SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ આ વિષમ ૬ રેખા સુધીના આંક ગણી સૂર્ય નક્ષત્ર ઉપર સ્થાપવા, પછી અશ્વિની નક્ષત્રથી તે આંક પ્રમાણાના નક્ષત્ર ઉપર વિષમરેખા દોરવી. આ રીતે જે જે નક્ષત્રા ઉપર ‘s' રેખા પડે તે તે નક્ષત્ર પાતયેાગથી દુષિત થાય છે, એટલે તે ‘s' રેખા ઈષ્ટ નક્ષત્રમાં હોય તે જાણ્યું કે ઈષ્ટ દિવસે પાતયેાગ છે જેમકે—કૃ શરૃ આ પુ પુ અઙ મંઙ પૂ ઉ હુ ચિક સ્વા વિ અ૬ જયે મૂ પુ ઉ શ્રs ધ શ પૂ ઉ ૨૬ અહિં સૂનુ’નક્ષત્ર કૃતિકા છે તેા કૃતિકાની રેખાથી વિષમ રેખાના આંકે અનુક્રમે ૭–૮–૧૨–૧૫-૨૦ અને ૨૫ છે. અને અશ્વિનીથી તે આંક પ્રમાણે નક્ષત્ર ગુણતાં અનુક્રમે પુનઃ સુ પુષ્ય s ઉન્ફ્રા s, સ્વાતિ s, પુ-ભા s અને ઉભા ૭ નક્ષત્રા આવે છે જે પાતયેાગથી દુષિત છે. અર્થાત—રવિ નક્ષત્રથી આશ્લેષાદિ છ નક્ષત્રોના જે આંક હોય તેજ આંકવાળા અશ્વિની આદિ નક્ષત્રામાં પાત હોય છે. લગ્ન શુદ્ધિમાં કહ્યુ છે કે—રવિ નક્ષત્રથી જેટલામું અનુરાધા નક્ષત્ર હોય, અશ્વિનીથી તેટલામુ અને ત્યારપછી છઠ્ઠ, દશમું, બીજું અને પાંચમુ નક્ષત્ર પાતયેાગથી દૂષિત છે. ઉચ્ચપ્રભસૂરી મહારાજ કહે છે કે-શૂલ, ગંડ, હુ ણુ, વ્યતિપાત, સાધ્ય અને વૈધૃતિ યાગના અંતમાં જે નક્ષત્ર હેાય તેમાં વન્ય પાતયેાગ આવે છે. નરપતિ જયચર્યાંકાર કહે છે કે—છ પાયેાગનાં નામ અનુક્રમે પવન, અગ્નિ, કાળ, કિં, મૃત્યુકારક અને ક્ષયકાર છે; જેનાં નામ પ્રમાણેજ ફળ છે. ત્રિશુલપાત, ચડાત અને ચડાયુધ, એ પાતનાં નામાંતરે છે. આ ચેાગમાં અભિજિત્ ગણવાનું નથી, તેથી સત્યાવીશ નક્ષત્રે! ગણવાં. પાતયેાગ અતિદુષ્ટ છે, તેને શુભકાર્યોંમાં ત્યાગ કરવા. નારચંદ્ર ટીપ્પણુમાં કહ્યું છે કે— “પાતન તિતો વ્રજ્ઞા, તેનૈવ ચ ાંર: । વિષ્ણુ: પતતિ તેન, ગ્રેજોનું પાયેત્ તથા ? I XHEMES ૩૩૯
SR No.008461
Book TitleDin Shuddhi Dipika
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Jyotish
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy