SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ MMMMMMMMMMMMISANDESAMIMISANANIMIDNANaranan MMMIMIM હદય રેખા પરથી એક શાખા કુટીને બુધના પર્વત પર જાય છે તે વ્યક્તિ પિતાનાં બલવાની કળા પરથી મટે વેપારી બને છે અને સારામાં સારે પૈસો કમાય છે. હૃદય રેખાને રંગ લાલાશ પડતો હોય તે આવા લેકે પ્રેમ કરવામાં આતુર હોય છે. અને હદય રેખા ગુરૂના પર્વત પાસે બે ફાંટામાં હોય તે સાચો પ્રેમ બતાવે છે. -------૯ (૧૭) ભાગ્ય રેખા >>> ભાગ્યરેખાથી સ્ત્રી પુરૂષ કઈ જાતના થવાના છે જેમકે શ્રીમંત કે નિધન, સુખી કે દુખી, ઉત્સાહી કે ઉત્સાહ વગરના, યોગી કે ભેગી, રાજા કે રંક, પરાક્રમી કે પરાક્રમ વગરના અને અંદગીમાં કઈ ઉંમરથી આગળ વધવાના છે તે ભાગ્ય રેખા પરથી જાણી શકાય છે. માટે જ કહ્યું છે કે ભાગ્ય રેખા વગરનું માણસ અભાગીયું કહેવાય છે તેને જીવનમાં ઘણી મુશ્કેલીઓ પડે છે. આકૃતિ- ૩૬ (જુઓ આકૃતિ નં. ૩૬) ભાગ્ય રેખા ૧.ખાયબ્ધ રબા આયુષ્ય રખાને અડીને શનિના પર્વત પાસે સીધી જતી હોય તે તેવા મનુષ્ય વેપાર ૧ ૨.મસ્તક ૨ખા ધંધા કે નેકરીમાં પિતાનો વંશ વાર ૩. હૃદય રેખા જાળવી રાખે છે. એટલે કે પિતાના જ. બચું બા બાપદાદીની અથવા કુટું બને જે નાકર કે વ્યવસાય હોય તેજ ધંધો પોતે કરે છે. આ લોકને નજીકના સગાઓમાંથી પુષ્કળ મદદ મળે છે. આ લોકો નાનપણથી સુખી હોય છે. મોટા કુટુંબમાં જનમ્યા હોય છે. અને કુટુંબના સગાવહાલાઓ તેઓને સંપૂર્ણ સાથ મળે છે. છતાં પણ અનુભવ પ્રમાણે ખાસ જોવામાં આવ્યું છે કે આ લોકના સગાવહાલા અને નજીકના લોહીની સગાઈવાળા પણ આ લોકેના લેણીયાત હોય છે. દરેક પ્રસંગે મળવા આવીને અથવા તે પ્રસંગે પ્રસંગે પિતાની જરૂરિયાત પ્રમાણે પૈસા માંગી જાય છે. અને આવી વ્યકિતને આપવા પડે છે. આ લેકે લાગણીશિલ હોવાને કારણે પિતાના સંજોગો સારા ન હોય તે પણ મિત્રો દ્વારા અથવા તે આડોસી પાડેસી પાસેથી પિતાની આબરૂ ઉપર ઉછીના લઈને સગાઓને મદદ કરે છે. છતાં પણ સગાઓ તરફથી યશ મળવાને બદલે
SR No.008461
Book TitleDin Shuddhi Dipika
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Jyotish
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy