SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ એકાલના ત્યાગ થઈ શકે તેમ ન હેાય તેા પાદવેધના અવશ્ય ત્યાગ કરવા. એટલે–જે નક્ષત્રમાં એકાગલ હોય તે નક્ષત્રના પહેલા, બીજા, ત્રીજા કે ચેાથા પાદમાં એક ગ્રહ હોય અને સામેના નક્ષત્રના અનુક્રમે-ચાયા, ત્રીજા, ત્રીજા કે પહેલા પાદમાં બીજે અહુ હાય તે! તે સંપૂર્ણ એકાગલ થાય છે. આ યોગ અતિદુષ્ટ છે, માટે તેને ત્યાગજ કરવા. 13 | હવે પાયાગ કહે છેઃ-~~ अस्से मचि अणु सव रे, विसमारेहाउ सेसमभिलहिउं । रविरेहस्सिणि गणिए, rg रिक्खे विसमि पाउ ॥ १३५ ॥ અ་—અશ્લેષા, મઘા, ચિત્રા, અનુરાધા, શ્રવણ અને રેવતી નક્ષત્રેપર વિષમ રેખા દ્વારવી અને સૂય નક્ષત્રની રેખાથી તે વિષમ રેખા સુધીનુ શેષ લેવુ' આ શેષ રિવરેખાંક પ્રમાણે અશ્વિન્યાદિ નક્ષત્રા ગણી તે પર વિષમરેખા સ્થાપવી જે ઈસ્ટ નક્ષત્રષર્ તે વિષમરેખા આવે તે પાતયેાગ જાણવા. વિવેચન—સત્તાવીશ નક્ષત્ર સ્થાપી આશ્લેષા, મઘા, ચિત્રા અનુરાધા, શ્રવણુ અને રેવતી આ છ નક્ષત્ર ઉપર ‘s’ રેખા દોરવી અને સૂર્યાં જે નક્ષત્રમાં હોય તે નક્ષત્રના રેખાથી ૩૩૮ SERENGE
SR No.008461
Book TitleDin Shuddhi Dipika
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Jyotish
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy