________________
aka SMANERERESENTIDERARANASANTARABANANANANDNERERINaran
રવિનક્ષત્રથી ચાલુ દિનાંક તિથિ વાર અને નક્ષત્રના સરવાળાને ૯ થી ભાગતાં શેષમાં સાત વધે તે હિંબર નામને નિંદ્ય યોગ થાય છે. આ ગની વિશેષ પ્રવૃત્તિ દક્ષિણમાં છે અન્ય સ્થળે
गततिथ्यायुतलग्ने, नन्दहतेः पंचकं क्रमाज्ज्ञेयम् ।
मृतिरग्निर्नो नृपति-! चोरो नो गदो नेति ॥१॥ અર્થ–“ શુદિ ૧ થી ચાલુ તિથિ સુધિમાં ગતતિથિ અને લગ્નનો સરવાળો કરી તેને ૯ થી ભાગ દે. શેષમાં ૧ થી ૯ સુધીના આંક રહે તેના નામ અનુક્રમે-૧ મૃત્યુપંચક, ૨ અગ્નિ પંચક, ૩ નપંચક, ૪ નૃપંચક, પ નિપંચક, ૬ ચેરપંચક, ૭ નિષ્પચક, ૮ રેગપંપક, અને ૯ નિષ્પચક છે ૧ ”
याने चौरं व्रते रोगं, ग्रहारम्भेऽग्निपञ्चकम् ।
चतुर्थ राजसेवायां, मृत्युं सर्वत्र वर्जयेत् ॥२॥ અર્થ_“પ્રયાણમાં ચરપંચક, વ્રતમાં રોગપંચક, ઘર વાસ્તુમાં અગ્નિ પંચક, રાજકાર્યમાં રાજપચક, અને સર્વ કાર્યમાં મૃત્યુ પંચક વર્જવા ૨ ”
જેમકે–૧૯૪૮ ના કાર્તિક શુદિ ૧૫ સુધીમાં તિથિ ૧૩ ગઈ છે, અને પુનમના સવારે સાતમું તુલા લગ્ન છે તેને સરવાળે ૨૦ થાય છે. તેને ૯ થી ભાગતાં શેષમાં ૨ રહે છે. તે કાર્તિક શુદિ ૧૫ ના સવારે અગ્નિ પંચક છે; તેથી તે દિને ઘરનું હરકોઈ કાર્ય કરવું નહીં તથા કૃતિકાદિ નક્ષત્ર અને પાંચથી ભાંગતાં શેષ રહેલ તિથિ, તેને ભેગા કરી બારથી ભાગ દેવે જે શેષમાં ૨-૫ અને ૯ આવે તો તે દિવસે કાર્ય કરવું નહિ.
લગ્નના ઈષ્ટ નવાંશના નામવાળી રાશિ સ્વામિયુક્ત કે સ્વામિદષ્ટ ન હોય અને ઈટ નવાંશથી પંચાવનમ નવાંશના નામવાળી રાશિ સ્વામિયુક્ત કે સ્વામિષ્ટ ન હોય તે તેને ત્યાગ કરે. પણ ઈટ નવાંશ અને જામિત્ર નવાંશની રાશિઓ સ્વામિયુકત કે સ્વામીની દષ્ટિવાળી હોય તો શુભ છે.
લગ્નપતિ, નવાંશપતિ, અને ચંદ્ર; નીચ સ્થાનના, અસ્ત, કુરની સાથે રહેલા, કુરથી જેવાલા અથવા શત્રુ ઘરના હોય તે તેને પણ શુભકાર્યમાં ત્યાગ કરે હિતકારક છે.
આ પ્રત્યેક વિલગ્નો લગ્નને નિર્બળ કરી નાખે છે. આ સિવાય કુરવાર કુરગ્રહયુક્તનક્ષત્ર, વિષ્ટિ, કંટક, કુલિક, વ્યતિપાત, વૈધૃત, અને વેધ, વિગેરે પણ લગ્નને નિર્બળ કરી નાંખે છે. ઉપરોક્ત પ્રત્યેક દેશે એકસત્તાક છે એટલે તેઓ નિર્બળ ન હોય તે એકાકી જ લગ્નબળને હણી નાખે છે.
૧૧૯