________________
AnaSanaasasasasasaRESSMaranasarasar BERUSSANASENAMO તે તે સ્ત્રી પતિવ્રતથી પડે છે રવિ સોમ મંગળ નીચના હોય; અથવા લગ્નપતિ શત્રના ઘરમાં હોય, અથવા સાતમું રથાન નિર્બળ હોય તે તે કી વાંઝણું થાય છે સપ્તમેશ, સૂર્ય કે શુક નિર્બળ હોય તે પતિ સાસરે કે સાસુને નુકશાન કરે છે. ઉદિતાંશ કે અસ્તાંશની શુદ્ધિ ન હોય તે વરકન્યાને અનિષ્ટ કરે છે. માટે આવા શહેવાળા મુહર્તાને ત્યાગ કરે.
વિવાહના વર્જ્ય ગ્રહ માટે યતિવલભામાં કહ્યું છે કે-રવિ ૧-૭ ભુવને હોય, એમ ૧-૬-૮ ભુવને હાય, ભોમ ૧-૭-૮ ભુવને હાય, બુધ ૭-૮ સ્થાને હોય, ગુરૂ ૮ સ્થાને હોય, શુક્ર ૬-૭-૮ ભુવને હોય, શનિ ૧-૭ ભુવને હોય; અને રાહુ ૧-૪-૭ ભુવને હોય તે તે લગ્નમાં વિવાહ કરે નહિ વિવાહનાં લગ્નમાં મિથુન, કન્યા, તુલા અને ધનને પૂર્વાર્ધ એ અંશેજ શુભ છે, માટે તેને સ્વીકાર કરવો. માત્ર બુધાસ્ત હોય તો ધનાશને અને માસ્ત હોય તે તુલાશનો ત્યાગ કરવો.
વિવાહ કુંડળીની ગ્રહ સ્થાપના
ઉત્તમ
મધ્યમ
અધમ
* * *
* *
૧-૬-૮-૧૧
૨-૪–૫-૯-૧૦-૧૨
૧-૭
સામ
૨-૩ -૧૧
ક-પ-૭–૯-૧૦-૧૨
૧-૬-૮ ૧-૭-૮
મ બધા
૩-૬-૧૧
૨-૪–૫–૯–૧૦–૧૨
બુધ
૧-૨-૩-૪-૫-૬-૯-૧૦-૧૧
૧૨
૭-૧૨
જ
૧-૨-૩-૪––૬–૯–૧૦-૧૧ ૧-૨-૩-૪-૫-૯-૧૦–૧૧
૧૨
૬-૭-૮
૩-૬-૮-૧૧
૨-૪--૫૯-૧૦-૧૨
શનિ રાહુ-કેતુ |
૨-૪--૫-૬-૮–૯–૧૦-૧૧
૧૨
૧-૪–૭
સારંગ કહે છે કે નિર્ધાત, ઉલ્કાપાત, ભૂકંપ અને ગ્રહોનો ભેદ વિગેરે ઉત્પાત હોય તે ત્યારથી પાંચ દિવસમાં વિવાહિત થયેલ કન્યા નાશ પામે છે, તથા પાણિગ્રહણને દિવસે કેતુને ઉદય થાય તે દંપતી સાથે જ મૃત્યુ થાય છે.
અપવાદ આ પ્રમાણે છે-વ્યવહાર પ્રકાશમાં કહ્યું છે કે, દસ વર્ષથી અધિક
LESESSEN WESENEMIEKENLENENELIANENESESELELEVENES PNENEKESNENESESYENPLEXUS