________________
MaaasahaaaaaaaaaaaaaaaLMINANTNAM કુમારયોગના બળ માટે નારદ્ર ટીપ્પણમાં કહ્યું છે કે
कुमारोदयवेलायां, लाभो भवति पुष्कलः । रोगी भव्यो जयो युद्धे, यात्रा भवति सिद्धिदा ॥१॥ बङ्गालमुनिभिः प्रोक्त: कुमार योगो दिनेसदोषेऽपि ।
अस्मिन् कार्य दीक्षा विवाहयात्रा प्रतिष्ठादि ॥२॥ અથ–કુમારયોગની શરૂઆતના કાળમાં પુષ્કળ લાભ થાય છે, તે વખતે રોગી થયેલ મનુષ્ય જલદી સારે થાય છે, યુદ્ધ ગયેલ જય પામે છે અને પ્રવાસ પણ ફળદાયક નીવડે છે. / ૧ / બંગાલમુનિએ કહેલ કુમારગ દુષિત દિન હોવા છતાં પણ દીક્ષા વિવાહ યાત્રા અને પ્રતિષ્ઠા વગેરેમાં ગ્રાહ્ય છે.” 1 ૨ | લગ્નથુદ્ધિમાં તેને કહ્યું છે કે—
ઘરવેશ-
નિવા-ઇશ્ન-પિત્ત-વિજ્ઞારા મુદ્દા માવા |
થવા gru, વિરુદ્ધ વિના / અર્થ_“વિરૂદ્ધ યોગ ન હોય તો આ કમાગ વડે ઘરપ્રવેશ, મિત્રતા, ધર્મ, શિલ્પ અને વિદ્યા વિગેરે શુભ કાર્યો કરવાં” ૧ . અહીં જે વિરૂદ્ધગની સૂચના કરી છે તે વિરૂદ્ધ યોગો કકચ સંવર્તક કાણ અને યમઘંટ છે. એટલે-સમવારે અગીયારશ અને વિશાખા, મંગળવારે દશમ અને પૂર્વાભાદ્રપદ, બુધવારે પડવો મૂલ અને અશ્વિની તથા શુક્રવારે રોહિણી હોય અને કુમારયોગ થતો હોય તે તે કુમારયોગ સુખકારક નથી. એમ લગ્નશુદ્ધિ પ્રકરણમાં કહેલું છે. પણ બીજા શેમાં તે અશુભ દિવસો હોય છતાં કુમારયોગનું બલવાનપણું દેખાડયું છે. હવે રાગ કહે છે –
सूरे सुक्के वुहे भोमे, भद्दा तीया य पुषिणमा ।
बिन्तरा भरणीमुक्खा, राजजोगो सुहावहो ॥३०॥ અર્થ-રવિ, શુક, બુધ કે મંગળવારે ભદ્રા વીજ કે પુનમ હેય અને બબેના આંતરાવાળા ભરણું વિગેરે નક્ષત્રે હેય, તે સુખકારક રાજયોગ થાય છે.
વિવેચન-રવિ, મંગળ, બુધ અને શુક, એ ચાર પૈકીને એકવાર હોય તે સાથે બીજ, ત્રીજ, સાતમ, બારશ કે પૂર્ણિમા તિથિ હોય અને તે જ દિવસે ભરણીથી ત્રી,
૧૭૩