SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ છન્નમમક, પ્રચંડપ તદા સમુથાયે . सुरवणुपरिवेस दिसादाहाइजुअं दिणं दुष्ठम् ॥१॥ અર્થ–આકાશમાં ધુળ છવાઈ ગઈ હોય, ચારે તરફ વાદળાને આ ટેપ ચડે હોય, પ્રચંડ પવન વાતો હોય, મહાન શબ્દ થતા હોય, આકાશમાં ઈંદ્ર-ધનુષ્ય ખેંચાયું હેય, ચંદ્ર-સૂર્યની ફરતું કુંડાળું દેખાતું હોય તથા સર્વ દિશાઓ બળતી દેખાતી હોય; આવા સંયોગોવાળે દિવસ દુષ્ટ છે. લા સારંગ કહે છે કે “નિર્ધાતો--મટ્ટીવી-દારિદ્રને . आपञ्चवासरादृढा, नाशमाप्नोति कन्यका" ॥१॥ અર્થ—“નિર્ધાત ઉલ્કા ભુકંપ અને ગ્રહભેદ જોવામાં આવે ત્યારથી પાંચ દિવસમાં વિવાહીત થયેલૈ કન્યા મૃત્યુ પામે છે, એટલે અશુભ છે.” nલા આ ઉપલક્ષણથી દિકપાત, વિજળીનું પડવું, ગામને નાશ, શીવાશબ્દ, દંડ, પરિઘ અને ધુમકેતુનું દેખાવું વિગેરે પણ અશુભ છે, તે દરેક ઉત્પાતેમાં સાત દિવસ દુષ્ટ છે એમ મુહૂતચિંતામણીની ટીકામાં કથન છે. લા હવે કુરતિથિઓ કહે છે— मेसाइ चउसु चउरो, तिही कमेणं च पुण सब्वेसु । एवं परउ सकूररासि, असुहा तिही वजा ॥१०॥ અર્થ–મેષાદિક ચાર રાશિમાં પુર ગ્રહ હોય તે અનુક્રમે નંદા વિગેરે ચાર તિથિઓ પૂર્ણ સહિત વર્યું છે. એ જ રીતે આગળ પણ બન્ને રાશિચક્ષુષ્કમાં પૂર્ણ સહિત અનુક્રમે નંદાદિ ચાર ચાર તિથિઓ વજ્ય જાણવી. ૧ વિવેચન-પંદર તિથિઓમાંથી પૂર્ણ બાદ કરતાં બાકી બાર તિથિ રહે છે, તે બાર રાશિના સંબંધવાળી તિથિઓ છે. તથા પૂર્ણાના ત્રણ તિથિએ અનુક્રમે મેષ, સિંહ અને ધનથી ચાર ચાર રાશિઓના સબંધવાળી છે. હરકોઈ રાશિમાં સૌમ્યગ્રહ હોય તે તેના સંબંધવાળી તિથિ શુભ કહેવાય છે. અને રાશિમાં રવિ, મંગળ, શનિ તથા રાહ પૈકીને કુર ગ્રહ હોય તે તેના સંબંધવાળી કુરતિથિ કહેવાય છે. આ રીતિની મૂળ કથી એવી સ્પષ્ટતા થાય છે કે મેષથી સિંહથી અને ધનથી આરંભીને ત્રણ ત્રણ ચતુષ્ક કરવા. તેમાં પહેલા ચતુષ્કની અનુક્રમે પ્રતિપદ બીજ, ત્રીજા અને ચોથ તિથિઓ છે. તથા પાંચમ ચારે રાશિની તિથિ છે. ૪૫
SR No.008461
Book TitleDin Shuddhi Dipika
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Jyotish
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy