહ્યું છે.
વળી મનુષ્યને શુભાશુભ સંક્રાન્તિ માટે કહ્યું છે કે સંક્રાન્તિના નક્ષત્રથી જન્મ નક્ષત્ર સુધી ગણી ત્રણ ત્રણ નક્ષત્રેનું ફળ તપાસવું. આવી રીતે નવત્રિકનું ફળ અનુક્રમે ૧ પંથા, ૨ ભાગ, ૩ ભેગ, ૪ વ્યથા ૫ વસ્ત્રપ્રાપ્તિ, ૬ વસ્ત્ર, ૭ હાનિ, ૮ ધનસિ ૯ ધનામિ છે. ઈષ્ટ જન્મ નક્ષત્રને આંક જે ત્રિકમાં આવે તે ત્રિકનું ફળ જ ઈટજન્મ નક્ષત્રનું ફળ સમજવું.
હવે નક્ષત્રદ્વાર કહે છે– ति ति छ पण ति एग चऊ, ति छ पण दु दु पणिग एग चउ चउरो। ति इगार चउ चउ तिगं, ति चउ सयं दु दुग बत्तीसं ॥१८॥ इअ रिक्खाणं कमसो, परिअरतारामिई मुणेयव्वा । तारासमसंखागा, तिहि वि रिक्खेसु वजिजा ॥१९॥
અર્થ-ત્રણ, વણ, છ, પાંચ, ત્રણ, એક, ચાર, ત્રણ, છ, પાંચ, બે, બે, પાંચ, એક, એક, ચાર, ચાર, ત્રણ, અગ્યાર, ચાર, ચાર, ત્રણ, રણ, ચાર, સો, બે, બે, અને બત્રીશ; ૧૮ એ પ્રમાણે અનુક્રમે નક્ષના તારાની સંખ્યા જાણવી. આ તારાની સમાન સંખ્યાવાળી તિથિ તે તે નક્ષત્રમાં વિજય છે.