________________
आदौ धनविनाशाय, वर्तमान भयंकरी ।
मध्ये प्राणहरी ज्ञेया, विष्टिपुच्छे ध्रुवं जयः" ॥२॥ અથ–“વિષ્ટિની આદિમાં પાંચ ઘડી, વર્તમાનમાં દશ ઘડી, મધ્યમાં બાર ઘડી, અને અંતમાં – પચ્છમાં ત્રણ ઘડી છે. ૧ જેમાંની પ્રારંભની ઘડીઓ હોય તે ધનને વિનાશ કરે છે, વર્તમાન ઘડીએ ભય ન પજાવે છે, મધ્યની ઘડીએ પ્રાણ હરે છે. અને વિષ્ટિના પુચછની ઘડીઓ નિશ્ચયે જય આપે છે.” મારા.
વિષ્ટિના પુરમાં કાર્ય કરવાથી અવશ્ય જય થાય છે, તેમાં અસાધ્ય કાર્યો પણ સિદ્ધ થાય છે. લલ્લ કહે છે કે
“સુમા-STમનિ રળિ, વાાનિ મૂત
नाडीत्रयमिते पुच्छे, भद्रायास्तानि साधयेत" ॥१॥ અથ–“હરકોઈ શુભ કે અશુભ અસાધ્ય પણ કાર્ય વિષ્ટિના પુચછની ત્રણ ઘડીમાં કરવાથી સિદ્ધ થાય છે. વિષ્ટિની કાર્યને આશ્રીને ત્રણે લોકમાં સ્થિતિ કહેલ છે. ભૂપાળવલ્લભ કહે છે કે—
“ન્યા-તુરા-ર-પત્નિનુ નાગઢ, मेषा-लि-वैणिक-वृषेषु सुरालये स्यात् । પાટીન-સિં-ક-રોષ મળે,
चन्द्रे वदन्ति मुनयत्रिविधां हि विष्टिम्” ॥१॥ અર્થ__“કન્યા, તુલા, મકર અને ધનને ચંદ્ર હોય ત્યારે વિષ્ટિ નાગલોકમાં હોય છે, મેષ, વૃશ્ચિક, મિથુન અને વૃષભને ચંદ્ર હોય ત્યારે વિષ્ટિ દેવલેકમાં હોય છે, તથા મીન સિંહ, કુંભ અને કર્કને ચંદ્ર હોય ત્યારે વિષ્ટિ મૃત્યુલોકમાં હોય છે, એમ ત્રણ પ્રકારની વિષ્ટિ મુનિઓ કહે છે.” આ સ્થાનના ફળ માટે કહ્યું છે કે –
स्वर्गे भद्रा भवेत्सौख्यं, पाताले च धनागमः ।
मृत्युलोके यदा भद्रा, तदा कार्य न सिध्यति ॥१॥ અર્થ-કેઈપણ કાર્ય કરતાં જે સ્વર્ગે ભદ્રા હોય તે સૌખ્ય થાય છે, પાતાળમાં હોય તે ધનની પ્રાપ્તિ થાય છે અને મૃત્યુલેકમાં ભદ્રા હેય તે કાર્ય સિદ્ધ થતું નથી. એમ બૃહજ
SENEKSELECELESENE SPESES AS WELLEVILLESELELEVENESESLSLLLS LLLLLLLS
પ૭