________________
રા
ભુ
અધિ.
રે.
ઉ.
પૂર્વો
શ
-
શ્ર
અભિ
પૂજે
મૃગશિર
'
મૂળ
-મા
-પુન.
--પુષ્ય
-અશ્વે.
ENENEURIENEN
મ
પૂર્વા
-સ્વા
વિ
-અનુ
જ્યે.
હવે એક ઉભી અને તેર આડી, એમ ચૌદ રેખાએ કરી મસ્તકના ભાગમાં શિરનત્ર સ્થાપી, બાકીની રેખાના અંતમાં દક્ષિણ બાજુથી અનુક્રમે સાભિજિત્ સત્યાવીશ નક્ષત્રે સ્થાપવા; પછી સૂર્ય –ચન્દ્રને પાતપેાતાના નક્ષત્રમાં સ્થાવવા. આ રીતે જો સૂર્ય-ચંદ્ર એક રેખાના નક્ષત્રમાં આવે તે જાણવું' કે એકાગલ યોગ છે.
લમ્બુદ્ધિમાં તે શ્રીજી રીતે પણ કહ્યું છે કે-વિષ્ણુ ભાદિ નવ ચોગાના જે આંક હોય, સૂર્ય-નક્ષત્રથી ચંદ્ર નક્ષત્ર પણ તેટલા જ આંકનું હોય, તે એકા લ યોગ થાય છે. જેમકે-૯ માં શૂલયેાગ છે, સૂર્ય અશ્વિનીમાં છે અને ચંદ્ર હું માં અશ્લેષામાં છે, તે જાણવુ કે-એકાગ લ પણ શૂલચેગ છે, સૂર્ય મૃગશમાં છે અને ચંદ્ર હિણીમાં છે તે માનવુ` કે એકાગલ નથી.
આ ચાગનું બીજું નામ ખરાગ છે. તેના શુભકાર્યમાં ત્યાગ કરવા. નારચંદ્રટીમાં કહ્યું છે કે
"यात्रायां मरणं विद्याद्, आरम्भे कार्यनाशनम् ।
वैधव्यं स्याद् विवाहे तु दाहः स्याद् वसतां गृहे ॥ १ ॥ १
અથ-એકાગલ ચેોગ હોય તે યાત્રામાં મૃત્યુ થાય છે, આર ભેલ કાનાશ પામે છે, વિવાહિત સ્ત્રી વિધવા થાય છે અને નવા વસાવેલ ઘરમાં આગ લાગે છે. ॥ ૧ ॥”
૩૩૭
VENENE
KIBIBIBIRTENENZUZNESEN