________________
MANAMIMAMISEMINARAMNOMINERASESINAMSINANAMANSADANANINI MONDITIM
એટલે—“બ્રહ્મા, શંકર અને વિષ્ણુ પાતળી પડ્યા છે, પાત ત્રણે લોકને પાડવામાં સમર્થ છે.” વામદેવ કહે છે કે–-કોશલમાં પાત વજે, કઈ કહે છે કે--અંગ-અંગમાં પાતષને ત્યાગ કરે.
હવે લત્તા કહે છે – रविमुक्खा निअरिक्खा, વાર--તિ-તિવી છે જો पणवीस अडिगवीसं, कुणन्ति लत्तायं रिक्खं ॥ १३६॥
અથ–રવિ વિગેરે ગ્રહ અનુક્રમે પિતાના નક્ષત્રથી બાર, આઠ, ત્રણ, વેવીશ, છ, પચ્ચીસ, આઠ અને એકવીશમા નક્ષત્રને લત્તા પ્રહાર કરે છે. ૧૩૬ .
વિવેચન–અહીં અભિજિત સહિત અઠયાવીશ નક્ષત્રો લેવાં, તેમાં ગમે તે નક્ષત્રમાં રહેલ ગ્રહ અમુક નક્ષત્રને લાત મારે છે. એટલે–રવિ વડે ભેગવાતા નક્ષત્રથી ૧૨ મું નક્ષત્ર, ચંદ્રથી ૮મું, મંગળથી ૩ જું, બુધથી ૨૩ મું, ગુરૂથી ૬ હું શુક્રથી ૨૫ મું, શનિથી ૮મું, અને રાહુથી ૨૧ મું નક્ષત્ર લત્તાના દોષથી હણાય છે. બીજી રીતે કહીએ તે-જેમ ગાય, ભેંસ પાછળના પગથી પ્રહાર કરે છે, તેમ સૂર્યાદિ આઠે ગ્રહે પોતાના ભેગવાતા નક્ષત્રથી પાછળ રહેલા અનુક્રમે ૧૮-૨૨-૨૭–૭–૨૪––૨૨ અને ૯ માં નક્ષત્રને પ્રહાર કરે છે.
શ્રીમાન ઉદયપ્રભસૂરીજી કહે છે કે –કેટલાએક મતમાં શુક્રથી ર૭ મું અને રાહુથી ૯ મું નક્ષત્ર પણ લત્તાના દોષવાળું માન્યું છે. જે નક્ષત્રનો ત્યાગ કરે, જ્યારે ત્રિવિક્રમ કહે છે કે–--રાહુ ૨૦ માં નક્ષત્રને લાતપ્રહાર કરે છે.
અહીં ચંદ્રથી ૮ મું નક્ષત્ર લત્તાથી દોષિત માન્યું છે, પણ તેથી ઈષ્ટ દિવસ દુષ્ટ બની શકતો નથી. માટે યતિવલ્લભમાં કહ્યું છે કે ચંદ્ર ગતપૂર્ણિમા જે નક્ષત્રમાં સમાપ્ત કરી હોય તે પૂર્ણિમાંના નક્ષત્રથી આઠમું નક્ષત્ર લત્તાથી હણાય છે.
OXUYNZUELAYUELEYPSENALE SELLELE TELESNE SESSUALISME
૩૪૦