________________
MMINIEMIOSAMIRANIM HAMIMAMS Shanahanamara MISAMAMININAMMMM વયવાળી કન્યાના લગ્ન માત્ર લગ્નના બળથી જ થાય છે, સૂર્ય-ગુરૂની શુદ્ધિ જોવાની નથી, છતાં સૂર્ય-ગુરૂ અશુદ્ધ હોય તે પૂજા વડે તે દેશને નાશ કરે. દૈવજ્ઞ વલ્લભમાં કહ્યું છે કે–સંકર જાતિના વર કન્યાને વિવાહ કૃષ્ણપક્ષમાં અને નિષેધેલ વાર નક્ષત્ર તથા ક્ષણાદિકમાં શુભ છે એ વાત નિઃસંશય છે.
રાજ્યાભિષેકમાં પણ શુભ વાર, તિથિ, નક્ષત્ર અને લગ્નબળની શુદ્ધિ તપાસવી, યતિવલ્લભમાં કહ્યું છે કે
राज्याभिषेके विवाहे, सत्क्रियासु च दीक्षणे।
धर्मार्थकामकार्ये च, शुभा वाराः कुजं विना ॥१॥" અથ–“રાજ્યાભિષેક, વિવાહ, શુભક્રિયા, દીક્ષા, ધર્મ, અર્થ અને કામની બાબતમાં મંગળ સિવાયના બીજા વારે શુભ છે. # ૧ ”
તથા જન્મવાર, દશેસવાર, લગ્નેશવાર ચંદ્ર, ગુરૂ અને શુક્ર શુભ છે. અશ્વિની, રોહિણ, મૃગશર, પુષ્ય, ત્રણ ઉત્તરા, હસ્ત અનુરાધા, જયેષ્ઠા, અભિજિત, શ્રવણ અને રેવતી નક્ષત્રમાં રાજાને અભિષેક કર્યો હોય તો તે ચિરકાળસુધી પૃથ્વીનું રાજ્ય કરે છે. શ્રી ઉદયપ્રભસૂરિજી કહે છે કે–જન્મેશ, દશેરા, લગ્નેશ, દિનેશ, સૂર્ય અને મંગળ બળવાન હોય, ચંદ્ર, ગુરૂ અને શુક ત્રિકેણું ઉચ્ચ સ્વઘર કે મિત્રઘરના હેય; વિપુલ હોય, પંચાંગ શુદ્ધિ હોય, ચંદ્રબળતારાબળ હોય, જન્મરાશિથી ઉપચય સ્થાનનું કે સ્થિર કે શીદી લગ્ન હય, લગ્નમાં સૌમ્ય ગ્રહની સ્થિતિ કે દ્રષ્ટિ હાય, દરેક ગ્રહો ત્રીજે કે અગીયારમે હોય, પાપગ્રહો છછું હેય, સૌમ્ય ગ્રહ ધન ત્રિકોણ કે કેન્દ્રમાં હોય, અને આઠમું દસમું સ્થાન ગ્રહ શૂન્ય હોય ત્યારે રાજ્યાભિષેક કર શુભ છે.
સૂર્ય ૩–૧૧ ભુવને હોય, મંગળ ૬ ભુવને હોય, ગુરૂ ૧-૪-પ-૯–૧૦ ભુવને હોય શુક્ર ૧૦ સ્થાને હોય. શનિ ૩--૧૧ સ્થાને હોય તે આ ગ્રહ ઉત્તમ છે. પાપ ગ્રહ ૧-ર૪-૫-૭-૮-૯-૧૦ ભુવનમાં હેય તે તેનો ત્યાગ કરે. અને ચન્દ્ર કે સૌમ્ય ગ્રહ ફર ગ્રહની દ્રષ્ટિવાળા ૬-૮ ભુવનમાં હોય તે આ મુહુર્તને સર્વથા જતું કરવું, પણ અભિષેક
* નાગરો વિવાહમાં છઠ્ઠા આઠમાને ગણતા નથી. ભાગ ભાદરવા શુદિ ૧૦ દિને વિવાહ કરે છે ગૌડે ગોચરશુદ્ધ સૂર્યને અને અષ્ટવર્ગવાળા ગુરૂને ઈચ્છે છે. મહારાષ્ટ્રીઓ તેથી ઉલટું ઈચ્છે છે. લાટ ગુરૂ સૂર્યની બને શુદ્ધિ ઈચ્છે છે માલવામાં ગોચર અપ્રમાણ છે. આ દરેક કુલધર્મો અને દેશધ છે. શ્રી હેમહંસગણું છે. ELDBYESESELOSSESSE BIZNESMENESESES PRESESLEYSELDIENESENASTE INSES
૩૧૨