________________
Maaaaaaaaaaaaaaaaaaaaaaaaa
લત્તાહત નક્ષત્ર અશુભ છે, માટે તેને શુભ કાર્યમાં ત્યાગ કર પૂર્ણભદ્રમાં કહ્યું છે કે–રવ વિગેરેની લત્તાથી દૂષિત થયેલ નક્ષત્રમાં કાર્ય કરવાથી અનુક્રમે ૧ વૈભવનાશ ૨ ભય, ૩ મૃત્યુ, ૪ પિતાને નાશ, પ નાનાભાઈને નાશ, ૬ કાર્યને નાશ, ૭ મૃત્યુ અને ૮ મૃત્યુ થાય છે. અહીં વૃદ્ધો કહે છે કે--સૌમ્ય ગ્રહની લત્તા અ૫ દુષ્ટ છે, જે માત્ર નક્ષત્રના બળને હણે છે. અને ક્રૂર ગ્રહની લત્તા અતિ દુષ્ટ છે, જે કાર્ય કરનારને દરિદ્રી બનાવે છે કે મારે છે. અન્ય ગ્રન્થમાં તે કેન્દ્રીઆ સૌમ્યગ્રહ હોયતે સૌમ્યગ્રહની લત્તાનો દેવ રદ કર્યો છે. વામદેવ કહે છે કે –બંગાળમાં અને કઈ કહે છે કે સૌરાષ્ટ્ર તથા દક્ષિણમાં લત્તા દેષ વજે.
હવે બે પ્રકારના નક્ષત્રવેધ કહે છે–
सत्त सिलाए कित्तिअ-माई रिक्खे ठवितु जोएह गहवेहमिट्टरिक्खे, उवरि अहो वा पयत्तेण ॥ १३७॥
અથ–સપ્તશલાકા ચકમાં કૃતિકાદિ નક્ષ સ્થાપી ગ્રહવેધ તપાસ અને ઉપર કે નીચે ઇષ્ટ નક્ષત્રને વેધ થાય તે તેને પ્રયત્નથી ત્યાગ કર . ૧૩૭
સપ્તશલાકા યંત્ર કુ રો મુ આ પુનઃ પુષ્ય અપ્લેટ
શ્ર આભ ઉં
|
મૂ
યે અનુ.
૩૪૧